________________
માન મળ્યું હેચ અને કામધેનુ, કલ્પવેલી કે ચિંતામણીશી પણ અધિક મહત્વ આપ્યું હોય, તે તે આ શિષ્ટાચારને કારણે છે, અને તેના દાતા શિષ્ટપુરુષે છે. જે શિષ્ટાચારોના અભાવે મનુષ્યભવે વિવિધ અનર્થોનું કારણ બને છે અને શિષ્ટાચારયુક્ત મનુષ્યભવ બાહ્ય-અત્યંતર સર્વ સંપત્તિનું કારણ બને છે, તે શિષ્ટાચારના પાલક અને દાતા શિષ્ટપુરુષના ઉપકારનું વર્ણન સુમન ! કયા શબ્દોમાં કરી શકાય? - સુમન ! જે શિષ્ટાચારના બળે મનુષ્ય પોતાના જીવનને - સ્વ-પરહિતકર બનાવી શકે છે, તે શિષ્ટાચારની પ્રાપ્તિ અને પાલન મનુષ્ય કરી શકે છે, માટે જ તેને મોક્ષ થઈ શકે છે.
સુમન ! શિષ્ટાચારનું પાલન કરનારા શિષપુરુષે દાનાદિ ધમના પાલક અને પ્રચારક છે, કારણ કે–શિષ્ટાચારનું પાલન એ સર્વશ્રેષ્ઠ દાન છે, એ શિયળ છે, એ તપ છે અને એ જ તત્વથી ભાવ છે. શાસ્ત્રોમાં દાનાદિ ચાર પ્રકારના કે ક્ષમાદિ દશ પ્રકારના ધર્મનું જે કોઈ વર્ણન કર્યું છે, તે સર્વ તત્વથી શિષ્ટાચારરૂપ છે.
તો પણ અહીં કાપવાદને ભય, દીન-દુઃખીઆઓને ઉદ્ધાર કરવાની વૃત્તિ, કૃતજ્ઞતા, સત્કાર્યોને અંગે દાક્ષિણ્ય, સવની નિંદાને ત્યાગ, સાધુ-શિષ્ટપુરુષની પ્રશંસા, આપત્તિમાં દીનતાનો અભાવ, સંપત્તિમાં સવિશેષ નમ્રતા, પ્રસંગે અલ્પભાષણ, વચનમાં પરસ્પર અવિસંવાદ, પ્રાણાને પણ અંગીકાર કરી પ્રતિજ્ઞાનું પાલવ, કુશાસનું પાલન, અ ને ત્યાગ સન કિયા ચેમ દેસળે થી, ઉત્તર શોક કાર્યો કરવાને શાહ, અમાદવનને ત્યાગ, ફાયરનું પાન, સર્વર