Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatith.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya Shri Kale
યોગનિષ્ઠ આચાર્યદેવ બુદ્ધિસાગર સુરીશ્વર ચરિત્ર
( સંક્ષિપ્ત )
પૂ. આ. બુદ્ધિસાગર સુરીશ્વરજી મ.
: રચયિતા આ. ઋદ્ધિસાગરસૂરિજી.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
HELPLACE-HRI UCH RS
યાગનિષ્ઠ આચાર્ય દેવ શ્રીમદ્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિસાગરસૂરીશ્વરચરિત્ર
( સક્ષિપ્ત )
: રચચિતા : આ. ઋદ્ધિસાગર સુરીશ્વરજી
વીર સ. ૨૦૮૪
L;
: પ્રકાશક :
શ્રી સાગરગચ્છ સંધ ( સાદ ) મહેતા રસીકલાલ કેશવલાલ
વિક્રમ સ. ૨૦૧૪
5
• મુદ્રક :
પતિ મફતલાલ ઝવેરચંદ ગાંધી
નયન પ્રિન્ટીંગ પ્રેસ, ઢીકવાવાડી, અમદાવાદ.
For Private And Personal Use Only
SURAT BHARU
FTUE OF UR SUFFER FOR RAHIR
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમર્પણ ૧૦૮ ગ્રંથપણેના યોગનિષ્ઠઅધ્યાત્મયોગી પરમ ગુરૂદેવ આચાર્ય બુદ્ધિસાગરસુરીશ્વરજી
મહારાજ. આપને અધ્યાત્મ ભજન, ઉપકાર, નિરીહપણું અને નિર્લેપતા આજે વર્ષો થયાં પણ આકર્ષી રહ્યું છે. આપનું આ સંક્ષિપ્ત જીવન ચરિત્ર સંસારને સંક્ષિપ્ત કરનારું નિવડો એ આશયે આપને સમર્પણ કરું છું.
સમર્પક ઋદ્ધિસાગર
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બે બોલ
પૂ. આચાર્ય અછતસાગરસૂરિજી મહારાજે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના વર્ગગમન બાદ સંસ્કૃતમાં પદાબહ એકસો અગિયાર શ્લેકમય તેમની જીવન પરાગ સ્ત્રી હતી.
આ સંસ્કૃત પદ્યબદ્ધ ઉપર પૂ. આ. અદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાતી ભાષામાં વિવરણ લખ્યું છે. સંસ્કૃત ચિયિતા અને ગુર્જરભાષામાં લખનાર બન્ને પૂજ્ય ગનિષ્ઠ આચાર્યની વર્ષો સુધી સાનિધ્યમાં રહેનારા શિષ્યો છે. બન્નેને ગુરૂની છત્રછાયા અને ગુરૂની આમન્યા મળી હતી. આથી આમાં ખુબજ નિર્મળ આધારભૂત હકીકત રજુ કરવામાં આવી છે. - ગનિષ્ઠ આચાર્યદેવનું વિસ્તૃત જીવનચરિત્ર અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે. પરંતુ જેઓ સંક્ષિપ્ત રૂચિ હેય તેઓને આ ચારિત્ર ખુબજ ઉપકારક થઈ પડશે
આ નાની પુસ્તિકામાં ક્રમસર ઘણુજ આધારભૂત જીવનચરિત્રની જયવસ્થિત વિગતે આપવામાં આવી છે. અને લેખકે આ બધી વિગતોને સાક્ષાત અનુભૂતિ કરેલ છે.
વાંચક પૂ. ગિનિઝ આચાર્યદેવનું જીવનચરિત્ર વાચી વિચારી તેમના જીવન દર્શને સન્મુખ રાખી કલ્યાણ સાધે. એજ અભ્યર્થના.
--પ્રકાશક
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી ગુરૂદેવ વિરહ પ્રાર્થના
( રાગ — સુની પડી રે સોતાર, મીરાં કે જીવનકી... )
સુનેરાં લાગેરે સ્થાન, ગુરૂ કે જીવનકા.... સુનેરાં લાગે રે, સ્થાન............
Acharya Shri Kailassagarsuri Gyanmandir
............ || ૧ ॥
અઢાર, આલમ, આશા અધૂરી, કાણુ કરેંગે ૨ અખ પૂરી. ગુરૂ વિન, ઘાર અંધકાર, શુરૂ કે, જીવનકા. સુનેરાં લાગે રે.
સ્થાન. ॥ ૨॥
અર્હમ્ મહાવીરકી ધૂન લગાવી, રવી-સુખ. અંતર ન્યાત જગાવી રમ્યા છે, ગ્રન્થ સત્ આઠ, · ગુરૂ કે, જીવનકા સુનેરા લાગે ૨.
*
સ્થાન. ॥ ૩ ll
વિચર્યાં ધમાઁપ્રદેશે અમિધારા વરસાવી,સદ્ધિ કીર્તિ જંગમાં પ્રસરાવી. પ્રતિમાધ્યા છે, અન્ય ભૂપાલ, ગુરૂ કે, જીવનકા. સુનેરાં લાગે રે,
સ્થાન. ॥ ૪ ॥
અબધૂત ગુરૂદેવકી, વિરહ સતાવે, સાચા મહાદય શરણે દુર્લોભ પૂરા માશ,
ધન્ય ગુરૂ ચેગી અપાવતારી, કલ્પવૃક્ષ સમ છાયા રળીયામણો. ઠર્યા, નયના વિદ્યાપુરીદ્વારા, ગુરૂ કે જીવન કા, સુનેરાં લાગે રે. લાગે ૨. સ્થાન [ પ્
કીનારા અખ કાણુ બતાવે. ગુરૂ કે. જીવનકા સુનેરાં લાગે રે. સ્થાન. ॥ ૬ ॥
( મુનિ. દુલ ભસાગર )
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય દેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરચરિત્ર
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ૧૦૮ ગ્રંથ પ્રણેતા શાસ્ત્રવિશારદુ યેગનિષ જૈનાચાર્ય
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
આ ફોટાને બ્લેક માણસાનિવાસિ શા. ચુનીલાલ નથુભાઈના સ્મરણાર્થે તેમના પત્નિ શકરીએન તરફથી ગુરુભતિ નિમિત્તે અર્પણ.
હા. શા. કાન્તિલાલ ચુનીલાલ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરિત્ર સંબંધી
પૂ. આચાર્ય અજીતસાગરસૂરિજી મહારાજે ગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના સ્વર્ગગમન બાદ સંસ્કૃતમાં પદાબદ્ધ એકસો અગિયાર શ્લેકમય તેમની જીવન પરાગ રચી હતી.
આ સંસ્કૃત પદ્યબદ્ધ ઉપર પૂ. આ. અદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાતી ભાષામાં વિવરણ લખ્યું છે. સંસ્કૃત ચિયિતા અને ગુજરભાષામાં લખનાર બને પૂજ્ય ગનિષ્ઠ આચાર્યની વર્ષો સુધી સાનિધ્યમાં રહેનારા શિષ્યો છે. બન્નેને ગુરૂની છત્રછાયા અને ગુરૂની આમન્યા મળી હતી. આથી આમાં ખુબજ નિર્મળ આધારભૂત હકીકત રજુ કરવામાં આવી છે.
ગનિષ્ઠ આચાર્યદેવનું વિસ્તૃત જીવનચરિત્ર અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે. પરંતુ જેઓ સંક્ષિપ્ત રૂચિ હેય. તેઓને આ ચારિત્ર ખુબજ ઉપકારક થઈ પડશે.
આ નાની પુસ્તિકામાં ક્રમસર ઘણીજ આધારભૂત જીવનચરિત્રની વ્યવસ્થિત વિગતે આપવામાં આવી છે. અને લેખકે આ બધી વિગતેને સાક્ષાત અનુભૂત કરેલ છે.
વાંચક પૂ. યોગનિષ્ઠ આચાર્યદેવનું જીવનચરિત્ર વાંચી વિચારી તેમના જીવન આદર્શને સન્મુખ રાખી કલ્યાણ સાધે. એજ અભ્યર્થના.
--પ્રકાશક
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂદેવ વિરહ પ્રાર્થના ( રાગ-સુની પડી રે સીતાર, મીરાં કે જીવનકી... ) સુનેરાં લાગેરે સ્થાન, ગુરૂ કે જીવનકા....
સુનેરાં લાગે છે, સ્થાન છે ૧ u અઢારે, આલમકી, આશા અધૂરી, કેણ કરેંગે રે અબ પૂરી. ગુરૂ વિન, ઘોર અંધકાર, ગુરૂ કે, જીવનકા. સુનેરાં લાગે છે.
સ્થાન છે ૨ છે અહમ મહાવીરકી ધૂન લગાવી, રવી-સુખ. અંતર જોત જગાવી રમ્યા છે, ગ્રન્થ સત્ આહ, ગુરૂ કે, જીવનકા સુનેરા લાગે રે.
સ્થાન. | ૩ in વિચર્યાધર્મોપદે અમિધારા વરસાવી,અદ્ધિ કીર્તિ જગમાં પ્રસરાવી. પ્રતિબધ્યા છે, અન્ય ભૂપાલ, ગુરૂ કે, જીવનકા. સુનેરાં લાગે છે,
સ્થાન છે ૪ . ધન્ય ગુરૂ ગી અપાવતારી, કલ્પવૃક્ષ સમ છાયા રળીયામણા. ઠર્યા, નયને વિદ્યાપુરી દ્વારા, ગુરૂ કે જીવન કા, સુનેરાં લાગે છે.
લાગે છે. સ્થાન છે એ છે અબધૂત ગુરૂદેવકી, વિરહ સતાવે, સાચે કીનારે અબ કેણ બતાવે. મહેદય શરણે દુર્લભ પૂરે આશ, ગુરૂ કે. જીવનકા સુનેરાં
લાગે છે. સ્થાન છે ૬ છે
(મુનિ. દુર્લભસાગર )
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાન ચૂડામણિશાસ્ત્ર વિશારદ ગનિષ્ઠ કવિરત્ન સદગત જૈનાચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગર
સૂરીશ્વરજી મહારાજનું વિશિષ્ટ જીવન ચરિત્ર
(સ્તુતિ) प्रणम्य श्री महावीरम् , कोटयर्कप्रभासंयुतम् । सुखोदधिं गुरुं नत्वा, सम्यग् धर्मोपदेशकम् ॥ पवित्रीकृतभूमीना, श्रीमतामहतां मुदा । नत्वा श्रेणिं प्रवक्ष्येऽहं, चरित्र स्वगुरोः शुभम् ।। १ ।।
કોડે સૂર્યની પ્રભા સમાન જેમના શરીરની પ્રભાકાંતિ છે તે મહાવીર અહેતુ પરમાત્માને મન, વચન, કાયા એમ ત્રણ ગની શુદ્ધિ પૂર્વક સવિનય નમસ્કાર કરીને, તથા સમ્યગૂ ધર્મને ઉપદેશ આપનાર ગુરુ શ્રી સુખસાગર મહારાજને નમસ્કાર કરીને સદ્ગુરૂશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું-જીવનવૃત્તાંત્ આલેખવા પ્રવૃત્તિ કરું છું.
જેમણે જગતમાં વિહાર કરીને જગતના પ્રાણીઓને ધર્મને પવિત્ર ઉપદેશ આપી મુક્તિ નગરમાં ગમન કરવાને યે કર્યા અને પિતાની અમૃત વાણી રૂપી વારિથી સંસારમાં લુલુસ થયેલા જેને પવિત્ર કર્યા છે, આત્મ સ્વપરનું હિત કરનાર એવા શ્રી અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય, સર્વ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ સાધુની શ્રેણિને નમન કરીને મારા ધર્માંગુરુ યેાગાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિવયનું મૉંગલિક જીવન ચરિત્ર લખવા–કહેવા માટે તત્પર થાઉં છુ.
"
समस्ति जम्बूद्वीपेऽस्मिन् भरत क्षेत्रमूर्जितम् । ધનધાન્વાતિ સંવદ્ધિ-મેઢાનિયાનમ્ || ૨ || तत्र देशशिरोरत्नं, नानातीर्थपवित्रितः । राजते गूर्जरोदेशो-धर्माचार्यैर्विभूषितः ॥ ३ ॥
જબુદ્વીપને વિષે ધન, ધાન્ય, રત્ન સુવણુ, જડીબુટ્ટી, મહાઔષધિ આદિનિધાનારૂપ મહા સમૃદ્ધિ વડે શેાભાયમાન એવુ' ભરતક્ષેત્ર આવેલુ' છે, કે જે ક્ષેત્રમાં શ્રી શત્રુજ્ય, ગીરનાર, આજીજી, સમેતશિખર સુવર્ણગિરિ ગિરિ, સુક્તાગિરિ, ચિત્રકૂટ, કેશરીયાજી, અષ્ટાપદજી આદિ જૈનનાં મહાન તીર્થો આવેલાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ભરત ક્ષેત્રમાં વિધવિધ નાનાં મોટાં તીર્થોથી યુરો ભિત અને અનેક શીતાઈ આચાર્યોં ઉપાધ્યાય અને સાધુ જનના વિહારથી પવિત્ર થયેલે એવા જિનના વાસિત ગુજરાત નામનો દેશ છે, કે જે દેશે પેાતાની ભૂમિ પર દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણ, વાદિ દૈવસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યવિજયજી, શ્રી હીરવિજયસૂરિ વિગેરે યુગપ્રધાન મહાપુરૂષોના જન્મ આપ્યા છે; તે દેશના ઉત્તર વિભાગમાં સાબરમતી મહાનદીના કાંઠાના પ્રદેશ અનેક દિવ્ય વનસ્પતિ ઔષધિ જડીબુટ્ટી વિગેરેથી અત્યંત રસાળ તેમજ આમ્ર આદિ દિન્ય વૃક્ષાથી સુશોભિત એવા કાંઠાના પ્રદેશ આવેલા છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
विद्यापुराऽ (विजापुरा) भिधं विद्या-मन्दिरेण विभूषितम् । . भ्राजते पत्तनं भूरि-समृद्धेभ्यगणैः श्रितम् ॥ ४ ॥
તે પ્રદેશમાં અનેક પ્રકારના કલા કૌશલ્ય બુદ્ધિ ચાતુર્થી ને વિકશ્વર કરનારા તેમજ પારમાર્થિક અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કરનાર અને વિદ્યામંદિર, જ્ઞાન મંદિર અને ભેગ સમૃદ્ધિથી ભરપુર એવા ધમિજને, શ્રેષ્ઠિના જિનગૃહ મંદિરથી સુશોભિત એવું (વિદ્યાપુરી) વિજાપુર નામનું પત્તન (નગર) આવેલું છે. તે વિજાપુર કેવું છે, તેની કલ્પના કવિશ્રી હવે પછીના કાવ્યમાં જણાવે છે. विरेजुयंत्र दिव्यानि, मन्दिाराण्यहतां पुरे। गगनांगणचुम्बीनी यशांसीव महात्मनाम् ॥ ५ ॥
જ્યાં અત્યંત દેદિપ્યમાન શ્રી અરિહંત પરમાત્માનાં સુંદર દેવમંદિરે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ, કેસરીયાજી આદિનાથ, પદ્માવતી, તીર્વાવતાર શાંતિનાથ, મહાવીર પ્રભુ, ચૌમુખજીનું મંદિર, શ્રી કુંથુનાથજીનું મંદીર, શ્રી કેશરીયા, અષભદેવજી, ગોડી પાર્શ્વનાથ, સંભવનાથ વિગેરે
નવર ભૂવને ગગનગણ ચુંબન કરી રહ્યા છે. જેમ મહાત્મા પુરૂષોની કીર્તિ જગતમાં વ્યાપક બને છે, તેમ ઉપર બતાવેલ જીનમંદિરના મહામ્યથી વિદ્યાપુરી નગરીને યશ જગતમાં ફેલાઈ રહ્યો છે.
અતિ મવચાર, વિવર્મવિરાટ રાત્રિનુ રીના-માસ્ટથી ધર્મભાવના / દે છે છે તે નગરીમાં કુર્મ ક્ષત્રિય કડવા પાટીદાર જાતિમાં સારી ભક્તિ બુદ્ધિવાળા ભદ્ધિક કલ્યાણમય સારા ચારિત્રવાળા ખેતીની
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ કળામાં કુશળ તેમજ દયા, દાન, વિનય, વિવેકથી ભરપુર પરમાત્મા પ્રત્યે પ્રેમભક્તિ રાખનાર ધમ કાય માં તત્પરતા દાખવનાર પટેલ પાટીદાર લાકોનાં ઘણા ઘરા આવેલાં છે.
शिवदासः शिवश्रीभाक्, सुधी धर्मपरायणः । तत्राऽजनिष्ट भूयिष्ठ-जनवातप्रियङ्करः ॥ ७ ॥
તે કશુખી (પાટીદાર) જાતીમાં ધર્મ પરાયણ ચારિત્રશાળી શિવદાસ નામના પટેલ હતા કે જોએ લેાકપ્રિય વિગેરે ગુણાને લઈને ગામમા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે લેખાતા હતા भार्या तस्याऽभवच्छुद्ध चारित्राऽम्वाभिधानका । सती मतल्लिका भव्या, रुचिराननपङ्कजा ॥ ८ ॥
શિવદાસને સદ્ઘારિત્રવાળી સતી શિરામણિ, સુંદર કમલ નયની અખાભાઈ નામની પત્ની હતી. તે પણ દયા દાન વ્રત તપ ૫ વિગેરે ધમ કાર્યોંમાં ઉદ્યમવત રહે છે. તેમની કુખે કોઇ એક દિવ્ય આત્માએ સુસ્વમથી ગર્ભાવાસ કર્યાં તેથી અમમાઈને અનેક પ્રકારના ધર્મ કાર્યોં કરવાના દાદા ઉત્પન્ન થતા, અને એવા દોહદા પુણ્યબળે પૂર્ણ કરાતા હતા.
નમો નુળા વસુધા (૬૨૦) મિતે વૈમવસ્તરે । माघ कृष्ण चतुर्दश्यां निशीथे भानुवासरे ॥ ९ ॥
સતી સ્ત્રી અ ખાખાઇએ વિક્રમ સંવત ૧૯૩૦ના મહા માસના કૃષ્ણપક્ષ (વદ)ની ચૌદસને રવીવારના દિવસે સિદ્ધિયેગે તથા રાજયાગના શુભાવસરે શિવરાત્રીના ઉત્તમ સમયે વિજય મુહૂર્તમાં પુત્રરત્નને જન્મ આપ્યા. જેથી તેમના કુટુંખમાં સુપુત્રના જન્મથી આનદમ'ગલ વતી રહ્યું.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
तयोर्भक्तिमतार्गेहे, जज्ञे सूनुरिवांशुमान् । यदीयतेजसाऽरिष्टं, दिदीपे दीप्तिमत्तरम् ॥ १० ॥
મહા પુન્યવાન ભાગ્યશાળી પુત્રના જન્મથી પટેલ શિવદાસ અને અંબાબાઈના ઘરમાં દેવગુરૂ ધર્મ પ્રત્યેના ભક્તિ રાગથી તેમજ સુપુત્રના ભાગ્યોદયે કરીને સર્વે વિદને નાશ થવા લાગ્યા. વળી અનુકુળ ભાગ્યોદય થવાથી તેમની યશકીતિને ફેલાવે થવા લાગે, અને સગાસંબંધી, મિત્ર વર્ગ, સાજનેમાં પણ તેઓ સત્કાર સન્માન પામવા લાગ્યા. पितृभ्यां मोदमानाभ्यां, बेचरेत्यभिधाऽकृत । तस्याऽभ कस्य सबुद्धे-निधानस्येव भाविनः ॥ ११ ॥
પુત્રના મુખને જોઈ આનંદિત થતા માતા પિતાએ મેટા મહોત્સવ પૂર્વક તે બાલકનું નામ-ભવિષ્યકાલમાં સદ્દબુદ્ધિનું નિધાન હોવાનું જણાવનાર, બેચર–બાહ્ય તથા અત્યંતર એમ બે દષ્ટિથી જગતની અવસ્થાને જોઈને પ્રવૃત્તિ કરનાર નામ રાખવામાં આવ્યું. એક દિવસ બેચરદાસની માતુશ્રી પિતાના ખેતરમાં ગએલાં ત્યારે બાલક બેચરદાસને એક મેટા વડવૃક્ષ નીચે સુવાડીને તેમની માતા પિતાના કામકાજમાં ઓતપ્રેત થયા. તેવામાં તે વૃક્ષના મૂળમાં રહેલા રાફડામાંથી એક ફણીધર નાગ બહાર આવ્યા અને બાળકના મસ્તક ઉપર પિતાની ફણાને ધારણ કરી ડેલવા લાગ્યા અંબાબાઈ કામથી પરવારી પાછાં બાલક પાસે આવતાં ઉપરનું દૃશ્ય નજરે પડતાં ગભર બની ગયાં.
તેજ સમયે એક વિદ્વાન સંતપુરૂષ તે રસ્તે થઈને ગમન કરતાં આ દશ્ય જોતાં આશ્ચર્ય સાથે અંબાભાઈને શાંત
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું
પાડયાં અને બીલકુલ ગભરાવવાનું કારણ નથી એમ કહી તે સંતે બાલકનું ભવિષ્ય ભાખ્યું કે આ બાલક ભવિષ્યમાં એક મહાન યેગી થશે અને તે પિતાની જાતને પિતાના કુળને અને પિતાના ધર્મને મહાન ઉદ્ધારક થશે.
शशाङ्ककलया सार्द्ध, ववृधे प्रतिवासरम् । कुमारः सुधया सिञ्चन् , कौटुम्बिकविलोचने ॥ १२ ॥
જેમ ચંદ્રકલા શુદ્ધ પક્ષમાં વધતી જાય છે, તેમ કુમાર બેચર કુટુંબીજનેની પ્રેમ દૃષ્ટિથી વયમાં વૃદ્ધિ પામતે, માતા પિતા વિગેરે કુટુંબી જનેને પ્રમેહ પમાડતે, સકલજન. સમુહને આનંદ ઉપજાવતે કુમાર ભાવને પામતે આઠવર્ષની કુમાર અવસ્થામાં આવે છે.
कौमारभावमापन्नः, कलाचार्यसमीपगः । બિનગુદ્ધિમાન, મરા શાસ્ત્રમાઘર રર .
કુમારાવસ્થામાં આવેલ પુત્રને માતા પિતા વિદ્યાભ્યાસ, માટે કલાચાર્ય, લેખન વાંચન હિસાબ, નૈતિક જીવનવ્યવહારમાં ઉપયોગી એવી કળામાં પ્રવિણતા પ્રાપ્ત કરાવવા માસ્તર ગૃહસ્થ ગુરૂ (પંડીત–ની સમીપ લાવી) પંડિતને સોંપતાં જ્ઞાનાવરણીય કર્મના પશમ ભાવવડે કરીને બુદ્ધિને વૈભવ પ્રગટાવતાં વિદ્યાભ્યાસ કરી કુમાર બેચરદાસ વ્યવહાપગી સર્વે કલાશાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત થાય તેવી બુદ્ધિને ધારણ કરનાર થયા. विद्याविनयसंपन्न, धर्मबुद्धिं विलोक्य तम् । मुमुदे मानसे स्वीये, कलाचार्यो विशेषतः ॥ १४ ॥
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
કલાચાર્ય-વિદ્યાગુરૂ-બેચરદાસમાં વિનય અને વિવેક સાથે વિદ્યા અને તદ્દ ઉપરાંત પિતાને ધર્મ પ્રત્યે અનહદુ પ્રેમ જોઈને તેમના મનમાં અત્યંત આનંદને પામ્યા. छात्रेभ्यन्येषु बहुषु, सोऽपि तस्मिन्मनीषिणि । સ રૂમ મેને, grગદત્ત દુિ ણmત્રમ્ | ૬ | - વિદ્યાગુરૂ પાસે જે કે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પરંતુ તે બધામાં બહેરદાસની ગ્રહણ શક્તિ અત્યંત સૂક્ષ્મ તર્કવાળી હેવાથી જૈન વિદ્યાગુરૂને પિતાની પાસેની બધીજ વિદ્યાએ બહેચરદાસ જેવા ઉત્તમ પાત્રમાં ઠાલવવાની, અને તેમ કરી પિતાને પરિશ્રમ સફળ કરવાની ભાવના ઉભવી.
अथ श्रेष्ठिवरस्तस्मि-न्नगरे द्वादशव्रती । मंछाराम महेभ्यस्य, नथ्थुनामा सुतोऽभवत् ॥ १६ ॥ आजन्म शुद्धचरितः, स्वकर्मनिरतोऽनिशम् । मुनिशुश्रूषणे दक्षो-धर्मकार्यधुरन्धरः । तीर्थेषु दत्तलक्ष्यो- धर्मतत्त्वविदांबरः । सर्वत्र ख्यातसत्कीर्तिः परोपकृतिमान् बभौ ॥ १८ ॥
આ સમયે વિદ્યાપુરી નગરી (વિજાપુર) માં શ્રાવકના બારવ્રત ધારી ધર્મક્રિયામાં અત્યંત આદર ભાવવાળા, દાન, દયા, ગુરૂ ભક્તિમાં એકચિત્તવાળા મંછારામ નામના શેઠ રહેતા હતા. તેઓશ્રીને નથુભાઈ નામના એક સુપુત્ર કે જેઓ દેવગુરૂ ધર્મમાં અત્યંત ભક્તિભાવવાળા હતા. નચ્છભાઈ શેઠે પરમ પૂજ્ય ગુરૂજી શ્રી રવીસાગરજી મહારાજ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું
પાસે સમ્યક્ દર્શનથી યુક્ત શ્રાવક ધર્મના ખારવ્રત અંગીકાર ક્રર્યાં હતાં. વળી તે ધમાઁ તેમજ વ્યવહારમાં કુશળ હાઈ નિલે†ભી હાવાથી પરમ શુદ્ધ શ્રાવક ચાગ્ય ચારિત્રને ધારણ કરતા હતા. સાધુ સમુદાયનાં તેમજ સાધમિ (શ્રાવકન)નાં શુભ કાર્યનિ તેઓ પેાતાના સ્વકાર્યું રૂપ માનીને સેવા ભકિતમાં નિર'તર દત્તલક્ષ રાખતા હતા. જીન-મંદિર, ઉપાશ્રય, વિગેરે તીને સમરાવવા ઉદ્ધાર કરવાના કાર્યોમાં ધુરંધર હતા.
આથી શ્રેવિય શ્રી નથ્થુભાઇની કીતિ તેમની પરાપકાર વૃત્તિને લઇને સત્ર જૈન સંઘમાં ફેલાઈ હતી.
