Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 198
________________ || સં. ના. રૂ. વિ. બાસાત્ર-૧૮૪ Jain Education International પ્રમાણે કહ્યું છે: અરહત અરના નિર્વાગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્ટિનાથ અરહતનું નિર્વાણુ અને અરહત મલ્ટિના નિર્વાણ પછી પાંસઠ લાખ ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઊપર આ દસમા સૈકાના એશીમા વરસના સમય ચાલે છે. એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું. ૧૭૪ અરહત કુંથુને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને એક પલ્યાપમના ચોથા ભાગ જેટલા સમય વીતી ગયા ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્ય ઇત્યાદિ બધું જેમ શ્રીમદ્ઘિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૫ અરહત શાંતિને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટાં થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્ય ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૬ અરહત ધર્મને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને ત્રણ સાગરોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર ખાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. For Personal & Private Use Only ૧૮૪ www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268