Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 199
________________ ૧૭૭ અરહત અનંતને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. - ૧૭૮ અરહત વિમલને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને સેળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને છંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયા અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦ અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુ:ખેથી તદન છૂટા થયાને એક સાગરામ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મદ્ધિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧ અરહત શીતળને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન ટા થયાંને બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવસે વરસ વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એંશીમા વરસને સમય ચાલે છે. સં, ના. રૂ. વિ. અરસાસૂત્ર-૧૮૫ in an inte For Use Oy

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268