एकदा श्रेष्ठिना तेन, विद्याशालामुपागतः । शिवदास सुतो दृष्टो - जैनधर्मरुचि दधत् ॥ १९ ॥ जैनधर्मोन्नतिकर्ता, बालोऽयमिति बुद्धिमान् । अबालो सुधिया ज्ञात्वा, गृहं निन्ये निजं स तु ॥ २० ॥ આ સમયમાં પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી વીસાગરજી મહારાજ વિજાપુર પધારેલા હતા કે જેમના ઉપદેશથી ભળ્યાત્માએ ધમકાર્ય માં અતિ આદરવાળા થયા હતા.
એક દિવસ શ્રેષ્ઠિત્રય' શ્રી નથ્થુભાઈ વિદ્યાશાળામાં પૂજ્ય ગુરૂવર શ્રી વીસાગરજી મહારાજને વંદન કરવા ગયા તે વખતે શિવદાસ પટેલના સુપુત્ર બેચરદાસને પૂજ્ય ગુરૂવર પાસે વિનય પૂર્ણાંક ધર્મતત્ત્વના વિદ્યાભ્યાસ કરતા દીઠા.
શ્રીયુતૂ નથ્થુભાઇ શેઠને તેમજ પુજ્ય શ્રી રવીસાગરજી મહારાજને ચેસ ઠસી ગયુ કે આ ખાળક ભાવિમાં જૈન ધર્માની ઉન્નતિ કર્તા તેમજ મહાન પ્રભાવશાળી નિવડશે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર બેચરદાસની જૈન તત્વ સમજવાની શક્તિએ બંને સાધુ શ્રાવકને આંજી નાખ્યા અને ઉપર પ્રમાણેનું ભાવી બંનેએ નકકી જાયું. બાળક હોવા છતાં પણ તેની એક પંડિત જેટલી ગ્રાહ્ય શક્તિએ કોણ ન અંજાય ? તે દિવસથી શ્રીયુત્ નથુભાઈને બેચરદાસ ઉપર અત્યંત વાત્સલ્ય ભાવ પ્રગટ થતાં તેને તેઓ પિતાને ઘેર તેડી ગયા અને પિતાના ત્યાં જ પ્રેમથી રાખવા લાગ્યા અને બેહચરદાસના માતા પિતા પણ તે પ્રમાણે શેઠના ત્યાં પિતાને દિકરો રહે તેમાં રામત થયા. स्थित्वा तत्रैव तत्वानि, जैनानि ज्ञातवान्सुधीः । गुरूणां संनिधानेन, द्विचरः शुद्धमानसः ॥ २१ ॥
નિર્મળ બુદ્ધિ સાથે નિર્મળમાનવાળા બેચરદાસે વિજાપુરમાં શ્રી રવીસાગરજી ગુરૂ મહારાજ પાસે રહીને જૈન તરવજ્ઞાનને તેમજ જેનક્રિયા વિષયને ઉડે અભ્યાસ કર્યો. અને થોડા જ સમયમાં જૈનદર્શન વિષે સારૂં જ્ઞાન મેળવ્યું. પરંતુ ગુરૂ મહારાજ ચાતુમાસ પુરૂં થતાં અન્ય સ્થળે વિહાર કરવા ઈચ્છા બતાવતાં બેચરદાસે નથુભાઈને આગળ વધુ જૈન તત્વના અભ્યાસ માટે પિતાની ઈચ્છા જણાવી. મારા પુરે વધે, વિદ્યાધિમત નિવાસ તો વિજ્ઞાન, પ્રજ્ઞા વહેવાર શીવરાવિકા મિરર-વટાણા-વિજાવ ! स्वल्पकालेन सद्ग्रन्थान् , पपाठ बुद्धिमत्तरः ॥ २३ ॥
શ્રેષ્ઠિવર્ય શ્રી નથુભાઈએ અનુમતિ આપતાં બેચરદાસ નદર્શનના જ્ઞાનને વિશેષ અનુભવ લેવા મહેસાણા મળે
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ ચાલતી શ્રી ચથેાવિજયજી જૈન પાઠશાલામાં દાખલ થયા. કહ્યું છે કે જે વિદ્વાન અનેક જાતના જુદા જુદા અનુભવ મેળવવા ઈચ્છતા હાય તે ઘરના ખૂણે એસી પેાતાની ઉત્સુકતા પૂણ કરી શકતા નથી.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી બહુચરદાસ મહેસાણા પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃતવ્યાકરણ, તક સંગ્રહ, ન્યાય મુકતાવલી ક્રમગ્રંથ, કમ્મપયડી વિગેરે સંસ્કૃતગ્રંથાના, સૂક્ષ્મતત્વજ્ઞાનના થાડા વખતમાં મનન પૂર્વક અભ્યાસ કરી તે પાઠશાળાના વિદ્યાથીઓને અભ્યાસ કરાવવા લાગ્યા.
तत्रैव पाठको भूत्वा, महेभ्यैः प्रार्थितः स्वयम् । વિનયેન શિક્ષયામાસ:નૈનતાનિ તત્ત્વતઃ ॥ ૨૪ |
પાઠશાળાના કાર્ય વાઢુક વર્ગના અતિ આગ્રહથી બેચરદાસે મહેસાણાની તેજ પાઠશાળામાં અધ્યાપક ( પાઠક ) તરીકે કામ કર્યું ત્યાં રહીને તેમણે વિદ્યાથી ઓને જૈન તત્વના ઉંડા અભ્યાસ કેટલાક સમય સુધી કરાબ્યા, તે દરમિયાનમાં અનેક પૂજ્ય મુનીવરા જેવા કે શ્રી વિજ્યાનદ સૂરિવય, ૫'. સિદ્ધિવિજયજી, શ્રી યાયવિશારદ દાનવિજયજી, શ્રીમહામુનિ માહનલાલજી મહારાજ, શ્રી ધમ વિજયજી (વિજયધમ સૂરિ) વિગેરે વિદ્વાનાના સમાગમમાં આવવાના પ્રસંગ ખેચરદાસને પ્રાપ્ત થયે. એવા જૈનતત્ત્વધુરંધરાના સમાગમથી અને તેઓશ્રીની શ્રુતજ્ઞાન રૂપી વાણીના શ્રવણથી, ઉઠતા પ્રશ્નોના મમ જાણવાની તાલાવેલીથી અનેક ભિન્ન. ભિન્ન વિચારાની સુક્ષ્મચર્ચા કરવા વડે કરીને એચરદાસના
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૧
અનુભવ અધિક વધવા લાગ્યા. અને સમય જતાં બેચરદાસ મુનિરાજોને પણ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરાવવા લાગ્યા. આવી રીતે ખ્યાતિ વધતાં જુદા જુદા સ્થળેથી તેમની અધ્યાપક તરીકે માગણી પાતપાતાની પાઠશાળા માટે થવા માંડી. અને માગણી પ્રમાણે શ્રી બેચરદાસને અમદાવાદ, વિજાપુર, માણસા, મીલ વિગેરે સ્થળેાએ પાઠક તરીકે માકલવામાં આવેલા. ત્યાં પણ તેાએશ્રીએ દરેક ગામના વ્યવસ્થાપકાને તેમજ વિદ્યાર્થી ના પ્રેમ પેાતાની તીવ્ર બુદ્ધિએ અને સરલ સ્વભાવે કરીને સપાદન કર્યાં હતા.
આજોલ ગામે જ્યારે તે પાઠક તરીકે ગયેલા ત્યારે ત્યાંના સન્યાસી સરસ્વતી યેાગાભ્યાસી હાવાથી તેમના પરિચયમાં આવતાં બેચરદાસે હુયેાગના તેમજ ચાગ સખધી ચાગ સાંખ્ય વેદાંત વિગેરે વિગેરે દશ નાના ઉંડા અભ્યાસ કરી લાંખા અનુભવ મેળન્યા. ત્યાર પછી ફરીથી મહેસાણાની પાઠશાળામાં જઇ અધ્યયન અધ્યાપનનુ કાર્ય કરવા લાગ્યા. तदागमन्मुनिश्रेष्ठो - विवस्वानिव तेजसा । शिष्यवृन्दसमायुक्तो - गुरुः श्री रविसागरः ॥ २५ ॥
આ સમયે તપ તેજથી સૂર્ય સમાન પ્રકાશતા પરમ ગુરૂશ્રી રવીસાગરજી પાતાના શિષ્ય પરિવાર સહિત શન્યાત્માઓને ઉપદેશ આપતા વિચરતા મહેસાણા ગામે પધાર્યાં.
गुरूणामागमं श्रुत्वा, सन्धीभूय समुत्सुकः ।
पुरं प्रावेशयत्संघः पताकाभिरलङ्कृतम् ॥ २६ ॥ उपाश्रयं समागत्य, गुरुणा देशनाक्षणम् । વિશાય વિષે ધર્મ-દેશના પાવનાશિની।। ૭ ।।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું મહાન ધર્મ ધુરંધર પરમ ગુરૂદેવશ્રીનું આગમન સાંભળતાં મહેસાણાના સંઘમાં અતિ ઉત્સાહ પ્રેરાતાં સકળ સંઘે મળી મેટા આડંબર પૂર્વક ગુરૂદેવને પ્રવેશ મહોત્સવ ચોળે. શહેરમાં ઠેકાણે ઠેકાણે ધજા પતાકાએ ફરકવા લાગી. તેમજ ગુરૂવંદન તેમજ ગડુલીઓ પૂર્વક વંદન જતાં
જતાં અતિ ઠાઠ પૂર્વક ગુરૂશ્રીજીને શહેરમાં લાવી ઉપાશ્રયમાં પધરાવ્યા.
ગુરૂ મહારાજે ભવ્યાત્માઓને સમયાનુસાર આ સંસારની આધિ વ્યાધિ ઉપાધિરૂપ કલેશ વિનાશક ધર્મ દેશના આપવાને પ્રારંભ કર્યો કે. भव्या भवे मानवजन्मदुर्लभ, विज्ञाय धर्म जिनपुङ्गवोदितम् । विधत्त येनाशु दयाविकस्वर,स्वर्गाऽपवर्गस्य निदानमुत्तमम्॥२८॥ पुनःसधर्मों द्विविधः प्ररूपितो-जिनोत्तमैःश्राद्धमुनीन्द्रभेदतः। आधस्तयोर्देशविरत्यभिरव्यया,तथान्तिमः सर्वत एव कीर्तितः२९ निमजतां संसृतिवारिधौ महा-मोहग्रहब्याप्तजलेतरण्डकम् । चारित्रधर्म शिवसौधदीपकं, गृहणीत सद्यःसुखसंपदालयम३० दयाविशालः खलु जैनधर्मः सर्वेषु धर्मेषु दयाप्रधाना । दयाविहीनः सतु निष्फलोऽस्ति, तस्माद्विधेया सुतरांदयासा ३१
હે ભવ્યાત્માઓ! આ આધિ, વ્યાધિ, ઉપાધિ રૂપ સંસારમાં ચોરાસી લાખ જીવાનિ રૂપ ચાર ગતિમાં ભમતા છાને મનુષ્ય જન્મ પામ અત્યંત દુર્લભ છે, એમ પરમ ઉપકારી જીનેશ્વરદેએ જણાવેલું છે.
આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને સ્વર્ગ તથા મેક્ષના કારણ ભૂત ઉત્તમ દયા જે ધર્મના મૂળમાં રહેલી છે, વિકર
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૩.
ભાવે રહેલી છે. તે ધમ હું ભળ્યે ! તમે આદર પૂર્વક સેવા કે, જેથી તમારા ભવભ્રમણના અંત આવે.
આ ધર્મ એ પ્રકારના છે તેમાં દેશિવરિત (૧) સવવિરતિ ( ૨ ) પહેલા દેશિવરત ધમ' તે દેવગુરૂ ધમાઁની ઉપર શ્રદ્ધારૂપ સમ્યાન, દર્શનચારિત્રની આરાધના ભાવપૂર્વક ધારણ કરવી કે જેથી મિથ્યાત્વ દશા નષ્ટ થઈ જાય.
દેશથી આશ્રવને શેાધનાર દેશિવરતિ. ચારિત્ર એટલેમાટા પ્રાણીના વધને ત્યાગ કરવા રૂપ સ્થૂલપ્રાણાતિપાત વિરમણ એ પહેલું વ્રત, અમુક માટી માખતામાં જુહુ ખેલવાના ત્યાગ રૂપ સ્થુલમૃષાવાદ વિરમણુ એ ભીનુ વ્રત, માટી ચારી નહી કરવા રૂપ ત્રીજી સ્કુલ અદત્તાદાન વિરમણુ વ્રત, પરારા ત્યાગ અને સ્વદારા સંતાષરૂપ ચોથુ મૈથુન ત્યાગરૂપ મૈથુન વિરમણ વ્રત, પરિગ્રહની ઈચ્છાના સ`કાચરૂપ સ્થુલપાચમુ પરિગ્રહ પરિમાણુવ્રત, દશ દિશાઓમાં ગમનાગમન કરવામાં સકેચ કરવારૂપ છઠું દિગ્ પરિમાણ વ્રત, ભેગાપભાગ પ્રમાણ નામનું સાતમુ ં વ્રત, અનથકારક ક્રિયા, ઉપકરણના ત્યાગ રૂપવા સકેચરૂપ આઠમું અનથ દ વિરમણુ વ્રત, સમતાભવમાં રહેવા રૂપ સામાયિક વ્રત નામનું નવમું વ્રત, દેસાવકાસ એટલે ચૌદ નિયમ ધારવા રૂપ તેમજ હંમેશા જુદા જુદા અભિગ્રહા ધારણ કરવા રૂપ દેશાવકાશ વ્રત નામનું દશમું વ્રત, પતિથિએ સર્વ આશ્રવભાવના ત્યાગ કરી ચાર વા આઠે પ્રહર સમતા રૂપ ઉપવાસાદિ તપ સહિત કરવાનુ તે. અગિયારમુ ષધવ્રત અને અતિથિને વહાાવી પછી
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીમહારાજનુ લેાજન કરવા રૂપ ખારમુ અતિથિ સવિભાગ વ્રત, આમ ખારે તેન ધારણ કરવા વડે કરીને શ્રાવક દાન, શિયળ, તપ અને ભાવના રૂપ ધર્મનું આરાધન કરે તેને દેશ વિરતિ ચારિત્ર કહેવાય છે. આ પ્રમાણે દેશ વિરતિ આરાધતા શ્રાવકના જીવ ખારમાં દેવલાક સુધીનાં પુન્યા ઉપાત કરી શકે છે. તેમજ દેશિવરતિ આરાધક આત્મા નારકી તેમજ તિ"ચપણાના પાપકમ ઉપાન કરતા નથી.
પ્રાયઃ
બીજો સવવતિ ધર્મો તેમાં સર્વ પ્રકારે સથા સર્વે જીવા પ્રત્યે અહિં'સક ભાવે કરૂણા દૃષ્ટિથી કાઈ પણ જીવને મન, વચન, કાયાએ કરી દુઃખ ન થાય એવી રીતનુ વન તે પ્રાણાતિપાત વિરમણુ વ્રત, એમાં સુક્ષ્મ તથા બાદર જીવા જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ રૂપ એકેદ્રિય, તથા કોંદ્રિય, ત્રયેંદ્રિય, ચૌરિદ્રિય, પંચેન્દ્રિય તેમજ અસજ્ઞિ સનીભાવને પામેલા સર્વે જીવાને મન, વચન કાયાના ચેાગેાવર્ડ કરીને નહિ મારવા, નહિ મરાવવા, કે મારનારને નહિં તે અનુમાનૢન આપવું એ પ્રમાણેની અચળ પ્રતિજ્ઞા લેવાની હાય છે. તેને સર્વથા પ્રાણાતિપાત વિરતિવ્રત કહે છે. બીજી સથા મૃષાવાદ વિરમણવ્રત કે જેમાં કાઈ . પણ રીતે ક્રોધથી, માનથી, માયાથી, લેાભ વડે કરીને કે હાસ્ય વડે કરીને પણુ અસત્ય નહિ બેાલવાની પ્રતિજ્ઞા લેવાની હાય છે. ત્રીજી સવ થા અદત્ત વિરમણવ્રત એટલે ચારી કરવી નહી. स्वामिजीवाद त्ततीर्थकरादत्तं तथैव गुरुभिः । पवमदत्तं चतुर्धा प्रशप्त वीतरागैः ॥ ३१ ॥
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
in
સ્વામિ એટલે વસ્તુના માલિકને કહ્યા વિના વસ્તુને અહેણુ કરવી તે જીવ કે જે શરીરના માલીક છે તે જીવાની ઈચ્છા તથા રજા વિના તે જીવાને સાધુ ખનાવવા વા મીજાને સોંપવા તે, તીર્થંકર ધ્રુવે જે જે પ્રવૃત્તિ નિષેધ કરી હાય તે આચરવી તથા ગુરૂ કે જે જ્ઞાન, દČન ચારિત્રગુણમાં મહાન ડાય તેમની આજ્ઞા લેાપવી, એ ચારે પ્રકારના અદ્યત્તના ત્યાગ કરવાની જેમાં પ્રતિજ્ઞા લેવાનો હાય છે.
ચેાથું સૌથા મૈથુન વિરમણવ્રત આમાં દેવ, મનુષ્ય તિયચ તથા ઔદારિક વૈક્રિય શરીરને ધારણ કરનાર પ્રાણીઓ સાથે સ`ભાગ કરવા, કરાવવા, અને એવી ક્રિયા જોઈ ને વખાણવી. આ વૃતિઓના ત્યાગ કરવાની જેમાં પ્રતિજ્ઞા લેવાની હાય છે તે બ્રહ્મચર્ય. આ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે જ્ઞાનીઓએ નવવાડનુ’'ધન જણાવેલુ' છે. તે નીચે પ્રમાણે
वस्ति कथा निषिधेंद्रिय, कुटांतरा पूर्वकेलिता । प्रणीतातिमात्राहार विभूषणादि नव ब्रह्मयर्य गुप्तिका ॥
પશુ, નપુસક, અને સ્ત્રીની વસ્તી જ્યાં હાય. ત્યાં વાસ ન કરવા, ઓના ભોગવિલાસની શંગરિક કથા રસ પૂર્ણાંકન સાંશળવી, સ્ત્રી, નપુસકના આસન ઉપર ન બેસવું. શયન ન કરવું, મીના અંગાપાંગ ન નિરખવા, આપણા અંગેાપાંગ ગુપ્ત અવયવ મુદ્દા ન મૂકવા, શરીરમાં વિકાર ભાવને ન લાવવા વિગેર ભીતના આંતરે જ્યાં સ્ત્રીના વાસ થતા હાય ત્યાં રહી તેના ભાગ વિલાસના વચના ન સાંભળવાં, હાસ્ય રૂદન સંભળાતા હૈાય તેવા સ્થાનમાં વાસ ન કરવા, પૂર્વે જે જે ભાગ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું વિલાસે કર્યા હોય તેની યાદિ ન કરવી, તેના વિષયમાં રસ ન લે, મધ, માંસ, દારૂ, માખણ, રીંગણ વિગેરે કામોત્તેજક ઔષધિન વાપરવી તેમજ તેવા પ્રકારને આહારન કરે, ભુખ કરતાં વધારે આહાર ન લે, તેમજ એકાવર અપ આહાર લે. શરીરે સ્નાન ન કરવું, ષાળ નખ ન કપાવવા, અન્યને આપણું શરીર જોઈને ઉન્માદ થાય તેવા વસ્ત્ર આભુષણ ન પહેરવાં, આ પ્રમાણે નવ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું. તેથી જ્ઞાનીઓએ ઉપર બતાવેલી નવ વાડેને આદર કરે.
પાંચમું સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત; જે વસ્તુઓથી મૂછ મમત્વ ભાવ ઉપજે તેવા પ્રકારની વસ્તુઓનો સંગ્રહ નહિ કરે, આત્મ ચારિત્ર પાલવામાં ઉપગ ધર્મને સહાય કરે તેવા ઉપકરણે રજોહરણ, દંડ, પાત્ર, વસ્ત્ર, કંબલ, પુસ્તક વિગેરે આવશ્યકતા પુરતા-મમત્વભાવને ત્યાગીને રાખવા. જરૂરીયાત કરતાં વધુ વસ્તુને ત્યાગ કરે એ પ્રમાણેની પ્રતિજ્ઞા લેવાની હોય છે.
આ ઉપરાંત રાત્રિભોજનનો સર્વથા ત્યાગ કરે એને છઠું વ્રત ગણું તે વ્રતોને પાલવા. આત્મ-જ્ઞાન, દર્શન ચારિત્રને જાગૃત રાખવા માટે અનુભવ જ્ઞાવની આવશ્યક્તા છે. તે અર્થે આગમ જ્ઞાનને, ગુરૂ સેવા, સાધુ ભકિત, જનાજ્ઞા, બારપ્રકારની અનિત્યાદિ ભાવના ભાવવી, ક્રોધ, માન, માયા, લેમ, કામ, હાસ્ય, રતિ અતિ ભય, શક, મિથ્યાભિનિવેશને ત્યાગ કરે એ પ્રકારે વર્તન કરવું. જરૂરી છે.
રાજની
, દર્શન
શાનને
નાણા બારમા
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
આવું ચારિત્ર દેશથી વા સવથી આરાધનાર પ્રાણીઓ સંસાર સમુદ્રમાં ડુખાવનારા કર્માને નાશ કરીને, સમ્યગ્ અનુભવ જ્ઞાનને પ્રાપ્ત કરી માક્ષ નગરમાં પહોંચવા સમથ થાય છે. તેથી આ ધર્મ મહુમહાસમુદ્રમાં ડુબકીયેા ખાતા પ્રાણીઓને તારવામાં મહા વહાણુ સમાન છે. તેના જે પ્રાણી સ્વીકાર કરીને શ્રી જીનઆજ્ઞા પ્રમાણે ચારિત્ર ધમની આરાધના કરે છે તે પ્રાણી આત્મસાક્ષાત્કાર કરવામાં અને સાક્ષધામે પહોંચવામાં ડગલેને પગલે આગળ વધતા જાય છે.
ચારિત્ર ધર્મની આરાધના કે જે શિવમદિર–પરમ મુક્તિ રૂપ મદિરમાં–પ્રવેશ કરાવવામાં માદક દીપક સમાન છે, તેમજ તે સ્વગ તથા માક્ષની સ ંપદાનું ઘર છે તે મેળવવા માટે હે ભવ્યાત્માએ ! તમેા પ્રયત્ન કરેા. ચારિત્ર ધર્મ પરમગુરૂ જીનેશ્વર દેવાએ આચરેલા ડાવાથી તથા ભવ્યાત્માએ માટે ઉપદેશ કરેલ હાવાથી તે જ્ઞાનદર્શન ચારિત્ર ધર્મને જૈન ધમ કહેવાય છે.
જો 'તરમાં અનુભવ પૂર્વક વિચાર કરીયે તા જણાશે કે જૈન ધર્મ તેજ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીય ઉપયાગ રૂપ ગુણેાજ છે. તેથી આત્માના ધમ તેજ જૈનધમ કહેવાય. તેની પ્રાપ્તિ આત્માથી પ્રગટ થાય છે, પણ જે આત્મા ઉત્તારભાવથી સર્વ જીવા પર વિશાલભાવે દયા, દાક્ષિણતા, વિવેક વિગેરે આત્મગુણ્ણા પેતામાં પ્રગટાવે છે તે આત્માને જ થાય છે. તે માટે જ્ઞાનીએએ યા પ્રધાન ધમ અનાન્યેા છે. જે ધ—પથાના માર્ગરૂપ મુખ્ય ધમ માં યા દાક્ષિણતા નથી હતી તે પથ-માગ ને ધમનું નામ આપવું
For Private And Personal Use Only
U
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું તે અનુચિત છે. એટલે દયા એજ પ્રધાન ધર્મ હેઈ ધર્મની પ્રાપ્તિ ઇચ્છનાર પ્રાણીઓએ સારા પ્રકારની વિશાલ ભાવથી કઈ પણ છવને કઈ પણ રીતે પીડા ન થાય એ રૂ૫ દયા પાલવી. निशम्यैतां सुधासितां, गिर सद्गुरुणोदताम् । केचिच्छावतं केचि-त्सम्यक्त्वं जगृहुर्मुदा ॥३२॥
એ પ્રમાણે સદગુરૂ શ્રી રવીસાગરજી મહારાજને અમૃત સમાન સદેપદેશનું પાન કરીને ઘણું ભવ્યાત્માઓએ યથાશક્તિ દેશવિરતિ ધર્મ અંગીકાર કરવા અર્થે વ્રતપચ્ચખાણું લીધા. આ સંસાર સમુદ્રને કયારે તરી જવાય એવી કેટલાક હળવામી આત્માઓની વૃત્તિ થઈ.
भव्यात्मा द्विचरः पीत्वा, सद्गुरोर्वचनामृतम् । आसन्नसिद्धिको जज्ञे, चारित्रग्रहणोत्सुरूः ॥३३॥ अयमेव गुरुर्मेऽस्तु, संसारोदधितारकः । इत्यभिप्रहमाधाय, स ययौ स्वनिकेतनम् ॥३४॥ ततो विद्यापुरं प्रागात्, भ्रात्रनुशाकृते सुधीः । क्षीणकर्मगतिः पश्चा-दाययौ तत्र पत्तने ॥३५॥
શ્રી બેચરદાસે પણ સદ્ગુરૂ શ્રી રવીસાગરજીને ઉપદેશામૃતનું પાન કરી, જેની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવા પ્રકારનું ચારિત્ર લેવા માટે મન સાથે નિશ્ચય કરી અને આ ગુરૂ મહારાજ મારા આત્માને સંસાર સાગરથી તારનાર છે, માટે એમની પાસે જ વ્રતરૂપ ચારિત્ર લેવું એ મન સાથે સંકલ્પ કરી, જ્યાં સુધી તે ન લેવાય ત્યાં સુધી સમ્યફ સહિત શ્રાવકના બારવ્રત લેવા એમ
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર વિચારી ગુરૂ મહારાજની પાસે સમ્યફ સહિત બારવ્રત ઉચ્ચરી પિતાના ઘર તરફ પોતાના માતાપિતાની ચારિત્ર લેવા માટે અનુમતિ મેળવી લેવાની તૈયારી કરી.
ઘેર આવી માતા પિતા અને શ્રીયુત નથુભાઈ તથા અન્ય કુટુંબીજને પાસે અનુમતિ માગી પરંતુ માતાપિતા તે વાતમાં સમ્મત ન થતાં અંતરાય કર્મને ઉદય માની મનથી સર્વદા બ્રહ્મચર્યને નિશ્ચય કરી, જ્યાં સુધી માતા પિતાનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની બનતી સેવા ભક્તિ કરવી અને ત્યાર પછી ગુરૂ મહારાજ પાસે ચારિત્ર ધર્મ અંગીકાર કરે એ નિશ્ચય કર્યો.
