________________
કરો રેaણીશા
૧૦૦ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસને એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગોને–દેવપૂજાઓનેદાન-દાનને અને ભાગને દેતે અને દેવરાવતો તથા સેંકડે, હજારો અને લાખ લંભેને–વધામણોને સ્વીકારતો સ્વીકરાવતા એ પ્રમાણે રહે છે.
૧૦૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનાં દર્શનને ખાસ ઉત્સવ કરે છે, જે દિવસે જાગરણને ઉત્સવ એટલે રાતિજગે કરે છે, અગ્યારમો દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમે દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભેજન, પીણાં. વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભજન વગેરેને તૈયાર કરાવીને પોતાનાં મિત્રો, જ્ઞાતિજને, પોતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોને આમંત્રણ આપે છેપુત્રજન્મસમારંભમાં આવવાનાં નોંતરાં મોકલે છે. એમ આમંત્રણ આપીને એ બધા ગયા પછી એ સી ન્હાયા. એ બધાએ બલિકર્મ કર્યું, ટીલાટપકાં અને દોષને નિવારનારાં મંગળપ પ્રાયશ્ચિત્તો કર્યા, ચકખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રીને ઉત્તમ રીતે પહેયો અને ભેજનો સમય થતાં ભેજનમંડપમાં તેઓ બધા
Hથારી
સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૧૬
Formonal
Use Only