________________
* "Q
100
G
સેં. ના. રૂ. વિ. They scaton બારસાસુત્ર-૧૫૭
સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનાને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા–જગતને છોડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ જરા અને મરણનાં બંધના કપાઇ ગયાં. તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોના એમણે નાશ કર્યો. તમામ સંતાપા વગરના થયા અને તેમનાં તમામ દુ: ખા હીણાં થઇ ગયાં એટલે નાશ પામી ગયાં.
૧૪૭ આજે તમામ દુ:ખા જેમનાં નાશ થઈ ગયાં છે, એવા સિદ્ધ બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાંને નવસ વર્ષ વીતી ગયાં, તે ઉપરાન્ત આ હજારમા વર્ષના એંશીમા વર્ષના વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસા વરસ ઉપરાન્ત હજારમા વર્ષના તાણમા વર્ષના કાળ ચાલે છે, એવા પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણને નવસા તાણું-૯૯૭- વર્ષ થયાં કહેવાય. પુરુષાદાનીય અરહત પાસ
૧૪૮ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગેામાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. જેમકે; તે ૧ પાર્શ્વ
For Personal & Private Use Dray
TU
૧૫૩.y