વળી પાછા તેઓ મહેસાણું ગયા અને ત્યાંની પાઠશાળાનું કામ પૂર્વની પેઠે કરવા લાગ્યા પૂજ્ય ગુરૂશ્રી રવીસાગરજી મહારાજની પાસે ધર્મ કિયા અનુષ્ઠાન કરતા અનુકુલ સમયની રાહ જોવા લાગ્યા.
જે આત્માને મોક્ષમાર્ગ તરફ રૂચિ હોય તે આત્માને સંસારનાં અસાર સુખ કિપાક જેવાં લાગે છે.
માતાપિતાની સેવા ભક્તિ તેમજ માથે આવેલી ફરજ બજાવતા તેમના ઉપકારને એગ્ય બદલે વાળી આપી તેમને સુખ સમાધિમાં રાખવાને ભવ્યાત્માઓને સહજ સ્વભાવ હોય છે. શ્રી બેચરદાસ પણ પોતાની તે પવિત્ર ફરજ બજાવતા વિદ્યાર્થી વર્ગને જૈન ધર્મ રહસ્ય પૂર્વક તત્ત્વજ્ઞાન આપતા આત્મ કલ્યાણના માર્ગમાં આવતા વિઘકારી કર્મને ક્ષીણ કરી ભાવના શ્રેણિમાં આગળ વધવા લાગ્યા અને સં ૧૯૫૬માં - તેમનાં માતા પિતા પણ તેટલામાં આયુષ્ય કર્મની ક્ષીણતા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું થતાં સમાધિ પૂર્વક કાળ ધર્મને પામ્યા. ત્યાર પછી પણ પિતાના બંધુ તથા કુટુંબી વગને સાંત્વન આપવા માટે થોડે વખત સંસાર વ્યવહારમાં ગાળી, બંધુ તરફથી પણ આજ્ઞા મળી ત્યારે બેચરદાસ ગુરૂ મહારાજ શ્રી રવીસાગરજી પાસે ગયા અને પિતાના ચારિત્રભાવ વિષેના વિચારે ગુરૂ મહારાજ આગળ વ્યક્ત કરવા લાગ્યા.
ગુરૂમહારાજશ્રીએ પણ તેમની વાત સાંભળી યોગ્ય પાત્ર જાણી તેમના વિચારને અનુમોદન આપી જણાવ્યું કે “હજી તમારે કેટલીક ફરજો બજાવવાની બાકી છે. માટે હાલમાં આત્મકલ્યાણના માર્ગમાં પ્રવેશ કરી આત્માને માટે તેમજ બીજા ભવ્યાત્માઓના કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરે. મારું આયુષ્ય પણ અલ્પ છે.
तावदायुः समाप्ति स्वां, विशाय रबिसागरः । पद्मासनस्थितः श्रीमान्, समाधिस्थजितेन्द्रियः । क्षमयित्वा जीवराशि, कृतनिर्यामणक्रियः । गच्छभारं समादिश्य, स्वशिष्य सुखसागरम् ॥३७॥
ગુરૂ મહારાજનું શરીર દિવસે દિવસે વધારે નબળું પડવા લાગ્યું. તે વખતે શ્રી બેચરદાસે શ્રી સુખસાગરજી મહારાજની સાથે રહીને ગુરૂમહારાજની સેવા ભક્તિ વૈયાવૃત્ય કરવાનું જારી રાખ્યું. પુજ્યની આજ્ઞા પ્રમાણે મરણસમાધિ, આયુરપ્રત્યાખ્યાન ચતુર શરણ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વિગેરે આગમ ગ્રંથને સ્વાધ્યાય સંભળાવવા લાગ્યા. એમ ધર્મ સ્વધ્યાય સંભળાવવા લાગ્યા. એમ ધર્મ સ્વાધ્યાય વિનય, વૈયાવૃત્ય કરતા જેઠ વદ દશમી ૧૫૪ની સાલની આવી લાગી
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
તેની સાંજે પૂજ્ય વીસાગરજી મહારાજે પેાતાનુ... આયુષ્ય બહુ અલ્પત્તર જાણી સુખસાગરજીને જણાવ્યુ કે હવે મારે આ શરીરને થાડા કાલમાં છે।ડવવાનુ છે. તમેા હિમ્મત રાખી આત્મધ્યાનમાં આગળ વધશે. આ બહેચરદાસને તમારા અનુવતિ અનુકુળતાએ કરશે. અને આપણા સાધુસાધ્વીઆને સંયમ માગ માં પ્રવૃત્તિ સારીરીતે કરાવશે . આજથી મારા ગચ્છ સંભાળવાના ભાર તમારા ઉપર મુકું છું. એમ તેમને શ્રી સુખસાગરજીને ગચ્છના ભાર સોંપી પૂજ્ય રવીસાગરજી મ. પ્રમાદના ત્યાગ કરી આત્મયાગમાં એકત્વ ભાવે સ્થિર થયા. પદ્માસન વાળી ધ્યાન મુદ્રામાં સ્થિર થઈ ધમ ધ્યાનમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા.પ્રથમ તા સવ જીવરાશી જે ચેારાશીલાખ જીવાયેાનિ છે તે સર્વને ખમાવીને પછી પ્રમાથી ચારિત્રમાં જે જે અતિચાર લાગ્યા હાય તેની યાદી કરી ત્રિકરણ ભાવે ખમાવી નિર્યામણા કરી પરમ ગુરૂ સમાધિ ભાવમાં સ્થિર થયા. શ્રી સુખસાગરજી તથા તે સમયે ત્યાં રહેલા શ્રી કપુ રવિજયજી શ્રી ધર્મવિજયજી વિગેરે સવ મુનિરાજ તેમની પાસે આવી વંદના કરી તેમની સન્મુખ એસી નવકાર સાંભળવા લાગ્યા. શ્રી બહેચરદાસ ગુરૂ મહારાજની પાસે બેસી કાનમાં પંચ પરમેષ્ઠિના જાપ સંભળાવવા લાગ્યા. સ ૧૯૫૪ના જેઠ વદી અગિયારસના સવારના સાડા નવ વાગે. स्मृतपञ्जनमस्कारो जगाम स्वर्गिणां पदम् । गुरुभकिरतैरग्नि-संस्कारश्चन्दनैः कृतः ॥३८॥ —પૂજ્ય ૨વીસાગરજી સમાધિ પૂર્વક પંચપરમેષ્ઠિનુ નમસ્કાર પૂર્ણાંક ધ્યાન કરતા સ્વર્ગની ગતિને પામ્યા. ગુરૂ ઉપર પરમ શક્તિ ધારણ કરતા મહેસાણાના શ્રમણા
For Private And Personal Use Only
૨૧
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
- શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પાસક સંઘ ગુરૂને નિર્વાણ મહોત્સવ આડંબરથી ઉત્તમ શિબિકામાં ગુરૂ મહારાજના દેહને પધરાવી ગાજતે વાગે “જયનંદા” “જયભદા” એ શબ્દોની ઉધષણું પૂર્વક નગરની બહાર એગ્ય સ્થાનમાં ઘી ચંદનના ઈંધન સાથે અગ્નિ સંસ્કાર કર્યો.
संघेन मिलितेनैव,-मष्टाह्निकमहोत्सवाः । व्यधीयन्त जिनेन्द्राणां, मन्दिरेषु महर्द्धिकाः ॥३९॥
મહેસાણા વાસ્તવ્ય શ્રમણે પાસક શ્રી સંઘે એકત્ર મળીને જેમ મહદ્ધિક દેવ નંદિશ્વરના દેવમંદિરમાં મહેત્સવ કરે છે તેમ પરમાત્મા જીનેન્દ્રદેવના મંદિરમાં મહોત્સવ કર્યો અને તેમના શિષ્ય પરમ શુદ્ધ ચારિત્રધારક મુનિ શ્રી સુખસાગરજીને અત્યંત આગ્રહભરી વિનંતિ કરીને મહેસાણામાં ચોમાસુ કરાવ્યું. ગુરૂ મહારાજના ધમપદેશથી અનેક ધર્મક્રિયા અનુષ્ઠાન કરી, ધમની ઉન્નતિ સધાય તેવી રીતે તપ, જપ, સ્વાધ્યાય, ધર્મધ્યાનસમાધિ પૂર્વક ચાતુર્માસ પુરૂં કર્યું.
થિયાર રાજા, સરજુ ખુન્નસાનઃ विहारं कृत्वांस्तस्मा-त्तिष्ठत्येकत्र नो मुनिः ॥४॥
જે કે સંઘને અત્યાગ્રહ હોવા છતાં પણ સુખસાગરજીએ અન્યદિશા તરફ વિહાર કર્યો. કારણ કે મુનિ ધર્મોમાં અપ્રમત્તરતા ધરનારા છે તેથી મુનીરાજ શ્રી ન્યાયસાગરજીને સાથે રાખી ચારિત્ર ક્રિયાગમાં અત્યંત કુશળ તેમજ કામક્રોધ, માન, માયા, ઉપશમી ગયા છે તે પરમ શાંત એવા સદગુરૂ શ્રી સુખસાગરજીએ ગામે ગામ વિહાર
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
કરવા શરૂ કર્યાં. કારણ કે ઉત્તમ મુનિ વિના પ્રાશને એકજ સ્થાનમાં વધુ રહેતા નથી.
धरित्री पावयन् पाद-क्रमणेमुनिपुङ्गवः । प्रह्लादनपुरं प्राप, ध्वजतोरणराजितम् ॥४१॥
૨૩
શ્રી સુખસાગરજી મહારાજ ધર્મપદેશ વડે સતક્રિયા અનુષ્ઠાન કરાવતા ગામેગામ વિહાર વડે પૃથ્વીને પવિત્ર કરતા સ` ૧૯૫૬માં પાલણપુર તરફ પધાર્યા. ત્યાંના સધે ગુરૂ મહારાજનું સ્વાગત ધ્વજા તારણથી શહેરને શણગારી વાજીંત્ર પૂર્ણાંક સામૈયું કરી નગર પ્રવેશ કરાવીને સન્માન કર્યુ. ઉપા. શ્રયે લાવી પધરાવ્યા. ગુરૂશ્રીએ ધર્માંદેશ આપ્યું. તેમના ઉપદેશથી ઘણા શ્રાવક શ્રાવિકા ધર્મક્રિયા અનુષ્ઠાનમાં જોડાયા. પર્યુષણ પર્વમાં અડ્ડા પાક્ષિકક્ષપણુ, માસ ક્ષમણુ વિગેરે ઘણી તપશ્ચર્યાં ભાવિ શ્રાવક સઘમાં થઈ ધમની સારી પ્રભાવના થઈ. ચામાસાને કાળ પૂર્ણ થયે ગુરૂ મહારાજ વિહારની તૈયારી કરવા માંડયા. તેટલામાં શ્રાવકસ ઘે મહુ આગ્રહ પૂર્વક મૌન એકાદશી કરાવવાની વિનંતિ કરી. ગુરૂશ્રી લાભનું કારણ જાણી સ્થિરતા કરી. ધર્મોપદેશવટે શ્રાવકાને સામાયિક પૌષધ વિગેરે અનુષ્ઠાનમાં જોડયા.
For Private And Personal Use Only
गुरौ दिपालयं प्राप्ते, विरहार्दितमानसः । द्विचरोऽपि तदास्थानं, नामन्यत मनः प्रियम् ॥४२॥ પરમ ગુરૂશ્રી રવીસાગરજી દેવલાક ગયા પછી ભવ્યા ત્યા બેચરદાસ ગુરૂના વિરહથી અત્યંત દુઃખી થયેલ! હાવાથી તેમનુ ચિત્ત અધ્યયન કરાવવાના કાર્યોંમાં વિશેષ લાગ્યુ નહિં. જોકે પાનપાદન તેમને અત્યંત પ્રિય હતુ, પરંતુ
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ
ગુરૂ વિરહ વેદના અત્યંત વધી પડવાથી મન અસ્થિર થવા લાગ્યું' અને તેથી ગુરૂશ્રી સુખસાગરજી કર્યાં ચામાસુ` રહ્યા છે તેની ખખ્ખર કરવા લાગ્યા.
सुखान्धि श्रीगुरु श्रुत्वा प्रह्लादनपुर स्थितम् । स्वयं तत्रागमत्सद्य-वारित्रग्रहणेच्छया ||४३|| गुरूणां सन्निधौ तिष्ठन् विज्ञातमुनिशिक्षकः । निजेच्छां दर्शयामास स भवोच्छेदकारिणीम् ॥४४॥
તપાસ કરતાં શ્રીમાન સુખસાગરજી મહારાજે પાલજીપુરમાં સ્થિરતા કરેલી છે એમ જાણવામાં આવતાં. જેમને સંસાર ઉપર અભાવ થયેલે છે અને મેાક્ષનું ખાસ નિદાન એવું ચારિત્ર આરાધવાનો તીવ્ર ભાવના વર્તે છે તે બેચરદાસ જલ્દી પાલનપુરમાં ગુરૂ મહારાજની પાસે વંદન નિમિત્તે ગયા. મુનિચર્યાના અભ્યાસ કરવા કેટલાક વખત ત્યાં રહ્યા ત્યાં શ્રી રવીસાગરજી પાઠશાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી. વિદ્યાથી એને ધર્મોના સંસ્કારથી થએલી પ્રવૃત્તિને ઉપદેશ આપ્યા. ગુરૂદેવના વિનય વૈયાવૃત્ય કરતાં સમયે સમયે પરમગુરૂશ્રી હીરવિજયસૂરિવરના નામથી ઓળખાતા ઉપાશ્રયમાં એકાન્ત એસી ધ્યાન કરતાં કેટલાક વખત ત્યાં રહ્યા, માસિર સુદિમાં તેમના મનમાં અતિઉગ્ર વૈરાગ્યના ઉદય થયે. તે વખતે દીક્ષા લેવા માટે મનમાં દૃઢ નિશ્ચય કર્યાં, અને ગુરૂ મહારાજને તે ઇચ્છા પ્રગટ કરી. ગુરૂ મહારાજે તેમના ભાવને પૂર્ણ નિશ્ચય જાણી. પાલણપુરના સંઘને તે વાત જણાવી. અને વિજાપુરના શ્રમણેાપાસક શેઠ શ્રી નથ્થુભાઇ તથા બેચરદાસના કુટુંબીઓને પણ જણાવ્યુ' સર્વેની
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સંમતિ આવ્યા પછી પાલણપુરના શ્રાવકસંઘે હર્ષ પૂર્વક શ્રી બેચરદાસની દિક્ષા નિમિત્ત મહોત્સવ કરી નિષ્ક્રમણને મહાટે વરઘેડે હાથી વિગેરેથી યુક્ત કલ્યો. નગરની બહાર ઉત્તમ વૃક્ષની નીચે દીક્ષા નિમિત્ત ચંદની વિગેરે બાંધી મહા મંડપ તૈયાર કરાવે ત્યાં વધેડે ઉતરાવ્યો.
द्वीपेन्द्रियनिधिक्षोणि (१९५७) प्रमिते वैक्रमेऽब्दके । मार्गशीर्ष सितेपक्षे, षष्ठयां चन्द्रजवासरे ॥४५॥ गुरूणां गुरुमोदेन, संघेन विहितोत्सवम् । दीक्षितः स विशुद्धात्मा, शासनोन्नतिहेतवे ॥४६॥
વિક્રમ સંવત ૧૫૭ ના માગસર સુદી ના દિવસે સોમવારે વિયોગમાં વર્તતા શુભ મુહુર્તમાં પરમ ચારિત્ર સંપન્ન ગુરૂવર્ય શ્રી સુખસાગરજી મહારાજે પૂર્ણ પ્રમોદ પૂર્વક સંઘથી તથા તેમના કુટુંબની સંમતિ પૂર્વક ભવિ. ધ્યમાં જૈન ધર્મની મહેન્નતિ કરનાર શ્રી બેચરદાસને આત્મ કલ્યાણ કરનારી એક્ષની નિસરણ સમાન દિક્ષા આપી અને ભાવિની અપેક્ષાને ધ્યાનમાં રાખીને તેમનું નામ કરણ નીચે પ્રમાણે રાખવામાં આવ્યું.
बुद्धिपाथोधिरस्तीति, बुद्धिसागर संशया । आजुहाव गुरुः संघ-साक्षिकं तं महामुनिम् ॥४॥
ભવ્યાત્મા બેચરદાસ ઉંડા તત્વ ચિંતક તેમજ ગુઢ પ્રશ્નનું પણ નિરાકરણ કરવામાં બુદ્ધિના એક મહેરામણ સરખા લાગવાથી સંઘની સમ્મતિથી પૂજ્ય ગુરૂવર શ્રી સુખસાગરજી મહારાજે તે મુનિ (બેચરદાસ)નું નામ બુદ્ધિસાગરજી નાખ્યું. ત્યાર પછી મોન–-એકાદશીની આરાધના સંઘને
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું કરાવી સ્વશિષ્યની સાથે-પાટણ, અમદાવાદ, વડોદરા કાવી, ગંધાર વિગેરે સ્થળોએ વિહર્યા.
तीर्थयात्रां वितन्वानः शिष्यवृन्दसमन्वित :। ગુણ પવિત્ર પૃથ્વી, જ્ઞાન્ સૂર્યરામ પકડાઈ
એમ વિહાર કરતા અનેક તીર્થોની યાત્રા કરતા ગુરૂ મહારાજ સ્વશિષ્ય સમુદાયની સાથે માર્ગમાં આવતા ગામ નગર શહેરના ભવ્યાત્માઓને ધર્મબોધ આપતા પિતાના શિષ્ય શ્રી બુદ્ધિસાગરજીને વ્યાખ્યાનની આજ્ઞા આપી. તેમની દ્વારા અનેક જીવને ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરાવતા અનુક્રમે સુપ્ત નગરમાં પધાર્યા.
तत्रत्यजैनसंघेन महोत्सवपुरःस्तरम् । गुरूणां कारितां भूरि-मोदात्पुर प्रवेशनम् ॥४९॥ पण्डितः सह संपर्क, कुर्वन् श्रीबुद्धिसागरः । वृहस्पतीयतेस्माशु, सद्बुद्धया मुनिवल्लभः ॥५०॥
સુરતના જૈન સંઘે ગુરૂ મહારાજને આનંદ પૂર્વક મોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. ગુરૂશ્રીજીની આજ્ઞાથી શ્રીબુદ્ધિસાગરજીએ ભવ્યાત્માઓને આત્મબેધકારક ધર્મને ઉપદેશ આપે. તેમને ઉપદેશ સાંભળીને ઘણું ભવ્ય ધર્મક્રિયામાં જોડાવા લાગ્યા નગરના અનેક પંડિત શ્રીમદ્ બુદ્ધિસાગરજીની સાથે જ્ઞાનચર્યા માટે આવવા લાગ્યા તેથી શ્રીમાનની વિદ્વત્તા, તપ, સંયમ, આત્માગતાને બૃહસ્પતિ સમાન જેઈ પંડીતે બહુજ ખુશ થયા.
આવા સમયે પન્યાસજી શ્રી ચતુરવિજયજી તથા આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિ તથા મહામુનિ શ્રી મેહનલાલજી
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જીવન ચરિત્ર
૨૭.
પણ શ્રીમુદ્ધિસાગરજી ઉપર અત્યંત વાસલ્ય ભાવે પ્રેમ ધરવા લાગ્યા. તેમના માંડલી ચાગ શ્રી ચતુરવિજયજીએ કરાવી વડીદીક્ષા વૈશાખ સુદી ૬ની આપી.
આ વખતે પૂજ્ય શ્રી મેહનલાલજી મહારાજની પાસેથી એક દિક્ષિત સાધુ જૈનત્વના ત્યાગ કરી પ્રીસ્તિ મીશનમ ભળીને જૈનધમ અને તેના સિદ્ધાંતાની અત્યંત નિદા કરવા લાગ્યા. તથા જાહેર ભાષણા દ્વારા જૈનતત્ત્વ વિષે ખરાબ ખેલવા લાગ્યા. આથી જૈન સમાજમાં તે વાતના કાલાહલ મચી રહ્યો હતા. શ્રીમદ્ બુદ્ધિસાગરજીને તેવી જાણુ થતાં, ખ્રીસ્તિ પાદરીની સામે આવી તે જે જે મમતા દ્વારા જૈન તત્વની નિંદા કરતેા હતેા તેના સચાટ ઉત્તર આપી તેને ખેલતા બંધ કરી દીધા. ત્યાર પછી તેઓશ્રીએ બાઇબલના અભ્યાસ કરી તેમાં રહેલી તર્કશૂન્યતાના જગતને ખ્યાલ આપવા જૈનધમ અને ખ્રિસ્તિ ધર્મના મૂકામલેા” એ નામનુ પુસ્તક લખી શ્રી પ્રતાપ મુનિ સાથે રહીપ્રસિદ્ધ કર્યું. તેની એ આવૃત્તિ છપાઈ ગઈ છે. જૈન જૈનેતર તે વાંચી મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી મહારાજની બુદ્ધિથાતુ તા ઉપર ખુશ થયા. અને જૈન તેમજ જૈનેતર સમાજ ગુરૂશ્રી પાસે આવી પાતપેાતાને ધર્મવિષયમાં ઉભી થતી ગુચા સધી સમાધાન મેળવવા લાગ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तदानीं मोहनमुनि मुनिवर्यः स्वशिष्ययुक् । आसीत्तत्र जनवाते - धर्मबुद्धया निषेवितः ॥ ५१ ॥ तेषां महात्मानां योगः संजातोमोदवर्धकः । अनुरागः शुभो जज्ञे, तस्मिन्सिद्धान्तवेदिनि ॥ ५२ ॥
-
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું अन्यदा मोहनमुनि-याख्यान समये स्वयम् । शृण्वत्सु संघलोकेषु, मुदाऽऽचख्याविति स्फुटम् ॥५॥ भाव्यं विबुधख्यातः, शासनस्य प्रभावकः । माननीयो मुनीनां वै सर्वेषां, बुद्धिसागरः ॥५४॥
તે સમયે સં. ૧૯૫૭ની સાલમાં સુરતમાં મહામુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ પિતાના સર્વ શિષ્ય પરિ વાર સહિત સ્થિરતા કરીને રહ્યા હતા. જનસમુદાય તેઓશ્રીના ઉત્તમ ગુણેથી આકર્ષાઈને તેઓશ્રીની સેવા ભક્તિ કરતે હતું. શ્રીમાન્ બુદ્ધિસાગરજીને શ્રીમાન મેહનલાલજીએ પિતાની પાસે આવવા માટે આમંત્રણ આપ્યું. શ્રીમદ્ બુદ્ધિ સાગરજીએ મોટા પુરૂષના આમંત્રણને માન આપીને તેમને મલવા માટે ગયા. બંને મેક્ષાથી મહેતેને મેળાપ અત્યંત આનંદદાયક નિવડ. બંને મુનિરાજેને એક બીજાના મિલનથી અને જ્ઞાનગોષ્ટીની પરસ્પરના વિચારોની આપલેથી પ્રમો મૈત્રી ભાવનાને ઉલ્લાસ વધવા લાગે.
આમ અનેક વખત તેમની પરસ્પરની થતી મુલાકાતેથી પરમ પૂજ્ય મેહનલાલજી મહારાજને શ્રીમદ્ બુદ્ધિસાગર મુનીશ્વર સંબંધી જે ભાવિકોલ વિષયક અનુભવ થયે હતું તે તેમણે એક વખત સાધુ શ્રાવક સમુદાયની સમગ્ર વ્યાખ્યાન સભામાં ખુલ્લા દિલથી કહી સંભળાવ્યો. શ્રીમદ્ બુદ્ધિસાગરજી વિષે બોલતાં તેઓશ્રીએ જણાવ્યું કે આ બુદ્ધિસાગર મુનિ ભવિષ્યમાં જૈન શાસનમાં મહા પ્રભાવક સર્વે મુનિ સમુદાયને માનનીય સર્વશાસ્ત્ર રહસ્યના જ્ઞાતા થશે.
સુરતમાં જ્ઞાન ધ્યાન પૂર્વક માસું પૂર્ણ કરી, ત્યાં
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
ઉપદેશ વડે મુનિમહારાજશ્રી રત્નસાગરજી પાઠશાલાનો સ્થાપના કરાવી, ત્યાંથી કાવી ગંધાર, ઝઘડીયા, ભરૂચ, વલસાડ વિગેરે શ્રી જૈન તીર્થોં યાત્રા કરતા પુજ્ય ગુરૂશ્રી સુખસાગરજી તથા ન્યાયસાગરજીની સાથે ડભાઈ વડાદરા થઈ શ્રી બુદ્ધિસાગરજી પાદરા પધાર્યાં. પાદરા સઘના આગ્રહથી શ્રી સુખસાગરજી મહારાજે ત્યાં સ્થિરતા કરી મુનિ શ્રી બુદ્ધિસાગરજીને ઉપદેશ આપવાની આજ્ઞા કરી મુનિશ્રીએ જ્ઞાનસાર સુલસા ચરિત્રના વ્યાખ્યાનથી શ્રોતાવર્ગને અત્યત સંતુષ્ટ કર્યાં. ત્યાં માહનલાલ હેમચંદ વકીલ તથા ખીજા અનેક શ્રાવક દ્રવ્યાનુયાગના અભ્યાસ કરી શકયા. આગમસાર નયચક્ર સ્યાદ્વાદ મ ́જરી વગેરે પ્રમાણેાના તથા સિદ્ધાંતિક અભ્યાસ કરાવી સ્યાદ્વાદનું સત્ય રહસ્ય. સમજાવ્યુ. તેમજ જૈનેતર વગને નીતિ ધર્મના ઉપદેશ આપી સાત વ્યસનાના ત્યાગ કરાવ્યા,ને ભદ્રિક પરિણામી મનાવ્યા. ત્યાંથી વટાદરા સુધના આગ્રહથી વટાદરા પધાર્યા.. ત્યાં મામાની પાળે એક માસ કલ્પ કર્યાં. ત્યાં શ્રી બુદ્ધિ સાગરજી મહારાજની પાસે અનેક વિદ્વાના, પડિતા રાજ્યના અમલદાર તથા સાક્ષી સમાગમ માટે આવવા લાગ્યા. શ્રી પ્રવતક્ર કાંતિવિજયજી વિગેરે મુનિપ્રવરોના સમાગમ થયા. અત્યંત પ્રેમની વૃદ્ધિ થઈ ત્યાંથી વિહાર કરતા વસેા, પેટલાદ, ખેડા, માતર વિગેરે તીર્થની યાત્રા કરતા ભવ્યેાને ઉપદેશ આપતા ધર્મ માર્ગમાં જોડતા તત્વજ્ઞાનના અનુભવ કરાવતા અમદાવાદ પધાર્યાં. ત્યાં સાણંદના શ્રાવક સઘે પોતાના ગામે ચામાસુ` કરવા વિનતિ કરી. ચૈત્ર
For Private And Personal Use Only
૨
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું માસમાં સાણંદ પધાર્યા ત્યાં સિદ્ધચક્રની આરાધના મય શાશ્વતી એાળી શ્રાવકેએ વિધિ પૂર્વક કરી. શ્રીમદ્ બુદ્ધિ સાગરજીએ ગુરૂશ્રી સુખસાગરજીની આજ્ઞાથી સિદ્ધચક્ર મહાત્મમય શ્રીપાળ ચરિત્રને ઉપદેશ શ્રાવકને આપી આત્મ સ્વરૂપની જાગૃતિ કરાવી. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીએ મહેસાણા સંઘને બહુ આગ્રહ હોવાથી સાણંદના સંઘને સમજાવી ગોધાવી, ભેયણી, જોરાણુ થઈ ભવ્યાત્માઓને ઉપદેશ આપતા મહેસાણે પધાર્યા. સંઘે ગુરૂ મહારાજને નગર પ્રવેશ આડંબર પૂર્વક મહત્સવ કરી કરાવ્યો. ધજા પતાકાથી શહેરને શણગારીને વાજીંત્ર પૂર્વક ઠામઠામ ગહેલી કરતા ગુરૂનું બહુમાન કરતા સંઘના ઉપાશ્રયે પ્રવેશ કરાવ્ય ગુરૂશ્રીની આજ્ઞાથી શ્રી બુદ્ધિસાગરજીએ મંગલાચરણ સહ આત્મધર્મની ઉન્નતિના કારણમય ઉપદેશ આપે. સંઘે માસા માટે અત્યંત આગ્રહ કર્યો. વળી માણસા શહેરને શ્રાવક સંઘ-નગીનદાસ છગનલાલ પ્રમુખ-પણ તેઓશ્રીને માણસા લઈ જવા માટે આગ્રહ ભરી વિનંતિ કરવા લાગ્યા. ગુરૂ મહારાજે બંને સંઘમાં આનંદ વ, દરેકની ઈચ્છા પૂર્ણ થાય તે રસ્તો કાઢો અને મુનિવર શ્રી બુદ્ધિસાગરજીને માણસા ચોમાસું કરવા આજ્ઞા ફરમાવી.
