________________
૧ છે, કે જે ઉષ્ટાચાર અને વિના વર્ણનમ
ઔચિત્યનું પાલન અને પ્રાણુને પણ ગહિંત કાર્ય ન કરવું, વગેરે સર્વજનસામાન્ય શિષ્ટાચારોની પ્રશંસાને અંગે વિચારવાનું છે, કે જે શિષ્ટાચારે સર્વ ગુણેના આધારભૂત છે.
સુમન ! આ શિષ્ટાચાર અને માર્ગાનુસારિતાના ગુણ તત્ત્વથી અભિન્ન છે, એટલે માર્ગાનુસારિતાના વર્ણનમાં એ સર્વ આચારનું મહત્વ સમજાશે. અહીં તેની પ્રશંસાને ગુણ કહ્યો છે, તેથી આપણે પ્રશંસાને અંગે જે વિચારવાનું છે તે હવે પછી વિચારીશું.