સંવત ૧લ્પલ્માં શ્રી બુદ્ધિસાગરજીએ સંઘના સન્માન સાથે ધજા, પતાકાથી શણગારેલા માણસા નગરમાં સામૈયા પૂર્વક પ્રવેશ કર્યો ઠામેઠામે સૌભાગ્યવતી શ્રાવિકાઓએ ગહુલીએ પુરી સત્કાર પૂર્વક શ્રી સંઘ સાથે મુનીરજે ઉપાશ્રયમાં પ્રવેશ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
31
કરી ધ દેશનાના આરંભ કરી ચાર માસ સુધી ધમ પ્રવૃત્તિ આત્માનુભવ કરાવ્યો. ત્યાં શેઠ નગીનદાસ, તથા જેચંદભાઈ મુલચ દભાઇ, હાથીભાઇ. વીરચંદભાઈ, આલાભાઈ તથા વાડીલાલભાઈ, માધવલાલ તથા ચીમનલાલ વિગેરે શ્રાવક વને ધક્રયા ઉક્ત તત્વજ્ઞાનના સારા અભ્યાસ કરાવી. તથા અનેક સદ્ધેય કારક પુસ્તકો જેવા કે ભજનપદ, અધ્યાત્મ શાન્તિ, ષદ્ભવ્ય વિચાર, વિગેરેની રચના કરી ચાથા આરા વર્તાવ્યા.
ચામાસામાં ગુરૂના ઉપદેશવડે તપ સંયમ વિગેરે શ્વમ ઉન્નતિ સારી થઇ. ચેામાસુ` પૂર્ણ થતાં ગુરૂ મહારાજના એલાવ્યાથી માણસાથી વિહાર કરી લેાદ્રા, વિદ્રરાલ, આજોલ, વિજાપુર, ગવાડા, વિગેરે ગામે તરફ વિહરતા તૌયાત્રા, કરતા ગુરૂમહારાજ શ્રીસુખસાગરજીની સેવામાં મહેસાણાપધાર્યાં.
મહેસાણાના થૈ ગુરૂ મહારાજને તેઓશ્રીની સાથે શ્રીમદ્ બુદ્ધિસાગરજીને રાખી ત્યાંજ ખીજું ચામાસુ કરવા આગ્રહ પૂર્વક વિનંતિ કરી. ગુરૂમહારાજે દેશકાલ પ્રમાણે લાભાલાભના વિચાર કરી સંધની વિનતિ માન્ય રાખી સંવત ૧૯૬૦નું ચામાસુ મહેસાણામાં કર્યું. આ ચામાસામાં પૂજ્ય ગુરૂશ્રીએ શ્રી બુદ્ધિસાગરજીને સધની ઉન્નતિકારક ઉપદેશ કરવાની આજ્ઞા કરી. શ્રી બુદ્ધિસાગરજીએ ઉત્તરાધ્યયન ધર્મરત્ન પ્રકરણની વાચના કરી ધર્મોના તેમજ સાધુ આચાર વિચારના ઊંડા જ્ઞાનના અનુભવ કરાવ્યા, પાતે પણ કાશીથી ખેલાવેલા પડીત પાસે ન્યાય અને સ્યાદ્વાદ વિચારના ઉંડા અનુભવવાળા સમ્મતિતક સ્યાદ્વાદરત્નાકર અનેકાંતશય
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પતાકા વિગેરે ગ્રંથને અનુભવ મેળવ્યું. મહેસાણાના શ્રાવકો ને આ વખતે તત્વજ્ઞાનને તથા ધર્મક્રિયા અનુષ્ઠાનને સારા લાભ મળે. સંવત ૧૯૬૧ના મહા માસની ૧૦ મે મહેસાણના શ્રાવક સવજી ગાંધીને સંસાર ઉપર વૈરાગ્ય થવાથી તેમને ભગવતી દિક્ષા આપી તેમનું નામ રંગસાગરજી પાડવામાં આવ્યું અને ગુરૂમહારાજ શ્રી સુખસગરજી, મુનિશ્રી ન્યાયસાગર, મુનીશ્રી બુદ્ધિસાગરજી તથા મુનિશ્રી રંગ. સાગરજી સાથે વિહાર કરી વિજાપુર પધાર્યા.
વિજાપુર સંઘની વિનંતિથી ત્યાં ચોમાસુ કર્યું. ઉત્તરાધ્યયનની વાચના વ્યાખ્યાનમાં ઉપદેશ કરીને સંઘમાં તેમજ જનેતર સમુદાયમાં નીતિ વ્યવહાર ધર્મ વિવેકને બેધ કરાવ્ય ઘણુ આત્માઓએ વ્રત પચ્ચખાણ કર્યા. જૈનતાએ પણ સાત વ્યસને ત્યાગ કર્યો. ચોમાસામાં શ્રાવકે એ અઠ્ઠાઈ, માસક્ષમણ, સેળભક્ત વિગેરે ધર્મ તપશ્ચર્યા કરી ધર્મની સારી ઉન્નતિ કરી. ચોમાસું પૂર્ણ થયા પછી પાડે. ચીયા વાડીલાલ હરીચંદની બહેન પાલીબાઈએ કેશરીયાજીની યાત્રા માટે સંઘ કાઢવાની ઈચ્છા વિજાપુરના સંઘને તેમજ ગુરૂમહારાજને જણાવી. આ ધર્મકાર્યમાં સંમતિ આપી તેમના બહુ આગ્રહથી કેશરીયાજીની યાત્રા માટે સંઘ સાથે આવવાનું માન્ય કરી પોતાના સર્વ સાધુ શિષ્ય ન્યાયસાગરજી બુદ્ધિસાગરજી તથા રંગસાગરજીની સાથે સંઘમાં પધાર્યા. હિંમ તનગર, રૂપાલ ટીટેઈ, સામલાજી, શ્રી નાગફણા પાર્શ્વનાથ વિષ્ણુવાડા, ડુંગરપુર વિગેરે સ્થળોએ યાત્રા કરતા શ્રાવકેને ધર્મ માર્ગે દોરતા કેશરીયાજીની યાત્રા કરી ત્યાં કેસરીયાજીમાં પંદર
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
દિવસ સુધી સ્થિરતા કરી, ત્યાં ચાત્રા માટે આવેલ ભાવડાને દારૂ, માંસ, હિંસા અને ચારી નહિ કરાવાને ઉપદેશ આપી, પ્રતિજ્ઞાઓ કરાવી ત્યાંથી સઘની સાથે પાછા ફરતા, છાણી પોસીનાપાર્શ્વનાથ, ઈડર, દાવડ, આગલેાડ થઇ વિજાપુર પધાર્યાં અને ત્યાંથી પ્રાંતિજ સંધના આગ્રહથી પ્રાંતીજ પધાર્યાં, માસ કલ્પ કરી ધર્મોપદેશથી ધમ પ્રવૃત્તિ કરાવી ચૈત્ર માસમાં પેથાપુર પધારી સ’ઘમાં ધર્મ પ્રવૃત્તિ કરાવી. મહિકાંઠામાં જૈન ટ્રાન્ફરન્સમાં મેળવવા શ્રાવકાને પ્રેરણા કરીને શ્રી ગુલામચંદ્રજી દ્ભાના પ્રમુખપદે પેથાપુરમાં કેન્ફરન્સ ભેગી કરી જૈનોમાં ચાલતા કુધારા, કન્યાવિક્રય, બાળલગ્ન, તેમજ ધર્મક્રિયામાં પ્રમાદ વિગેરે વિષે ઉપદેશ આપી ઠરાવ કરાવ્યા. જૈનસ ંધની ઉન્નતિ કારક શ્રાવક સમુદાયની વૃદ્ધિ થાય તેવા ઉપદેશ આપી ઠરાવ કરાવ્યેા. ગુરૂ મહારાજ સાથે પેથાપુરથી વિહાર કરી નરાડા થઈ સબંધકૃત મહાસત્ર પૂર્ણાંક અમદાવાદમાં આંબલી પાળે પધાર્યા. શેઠ લાલભાઇ દલપતભાઇ, ગગાબાઈ, મણીભાઈ, જગાભાઈ, વિગેરે સંઘના આગ્રહથી સંવત ૧૯૬૨ના ચામાસા માટે અમદાવાદ સ્થિરતા કરી જ્ઞાનસારના ઉપદેસનું વ્યાખ્યાન નિરંતર કરીને આત્માના અનુભવ શ્રાવકાને આપ્યા. આથી શ્રાવકામાં અનેક પ્રકારની ધમ પ્રવૃતિ વ્રત પચ્ચખાણ તપશ્ચર્યાના ભાવ ઉત્પન્ન થયા. સાધુઓને ત્યાગ, વૈરાગ્ય જ્ઞાન અનુભવ જોઇ શ્રાવકામાં ગુણાનુરાગ વચ્ચે. તેમજ કેટલાક શ્રાવકોને ગુરૂ મહારાજ શ્રીસુખસાગરજી ન્યાયસાગરજી બુદ્ધિસાગરજી, રંગસાગરજીના ચારિત્ર ઉપયોગમાં સ્થિરતા તેમજ આત્મ જાગૃતિ જોઇ ધમ પ્રત્યે અત્યંત પ્રેમ ઉત્પન્ન
3
For Private And Personal Use Only
33
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું થયે. અને ધર્મ પ્રવૃત્તિ કરવામાં જાદુઈ અસર થઈશ્રદ્ધા ભક્તિમાં વધારો થયે. કેટલાક શ્રાવકેએ અધ્યાત્મસાર, જ્ઞાન સાર સુદર્શન ચરિત્રનું વાંચન અધ્યન કર્યું. ઝવેરી લલ્લુભાઈ રાયજીને ઉપદેશ આપી શ્રાવક વર્ગના જે બહાર ગામના વિદ્યાથીઓ અભ્યાસ માટે આવેલા હોય તેમને રહેવા ખાવા માટે પડતી અડચણો દુર કરી એક છાત્રાલય સ્થાપવા માટે આજ્ઞા કરી. લલ્લુભાઈએ પણ તે આજ્ઞા માથે ચડાવી અને તે કાર્ય માટે એક લાખ રૂપીઆની ઉદાર સખાવત કરી. તેમજ બીજા સખી ગ્રહસ્થાએ પણ તેમાં સારી મદદ કરીને એક “શેઠ લલ્લુભાઈ રાયજી જૈન શ્વેતાંબર ઑડિગ તથા ધાર્મિક શિક્ષણ શાળા શરૂ કરી શ્રાવકેની કેળવણીમાં સાથ આપે.
ચાતુર્માસ પુરૂં થતાં ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી સાથે પ્રાંતિજ તરફ વિહાર કર્યો. ગુરૂ મહારાજના આગમનથી શ્રાવકેમાં ધર્મ કરણી તરફ ઉત્સાહ વળે. ત્યાંથી વિહાર કરતા પેથાપુર માણસા, પાનસર કલેલ કડી ભેયીજી વિગેરે સ્થળોએ તીર્થયાત્રા કરતા ગેધાવી થઈ અનેક જગ્યાએ ધર્મોપદેશ આપતા ગુરૂજીની સાથે પૂજ્ય શ્રી બુદ્ધિસાગરજી સાણંદ ગામે પધાર્યા. શ્રી સાણંદના સંઘે અત્યંત આનંદ પૂર્વક સામૈયા સાથે ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી, ન્યાય સાગરજી, શ્રી બુદ્ધિસાગરજી તથા રંગસાગરજીને પ્રવેશ ધામધૂમથી કરાવ્યા.
સાણંદના સંઘે ચોમાસું રહેવા માટે આગ્રહભરી વિનંતી કરી બીજે જવા ના પાડી. ગુરૂશ્રીએ લાભાલાભનું કારણ સમજી સમ્મતિ આપી અને પિતાના વિનયી વિદ્વાન શિષ્ય શ્રી બુદ્ધિ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૩૫ સાગરજીને શ્રાવકસંઘને ઉપદેશ આપવાની આજ્ઞા ફરમાવીતેથી શ્રીમાને શ્રીસુયગડાંગ સુત્રની વાચા આપવી શરૂ કરીને શ્રોતા
ને દ્રવ્યાનુયોગના અનુભવને સારે લાભ આપે. પર્યું. સણુપર્વમાં તપશ્ચર્યાઓ બહુ જ સારા પ્રમાણમાં થઈ એવી. તપશ્ચર્યાએ પ્રાયઃ આ પહેલાં તે ગામે થઈ જ નહિ હોય. એક તે ગુરૂશ્રી સુખસાગરજી પરમશાંત અને સરલ હદયી તેમજ તેમના શિષે પણ પરમ ભક્તિવાન વિનય વિવેકથી પૂર્ણ તેમજ શ્રી બુદ્ધિસાગરજી જેવા પૂર્ણગી તેમજ અધ્યાત્મ જ્ઞાનમાં અનુભવી શિષ્ય, પછી શ્રાવકે ઉપર અસર થાય તેમાં શું નવાઈ!
ચોમાસું પૂર્ણ કરી ગોધાવી તરફ વિહાર કર્યો. ત્યાં શ્રાવકોને ઉપદેશ આપી ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળાની સ્થાપના કરાવી ત્યાંથી પુજય ગુરૂવરની સાથે અમદાવાદ પધાર્યા ત્યાં માસકલ્પ કરી ધર્મોપદેશ આપે. સંવત ૧૯૬૪ના માગસર સુદીપના દિવસે માણસાના વતની હમીરજી નામના રજપુતને ગુરૂશ્રી સુખસાગરજી મહારાજે દીક્ષા આપીને શ્રીબુદ્ધિસાગ૨જીના શિષ્ય કર્યા. તેમનું અમૃતસાગરજી નામ રાખ્યું. તે
વ્યાકરણમાં સિદ્ધહેમચંદ્ર લધુવૃત્તિને અભ્યાસ કરતા હતા, બહુ બુદ્ધિશાળી હતા. ત્યાંથી ગામે ગામ વિહાર કરતા માણસા પધાર્યા. ત્યાંથી દ્રા થઈ પ્રાંતિજ પધાર્યા. ત્યાં એક માસકલ્પ કરી જે ત્યાંની શ્રાવિકાએ દિક્ષાની ઉમેદવાર હતી. તેમને દિક્ષા આપી ત્યાંથી વિહાર કરતા પાછા લેદ્રા પધાર્યા ત્યાં વઢવાણ શહેરના રહેવાસી લક્ષ્મીચંદ નામને શ્રાવક કે જે વૈરાગ્ય થવાથી દીક્ષાને ઉમેદવાર તેને ગુરૂશ્રી
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું સુખસાગરજી મહારાજે સંવત ૧૯૬૪ના મહા વદી દુની સવારમાં દીક્ષા આપી ત્રાદ્ધિસાગરજી નામ આપ્યું અને શ્રીમાન બુદ્ધિસાગરના શિષ્ય તરીકે સ્થાપન કર્યા. તેને ધાર્મિક જ્ઞાન આપવાની પ્રવૃત્તિ ગુરૂદેવે કરી. ત્યાંથી ગુરૂદેવ શ્રીસુખસાગરજી સ્વશિષ્ય મંડલ સાથે માણસા પધાર્યા. એક માસ કલ્પ પૂર્ણ કર્યો. ત્યાંથી ચૈત્ર સુદીમાં તારંગા તીર્થની યાત્રા કરવા વિદરોલ, ગવાડા, પિલવાઈ, ગેરીતા, પામોલ, કરબટીયા પીંપલજ વિગેરે ગામેએ વિહાર કરતા શ્રાવકેને ધમ માર્ગમાં પ્રવૃત્તિ કરાવતા તારંગા ગિરી ઉપર પરમ તિર્થપતિ શ્રી અજીતનાથના દર્શન કરી આનંદને અનુભવ કર્યો. ચિત્રી પુનમના પ્રભુદર્શન ભાવપૂજા સહ કરી શ્રી સુખસાગરજી તથા બુદ્ધિસાગરજી સ્વશિષ્ય સાથે ખેરાલુ પધાર્યા. ત્યાં પ્રતાપવિજયજી પન્યાસે શ્રી અમૃતસાગરજી તથા ઋદ્ધિસાગરને માંડલીયા રોગમાં પ્રવેશ કરાવ્ય ખેરાલુના સંગે પુજ્ય ગુરૂમહારાજ પાસે ઉપદેશ માટે માગ કરી તેથી ગુરૂશ્રીએ શ્રીમાન બુદ્ધિસાગરજીને વ્યાખ્યાન માટે આજ્ઞા ફરમાવી. અનેક જન તેમજ જૈનેતર ગાયકવાડી રાજ્યના અમલદારોએ તેઓશ્રીના વ્યાખ્યાનનો લાભ ઉઠાવ્યું અને અપૂર્વ જ્ઞાનને લાભ મળવાથી આનંદ આનંદ વતી રહ્યો. માસકલ્પ પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરી શ્રીમાન પન્યાસજી પ્રતાપવિજયજી તથા પુજ્ય ગુરૂવર સુખસાગરજી બુદ્ધિસાગરજી વિગેરે ત્રણે જણ તેમના શિષ્ય પરિવાર સાથે ઉંઝા પધાર્યા ત્યાં શ્રી પ્રતાપવિજયજી પંન્યાસજીની પાસે મુનિ શ્રી અમૃતસાગરજી તથા અદ્ધિસાગરજીને સંવત ૧૯૬૪ના વૈશાખ વદી
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
જીવન ચરિત્ર ૬ના દિવસે વિજય મુહુર્તમાં વડદિક્ષા મહોત્સવ પૂર્વક અપાવી આ પ્રસંગે સુરતના ઝવેરી જીવણભાઈ ધર્મચંદ, ઝવેરી મેહનલાલ મગનલાલ ભગત વીરચંદ ગોકલદાસ ગુરૂવંદન માટે આવ્યા હતા. સંઘમાં સારે આનંદ ફેલાય હતે. ગુરૂશ્રી ધર્મને ઉપદેશ આપી આત્મજ્ઞાનને અનુભવ આયેા હતા.
ત્યાંથી ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીની આજ્ઞાથી મહેસાણા જોટાણું થઈ જોયણી પધાર્યા. શ્રી મલ્લીનાથ પ્રભુની યાત્રા દર્શન કર્યા. ત્યાંથી પાછા ફરતાં કલેલમાં માસકલ્પ કરી ત્યાંના શ્રાવકેને ધર્મોપદેશથી પ્રભુ, દર્શન, પુજા, ધર્મનુષ્ઠાનમાં પ્રીતિવાળા કર્યા ત્યાંથી આદરજ, રાંધેજા, લીબેદરા થઈ માણસા સંઘના અત્યંત આગ્રહથી માણસા ગામમાં માસા માટે કરાયેલા પ્રવેશ મહોત્સવ સાથે પધાર્યા. સાથે શ્રી અમૃતસાગરજી તથા ઋદ્ધિસાગરજી હતા.
ગુરૂશ્રીએ મહેસાણા સંઘના નાગ્રહથી શ્રી ન્યાય સાગરજી તથા રંગ સાગરજી સાથે મહોત્સવ પૂર્વક મહેસાણામાં પ્રવેશ કર્યો. આમ સંવત ૧૯૬૪ નું માસું ગુરૂ દેવશ્રી સુખસારજીએ મહેસાણામાં અને શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ માણસામાં કરવાનું નક્કિ કર્યું.
શ્રીમાન્ બુદ્ધિસાગરજીએ ઉપાશકદશાંગ તથા ધર્મ રત્ન પ્રકરણ વિગેરે ગ્રંથને ઉપદેશ કરી શ્રાવક વર્ગને ધર્મ ક્રિયા અનુંકાનમાં પૂર્ણ સ્થિર કર્યા. શ્રી ગુરૂવર્ય શ્રી સુખ સાગરજીની આજ્ઞાથી શ્રી ન્યાય સાગરજીએ ધર્મ કટપદ્રમ ગ્રંથનું વાંચન કરી મહેસાણાના શ્રાવકવને ધર્મ પ્રત્યે
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮.
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પ્રીતિવાલે કર્યો. ત્યાં પુજ્ય ગુરૂવારે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનામાં અતિઉલ્લાસ પૂર્વક પ્રવૃત્તિ કરી આત્મધ્યાનમાં વિશેષ પ્રવૃત્તિ કરવા લાગ્યા.આણસા નગરમાં
चातुर्मासी शुभामेकां, व्यनैषीत्करूणामयीम् । धनाध्यक्षमहेभ्यानां, मनस्तोषविधायिनीम् ॥६३॥ भव्योवीं स ततः सिअन् सद्बोधामृतधारया । आससाद पुरं पाद्र-ख्या तं शिष्यसमन्वितः ॥६४॥ स्वेन संस्थापितं तस्मि-न्नध्यात्मशानमण्डलम । शानेन विशदीकृत्य, दीपयामास योगिराट् ॥६॥ मोहनादि महेभ्यानां, तत्त्व जिज्ञासुचेतसाम् । अभीष्टं पूरयामास, योऽध्यात्मशानभास्वरः ॥६६॥
જ્યાં અનેક ધનાધ્યક્ષે-ધનપતિઓને વાસ છે જ્યાં દયા, દાન શિયલ તપ વિગેરે ધમ કૃત્ય નિરંતર થયા કરે છે તેવા માણસા નગરમાં ભવ્યાત્માની મનરૂપી જમીનને સંબોધ રૂપ અમૃત જળથી શીચતા અનેક તવાનુભવ કરાવતા ગુરૂશ્રી બુદ્ધિસાગરજી મહારાજ પોતાના શિષ્ય સમુદાય સહિત સ્થિરતા કરી રહ્યા છે. ત્યાં માણસા સંઘના નિમંત્રણને માન આપી સુરત, પાદરા, અમદાવાદ, વિજાપુર, સાણંદ, પાટણ, મહેસાણું, મુંબઈ વિગેરે નગરના શ્રાવકે ગુરૂદેવને વંદનાથે તેમજ તત્ત્વજ્ઞાનને ઉપદેશ સાંભળવા માણસામાં આવ્યા. અધ્યાત્મજ્ઞાનની વૃદ્ધિ જગતમાં ફેલાવવા માટે અધ્યાત્મજ્ઞાનના અત્યંત રસીયા શ્રાવકની સભા પુજ્યપાદ શ્રીમાન બુદ્ધિસાગરજી મહારાજના પ્રમુખપદે મળી, આત્મજ્ઞાન પ્રાપ્તિના ઉપાયની છણાવટ કરાઈ, અને તેની પ્રાપ્તિ માટે
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
જીવન ચરિત્ર
આગમ અનુભવિત પુજ્ય ગુરૂવરાના હાથે લખેલા ગ્રંથ રત્નાનું પ્રકાશન કરવા માટે એક મડળની સ્થાપના કરી તેમાં સુરતના ઝવેરી શ્રી જીવણભાઇના પ્રમુખ પદે અનેક મેમ્બરા થયા. અને તેના બધા વહિવટ પાદરાવાલા વકીલ માહનલાલ હેમચંદના હસ્ત સાંપાયે તે દ્વારા આજે ઘણા ગ્રંથો પ્રગટ થયા છે.
ચામાસુ પૂર્ણ થતાં ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગરજી વિદરાલ, માણેકપુર, લેદ્રા, આજોલ, લી'ખાદરા, ડાભલા વિગેરે ગામાની યાત્રા કરી મહેસાણે આવી ગુરૂ મહારાજશ્રી સુખસાગરજીનાં ચરણુમાં આવીદન કર્યાં. ગુરૂ દેશનથી અત્યંત આન ંદ થયા ગુરૂમહારાજની આજ્ઞાથી પુજ્ય શ્રી બુદ્ધિસાગરજી શ્રી અમૃતસાગરજી તથા ઋદ્ધિસાગરજીને સાથે લઇને જોટાણા થઈ ભાચણીમાં શ્રી મલ્લીનાથ પ્રભુનાં દન કરી ત્યાંથી કડી કંડ સાંજત થઈ અમદાવાદમાં આંબલી પાળના શ્રાવકના આગ્રડો સામૈયા સાથે સન્માન પૂર્વક પધાર્યા. એક માસ કલ્પ કરી ધર્મોપદેશ આપ્યા. ત્યાં અનેક વિદ્વાન સાક્ષરા તથા કવીઓના સમાગમ થયા તેમજ અનેક પ્રકારની ધમ ચર્ચા થઈ. ત્યાંથી સાણ's સંઘની વિન'તિથી સાણંદ પધાર્યાં. ત્યાં પંદર દિવસ શકાઈ સમ્યક્ ધર્મની શુદ્ધતાના ઉપદેશ આપ્યા ત્યાંથી ગાધાવી થઈ ખારેજા, નાયકા, માતર, વશે, કાવિઠા, એરસદ, આંકલાઈ, ઉમેઠા વિગેરે સ્થળેએ ધના ઉપદેશ આપતા પાદરા પધાર્યા. ત્યાં પાલીતાણાના વિશાશ્રીમાલો શ્રાવક વધુ માનને દિક્ષા આપી. અમૃતસાગરજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યો, તેનું નામ વૃદ્ધિસાગરજી રાખવામાં આ
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું એક માસ ત્યાં રહો ધર્મોપદેશ કર્યો ત્યાંથી વડોદરામાં મામાની પિળે ઉતર્યા. ત્યાંથી ડાઈમાં પુજ્યશ્રી યશોવિજય વાચકની પાદુકાની યાત્રા દર્શન કર્યા. સંઘને બેધ આપીને અનાર્ય હાળીકાનું પર્વ નહિ માનવાને સમજાવ્યા લેઢણ પાર્શ્વનાથની યાત્રા કરી પાછા વડેદરા ઘડીયાળી પિળના ઉપાશ્રયે સંઘના આગ્રહથી પધાર્યા. વડોદરાના તે વખતના મહારાજ શ્રી સયાજીરાવના આગ્રહથી લક્ષમીવિલાસ મહેલમાં અનેક સાક્ષરે અમલદારે નગરના સભ્યોની સભામાં મહારાજા સન્મુખ બે કલાક ધર્મોપદેશ આપી રાજા પ્રજાના ધર્મો સમજાવ્યા, ત્યાંથી પાદરા, બોરસદ, ખંભાત, વસ, પિટલાદ, ખેડા વિગેરે ક્ષેત્રોમાં ઉદ્દેશ આપતા ધર્મ માર્ગમાં સ્થિરતા કરાવતા પુજ્ય ગુરૂવરશ્રી સુખસાગરજી મહારાજે અમદાવાદ આવવા પત્ર લખી આજ્ઞા ફરમાવી તેથી પિતાના શિષ્ય શ્રી અમૃતસાગ૨જી તથા ઋદ્ધિસાગરજી તથા મુની વૃદ્ધિસાગરની સાથે અમદાવાદ તરફ વિહાર કર્યો. .
भव्यान्प्रबोधयन्भूरीन्, ततोऽगादाजपत्तनम् । तिबोत्रत्य जैनसंघेन, प्राथि तो मुनिपुङ्गवः ॥५५॥
ભવ્યાત્માઓને પ્રતિબંધ કરતા પૂજ્ય ગુરૂદેવ શ્રી સુખસાગરજીના ચરણમાં અમદાવાદ પધાર્યા ત્યાં આવ્યા ત્યારે અમદાવાદના સંઘે ચોમાસા માટે પૂજ્ય ગુરૂદેવને વિનંતિ કરી એટલામાં અમદાવાદમાં તે વખતે સ્થાનકવાસી સંપ્રદાયથી જેમની શ્રદ્ધા નષ્ટ થઈ છે, તેમજ શુદ્ધ આગમના સત્ય અર્થ વડે દેવ મૂર્તિપૂજા વિગેરે ધર્માનુષ્ઠાનમાં નિશ્ચલ જેમની શ્રદ્ધા થઈ છે તેવા અમીરૂષી વિગેરે ત્રણ સાધુ પુજ્ય ગુરૂ
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
વરશ્રી સુખસાગરજી તથા પૂજ્યપાદ્ શ્રી બુદ્ધિસાગરજીને આવી મળ્યા. પાતાના અભિપ્રાયને પ્રગટ કરી તેમના શિષ્ય થવા માટે માંગણી કરી તેથી આખલીપાળના સધની અનુ મતીથી પુજ્યપાદ પરમ ગુરૂવર શ્રી સુખસાગરજી મહારાજે ૧૯૬૫ જેઠ વદી ૧૧ ની સવારમાં તેમને દિક્ષા આપી શ્રી બુદ્ધિસાગરજીના અજીતસાગરજી નામના શિષ્ય તરીકે સ્થાપન કર્યાં.
सासनोन्नतिमातन्वं श्चातुर्मास्यमकल्पयत् । ग्रन्थसन्ततिमातेने, स्वपरोपकृतिं स्मरन् ॥ ५६ ॥ अध्यात्म तत्वविदविज्ञो - योगविद्याविशारदः । काव्यकेलिरत प्रज्ञो - मुनिवर्यों व्यराजत ॥५७॥
શ્રી અમદાવાદમાં શેઠ લાલભાઈ દલપતભાઈ, મણીભાઈ જગાભાઇ, પન્નાલાલભાઇ, શેઠાણી ગંગાબાઈ, ડાહ્યાભાઈ, ખાપાલાલભાઈ વિગેરે શ્રાવક સંધના આગ્રઠુથી પુજ્ય શ્રી સુખસાગરજી મહારાજ તથા પુજ્ય શ્રી બુદ્ધિસાગ્રરજી મહારાજે સંવત ૧૯૬૫ નું ચામાસું અમદાવાદમાં કર્યું', ન્યા મ્યાનમાં વિશેષ્યાવસ્યક સૂત્રની વાંચના શરૂ કરી અમદાવાદના શ્રોતાવગ શેઠ લાલભાઇ તથા મણીભાઇ,શેઠ જગાભાઈ,શેઠ હીશચ'દ કકલભાઈ, ખાલાભાઈ હીરાચંદ સભણજી ઝવેરી મેહનલાલ મગનલાલ, કેટાલાલ લક્ષ્મીચંદ, છેટાલાલ ઝવેરી, શ્રાવીકા ગંગામાઈ, શેઠાણી ચંચળબેન ષસીએન મુક્તોખાઈ સૌભાગ્ય એન પાપટમેન વિગેરે શ્રાવિકા સાધ્વી શીવશ્રીજી હેતશ્રીજી, હુ શ્રીજી વિગેરેએ સુત્ર શ્રવણના સારા લાભ મેળળ્યે, તથા મુનીશ્રી અજીતસાગરજી બીજા વ્યાખ્યાનમાં ભીમસેન
',
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ચરિત્રના ઉપદેશ રસપૂર્ણ ભાષામાં આપવા લાગ્યા. તેથી આંખલી પે.ળના ઉપાશ્રયને માટે હાલ પણ સાંકડા પડવા લાગ્યા. સાંભલનારના ઉત્સાહ વધવા લાગ્યા. અનેક તત્વજ્ઞાન અનુભવ આપનારા ગ્રંથાની રચના, આત્મજ્ઞાન તથા અન્યને ઉપકારક થાય તેવી ઇચ્છાથી કરવા માંડી. તેમજ સ દાનિકે, સામાન્ય જનેાને નીતિ વૈરાગ્યના મેધ કરનારા ગુજરાતી ભાષામાં કાવ્યરૂપ ભજનપદ સંગ્રહે, સ્તવન સ્વાધ્યાય સંગ્રહ તથા સમાધિશતક વિગેરે ઉત્તમ ગ્રંથની રચના કરી આનંદથી ચામાસુ પુર્ણ થયે અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયે શ્રી ભાવિજયજી પન્યાસજીની પાસે માગસર સુદી ૫ની વડી દીક્ષા શ્રી અજીત સાગરજી તથા વૃદ્ધિસાગરજીની થઈ. પછી સુરતના ઝવેરી જીવણભાઇ વિગેરેના સુરત પધારવાના આગ્રહને માન આપી ગુરૂવર સુખસાગરજીની આજ્ઞા લઇને શ્રી અમૃતસાગરજી શ્રી અજીતસાગરજી વૃદ્ધિસાગરજીની સાથે સિદ્ધાચલીની યાત્રા માટે વિદ્વાર પાલીતણા તરફ કર્યાં અને ઋધ્ધિસાગરને ગુરૂદેવની સેવા એકાગ્રભાવે કરવાની શિખામણ આપી શ્રીમાન્ સાણંદ, મારૈયા, ખાવલા ગાંગડ કાઠ, વિગેરે ગામામાં ઉપદેશ આપતા વિહાર કરીને પાલીતાણાપધાર્યા'. ત્યાં અઢાર દિવસ રહી યાત્રાએ કરી શ્રીહીરારૂપ ને તપગચ્છીય દીક્ષા આપી હીરાસાગરજી નામ આપી સ્થશિષ્ય કર્યા. ત્યાંથી વિહારી કરી વલા ધોલેરા ખભાત પાદા દરાપુરા પાલેજ સીનેાર જગડીયા કઠોર વિગેરે ગામામાં વિહાર કરતા ધર્મોપદેશ આપતા સુરત તરફ્ પ્રયાણ કર્યું.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવન ચરિત્ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुनः सूर्यपुरे चातुर्मास स्थित्वा मुनीश्वरः । संधाग्रहेण भव्यानां, मनोभीष्टमपूरयत् ॥५८॥ जीवनादि महेभ्यानां पूरिता कल्पना शुभा । समाधियोग तत्त्वानि, विस्तार्य तेन योगिना ॥ ५९ ॥
સુરતના સંઘને પૂજ્ય ગુરૂવરના પધાર્યાના સમાચાર મલતાં ઝવેરી જીવણભાઇ તથા ભુરીયાભાઈ વિગેરે સ ંઘે કરેલા મોટા મહાત્સવ પૂર્ણાંક ગેોપીપુરાના ઉપાશ્રયમાં પ્રવેશ કરાન્યા. ત્યાં શ્રાવકવર્ગોને ધમના ઉપદેશ આપ્યા. સ ંઘે મહુ આગ્રહ પૂર્વક ચામાસા માટે વિનતિ કરતાં પુજ્ય ગુરૂની આજ્ઞા મંગાવી. તે વિનતીના સ્વિકાર કરાયા. ઉન્હાળાની ઋતુમાં ચત્ર માસની એાળી ડુમસમાં સંઘ સાથે કરાવાઇ, સુરતમાં ચામાસામાં આત્મજ્ઞાનના ઉપદેશ આપવા માટે પુજ્ય ગુરૂ મહારાજે અધ્યાત્મસાર, તથા સુદ ના ચરિત્રનુ વ્યાખ્યાન શરૂ કર્યું. શ્રાવકેાએ સારી રીતે તત્વજ્ઞાનને લાભ લીધે. આ અરસામાં સુરતમાં શીવજી લાલન–વિગેરેની સાથે સંઘમાં વિચાર ભેદ થવાથી સુરતમાં મુનિ સમેલન મેળવવામાં આવ્યું હતું તેમાં તેમણે ભાગ લીધા હતા. અને તકરારનુ–સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતેા. સંવત ૧૯૬૬નું ચામાસું શ્રાવકોને અનેક રીતે લાભ પ્રદ થયું.
ચામાસુ` પૂર્ણ થતાં મુંબાઇમાં ગુરૂ મહારાજના પ્રભાવને જાણતા સંઘની વિનંતીથી ગુરૂદેવ શ્રી સુખસાગરજી મહારાજની આજ્ઞાથી મુબાઈ તરફ વિહાર કર્યાં.
तन्मुनीन्द्र प्रभावज्ञो भव्यसंघनिमन्त्रित, 1 मुम्बापुरीं ययौ भव्या-म्भोजमुत्फुल्लयन्मुनिः ॥६०॥
For Private And Personal Use Only
૪૩
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
જ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું तत्रत्यजनतामोद, वर्द्धयन् मुनिपुङ्गवः । स्वशिष्यपरिवारेण, संजुष्टचरणाम्बुजः ॥६१॥ विदुषां संशयान् छिन्दम्, बोधयन् धर्मकाक्षणः । नास्तिकांश्च निराकुर्वन्, धर्ममार्ग प्रदीपयन् ॥६२॥
માર્ગમાં આવતાં અનેક ગામોના સઘને તેમની ભક્તિ પૂર્વક કરાયેલા સામૈયા સાથે ગામમાં પ્રવેશ કરી ઉપદેશ આપી ધર્મોલ્લાસ પ્રગટાવે. સંવત ૧૯૬૭ મહા સુદી ૧૫ના દિવસે મુંબઈમાં મેટા મહોત્સવ સાથે કરાયેલા સામૈયા પૂર્વક ઠામ ઠામ ગહુલીઓ કરાતે છતે નગર પ્રવેશ કરાવવામાં આવ્યો શ્રી લાલબાગના ઉપાશ્રયે પધાર્યા. વ્યાખ્યા નમાં દશવૈકાલિક સુત્રના ઉપદેશથી શ્રાવક શ્રાવકાને સારે જ્ઞાન દર્શન ચારિત્ર વિષયક બેધ મલ્યો. શ્રી અમૃતસાગરજી, શ્રી અજીતસાગરજી, તથા વૃદ્ધિસાગરજી તથા અન્ય સમુદાયના પણ મુનીવર્યો કે જેઓ ગુરૂશ્રીની સાથે ચોમાસામાં રહ્યા હતા તેમને પણ ગુરૂશ્રી તરફથી જ્ઞાનને સારે લાભ મળે. મુંબઈમાં રાધનપુરના એક શ્રાવકને ગુરૂશ્રીની આજ્ઞાથી મુનીશ્રી અમૃતસાગરજીએ દિક્ષા આપી નામ જીતસાગર રાખ્યું.
જૈન જૈનેતર વિદ્વાનેને સમુદાય ગુરૂ મહારાજની પાસે આવવા લાગ્યા. પિતાના મનમાં રહેલા અનેક સંશયાના પ્રશ્નો કરીને યોગ્ય ઉત્તર મેળવીને અમેદ થવા લાગે ધમી આત્માને મનમાં અત્યંત પ્રભેદ થવા લાગ્યું. તેમજ અધમી નાસ્તિકતા દુર થવા લાગી આમ ધર્મ માર્ગને ગુરૂશ્રી પ્રકાશ કરતા રહ્યા,
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
પુજ્ય ગુરૂવર શ્રી સુખસાગરજી, સુનીશ્રી રંગસાગરજી તથા ઋદ્ધિસાગરજી વિગેરે મુન્નીત્રરેશની સાથે ચાણસ્મા સંધના આગ્રહથી ત્યાં ચામાસુ રહ્યા હતા. ત્યાં પણ ધર્મોપદેશથી ધની સારી પ્રવૃત્તિ થઈ હતી. ગુરૂશ્રી સુખસાગરજીને ચોમાસાના કાળમાં અકથ્ય મહાવ્યાધિ થયા હતા પરંતુ ધર્મના પસાયથી દવા કરતાં તખીયત સુધારા ઉપર આવી ગઇ. ત્યાં આ ચામાસામાં ગુરૂશ્રીના ઉપદેશથી સંઘે ઉપધાન કરાવ્યા હતા તેમાં ૨૦ શ્રાવકે તથા ૧૦૦ શ્રાવીકાઓએ ઉપધાન વહી માળ પહેરી હતી. એચ્છવ સારા થયા હતા.
૪૫.
મુંબઈમાં ચામાસુ` પૂર્ણ થતાં શ્રી અમૃતસાગરજીને ક્ષયની વ્યાધિ ઉપડી તેથી વિહાર કરી. સુરત જવા અનુ મતી આપી. સાથે વૃદ્ધિસાગરજી તથા જીતસાગરજીને માકલ્યા હતા. શ્રી અમૃતસાગરજીની તખિયત વલસાડ આવતાં એકદમ ખગડી અને તેમના ત્યાં કાળ થયેા. જેમનામાં સારી વિદ્વત્તાની તેમજ જૈન સ`ઘની સેવા માટેની આશા સેવાતી હતી તેવા શિષ્ય કાળધમ પામવાથી મનમાં દુઃખ થયું. પરંતુ જ્ઞાની પુરૂષ વસ્તુતત્વને જાણતા હૈાવાથી મનવાળી જાય છે. ગુરૂ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી પણ પેાતાના ગુરૂસુખસાગરજી મહારાજનું શરીર નરમ રહેતુ' જાણી મુંબઈથી ગુજરાતતરફ વિહાર કર્યાં અને સુરત પધાર્યાં. ત્યાં કેટલાક કાળ સ્થિરતા કરી જગડીયા પાલેજ થઈ પાદરા પધાર્યાં
For Private And Personal Use Only
चातुर्मासीं शुभामेकां व्यनंषीत्करुणामयीम् । धनाध्यक्ष महेभ्यानां मनस्तोषविधायिनीम् ॥६३ भव्योष सततः सिञ्चन्, सम्बोधामृतधारया । આલસાર પુર માત્રા-થાત શિષ્યસમન્વિતઃ ॥ા
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીગુ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પાદરમાં શ્રી અમદાવાદના શ્રાવકે શ્રી મણીભાઈ દલપતભાઈ તથા જગાભાઈ દલપતભાઈ ઝવેરી બાપાલાલભાઈ તથા ડાહ્યાભાઈ ઝવેરી કેશવલાલભાઈ વિગેરે શ્રવકના આગ્રહથી ગુરૂશ્રી અમદાવાદ પધાર્યા સંઘે સમહત્સવ પ્રવેશ કરાવ્યું. સંવત ૧૯૬૮ના જેઠ સુદી ૧૪ અમદાવાદ આંબલીપોળે સ્વશિષ્ય સમુદાય સાથે પધારીને ગુરુશ્રી સુખસાગરજી મહારાજની અનુમતિથી અમદાવાદમાં માસુ કર્યું.
વિશેષાવશ્યક સૂત્રનું વ્યાખ્યાન તથા ધર્મ રતનપ્રકરણને ઉપદેશ શરૂ કર્યો. શ્રોતાવર્ગે અપૂર્વે તત્વજ્ઞાનને વૈરાગ્યમય આત્માનુભવ કર્યો.
ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીએ ચાણસ્માથી વિહાર કરી શંખેશ્વર ભેયણ પાનસર વિગેરે તીર્થસ્થળોએ યાત્રા દર્શન પૂર્વક વિહાર કરી અમદાવાદ આગમન કર્યું. ત્યાંથી સાણંદના સંઘના આગ્રહથી શ્રી રંગસાગરજી તથા દ્ધિસાગરજીને સાથે રાખી મહત્સવ સાણંદ પધાર્યા. ત્યાં ત્રણ શ્રાવિકાઓને મહત્સવ પૂર્વક દિક્ષા આપી. વિમલશ્રી, જનશ્રી, તથા નવલશ્રી નામ રાખવામાં આવ્યાં. ત્યાંજ શ્રી પૂજ્ય ગુરુશ્રી બુદ્ધિસાગરજીએ મેકલાવેલા શ્રી અજીતસાગરજી તથા જીતસાગરજી પૂજય સુખસાગરજી ગુરૂદેવને આવી મળ્યા. ત્યાંથી ગુરૂદેવ, શ્રી રંગસાગરજી ત્રાદ્ધિસાગરજી, શ્રી અજીતસાગરજી, જીતસાગરજી, વિગેરે મુનિવરેની સાથે ગેધાવી સાંતજ કલેલ પાનસર રાજપર વિગેરે સ્થળોએ થઈ મહેસાણા પધાર્યા પાટણ સંઘની વિનંતિથી તથા ત્યાં રહેલા પન્યાસજી ચતુરવિજયજીના આગ્રહથી પાટણમાં પધાર્યા.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર શ્રી ચતુર વિજયજીએ મુની દ્ધિસાગર તથા શ્રી અજીત સાગરજીને ઉત્તરાધ્યયન, આચારાંગ કલ્પસૂત્રનંદિસ્ય વિગેરેને ગાદૃવહન કરાવ્યા.
અમદાવાદમાં શ્રીમાન ગુરૂદેવે અમૃતસમાન ધર્મદેશના વડે શ્રોતા વર્ગને ધર્મરૂપી પાણીનું સીંચન કર્યું. ચોમાસુ પૂર્ણ થયા પછી પાલડીના શ્રાવક કેશવલાલને દિક્ષા આપી કીતિસાગરજી નામ રાખ્યું અને તેમને સ્વશિષ્ઠ કર્યા ત્યાંથી વિહાર કરી સાણંદ પધાર્યા. ત્યાં ધર્મોપદેશથી પ્રભાવના કરી શેરીસા યાત્રા કરી કલેલ પાનસર યાત્રા કરી માણસા વિજા. પર પ્રાંતીજ વિગેરે ગામોમાં ધમને ઉપદેશ કરો ચૈત્ર માસમાં સાણંદ પધાર્યા.
ગુરૂશ્રી સુખસાગરજી પાટણથી ચારૂપની યાત્રા કરી શંખેશ્વર પધાર્યા ત્યાંથી પંચાસર, ઝિંઝુવાડા, વઢવાણ, ચુડા રણપુર, બેટાદ, વિગેરે સ્થળોએ ઉપદેશ આપતા પિતાને શિષ્ય સમુદાય સહિત રંગસાગરજી, ઋદ્ધિસાગરજી તથા અજીત સાગરજી, વિગેરેની સાથે પાલીતાણા પધાર્યા. અને પરમ પાવન શ્રી સિદ્ધગિરીની યાત્રા કરી પરમાત્મા શષભદેવજીનાં દિન ભાવપૂર્વક ભાવપૂજા કરી આમાનંદને અનુભવ કર્યો.
ગુરૂદેવશ્રી સુખસાગરજીએ બે વખત શ્રી સિદ્ધગિરિની યાત્રા કરી પ્રભુ આદિનાથનાં દર્શન કર્યા.
ગુરૂશ્રીની આજ્ઞાથી શ્રી અજીતસાગરજી રાણપુરમાં અઠ્ઠઈ મહોત્સવ પ્રસંગે પધાર્યા. ત્યાં ગેરીતાના વતની ડાહ્યાભાઈને દિક્ષા આપી દેવેન્દ્રસાગરજી નામ આપી શ્રીમાન બુદ્ધિસાગરજી ગુરૂશ્રીના શિષ્ય કર્યા. અને પાલીતાણાથી
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રીમદ્ બુદ્ધિસાગ સુરીશ્વરજી મહારાજનું સુખસાગરજી ગુરૂવર તથા અજીત સાગરજી રાણપુરથી વિહાર કરી બધા સાણંદમાં મલ્યા. શ્રી બુદ્ધિસાગરજી મહારાજ વિજાપુરથી આવીને ગુરૂશ્રીને મળ્યા. એમ સર્વ સાધુએ. સાણંદમાં ભેગા થયા.
શ્રી અમદાવાદથી ગુરૂમહારાજને ચોમાસા માટે વિનંતી કરવા શ્રાવકે સાણંદ આવ્યા. તેમની વિનંતીને માન્ય કરી ગુરૂદેવશ્રી સુખસાગરજી પ્રકૃતિ નરમ અને અશક્ત હેવા છતાં પણ હળવે હળવે મેધાવી, થલતજની યાત્રા કરી અમદાવાદના સાથે કરેલા પ્રવેશ મહત્વ અને ઠામે ઠામે થતી ગહલીઓના સત્કારથી યુક્ત આંબલી પિળના ઉપાશ્રયે પધાર્યા. અમદાવાદમાં રહેતા ભેગીલાલ ઘીયાને વૈશાખ સુદી ૧૦ના દીવસે દીક્ષા આપીને નામ ભક્તિસાગર રાખ્યું. ત્યાં જેમાસમાં ગુરૂદેવ શ્રીસુખસાગરજીને ભયંકર માંદગી લાગુ પડી. વેદ ડોકટરેએ જણાવ્યું કે હવે ગુરૂશ્રી આ માંદગીમાંથી ઉઠી શકે તેમ નથી.
શ્રી અજીતસાગરજી, જીતસાગરજી, કીર્તિસાગરજીને પુજ્ય ગુરૂદેવે રાધનપુર જેગ કરવા જવા આજ્ઞા ફરમાવી તેથી તેઓ રાધનપુર ગયા. ઋદ્ધિસાગરને પણ આજ્ઞા કરી પણ તેમણે જણાવ્યું કે હું “જે ગુરૂદેવનું શરીર સારું હેત તે તે પ્રમાણે કરત પરંતુ, આવી તબીતિ હેવાને કારણે હું આપના ચરણ છોડીને જવા ઈચ્છતે નથી” તે વાત ગુરૂદેવે માન્ય રાખી શ્રી અજીતસાગરજી વિગેરે સાધુઓએ રાધનપુરમાં મહાનિશીથ વિગેરેના જે કર્યા.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
અમદાવાદમાં ગુરૂદેવનું શરીર ઘસાતું ચાલ્યું. ઝાડે પેસાબ પણ મહાકષ્ટ થાય. આ કારણથી ગુરૂભક્તિવંત શ્રાવકે પાટણ, પાલણપુર, સાણંદ, મહેસાણાથી ગુરૂદર્શનાર્થે આવવા લાગ્યા. ગુરૂદેવની શરીર પ્રકૃતિ જોઈ તેમની સેવામાં રહેવા લાગ્યા. બધાને લાગ્યું કે જે આપણું પુન્ય હોય તે જ ગુરૂદેવ આ માંદગીમાંથી ઉઠે. અસાડ માસમાં શરિર બહુ નબળું પડી ગયું. પગની શુંટી સુધી સેજા આવી ગયા. હવે ગુરૂદેવ નહિ જ ઉઠે એમ શ્રીમાન બુદ્ધિસાગરજીને લાગ્યું અસાડ સુદી ૧૪ નું ચૌમાસી પ્રતિક્રમણ ગુરૂદેવ સંઘ સાથે કરવા અશક્ત હેવાથી શ્રીમાન બુદ્ધિસાગરજીને કરવાવાની આજ્ઞા આપી. પિતાના સ્થાને અદ્ધિસાગરજીએ અને રંગસાગરજીએ પ્રતિક્રમણ કરાવ્યું. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી શ્રાવકે તથા સાધુઓ તેમની પાસે બેઠા હતા. શરીરે ખાંસી તથા દમની પીડા હોવા છતાં આત્મામાં સ્વને અનુભવ કરતા હતા. મનમાં આ કે રોદ્ર ધ્યાનનું સ્થાન જ ન હતુ, એક ફક્ત ધર્મ ધ્યાનની ભાવના વર્તતી હતી. વરાગ્ય વિષયની વાતે અને સ્વાધ્યાયના પદે જ યાદ કરતા હતા. તેમજ શ્રીમાન બુદ્ધિસાગરજીને પ્રશ્નો કરી કેવળ આગમ જ્ઞાનની ચર્ચા કરતા હતા. પિતાની પાસે છાપેલા જે પુસ્તકે હતા, તે તેના ખપી સાધુ સાધવીઓને આપી દીધા. વળી વસ્ત્રો પણ સોંપી દીધાજે કંઈ સમુદાયના માટેની ભલામણ કરવા ગ્ય હતી તે શ્રીમાન સ્વશિકય બુદ્ધિસાગરજીને કરી બાર વાગ્યા પછી સાધુઓને સુઈ જવાની આજ્ઞા ફરમાવી બીજા સાધુએ સુઈ ગયા પછી પોતે ચારિત્ર વરૂપની ભાવના
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ભાવતા દશવૈકાલીક, ઉત્તરાધ્યયન, ભક્ત-પ્રત્યાખ્યાન ચૌસરણ વિગેરે પયના તથા કર્મગ્રંથની ગાથાનું મનન કરતા હતા. આ અવસરે પૂજ્યશ્રી બુદ્ધિસાગરજી જાગતા હતા તેમને ગુરૂદેવની આ અવસ્થા જોઈ વિચાર કરતાં હદય ભરાઈ આવ્યું કે હવે આ ગુરૂદેવને ચિરકાલીન વિયોગ સહન કરવું પડશે. જ્યાં સુધી ગુરૂદેવ માથે હોય ત્યાં સુધી શિષ્યને કઈ તરફથી ચીંતા હતી નથી, પણ ત્યાર પછી બધી જવાબદારી માથે આવે છે સાધુ સમુદાયની સંભાળ રાખવી પડે છે. અને તેમની સર્વ બાબતે ચીંતા કરવાને પ્રસંગ આવે છે, મસાધાન પણ પિતાને જ કરવાનું રહે છે, આ તર્ક વિતરકોને ખ્યાલ ગુરૂદેવ કળી ગયા તેથી બુદ્ધિસાગરજીને શાંત કરવા જણાવ્યું કે “તારા જેવા સમર્થ યેગીને શેક કરવો ન ઘટે જે કર્મયોગી છે તે સર્વ કાર્ય સાક્ષી ભાવે કરતાં નિલેપ રહે છે. જગતમાં સર્વ કેઈને જન્મ મરણ તે અવશ્ય હાય છે. એમ હોવાથી સંબંધીના સંબંધે તેમજ વિગ પણ થાય છે સંસારને ક્રમ કુવામાં રહેલા રેંટની માફક રંટમાં રહેલા પ્યાલાની માફક ભરાવા ઠલાવવા જેવું છે માટે એવા નિયમને કર્મવેગે મનુષ્ય પામે છે, તે તેવા કર્મને દુર કરવા અને આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરવો તે જ યોગ્ય છે.' ઉપર પ્રમાણે સમજાવી શાંત પાડીને ધ્યાનમાં ગુરૂદેવ લીન થયા.
એમ ત્રણ દિવસ ગુરૂ મહારાજ ધ્યાનમાં રહ્યા સમયે સમયે સર્વને હિંમત આપતા, ધર્મને બેધ આપતા, ઉદરમાં આવેલ અશાતા વેદનીય કર્મ સમભાવે સહન કરતા સંવત
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૫૧
૧૯૬૯ના અષાડ વદ ૨ની રાત્રીએ તેમને અસહ્ય વ્યાધિ ઉપન્યા. છતાં પણ એકાગ્ર ભાવે ધમ ધ્યાનની ભાવના ભાવતા, સવ શિષ્યાને ઉપદેશ આપતા આત્મસ્વભાવમાં જાગ્રત રહેતા હતા. તે સમયે ગુરૂદેવના મુખમાંથો જે જે આત્મ સ્વરૂપના ઉદ્ગારા નીકળતા હતા તે હું મનન કરવા જેવા હતા.
ચુક્ત
“ મનુષ્યનું જીવન અનેક વિધ્નાથી ભરેલુ હાય છે, તેમાં પણ અનેક પ્રલેાભના હાય છે. જો સભ્ય વિવેકમય જ્ઞાન અને સચારિત્રમાં ઉપચેગ રહે તા તા ઋચી જાય, નહિ તે પડી જવાના સ્થાનેા પણ હાવાથી, આત્મા પ્રમાદને વશ થાય તે પામેલ આત્મ ધન ખાઈ નાખે તેમાં જરા પણ આશ્ચર્ય નથી, માટે ઉપયોગ પૂર્ણાંક મેક્ષ માર્ગ તરફ આગળ વધાય છે. પ્રમાદીને તે દુષ્કર લાગે છે. માટે પ્રમાદને દુર કરી વિથાના ત્યાગ કરી આત્માનુલક્ષી થઈ સાધુ ધર્મમાં આગળ વધ્યું. પારકાની નિંદા ન કરવી, તેને બદલે આત્મામાં જે જે ખામીઓ દેખાય તેને દુર કરવા પ્રયત્ન કરવા.
ઉપર પ્રમાણે ઉપદેશ આપી છેવટે ચારસરણ કરી આહારને ત્યાગ કરી અનશનના ઉચ્ચારપૂર્વક પ્રત્યાખ્યાન કરી આત્મ ધ્યાનમાં પદ્માસને બેસી લીન થયા. પુજ્ય શ્રી બુદ્ધિસાગરજી, રંગસાગરજી, ઋદ્ધિસાગરજી વૃદ્ધિસાગરજી, દેવેન્દ્રસાગરજી તથા શ્રાવકે ગુરૂદેવને નવકારમંત્રના જાપ સંભળાવવા લાગ્યા. ગુરૂદેવ જાપ એક ધ્યાને સાંભળતા હતા. ગુરૂદેવની અંત અવસ્થાના અખર નગરમાં ફેલાતાં શેઠશ્રી લાલભાઈ શેઠ
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું શ્રી કસ્તુરભાઈ, મણીભાઈઝવેરી લલુભાઈ રાયજી વિગેરે શ્રાવકો ત્થા ગંગાબાઈ શેઠાણી વિગેરે શ્રાવિકાએ સાધવી શ્રી માણેક શ્રી વિગેરે ગુરૂમહારાજની પાસે આવ્યાં. વંદણું કરી ગુરુ શ્રી ધ્યાનમાં લેવાથી તેઓ મૌન ધરી બેઠા. તેમની નાડી ધીમી પડવા માંડી. વદી ૩ ને સવારમાં સ્ટા. તા. પિણ નવના સુમારે ગુરૂશ્રીએ આ અસાર શરીરને ત્યાગ કર્યો, અને સર્વગગતિને પામ્યા. આ વખતે પૂર્ણ ક્રિયાયોગી આત્મધ્યાની શિષ્ય વત્સલ પૂજ્ય શ્રી સુખસાગરજીને વિરહ શ્રીમાન બુદ્ધિસાગરજીને તથા ઋદ્ધિસાગરને અત્યંત દુખ દેવા લાગ્યા. સખ્ત આઘાત છે. ખરેખર જૈન ધર્મને શાન્ત ક્રિયાયેગી તારે આકાશમાંથી ખરી પડે, અદશ્ય થયો. ગુરૂદેવની જગતને બેટ પડી. તેમને વૈરાગ્ય, સરલભાવ, ક્રિયાપરાયણતા, ગુણગ્રાહિતા અદ્ભુત હતા. આવા ગુરૂદેવના ગુણોનું વર્ણન કરતાં પાર પામી શકાય તેમ નથી. તેનું સ્મરણ જે આત્મામાં આવે તે ગુરૂભક્તિ વડે આતમગુણે પ્રગટ કરનાર થાય.
અમદાવાદના સંઘે ગુરૂ સ્વ નિમિત્તે પાખી પાળી મીલે વિગેરે બંધ રાખવામાં આવી. સંઘે તેમને નિર્વાણ મહોત્સવ મોટા ઠાઠમાઠ પૂર્વક ઉજવ્ય. સંભવનાથજીના દહેરે મહામહોત્સવ કરો અને એક દેવકુલિમાં તેમનાં પગલાં પધરાવ્યાં બૃહત શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું. મહત્સવ ૧૫ દિવસ લંબાવે. જળજાત્રાને એક મેટો વરઘોડો કાઢવામાં આવ્યા તેઓશ્રીના અંતિમ દેવવંદનમાં શ્રી ગુલાબવિજયજી, પન્યાસ સૌભાગ્યવિમલજી,પન્યાસ ચતુવિજયજી,પન્યાસશ્રી ધર્મવિજેચજી વિગેરે લગભગ એક સાધુએ અને ત્રણ સાધ્વીઓ
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૫૩ શ્રાવિકાઓએ ભાગ લીધો હતો તે પ્રસંગ સાધુઓને સુંદર એકત્વ ભાવ બતાવતું હતું. શ્રીમન્ના ગુણો સંભારતા સવે વિખરાયા હતા. હવે શ્રી બુદ્ધિસાગરજીએ ગુરુશ્રીના સમુદાયને સાચવવાને ભાર ઉપાડ શ્રી અમદાવાદમાં શ્રાવકના આગ્રહથી વિશેષાવશ્યકનું વ્યાખ્યાન કરાતું હતું. શ્રોતાવર્ગની ઠઠ જામતી હતી, ઘણું ભવ્યાત્માઓને તત્વાનુભવ થ.
स्वेन संस्थापितं तस्मि-न्नध्यात्मज्ञानमण्डलम् । ज्ञानेन विशदीकृत्य, दीपयामास योगिराद् ॥६५॥ मोहनादि महेभ्यानां, तत्त्वजिज्ञासुचेतसाम् । अभीष्टं पूरयामास, योऽध्यात्मशानभास्करः ॥६६॥
શ્રી અમદાવાદમાં પાદરાવાસી શેઠ શ્રી મેહનલાલ હેમચંદ સુરતવાસી જીવણભાઈ ધર્મચંદ વિજાપુરવાસી લલ્લુ ભાઈ કરમચંદ દલાલ અમદાવાદના શ્રી લાલભાઈ દલપતભાઈ મણભાઈ તથા જગાભાઈ તથા શેઠ મેહનલાલ ઝવેરી સુરતના શેઠ ઝવેરી જીવણભાઈ ધર્મચંદ ભુરીયાભાઈ જીવણચંદ આદિ અધ્યાત્મ જ્ઞાનના રસીયા શ્રાવકનું મંડળ બેલાવી તેમને પુસ્તક પ્રકાશન વિગેરે ધર્મ કાર્યની વ્યવસ્થા સંભાળવા માટે ઉપદેશ આપી અધ્યાત્મજ્ઞાન પ્રકાશક મંડળની સ્થાપના કરી તે કાર્ય માટે તથા સસ્તાભાવે જૈન જૈનેતર વર્ગમાં અધ્યાત્મગ ધર્મ નીતિ વ્યવહાર જ્ઞાનનો ફેલાવો થાય તે માટે પૂર્વાચાર્ય કૃત પુસ્તક તથા હાલમાં તેના અનુવાદ વિશેષ વ્યાખ્યાન કરાયેલા ગુજરાતી હીંદી વિગેરે ભાષામાં થયેલા ગ્રંથને છપાવી ઓછા મૂલ્યથી વેચાણ કરી જગતમાં જ્ઞાનને ફેલાવે કરવાનું કામ સોંપ્યું. તેનું મુખ્ય સ્થળ તે વખતે
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ પાદરામાં રાખવાના નિર્ણય કરી અધ્યાત્મજ્ઞાન ભાસ્કરે અમદાવાદમાં ચામાસુ પૂર્ણ કરી શ્રી પેથાપુર સંઘની તરફથી પેથાપુરમાં જીનમંદીરના ઉદ્ધાર કરાવાયેલેા હાવાથી ત્યાં પ્રતિષ્ઠા કરવવા માટે પુજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરજીને વિન'તિ કરી. તેથી અમદાવાદથી વિહાર કરી સંઘ સાથે નરોડા પાર્શ્વ - નાથની યાત્રા કરી વલાદ ઇંદ્રોડા વિગેરે સ્થળેાએ ઉપદેશ આપતા શ્રી રંગસાગરજી ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી વિગેરે સાધુ સમુદાય સાથે સધે કરેલા પ્રવેશ મહેૉત્સવ પૂર્વક પેથાપુરમાં પધાર્યાં. શુભમુહૂતે પેથાપુરમાં બાવન જીનાલય વાળા સુવિધિનાથના મંદીરમાં શ્રી નેમિનાથજીની પ્રતિષ્ઠાને નિર્ધાર કર્યો.
क्रमेण विहरस्तस्मान्मुनीन्द्रः स समागमत् । संपदां निलयं जैनैः, पेथापुरपुरं श्रितम् ॥ ७१ ॥ । कतिचिद्वासरांस्तत्र भव्याम्भोजदिवाकरः । स्थित्वा यो धर्मबोधेन, तारयामास देहिनः ॥ ७२ ॥
શ્રી બુદ્ધિસાગરજી સ્વશિષ્ય પરિવાર સાથે પેથાપુરમાં પધાર્યા. તેઓશ્રીને શ્રી સંઘે સાગરગચ્છ ધર્મશાળામાં ઉતાર્યાં. ભવ્યાત્માઓને ધના મેધ કરી મેાક્ષમાર્ગના આરાધક મનાવ્યા. તેમના આત્મામાં મન વચન કાયાએ કરી રહેલી અશુદ્ધતા દુર કરાવી સમ્યગ્ દર્શન વડે તેમના હૃદયને વિકસ્વર કર્યુ. શ્રી અજીતસાગરજી જીતસાગરજી તથા કીર્તિ સાગરજી વિગેરે સાધુઓને રાધનપુર ચામાસું કરવા માકલ્યા હતા તે પણ ચામાસ' પૂ થતાં ત્યાંથી વિહાર કરી પેથાપુર આવી ગુરૂદેવને મળ્યા.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર તેથી અત્યંત આનંદ થયો. તે જ અરસામાં શ્રી મુનિરાજ શ્રી હંસવિજયજી તયા લલીતવિજયજી પોતાના પરિવાર સાથે આવી ગુરૂરાજને મળ્યા. સંઘને પણ ઉમંગ વળે અને શ્રી નેમીનાથ દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા સંઘે મહત્સવ પૂર્વક કરી. ઠાઠમાઠથી શાન્તીસ્નાત્ર ભણાવ્યું. શ્રીમાનની યોગ્યતા વિચારતાં ત્યાં મળેલા સંઘે ગુરૂદેવને આગ્રહ પૂર્વક આચાર્ય પદને માટે એગ્ય ધારી વિનંતિ કરી પરંતુ ગુરૂદેવે તેને ઈન્કાર કર્યો. તેથી સંઘે અમદાવાદ, મુંબઈ, વિજાપુર, મહેસાણા, પાટણ, સુરત, માણસા, પાદરા વિગેરે સ્થળોના સગ્ગહીને બોલાવી ભેગા મળી ગુરૂદેવને આચાર્ય પદ ધારણ કરવા વિનંતી કરી.
तत्रत्यजैनसंघेन, संघीभूय सुमन्वितम् । आचार्यपदयोग्योऽयं, गीतार्थमुनि सत्तमः ॥७३॥ विद्याविशारदानाच, नानापत्तनवासिनाम् । विदुषामागतां श्रुत्वा, संमतिं हि तथाविधाम् ॥७॥ निश्चयामासिवान् संघः, प्रमोदमेदुराशयः । सूरिपदं प्रदातव्यं, योग्यायास्मै चतुर्विधः ॥३५॥
શ્રી પિથાપુરના ચતુવિધ સંઘે સર્વસંધે સર્વ નગરના સદ્ગહસ્થને તે વાત જણાવી. તેમને તથા અનેક વિદ્યામાંન્યાય કાવ્ય વ્યાકરણ સાહિત્ય દર્શને સિદ્ધાંતમાં વિશારદ પંડિતએ મલી વિનય પૂર્વક વિનંતિ કરવાથી તેમના અત્યંત આગ્રહથી ગુરૂશ્રીએ તેમની વિનંતીને માન્ય કરી એટલે પિથાપુરના સંઘે મળી પ્રમદ પૂર્વક સમગ્ર તૈયારી કરી આમંત્રણ પત્રિકા સર્વ શહેરમાં મેકલાવી તે જાણીને અમદા
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ વાદ, સુરત, મુંબઈ, મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, માણસા આદિ અનેક નગરના શ્રાવકે ગુરૂ મહારાજના પદવી મહાત્સવમાં આવ્યા. સઘે મહાત્સવની શરૂઆત કરી અનેક જૈન ચૈત્યેામાં પૂજા પ્રભાવના કરી સૂરિષદના પ્રદાન માટે મેટા સરિયામ રસ્તામાં મંડપ બાંધી, ધ્વજા પતાકા વડે શણગારીને તેને ચેાગ્ય સર્વ તૈયારીઓ કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમોનીધિ છોની-મિત્તે (૨૯૦) વૈમવત્સરે । मार्गशीर्षसिते पक्षे, पूर्णिमा शनिवासरे ॥ ७६ ॥ बलिष्टयोग संपन्ने, सुमुहूर्ते विजित्वरे । सूरिपदाभिषेकोऽभूत्, मुनिराजस्य योगिनः ॥७७॥
શ્રી પેથાપુરના સંઘે આમત્રણ કરી આવેલ સંઘના પ્રતિનિધએ અને અનેક વ્યાકરણ કાવ્ય ન્યાય દર્શીનશાસ્ર આગમ સાહિત્યના વિશારદ પડિતા સહિત સર્વ સંઘે સ ંવત ૧૯૭૦ના માગશર સુદી પુનમને શનીવારે બળવાન એવા રાજયોગ કુમારયાગ અમૃતસિદ્ધિ આદિયોગના વિજય મૂહુમાં યનિષ્ઠ અધ્યાત્મજ્ઞાન દિવાકર સશાસ્ત્ર વિશારદ શ્રીમાન્ બુદ્ધિસાગરજીને સૂરિપદના અભિષેક કર્યાં. સોંધમાં અત્યંત આનંદ પ્રવર્ત્યોં અને જીનચામાં ઠાઠમાઠથી પૂજાએ ભણાવવામાં આવી.
जयघोषं वितन्वानाः शासनोन्नतिशंसकाः । વિવ્રુધા નાળા: મંત્રા---વેનિયાસિનઃ ॥૩૮॥ तदानीं स्तुतिमातेनु- स्तद्गुणः रञ्जिताशयाः । शासनं दीपयामास सूरिवर्यः स बुद्धिमान् ॥ ७९ ॥
દૂર દૂરથી આવેલા પંડીત પ્રવરેાએ, મુનીશ્વર આચાય
"
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૫૭
પદવીના ચાગ્ય જ છે, જીનક્ષાસનની ઉન્નતિકારક છે, એમ જયàાષ કરવા લાગ્યા. નગરજનાને પણ અત્યંત આનંદ થયું. ગુરુશ્રીએ તે સમયે આત્માન્નતિ કરનારી ધર્મદેશના આપી. આ મહોત્સવમાં શ્રી સંઘે તથા સુરતવાસી જીવણુચંદભાઈ તથા અમદાવાદના સગૃહસ્થાએ સ્વામિવાત્સલ્ય (નૌકારશી) વિગેરે કરીને, તેમજ અન્ય ભવ્યાત્માએ વ્રત પચ્ચખાણ કરી તેમજ કેટલાક વિ જીવાએ ચતુર્થ વ્રતના નિયમ કરીને આ સમયને ઠીક જ શાભાન્યા.
થોડાજ સમયની અંદર ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરજીએ કમ યાગ, અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા, આનંદઘનપદ વિવરણ, યેગપ્રદિપ અનુભવપંચવિશિકા, જૈનગીતા વિગેરે આત્મતત્વ આધક તેમજ જૈનધર્મોન્નતિકારક અનેક ગ્ર ચે! રચ્યા છે, તેમજ આથી ગુરૂદેવની વિદ્વત્તાના પ્રકાશ ચામેર ફેલાઈ ગયેા. ગુરૂદેવના ગુણાથી તથા બુદ્ધિચાતુર્ય થી અંજાઈ જતા શ્રાવક વગે તેમજ જૈનેતર વગે પણ ગુરુદેવની મુક્તક પ્રશ'સા કરી, અને પદવીદાનના મહેાત્સવ પૂર્ણ કરી દરેક મહાનુભાવા પોતાના વતને પાછા વળ્યા.
ગુરૂદેવ પણ ત્યાંથી વિહાર કરી માણુસા નગરે પધાર્યાં. માણુસા નગરના મહારાજા શ્રી તખતસીહજીએ ગુરૂદેવનુ આગમન જાણી. પાતાની સ્વારી નિગાન ડંકા ધ્વજા પતાકા સાથે સન્માન પૂર્ણાંક શ્રી સંઘ સાથે ગુરૂદેવના પ્રવેશ બહુ જ આડંબરથી કરાવ્યા. ગુરૂદેવે દેશકાળને અનુકુળ તેવી ધર્મ દેશના આપી. માણસાના સ થે ચેામાસા માટે વિનંતિ કરી ત્યાં કેટલાક કાલ રહી. વિહાર કરી લેાદરા, આાજોલ,, મહુડી
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું વિજાપુર વિગેરે ગામે વિહાર કરી ધર્મોપદેશ દેતા તેઓશ્રી સીપેાર પધાર્યા. ત્યાં ચૈત્ર સુદમાં માંગરાળવાલા જગજીવનદાસ આત્મ વૈરાગ્યથી ર ંગાયેલા દિક્ષાના અથી થયા હતા તે સીપેર આવ્યા અને ગુરૂદેવને દિક્ષા આપવા માટે વિનતિ કરી, ગુરૂદેવે તેમના વરાગ્યની પરીક્ષા કરી મુંબઇ આવેલી ભલામણ ધ્યાનમાં લઈ સંવત ૧૯૭૦ના ચૈત્ર સુદી ૪ શનીવારે સિદ્ધિચેાગ, તથા રવિયાગના શુભ મુહૂતમાં સ`ઘે કરેલા દિક્ષા મહાત્સવ પૂર્વક દિક્ષા આપી તેમનું જયસાગરજી નામ રાખ્યું. ત્યાંથી શિષ્ય સમુદાય સાથે ખેરાલુ મુકામે સમહાત્સવ પધાર્યાં. તે વખતે સાથે રંગસાગરજી, ઋદ્ધિસાગરજી અજીત સાગરજી, વૃદ્ધિસાગરજી વિગેરે સાધુ સમુદાય હતા. તે સમુદાય તેમજ શ્રી સુધ સાથે તાર’ગરિ પધાર્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજીતનાથ દેવનાં દર્શન પુજા યાત્ર, સંધ સાથે કરી, ચૈત્રી પુનમની યાત્રા કરવા આવેલ જૈન જૈનેતરની મેદનીમાં ગુરૂશ્રીએ તથા અજીતસાગરજીએ આત્માની ઉત્કૃષ્ટતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ વિષય ઉપર ત્રણ કલાક સુધી ઉપદેશ આપી માક્ષના અથીઓને આત્મભાન પૂર્ણાંક પુરૂષાર્થ કરવાની જરૂર છે તેમ ખરાખર સમજાવ્યું. ત્યાંથી ચૈત્ર વદમાં ખેરાલુ, વડનગર, ઉમતા, વિસનગર થઈને મહેસાણા પધાર્યાં. ત્યાં ચુડાના વતની ભાઈચ'દભાઈને દિક્ષા આપી ભાનુસાગર નામ રાખી તેમને અજીતસાગરજીના શિષ્ય સ્થાપવામાં આવ્યા. ત્યાં અનેક વિદ્વાન સાધુ, સાક્ષરા, તથા અમલદારોની સાથે ધર્માંતત્વ સબધી ચર્ચાઓ થઈ, વ્યાખ્યાને થયા. ગુરૂશ્રીની વિદ્વત્તા અને માધ્યસ્થતા જોઈ
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સર્વ કેઈને આદરભાવ થયે, અને જૈનેતર તેમજ જૈન સર્વ કઈ ગુરૂદેવને પોતાના ગુરૂ માનવા લાગ્યા. માણસા તેમજ વિજાપુરના સંઘે ત્યાં જઈ ચેમાસા માટે આગ્રહ પૂર્વક વિનંતિ કરતાં, તેમજ મહેસાણું સંઘને પણ અતિ આગ્રહ હોવા છતાં ગુરૂદેવે મહેસાણાના સંઘને શાંત કરી, સ્વ શિષ્ય સમુદાય સહ તેઓશ્રી માણસા પધાર્યા. અને અજીતસાગરજીને ચોમાસા માટે વિજાપુર મોકલ્યા.
માણસા તેમજ વિજાપુર સંઘે પ્રવેશ મહોત્સવ પૂર્વક તેઓશ્રીની પધરામણી કરી, માણસામાં ગુરૂ દેવ શ્રી બુદ્ધિસાગરજી પાસે રંગસાગરજી, અદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી, કીર્તિસાગરજી, દેવેન્દ્રસાગરજી, જયસાગરજી વિગેરે તથા સાવી સામુદાય પણ હતે.
ગુરૂદેવે સુયગડાંગ સૂત્ર, નવપદવૃત્તિ તથા કથાનુગનાં વ્યાખ્યાન શરૂ કર્યા. શ્રોતાવર્ગને દ્રવ્યાનુયેગ ગણિતાનુ
ગ તયા કથા વડે ધર્મ પ્રેમ તેમજ ક્રિયારૂચિ થઈ. અઠ્ઠાઈઓ, સેળ ભત્તાં વિગેરે તપશ્ચર્યાઓ તથા પિષધ, પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના કરી જેમાસું તથા પર્યુષણ પર્વ રૂડી રીતે ઉજવાયા. સંઘમાં અતિ આનંદ પ્રવર્તે. એમ સંવત ૧૯૭૦ માં માણસામાં ધર્મ પ્રવૃત્તિ બહુ સારા પ્રમાણમાં થઈ. ત્યાંના ઠાકોર સાહેબ, તથા ભાયાતે તથા અન્ય જૈનેતર વગે સારો લાભ લીધે.
તેજ સાલમાં જર્મનીના કેસરે બ્રિટન વિગેરે યુરેપી રાજ્ય સામે લડાઈ શરૂ કરી. ચાર વર્ષમાં જર્મન હારી ગયું. રૂશીયામાં સમાજવાદી રાજ્યતંત્ર ચાલુ થયું. પ્રજાની
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું અત્યંત બેહાલી થઇ ગુરૂદેવ ઉપદેશ દેતા હતા કે ધર્માંધ ના ખ્યાલ કર્યા સિવાય ફક્ત તબુદ્ધિના ઉપયોગ વડે માણસા ઘમંડી ખનો સ્ત્રસ્વાર્થ માટે અન્યનું નુકસાન કરવાની બુદ્ધિથી પેાતાના સત્રના નાશ નાતરે છે તે વાત તે સમયના યુદ્ધથી પ્રત્યક્ષ અનુભવવામાં આવતી હતી.
માણસામાં ચામાસુ પૂર્ણ થયા પછી વિજાપુર સંઘના આગ્રહથી આમંત્રણ થતાં ગુરૂશ્રી વિજાપુરમાં પધાર્યાં. ગુરૂશ્રીના પધારવાથી વિજાપુરમાં અત્યંત આનંદ પ્રસર્યાં. ભગવાન કુંથુનાથજીના મંદીરના શેઠશ્રી નથ્થુભાઇએ જાતે દેખરેખ રાખીને જીર્ણોદ્ધાર કરાવેલા તેમાં મોટા મહાત્સવ પૂર્ણાંક પ્રતિષ્ઠા કરીને ગુરૂશ્રીના હસ્તે ભગવાનની પ્રતિમા ગાદી નસીન કરાવી. તથા પરમ પુજ્ય પ્રાતઃસ્મરણીય ગુરૂદેવશ્રી રવીસાગરજી તથા સુખસાગરજીની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા કરાવી ત્યાં અજીતસાગરજીએ મુનીશ્રી જયસાગરજી તથા ભાનુસાગરજીને માંડલીયા ચેગ કરાવી ગુરૂદેવની આજ્ઞાથી પાટણ તરફ વિહાર કરી પન્યાસજી શ્રી ભાવિવજયજી પાસે વડી દીક્ષા અપાવી. ધર્મની પ્રભાવના થઈ. ત્યાંથી ગુરૂશ્રી બુદ્ધિસાગરજી સામ’ડળ સહુ ઇડર પધાર્યા. ઇડરમાં ગુરૂદેવને અજીતસાગરજી મળ્યા. ત્યાં ગુરુદેવના આગમનથી આનંદ મ'ગલ વર્યાં. જીનમ દીરામાં પૂજા અઠ્ઠઈ મહેત્સવ વિગેરે થયાં અને જયસાગરજી તથા ભાનુસાગરજીએ સાત આંયખીલ તપ માંડલીક ક્રિયા સંબંધી કર્યા. ઇડરમાં ધમ ના ઉદય સારા થયે અનેક વ્રત પચ્ચખાણુ ક્રિયાઓ થઈ. ત્યાંથી વડાલી વિગેરે ગામામાં વિહાર કરતા તારગા તીર્થ શ્રી અજીતનાથપ્રભુના
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર દર્શન કરી, આબુજી મહાતીર્થનાં દર્શન કરી નેમનાથ, આદિ નાથ ભગવાનના દર્શન યાત્રા કરી પાલણપુર પધાર્યા. પાલણ પુરમાં જૈન તેમજ જૈનેતર વર્ગ, નવાબ સાહેબ દિવાન સાહેબ વિગેરે અન્ય જૈનેતર ગ્રહસ્થને ધર્મ વિવેક જ્ઞાનને અનુભવ કરાવી, ત્યાંથી પાટણ, ચાણસ્મા, શંખેશ્વર થઈ ગુરૂશ્રી મહેસાણા તરફ પધાર્યા. ગુરૂશ્રીએ શ્રી અજીતસાગરજીને શ્રી વીરવિજય પંન્યાસ પાસે ભગવતીને ગેવહન કરવા આદેશ કર્યો. અને સાણંદમાં શ્રી વીરવિજયજીની પાસે અદ્ધિસાગરજી તથા અજીતસાગરજી ભાનુસાગરજી વિગેરે સાધુઓને જેગ કરવા માટે અનુમતિ આપીને મોકલ્યા. ત્યાં શ્રી અજીતસાગરજીને શ્રી, ભગવતીના જોગ તથા ઋદ્ધિસાગરજીને કલ્પસૂત્ર નંદી અનુગ મહાનિશિથ સુયગડાંગ વિગેરે ભેગા થયા. શ્રીમાન બુદ્ધિસાગર સૂરીએ રંગસાગરજી, વૃદ્ધિસાગર, દેવેન્દ્રસાગર, કીર્તિસાગર, ભક્તિસાગરજી (દ્ધિસાગરના શિષ્ય) વિગેરે સાધુઓ સાથે પેથાપુર સંઘના આગ્રહથી પેથાપુરમાં ચોમાસું કર્યું. સંઘમાં ઉન્નતિકારક ધર્મ પ્રવૃત્તિ સારી રીતે થઈ. જેમાસું પુરૂ થતાં ગુરૂદેવ ગેધાવી થઈ સંઘે કરેલા પ્રવેશ મહોત્સવ પૂર્વક સાણંદ પધાર્યા.
अथेलषिरसक्षोणि-मिते (१९६२) वैक्रमहायने । सानन्दपत्तनेऽवासीत्सी-चातुर्मासी मुनीश्वरः ॥८॥ पन्यास वीरविजयः, शिष्यवृन्दसमन्वितः । जनतत्वसुधासारै-वैचोभिर्बोधयजनान् ॥८॥ अन्येऽपि मुनयस्तस्थु-योगोद्वहनहेतवे । श्रीमन्नजितपाथोधि-प्रमुखास्तदनुशया ॥२॥
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું श्रीमत्सागरसंघस्य, गुरूत्साहेन कारिता । तेन श्रमणपूज्येन, उपधानतपःक्रिया ॥८३॥
સંવત ૧૭૧નું ચોમાસુ સાગરગચ્છના પરમ ઉત્સાહથી પન્યાસ શ્રી વિરવિજયજીએ પુજ્ય શ્રી બુદ્ધિસાગરજી સૂરીશ્વરની અનુમતિથી કર્યું. અને સંઘના પરમ ઉત્સાહથી ઉપધાન તપની ક્રિયા કરાવી. અઢીસે લગભગ માળ પહેરનાર હતા. તે ચોમાસામાં શ્રી અજીતસાગરજી દ્ધિસાગરજી, ભાનુસાગરજીએ પણ ગદ્દવહન કર્યા હતા. શ્રી લાભવિજયે શ્રી વીરવિજયના શિષ્ય પણ ભગવતીના ગેટૂવહન કર્યા હતા. શ્રી સાગર ગચ્છ સંઘે મોટા ઉત્સાહથી શ્રી પદ્મપ્રભુના જનમંદીરમાં મહત્સવ કરવા માં સંવત ૧૭૨ના માગશર સુદી ૫ શનીવારના દિવસે સવારમાં રવી એગમાં શુભ મુહૂર્ત પૂજ્ય આચાર્ય શ્રીમાન્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ જીની પ્રતિમાને ગાદી ઉપર સ્થાપન કરાવી. સંઘના કલ્યાણ મય આનંદ પ્રવર્તે છતે મહિનતિ કારક વાસક્ષેપ કર્યો અને ત્યાર પછી.
पन्यासपदमायच्छ-दजिताऽब्धितपस्विने । यथोक्तविधिना प्रातः श्रीलाभविजयाय च ॥६५॥
ગુરૂ શ્રી બુદ્ધિસાગર સૂરિશ્વરજીની અનુમતિ પૂર્વક પન્યાસ શ્રી વીરવીજયજીએ મુનિશ્રી લાભવિજયજી તથા મુની શ્રી અજીતસાગરજીને સંઘ કૃત મહેચ્છવ પૂર્વક પંન્યાસ પદવીથી અલંકૃત કર્યા.
तस्मिन्नेव क्षणे सूरि-र्योगीन्द्रो बुद्धिसागरः। सर्वगच्छेषु माध्यस्थ्य, बिभ्रद्धर्मभृतां वरः ॥८६॥
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
संघाग्रहेण योग्याय, वीरविजयसाधवे । आचार्यपदवी प्रादत्, सिद्धान्तागमवेदिने ॥८॥
તે જ સમયે પરમ પૂજ્ય યોગી પ્રવર સૂરીશ્વર શ્રી બુદ્ધિસાગરજી સર્વ ગચ્છ તથા મત પંડ્યામાં મધ્યસ્થતા ધરનારા હતા તેમણે શ્રી સાણંદ સંઘની વિનંતિથી પન્યાસ શ્રી વીરવિજયજી શાસ્ત્ર-સિદ્ધાંત આગમના જાણકાર હતા તેમને સૂરીશ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરે આચાર્ય પદવી આપી. ત્યાર પછી ગુરૂ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મેધાવી સાંતજ કલેલ પાનસરમાં મહાવીર પ્રભુની યાત્રા કરી માણસા પધાર્યા. માણસામાં શેઠ બાલચંદ ઉગરચંદે ગુરૂ મહારાજ હસ્તે પાંચમના તપનું ઉજમણું કરી અઠ્ઠાઈ મહોત્સવ કર્યો તેમજ ગુરૂશ્રીના ઉપદેશથી ધર્મની ઉન્નતિ થઈ. ત્યાંથી ગુરૂ મહારાજ વિજાપુર પધાર્યા. પન્યાસ શ્રી અજીતસાગરજી રંગસાગરજી અદ્ધિસાગરજી વિગેરે ગુરૂ મહારાજની સેવામાં આવી ગયા. ત્યાંથી ગુરૂ મહારાજ સર્વ સાધુ સમુદાય સહ પ્રાંતિજ પધાર્યા ત્યાં માસક૯૫ કરી ધર્મને ઉપદેશ આપી ધમની જાગૃતિ કરી ત્યાંથી શિષ્ય સમુદાય સહ અમદાવાદ પધાર્યા. સંઘે પ્રવેશ મહત્સવ કર્યો. ગુરૂશ્રીએ એ ધર્મ દેશનાને અખંડ પ્રવાહ વહેવડાવવાથી શ્રોતાજનેને અનુભવ જ્ઞાનને લાભ આપે. ગુરૂશ્રીની આજ્ઞાથી મુનિછદ્ધિસાગર સાણંદ ગયા. ત્યાં શ્રાવક રાઘવજીની દીકરી બેન મંગુને દીક્ષા આપવાની હતી તેને મહોત્સવ ચાલતું હતું ત્યાં એક મારવાડી ગણેશમલભાઈ દીક્ષાની ભાવનાથી ત્યાં આવ્યા હતા. ગુરૂમહારાજ શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીની આજ્ઞા પ્રમાણે શ્રાવક ગણેશમલજી તથા
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું બેન મંગુબાઈને શુભ મુહુર્ત દિક્ષા આપી. ગણેશમલજીનું પન્યાસશ્રીજી અજીતસાગરજીના શિષ્ય તરીકે હેમેન્દ્રસાગરજી નામ રાખવામાં આવ્યું અને બેન મંગુબાઈને દિક્ષા આપી તેમને સુમતિશ્રીની શિષ્યા તરીકે સ્થાપી તેમનું નામ મનેહરશ્રીજી રાખવામાં આવ્યું હતું. વિજાપુર પ્રાંતિજ વિગેરે નગરના શ્રાવકો ત્યાં માસા માટે વિનંતિ કરવા આવ્યા હતા. તે અરસામાં અમદાવાદમાં શ્રાવિકા બેન પંજબાઈને ગુરૂશ્રીએ પિતાના હાથે દીક્ષા આપી તેને ઋદ્ધિશ્રીજીની શિષ્યા સ્થાપીને તેમનું નામ કંચનશ્રી રાખવામાં આવ્યું. શ્રાવકેની વિનંતીથી વિચાર કરી ગુરૂમહારાજશ્રીએ પન્યાસજી શ્રી અજીતસાગરજીને પ્રાંતિજ જવા આજ્ઞા કરી અને તેમણે વિજાપુર જવાનું નકકી કર્યું. શ્રી રંગસાગરજી તથા ઋદ્ધિસાગર, દેવેન્દ્રસાગરજીને અમદાવાદ રહેવાની આજ્ઞા ફરમાવી ગુરૂદેવશ્રીએ વિજાપુર તરફ વિહાર કર્યો.
પાનસરથી કલોલ, પેથાપુર વિગેરે ગામમાં વિહાર કરતા માણસા પધાર્યા. માણસા સંઘે ગુરૂદેવને પ્રવેશ મહોત્સવ કર્યો. ત્યાં જીવરાજ રવચંદની પુત્રી અમથીબાઈને દિક્ષાની ભાવને થએલી તે ગુરૂદેવ આગળ પ્રગટ કરી સંઘની સમ્મતી પૂર્વક જીવાભાઈએ કરેલા મહત્સવ પૂર્વક અમથીબેનને ગુરૂદેવે ભગવતી દિક્ષા આપી. સુમતીશ્રીની નિગ્યા તરીકે નામ અમૃત શ્રી શત્રું તેજ વખતે તેની સાથે મહેસાણાની શ્રાવકાબાઈને દિક્ષા આપી તેનું નામ મધુરશ્રી રાખવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્યાંથી લદરા, આજેલ, પુંધરા મહુડી વિગેરે સ્થળોએ વિહાર કરતા ગુરૂદેવ વિજાપુર પધાર્યા.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ત્રિ
વિજાપુરના સબંધ ગુરૂશ્રીનું આગમન સાંભળી વ્રજા પતાકાથી નગરને શણગારી ઠામઠામ ગડુલી વિગેરે ભક્તિ ભાવથી ગુરૂ પુજા કરતા મ્હાટા વરઘેાડા સાથે સામયા ક ગુરૂદેવને નગર પ્રવેશ કરાવ્યા. ગુરૂશ્રીએ દ્રવ્યાનુ ચેાગનુ જ્ઞાન, સુયગડાંગ સૂત્રની વાંચના કરી શ્રાવક વ માં ધર્માંની ભાવનાના ઉદય કર્યાં. શ્રાવકામાં વ્રત પચ્ચક્ખાણુની પ્રવૃત્તિ થઇ. સંસારના સ્વરૂપને સમજીને ઘણુા આત્મા વૈરાગ્ય ભાવવાલા થયા. સંવત ૧૯૭૨નું ચામાસુ વિજાપુરમાં ધ પ્રવૃત્તિમય થયું. પ્રાંતિજમાં શ્રી અજીતસાગરજી પન્યાસજીએ ઉત્તરાધ્યયનસૂત્ર તથા અજીતસેન શીલવતી ચરિત્રના ઉપદેશથી ધર્મપ્રવૃત્તિ, વ્રત, પચ્ચક્ખાણ વિગેરે તરફ જૈન જૈનેતર સમુદયને પ્રેર્યાં. પ્રાંતિજના સથે ઉપધાન તપ ક્રિયા પન્યાસજીની નિશ્રામાં કરાવો માળારાપણ મહાત્સવ વિગેરે થમ પ્રવૃત્તિ કરી. અમદાવાદમાં શ્રી રંગસાગરજી, ઋદ્ધિસાગરજી, દેવેન્દ્ર સાગરજીએ ઉત્તરાધ્યયનના ઉપદેશ કરી ધમ પ્રવૃત્તિ સારી કરાવી. તેએલ્મે ગુરૂ આજ્ઞાથી તર્કસ ગ્રહ, ન્યાયમુક્તાવળી, વિગેરે તર્ક ગ્રાના અભ્યાસ કર્યાં અમઢાવાદમાં પણ ધમ પ્રવૃત્તિ સારી રીતે થઈ. ગુરૂશ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીએ સ’વત ૧૯૭૨નું ચામાસું વિશ્વપુર પૂર્ણ કર્યું. સંવત ૧૯૭૩ ની સાલમાં અમદાવાદમાં શેઠ શ્રી લાલભાઈ દલપતભાઈના ભાઈ શેઠ મણીલાલ તથા જગાભાઈ શશીએન વિગેરેએ ઉજમણુ કરવાની વૃતિ થવાથી પૂજ્ય ગુરૂદેવશ્રીને વિજાપુર જઇ આગ્રહ પૂવક આમ ંત્રણું ક્યું શુદેવ ગામેાગામ ઉપદેશ આપતા શ્રી અમદાવાદમાં તેમણે કરેલા મહાત્સથી નગર પ્રવેશ કરી
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું આંબલીપળના ઉપાશ્રયે ઉતર્યા ધર્મોપદેશની પ્રવૃત્તિ ચાલી. મણીભાઈના બંગલામાં ઉજમમણને મહત્સવજા હંમેશાં આડંબર પૂર્વક પૂજાએ ભણાવા લાગી. શાન્તી સ્નાત્ર પણ સારા ઠાઠમાઠથી ભણાવ્યું. ત્યાં ગુરૂદેવે માસકલ્પ કર્યો. ત્યાંથી સાણંદ વીરમગામ થઈ ઉપરિયાલામાં યાત્રા કરી પ્રભુના દર્શન કર્યા. સુરતના વેરી શેઠ જીવણભાઈ ધર્મચંદ ગુરૂ મહારાજને વંદન કરવા તેમજ પ્રભુના દર્શન કરવા માટે ઉપરિયાલા આવ્યા. ગુરૂ મહારાજે પાલીતાણામાં યશવિજયજી પાઠશાળાના વહીવટ અંગે મુશ્કેલી જણાવ્યાથી તે કામ ઝવેરી જીવણભાઈને ઉપાડી લેવા બદલ તેમને ઉપદેશ આપે, અને પાઠશાળા સારા પાયા ઉપર ચાલે તે બદલ પ્રવૃત્તિ કરવા તેમને પ્રેર્યા. ગુરૂમહારાજની આજ્ઞા માન્ય કરી તે કામ કરવા કબુલાત આપી તેઓ મુંબઈ ગયા. ત્યાં જઈ પૂર્વના કાર્યકર્તાઓને બેલાવી નવીન વ્યવસ્થાપક કમિટિ રચી તેમાં પોતે પ્રમુખ થયા, અને પાઠશાળાને સારા પાયા ઉપર લાવ્યા અને તેનું નામ શેવિજયજી ગુરૂકુલ રાખ્યું તે કમીટીમાં વિજાપુરના વતની મુંબઈના લલ્લુભાઈ કરમચંદને લીધા. હાલમાં તે ગુરૂકુલ સારી રીતે ચાલે છે. ત્યાંથી ગુરૂશ્રી સંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા કરી અમદાવાદ આવ્યા ત્યાં અમદાવાદના શ્રાવક ભગતજી વીરચંદભાઈ કળદાસે યુવ્રત ઉશ્ચર્યું ઉપરોકત ભગતજીએ જૈનધર્મની સારી સેવા બજાવી છે. અમદાવાદમાં ઉભુ થનારું ભયંકર કતલખાનું રેકવા માટે પ્રાણના જોખમેતેમણે જીવદયાની પ્રવૃત્તિ આદરી હતી. અમદાવાદના શ્રાવકેએ તેમને ધન્યવાદ આ હતે. ગુરુશ્રી શંખેશ્વરથી પાટણું ચારૂપ વિગેરે
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
v
તિર્થની યાત્રા કરી મહેસાણા પધાર્યા. ત્યાંથી પેથાપુર સાગર ગચ્છ સંધ તરફથી આગ્રહ પૂર્વક વનતિ થતાં સંવત ૧૯૭૩નુ ચામાસુ` પેથાપુરમાં કરવાનું કર્યું
અમદાવાદમાં શ્રી ર'ગસાગરજીની માંદગી આવવાથી ઋદ્ધિસાગરજી, દેવેન્દ્રસાગરજી, અજીતસાગરજી, ભક્તિસાગરજી વિગેરે સાધુઓને અમદાવાદમાં રાકાયા. ત્યાં રંગસાગરજીને ફાગણ વદી ૩ ના રાજ મેચિંતા મઢવાડ વચ્ચેા અને હાડબંધ થવાથી સમાધિ પૂર્વક કાલધમ' પ્રાપ્ત કર્યાં. શ્રીભગતજીના પ્રયાસથી સભવનાથના મંદિરમાં મહાત્સવ કરવામાં આવ્યા. ત્યાર પછી ઋદ્ધિસાગરજી વિગેરે સાધુ અમદાવાદથી વિહાર કરી ભાયણી, પાનસર વિગેરે સ્થળાએ યાત્રા કરી પેથાપુર ગુરૂદેવની સેવામાં આવ્યા.
પેથાપુરમાં ધર્મક્રિયામાં શ્રાવકોએ સારા ભાગ લીધા વ્યાખ્યાનમાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા સરસ્વતી માળાની કથા અપૂર્વ રસપૂર્વક સાંભળીને સંઘમાં આનંદ પ્રવા. જૈન હિંગ ખરા તથા અન્ય જૈનેતરા પણુ ગુરૂશ્રીના વ્યાખ્યાનથી જ્ઞાનવેરાગ્યના અનુભવ કરવા લાગ્યા. પેથાપુરમાં તે વખતના દિવાન શીવલાલભાઈ તથા ઠાકર સાહેબ પશુ ગુરૂશ્રીને ઉપદેશ સાંભળવા આવતા હતા. આ ચૈામાસામાં ઋદ્ધિસાગરજી તથા દેવેન્દ્રસાગરજીએ સ્યાદ્વાદ મ’જરી તથા પ્રમાણુ નયતત્વાલાક રત્નાવતારિકા વિગેરે પ્રમાણ તર્ક સાહિત્યના અભ્યાસ કર્યો. આ વખતે પેથાપુરમાં ગુરૂદેવની સેવામાં ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી, કીર્તિસાગરજી, દેવેન્દ્ર સાગરજી, ભક્તિ સાગરજી વિગેરે હાજર હતા.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પાટણના સંઘના આગ્રહથી છતસાગરજી તથા બીજા સાધુ પાટણ ચોમાસું કરવા જવા ગુરૂદેવે આજ્ઞા ફરમાવી તેથી જીતસાગરજી પાટણ ગયા. તેમજ પન્યાસજી શ્રી અજીત સાગરજીને વડાલી સંધના આગ્રહથી વડાલી ચોમાસું કરવા ગુરૂશ્રીએ આજ્ઞા આપતાં તેઓ વડાલી ગયા. ત્યાં પણ પ્રસિદ્ધ વતા પન્યાસજીએ ધર્મોપદેશ વડે સત્યધર્મનું જ્ઞાન શ્રાવકેને સારી રીતે કરાવ્યું.
શ્રી પેથાપુરમાં ગુરૂદેવે આત્મોન્નતિકારક ઉપદેશ ચામસ પર્યત સતત આપી સૂયગડાંગ સત્રની વાંચના વડે દ્વવ્યગુણ પર્યાયનો બેધ કરાવી આત્માનું સ્વરૂપ શ્રોતાવર્ગને સમજાવ્યું. શ્રી સિદ્ધચકની આરાધનામાં રહેલ પુરૂષાર્થને મમ સમજાવી ભવ્યાત્માઓને મેક્ષમાર્ગના રસીયા કર્યા આ અરસામાં સુની ભક્તિસાગરજીને પહેલા શ્રાવણ માસની વી એકમના દિવસે બપોરે અકસ્માત હદય બંધ પડી જવાથી કાલધર્મ થયે. તેમજ ગુરૂદેવની આજ્ઞાથી પાટણ ગયેલા છતસાગરજને ક્ષયરોગનું જોર વધી જવાથી શરીરમાં અત્યંત નબળાઈ આવી. કુશળ ડોકટરોની સારવાર હોવા છતાં પણ બાવીભાવની અધિનતા હોવાથી તેઓ આસો માસમા કાળ ધર્મ પામ્યા. આ સાધુ વૈયાવૃત્તિવાલા હતા, ધર્મના ઉપામી હતા, તેથી તેમના જવાથી દુખ થાય તે સ્વભાવિક છે, પણ ગુરૂદેવે ઉપદેશ વડે સર્વ સાધુવર્ગને શાન્ત કર્યો.
ચોમાસુ પૂર્ણ થતાં ગુરૂદેવ વિહાર કરી પીંપળજ, લબદરા થઈ માણસા પધાર્યા. પ્રાયઃ એક માસ રહેવાનું બન્યું. અનેક ધર્મ વિષયક વિચારો શ્રાવકને આપી અધ્યાત્મભાવમાં
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
વધારો કર્યો ઠાકરસાહેબને પણ તત્વજ્ઞાનને અનુભવ મળે. કમગનું વિવેચન સાંભળતાં તેઅને અપૂર્વભાવને અનુભવ થયો. શેઠ શ્રી વીરચંદભાઈ તથા હાથીભાઈ તથા નગીનદાસ જેચંદભાઈ, મુલચંદભાઈ વિગેરેને ધર્મકાર્યમાં જાગૃતિ આવી. ત્યાંથી ગુરૂશ્રી વિજાપુર પધાર્યા. તે વખતે આખા હિન્દુસ્તાનમાં પ્લેગ. મરકી વિગેરે ગાને ઉપદ્રવ બહુ જોર જોર વધે હતે. વૈદ, ડોકટર, હકીમ વિગેરે લેકને રોગ નિવારક ઉપાય પૂર્ણ રીતે હાથ આવ્યો ન હતે વિજાપુરમાં પણ સંવત ૧૯૭૪માં પિસમાસથી ચૈત્ર માસ સુધી લગભગ ચાર માસ પ્લેગનો ઉપદ્રવ રહ્યો હતે. સર્વ લોકે શહેર છેડીને ખુલ્લા મેદાનમાં છાપરાં કરીને વસ્યા હતા. ગુરૂશ્રી પણ લેકની સાથે સર્વ શિષ્ય મંડળને લઈ પધાર્યા અને ગામની પશ્ચિમ બાજુ કાજુમીયાંના ખેતરમાં આંબા નીચે શ્રાવકોએ બાંધેલી રાવઠીમાં રહ્યા. ત્રણ માસ સુધી ધર્મને ઉપદેશ આપી ઉદ્યોત કરાવ્યું. તેમજ આગલોડના જૈનસં. ઘની વિનંતિથી એક માસક૯પ આગલેડમાં કરી ધર્મને ઉપદેશ કરી વિજાપુર પધાર્યા. તે વખતે પ્લેગને ઉપદ્રવ વધી પડયે હતે. કાજુમીયાંના આંબા નીચે જે સ્થાન કરવામાં આવ્યું હતું તે આંબાને લેક વધ્ય કહેતા હતા પરંતુ ફાગણ માસમાં તે આંબા ઉપર મહેર આવ્યું અને કેરીને ફાલ ઉતર્યો. ગુરૂદેવ તે આંબા નીચે જ્યારે સર્વ લોક શાન્ત થાય ત્યારે ધ્યાન કરતા હતા. અને આબાલ વૃદ્ધ વર્ગને ધર્મ તથા વ્યવહારમાં કેવું બહાદુર બનવું જોઈએ તેમજ ધર્મ કાર્યમાં કેવી શ્રદ્ધા રાખવી જોઈએ, કે વિવેક રાખવે
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦.
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું જોઈએ, ચતુર્વિધ સંઘનું બદમાસેથી કેવી રીતે રક્ષણ કરવું જોઈએ વિગેરે ઉપદેશ આપી સમજાવતા હતા. ધર્મની પ્રવૃત્તિ સારી રીતે થતી હતી ફાગણ વદમાં મરકીનું જોર નરમ પડતાં ગુરૂશ્રીએ પાનસર તરફ વિહાર કર્યો. વિજાપુર ગામ વાસીઓ પણ શહેરમાં દાખલ થયા. પાનસર મહાવીર પ્રભુની યાત્રાકરી ગુરૂદેવ તથા પન્યાસજી શ્રી અજીતસાગરજી વિગેરે સર્વ સાધુઓ સાથે મહેસાણા પધાર્યા. ત્યાં માસકલ્પ કરી, ધર્મદેશનાવડે ધર્મ પ્રવૃત્તિની પ્રેરણું કરી. ત્યાં શ્રી પાટણ પ્રાંતિજ, વિજાપુર, અમદાવાદ વિગેરે શહેરના શ્રી સંઘ ગુરૂદેવને માસા માટે વિનંતિ કરવા આવ્યું. તેમ મહેસાણા સંઘ પણ અત્યંત આગ્રહ કરવા લાગ્યું. ગુરૂશ્રીએ પાટણના સંઘના આગ્રહને માન આપીને પ્રથમ શ્રી અજીતસાગરજી પંન્યાસને ત્રાદ્ધિસાગરજી, હેમેન્દ્રસાગર વિગેરેની સાથે પાટણ જવા આજ્ઞા આપી. મુનિશ્રી દેવેન્દ્રસાગરજીને આંખેના કારણે અમદાવાદ જવાનું હોવાથી તેમને સાણંદ ચોમાસાની આજ્ઞા આપી. અને પૂજ્ય ગુરૂદેવને વિચાર વિજાપુરને લાભ આપવાનો થયો. પ્રાંતિજવાળાઓના અત્યંત આગ્રહ હેવા છતાં વિજાપુરમાં ગુરુદેવ ભાવી લાભનું કારણ જાણું ત્યાં પધારવા વીજાપુર સંઘને જણાવ્યું. સંઘે બહુમાન પૂર્વક સામૈયા સાથે આડંબર પૂર્વક વિજાપુરમાં ગુરૂદેવને પ્રવેશ કરાવ્યું. ત્યાં સાધુઓને ઠાણાંગસૂત્રની વાચા આપી મુની રંગવિમલજીએ ઠાગાંગાસત્રની વાચનામાં લાભ લીધે. લાભશ્રી વિગેરે સાધવી. એએ ગુરૂમુખથી વાંચન સાંભળવાનો લાભ લીધે. દ્રવ્યાનું યેગને લાભ વિજાપુરના શ્રોતા લલ્લુભાઈ અમુલખ તથા
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
જીવન ચરિત્ર સુરચંદભાઈ તથા સ્વરૂપચંદભાઈએ સારી રીતે લી. શેઠ મગનલાલ કંકુચંદે ગુરૂશ્રીને ઉપદેશ વડે ધર્મને ઉદ્યોત કરનાર ઉજમણુ સંઘ ભક્તિને લાભ લીધે. ગુરૂદેવના અનુભવજ્ઞાનવાળી કલમથી પરમાત્મદર્શન અનુભવપંચવિશિકા પરમાત્મદર્શન, આત્મદર્શન ગીતા, જેગીતા, પ્રેમગીતા. વિગેરે ગ–અધ્યાત્મ-તત્વમય ગ્રંથ લખાયા. ચેમાસું પૂર્ણ થતાં ગુરૂદેવ વરસડા સંઘના આગ્રહથી વરસડા પધાર્યા ત્યાં શ્રી ઠાકોર સાહેબ તથા સઘ ગુરૂદેવનું બહુમાનપૂર્વક સામૈયું કરી તેમને પ્રવેશ કરાવ્યું. સંઘ તથા ઠાકોર સાહેબની વિનંતિથી આઠ દિવસ જ્ઞાનમય હિતેપદેશ આપે. તેઓશ્રીના ઉપદેશથી વરસેડા જીનમંદિરમાં જીર્ણોદ્ધાર કરાવેલ તે મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી સંઘમાં આનંદ પ્રવર્તા. ત્યાંથી મહુડી સંઘના આગ્રહથી ગુરૂદેવ મહુડી પધાર્યા ત્યાં નવા વસેલા મહુડીમાં સંઘે પદ્મપ્રભુ પરમાત્માનું તીર્થ રૂપ દેવમંદિર તૈયાર કરાવી ગુરૂદેવના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી તેમજ જૈનદર્શન માન્ય મહાચમત્કારીક શાસન રક્ષક ઘંટા કરણ મહાવીરનું દેવમંદીર બનાવી તેમાં તે ઘંટાકરણ મહાવીરની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગુરૂદેવના વરદ હસ્તે કરાવીને મંદીરમાં સ્થાપના કરી. અમદાવાદના શેઠ જગાભાઈ તથા મણીભાઈ વિગેરે ગુરૂમહારાજના દર્શનાર્થે આવેલા તેમણે તે શુભ કાર્યમાં ભાગ લીધે. આજ પણ ઘંટાકરણ મહાવીરની માન્યતા પૂજા, કેટલાક સાધુઓને વિરોધ હેવા છતાં પણ પુરજોસથી ચાલે છે. ઘણા લેકની ઈચ્છા પણ પૂર્ણ થાય છે.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ
ત્યાંથી ગુરૂદેવ કાલવડા પધાર્યા. ત્યાં સઘને ઉપદેશ આપી તેમનામાં પડેલા વિખવાદ દુર કરાવ્યા, અને ત્યાં જૈન દેરાસર તૈયાર થયું. પ્રતિષ્ઠા માટે સંઘમાં અનુકુલતા ન હાવાથી ગુરૂદેવને વિનંતિ કરતાં, દેશકાળ ભાવને જાણનારા પરમ ગુરૂદેવે સંઘને શાંતિથી પાલવી શકે એવી રીતે મહાત્સવ કરાવી શુભ મૂહુર્તમાં-પરમાત્માશ્રી ઋષભદેવ પ્રભુને સાદી ઉપર પ્રતિષ્ઠિત કરી સંધના ઉદ્દય થાય તેમ વન કરવા સંઘને ઉપદેશ આપી ત્યાંથી ગેરીતા, ગવાડા, પામેાલ તરફ વિહાર કરતા ધર્મોના અનુભવ કરાવતા ગુરૂદેવ લાડ્રા થઇ માણુસા પધાર્યાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પન્યાસશ્રી અજીતસાગરજી ચામાસુ` પૂર્ણ થતાં પાટણથી વિહાર કરવાની તૈયારીમાં હતા પરંતુ પાટણના સંધના મનારથ ઉપધાન કરાવવાના થવાથી ગુરૂદેવની આજ્ઞા મંગાવી સંધની મરજી અનુસાર સંવત ૧૯૭૫ની સાલમાં રંગુનના ઝવેરી મૂલચંદભાઈ તરફથી ઉપધાન કરાવ્યાં. સમ્યગ્ ધમ રૂચિવ'ત ઘણા શ્રાવક શ્રાવિકાઓએ તેમાં સારા લાભ લીધેા હતેા. અઠ્ઠાઈ મહાત્સવ તથા આડંબર પૂર્વક વઘેાડા નીકળ્ય હતા. આ ઉપધાનમાં ધમ ચાગ્ય કાય માં વાપરવા માટે સારી આવક થઇ હતી. તે કામ સૌંપૂર્ણ કરી ત્યાંથી વિહાર કરતા ગુરૂદેવ મહેસાણા ઉંઝા પાલણપુર વિગેરે સ્થળે એ ધમ ઓધ આપી ઘણા આત્મામાના ઉદ્ધાર કર્યાં.
ગુરૂદેવે માણુસાથી માણેકપુર, પેથાપુર વિગેરે થઈ વડાદરા આગમન કર્યુ. અને મામાની પાળે ઉતારા કર્યો. શ્રીમાન્ વાદરા નરેશને ગુરૂમહારાજના આગમનની ખબર પડતાં
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર પોતાના નિવાસ સ્થાને પધારવા માટે અમાત્ય દ્વારા આમંત્રણ મોકલાવ્યું.
योगीन्द्रः स विदां श्रेष्ठः ततोऽगावटपत्तनम् । भक्तिभारनताङ्गेन, सड्वेन विहितोत्सवम् ॥६७॥ अमात्य प्रमुखाः सर्वे विद्वांस श्रुतकीर्तयः । विधाय दर्शनं येषां, परमं मोदमासदनू ॥६८॥ गुर्जरेन्द्रमहीपेन, तद्व्याख्यानपिपासुना । प्रार्थितो यो मुनिभव्य-राज सद्म व्यभूषयत् ॥६९।। व्याख्यानं नैतिक दत्तं, गुरुणा तस्वसंभुतम् । निशम्य मस्तकं कोऽपि, नाऽधुनोदिति नो तदा ॥७॥
ગુરૂદેવ શ્રી બુદ્ધિ સાગરજી કે જે વિદ્વાનમાં શ્રેષ્ઠ છે તેમજ વિદ્યામાં પૂર્ણ જ્ઞાતા હોવાથી ગીન્દ્ર સ્વરૂપ છે તેઓનું આગમન વડેદરામાં જાણે વડેદરા રાજ્યના ગુર્જર નરેશ મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ તેઓશ્રીના વ્યાખ્યાન સાંભળવા માટે ઇંતેજાર થતાં તેઓશ્રીએ ગુરૂદેવને પિતાના લક્ષમીવિલાસમાં પધારવા આમંત્રણ આપ્યું. ગુરૂદેવ ગનિઝ અધ્યાત્મ દિવાકર યોગીન્દ શ્રીમાન બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ આ ગુર્જર નરેશના આમંત્રણને માન આપી મહેલમાં પધાર્યા.
પૂજ્ય ગુરુદેવના ત્યાગ, વૈરાગ્ય, પરમસાધુતાની કીતિ જેમના જાણવામાં આવેલ તે બધાજ જેન તેમજ જૈનેતરે તેઓશ્રીના દર્શન કરવા તેમજ વ્યાખ્યાન સાંભળવા માટે આવ્યા તેમાં મુખ્ય અમાત્ય તથા મહારાણી સાહેબ વગેરે સી વગે" પણ ભાગ લીધે.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ગુરૂદેવે મેઘ સમાન ગંભીર સ્વરપૂર્વક અમૃતને વર્ષાવતી વાણથી નીતિ ધર્મ દર્શન આત્મબંધને ઉત્પન્ન કરનારી દેશના એકધારી ત્રણ કલાક સુધી આપી. શ્રોતાવર્ગો ગુરૂના ગંભીર તતવમય ઉપદેશ સાંભળતાં. આશ્ચર્ય પૂર્વક જૈનધર્મથી અપૂર્વતા જોઈ મસ્તકે ધૂણાવ્યાં. મહારાજા શ્રી સયાજીરાવ પણ અત્યંત ખુશ થયા અને ગુરૂદેવને એક દિવસ ધમ ચર્ચા કરવા સારૂં ફરીથી પધારવાનું આમંત્રણ આપ્યું.
અનેક વખત ગવદભાઈ સુબા તથા મનુભાઈ દિવાન તથા સંપતરાવ ગાયકવાડ વિગેરે ગુરૂશ્રીના દર્શન કરવા અને ધર્મચર્ચા કરવા આવ્યા. આ બધામાં કવિ શ્રી લલિત પણ આવતા હતા.
પાદરા સંઘની વિનંતિ ઘણું આગ્રહ પૂર્વક થતાં ગુરૂદેવ પાદરા પધાર્યા. પેથાપુર સંઘની પણ આગ્રહભરી વિનંતિ હતી. એટલે ઋદ્ધિસાગરજીને પેથાપુર જવા આજ્ઞા કરી. અને પન્યાસજી શ્રી અજીતસાગરજીને પાલણપુરના સંઘે વિનંતિ કરતાં તેઓને પાલણપુર જવા આજ્ઞા આપી. | સંવત ૧૯૭૫ના માસામાં પાદરામાં ગુરૂદેવની સાથે મુનિ શ્રી વૃદ્ધિસાગરજી, કીર્તિસાગરજી, જયસાગરજી, વિગેરે સાધુ સમુદાય હતે. શ્રી કીર્તિસાગરજીને ન્યાયમાં તર્ક સંગ્રહ સુક્તાવલી દીકરી વિગેરે ન્યાય ગ્રંથને અભ્યાસ થ. મુનિ શ્રી ઋદ્ધિસાગરજી સ્યાદવાદ મંજરી પ્રયાણુનયતત્વા, લકરત્નાકરાવતારિકા વિગેરે ગ્રંથ તથા સૂયગડાંગ ઉત્તરાધ્યયન ટીકા વિગેરેને અનુભવ વાંચન વડે કરવા લાગ્યા. પેથાપુરમાં
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧:
જીવન ચરિત્ર ઉત્તરાધ્યયન તથા ધર્મકલ્પદ્રુમને વ્યાખ્યાનમાં ઉપદેશ કરી ધર્મ પ્રવૃત્તિ કરાવી. પાદરામાં ગુરૂદેવની અમૃતસમાન મેઘધાર રૂપ ઉપદેશ વાણીથી સંઘમાં અત્યંત આનંદ પ્રવર્તે અને શ્રોતાવર્ગમાં ગુરૂદેવના પ્રવચનથી આત્મજ્ઞાન તેમજ ધર્મ પ્રવૃત્તિને ઉદ્યોત થયે.
પાદરામાં આ સાલનું ચોમાસું અપૂર્વ ઉલ્લાસ પૂર્વક થયું. ત્યાં પણ શ્રીમાન સંપતરાવ ગાયકવાડ વખતો વખત ગુરૂવાણીનો લાભ લેવા માટે આવવા લાગ્યા તેમજ બીજા અમલદારે વકીલે અને તત્વજ્ઞાનના અભ્યાસીઓ આવીને લાભ લેવા લાગ્યા. એમ ચેમાસાને કાળ પૂર્ણ થતાં ગુરૂદેવ વિહાર કરી બોરસદ, કાવીઠા, પેટલાદ, વસે, ખેડા, અમદાવાદ, પેથાપુર થઈ માણસા પધાર્યા. ત્યાં માસક૯પ કરી વિજાપુર સંઘના આગ્રહથી વિજાપુર પધાર્યા. અને પેથાપુરના સંઘના આગ્રહથી દ્ધિસાગરજીને પેથાપુરમાં જવા આજ્ઞા કરી. શ્રી પન્યાસજી અજીતસાગરજીને મહેસાણ સંઘના આગ્રહથી મહેસાણામાં માસું કરવાની આજ્ઞા આપી વિજાપુરમાં ગુરૂદેવ સાથે કીતિસાગરજી, વૃદ્ધિસાગરજી, જયસાગરજી વિગેરે સાધુ વર્ગ હતો.
વિજાપુર સંઘને પ્રતિબંધ આપી આત્મજાગૃત્તિ ઉત્પન્ન કરી જેથી જેને ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા શ્રી લલ્લુભાઈ ત્થા કાલીદાસ, ભીખાભાઈ, મોહનલાલ, નગીનદાસ, વાડીલાલ પિપટલાલ છગનલાલ, કાલીદાસ વિગેરે શ્રાવકેએ ધમનું
અપૂર્વ રહસ્ય પ્રાપ્ત કર્યું એમ સંવત ૧૯૭૬નું માસું વિજાપુરના સંઘને બહુ જ આનંદ દાયક નિવડયું.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું મહેસાણામાં પન્યાસજી શ્રી અજીતસાગરજીના ધર્મો. પદેશથી ધર્મ પ્રવૃત્તિને સારે ઠાઠ જામે. પર્યુષણ પર્વમાં ચડાવાની ઉછામણમાં લગભગ પચાસ હજારની ઉત્પન્ન થઈ હતી. તેમજ પેથાપુરમાં શ્રી ઋદ્ધિસાગરજીએ ઉત્તરાધ્યયનસૂત્ર ધમકલ્પદ્રુમને ઉપદેશ આપ્યો અને ધર્મ જાગૃતિ સારી થઈ. ચોમાસું પૂર્ણ થતાં દ્ધિસાગરજી ગુરૂ મહારાજની સેવામાં આવ્યા.ત્યાં ગુરૂશ્રી પાસેથી અનેક શાસ્ત્રને અનુભવ અને દ્રવ્યાનુયેગને અનુભવ પ્રાપ્ત થયું. સંવત ૧૯૭૭માં ગુરૂ મહારાજ શ્રાવકને ધર્મને ઉપદેશ આપી રહ્યા હતા તેવામાં મુળ વિજાપુરના વતની હાલમાં વડેદરા રહેતા મહેતા કાન્તીલાલ જેસીંગભાઈને કેશરીયાજીને સંઘ કાઢવાની ભાવના થઈ, તે બદલ ગુરૂદેવને વિનંતિ કરી. વિજાપુર સંઘની મંગલમય અનુમતિ મેળવી શુભ મુહુર્ત મહા સુદી ના દીવસે પ્રયાણ મુહુર્ત કર્યું. ગુરૂ મહારાજને પિતાના શરીર પ્રકૃતિ સારી ન જણાતાં પિતે વિનંતિ છતાં સાથે ન જતાં ત્રાદ્ધિસાગરજી તથા જયસાગરજીને સંઘ સાથે જવા આજ્ઞા કરી. ગુરૂ મહારાજે સંઘવી શ્રી કાન્તીલાલને પ્રભુ મરણમય મંગલિક સંભળાવી વિદાયગીરી આપી. ગામેગામ યાત્રા કરતાં કરતાં હીંમતનગર, રૂપાલ ટીંટોઈ સામલાજી નાગફણા પાર્શ્વનાથ વીંછુવાડા ડુંગરપુર વિગેરે તીર્થની યાત્રા કરતાં કરતાં શ્રી કેશરીયાજી બાષભદેવ પ્રભુની યાત્રા કરી દશ દિવસ ત્યાં સ્થિરતા કરી પ્રભુ પુજા ભક્તિ સહામીવાત્સલ્ય નવકારશી વિગેરે ધર્મકૃત્ય કરી ત્યાંથી પાછા ફરતાં છાણ, પાલ, પિસીના પાર્શ્વનાથ, ઇડર, દાવડ, આગલેડ થઈ તીર્થયાત્રા
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી ગુરથી માટે પધારવાનગી આપી.
જીવન ચરિત્ર કરતાં કરતાં વિજાપુરમાં આવ્યા. ગુરૂદેવે ધર્મ મંગલ સંભલાવ્યું. આમ ગુરૂદેવના ઉપદેશથી ધર્મકર્તએ સારાં થયાં.
આ સમયે પુંધરાનિવાસી વાડીલાલ તથા ડાહ્યાભાઈ મગનલાલને ઉજમણું કરવાને ભાવ થયે તેથી પુંધરાના સંઘને સાથે લઈને વિજાપુર ગુરૂમહારાજને વિનંતિ કરવા અને મહાજનના શેઠની રજા લેવા માટે આવ્યા. વિધિ પૂર્વક વંદના કરી વિનંતિ કરી વિજાપુરના સંઘ તથા જ્ઞાતિના શેઠે પણ તેમને ધન્યવાદ પૂર્વક ઉમણું કરવાની પરવાનગી આપી. ગુરૂ મહારાજને પુંધરા તે કાર્ય માટે પધારવા માટે આગ્રહ ભરી વિનંતિ કરવાથી ગુરૂશ્રી ધરા પધાર્યા. મોટા મહેત્સવ પૂર્વક તેમને પ્રવેશ કરાવી ઉજમણુના ઠાઠમાઠમાં વષાર કર્યો. આઠ દિવસ ધર્મના વ્યાખ્યાને થયાં. શ્રાવકે ધર્મમાં શ્રદ્ધાવાળા થવાથી વ્રત પચ્ચખાણ કરી ધમની પ્રાથના કરી..
પછી ગુરૂમહારાજ માણસા પપાય. ત્યાં વિમાસા માટે વિનતી થઈ તેમજ સાણંદથી સંધ ગુરૂમહારાજને વિનંતિ. કરવા આવ્યા. સાણંદના સંઘમાં શેઠ કેશવલાલભાઈ, આત્મારામ, વીંદજીભાઈ અમથાલાલ, મનસુખભાઈ, રાયચંદભાઈ. વિગેરે શ્રાવકે આવ્યા હતા. તેમને અતિ આગ્રહ જોઈ ગુરૂદેવે સંતેષકારક હકારમાં જવાબ આપી તેમને વિદાય કર્યો. અને ગુરૂદેવે પણ વિહાર કર્યો. પુંજાપુરા, નારદીપુર, સેજા વિગેરે સ્થળોએ થઈ ઋદ્ધિસાગરજી તથા વૃદ્ધિસાગરજીને સાથે લઈને પાનસર પધાર્યા. ત્યાં પાદરા નિવાસી તત્વજ્ઞાનના અભ્યાસી વકીલ મેહનલાલભાઈ તથા પ્રેમચંદભાઈ વિગેરે યાત્રાર્થે તેમજ
સેવ
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
·16.
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ ગુરૂદેવના દર્શનાર્થે આવ્યા અને ત્યાં ન પૂજા ભક્તિ તત્વજ્ઞાનાનુભવના તે સગૃહસ્થાએ લાભ લોધા. ગુરૂદેવ ત્યાંથી કલાલ, સેરીસા, પાર્શ્વનાથ, સાંતજ, ગેાધાવી વિગેર સ્થળાએ ઉપદેશ દેતા દેતા સાણંદમાં સંઘકૃત સન્માન સામૈયા સહુ નગર પ્રવેશ કર્યાં. ગુરૂશ્રીના ઉપદેશથી સધમાં ધમ પ્રવૃત્તિ અને ધર્મદ્યોત સારા થયે।. અનેક તપશ્ચર્યા થઈ. ઉત્તરાધ્યનના તત્વમય ઉપદેશથી શ્રોતાઓને અધ્યાત્મ જ્ઞાનના તત્વમય અનુભવ થયા. એમ સંવત ૧૯૭૭નું ચે!માસુ સાણંદમાં થયું, શ્રી કીર્તિસાગરજી તથા શ્રી જયસાગરજીને ગુરૂશ્રીએ માણસા ચામાસુ` કરવાની આજ્ઞા કરેલી હાવાથી ત્યાં પણ ધર્માંના સારા ઉદ્યોત થયા. પન્યાસજી શ્રી અજીતસાગરજી ગણીવરને ઉંઝા સંઘના આગ્રહથી હેમેન્દ્રસાગર વિગેરે સાધુ સહુ ઉંઝામાં ચામાસુ કરવાની આજ્ઞા કરી. ત્યાં શ્રી અજીતસાગરજીએ પેાતાની રસમય વાણીથી સધને જે ઉપદેશ આપ્યા તે સાંભળી તપ સ્વાધ્યાય ધર્મોની ઉદ્યોત કારક ઘણી પ્રવૃત્તિ થઇ. ત્યાંના સંઘના આગ્રહથી શ્રી અજીતસાગરજીએ ગુરૂદેવની આજ્ઞા મેળવી પંચમ'ગલ મહાશ્રત સ્કંધ આદિ ઉપધાન તપ સથે સારા ઉત્સાહથી કરાગૈા તેમ ઉંઝામાં પણ સારા ધર્માઘાત થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાણંદમાં સંવત ૧૯૭૭ ચામાસુ પૂર્ણ થતાં શા. વાડીલાલ સઘવીએ ગુરૂ મહારાજને પેાતાના ત્યાં ચેમાસુ અદલાવી મહાત્સવ કર્યાં, અને ગેાધાવી સંધ લઈ જઈ ઉત્સાહથી પૂજા ભણાવી ગુરૂ મહારાજના ઉપદેશ દ્વારા તેમણે પણ ધસ`ધી સારૂં જ્ઞાન લીધુ. ગુરૂદેવ સાણંદથી
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
વિહાર કરી લે એનારાયણ સંન્યાસીના મઢમાં સ્વામીજીના આગ્રહથી એક દિવસ રહ્યા. ત્યાં સાણંદના શ્રાવકા સાથે હાવાથી રેવાનંદ સ્વામીજી સાથેની ગુરૂદેવની ધ ચર્ચા મહુ રસ પૂર્વક સાંભળતાં તેઓને આનદ થયા. તત્ત્વના વિશેષ અનુભવ થયેા. ત્યાંથી સરખેજ થઈ એલીસબ્રીજની સડક ઉપરના લલ્લુભાઇ રાયજીના ખંગલામાં કેટલાક વખત રહ્યા. ત્યાંથી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈના વડાના ઉપાશ્રયમાં સથે કરેલા મહાત્સવ સહુ પધાર્યા. આ વખતે અમદાવાદમાં રાષ્ટ્રિય કોંગ્રેસનુ' તેમજ મુસ્લીમ લીગનું અધિવેશન એકી સાથે મળ્યું હતુ. તેમજ અખિલ જીવદયા મંડળની મીટીંગ પણ મળી હતી. પ્રજા તથા સરકારને વિચાર ભેદમાં સંઘષ ણુનું વાતાવરણ ચાલતું હતું તેથી સધના શ્રાવકામાં પણ સક્ષાલ આવવા સાઁભવ હતા. પૂજય ગુરૂદેવે શ્રીમાનૂ વિજય નેમીસરીશ્વર સાથે સ ધમાં શાન્તિની સ્થાપના માટે વિચારણા ચલાવી તેમજ વિજય નિતિસૂરીશ્વરજી વિગેરે તેમજ પૂજય શ્રી કપ્રવિજયજીની સાથે સાધુ સંમેલન થાય એના વિચારાની આપલે કરી.
ત્યાંથી વિહાર કરી ગુરૂદેવ પેથાપુર તરફ પધાર્યાં ત્યાં માસકલ્પ કરી માણુસા વિજાપુર તરફે પધાર્યાં. વિજાપુરમાં ઢાદરાવાળા ઘેલાભાઈએ ઉજમણ' તથા ચાખળું કરવા ગુરૂ મહારાજની સમક્ષ સંઘભેગા કરી રજા માંગી. તેમજ મુહૂત એવાવી ગુરૂ મહારાજને પધારવા વિનંતિ કરી. તેથી ગુરૂદેવ લેાદ્રા પધાર્યાં. સાથે ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી, કીતિ સાગરજી જયસાગરજી, વિગેરે સુસાધુ સમુદાય હતા. ધર્મના
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ઉપદેશ પ્રત પચકખાણ વિગેરેને સારા ઉદ્યોત થયે. ત્યાંથી પુંધરા, રણાસણ થઈ વિજાપુર પધાર્યા. ત્યાં ધાર્મિક સંબંધી અનેક સુધારા કરાવ્યા એટલામાં મહુડીવાસી વહેરા કાલીદાસ માનચંદ વિગેરે ચાર ભાઈઓને મોટા ઉજમણાને તથા બે ગોળના ખળાને ભાવ થયેલે તે ગુરુ મહારાજને જણાવ્યું. ગુરુશ્રીએ તેમના વિચારને અનુમોદન આપ્યું ” લક્ષ્મીને ચલ સ્વભાવ છે. એક જગ્યાએ સ્થિર રહેતી નથી પણ તેને સઉપગ કરવામાં આવે. સાધર્મિકની ભક્તિ કરવામાં આવે સમ્યગજ્ઞાન વિગેરે સુભ માગે વાપરવામાં આવે એમ જેને સારી રીતે વ્યય કરવામાં આવે તેજ કઈઉપગી નીવડે છે. પાંચ ઈન્દ્રિયના ગેપગતામાં વાપરવામાં આવે તે તેને તેમજ વાપસ્તારને બંનેને નાશ થાય છે. માટે તમારી ભાવના અતિ ઉત્તમ છે. એમ
શ્રી અમળાવ્યું. ગુરઝી એક જગ્યાએ ગુરૂ ગીતામાં
મુઝે કયાં તું વિષય વનમાં સુખ અને સહાનું,
મંત્રી કે સુખ નહિ, તું માને કીધું મઝાનું” વહાલા જેજે તુજ મન ગણે કેઈ આવે ન સાથે,
પ્રાંતિ ત્યાગ અનુભવ કરી ધર્મ કરણીજ હાથે !” ગુરૂદેવે જણાવ્યું કે, “અરે ભાઈએ સંસારમાં જે જે સુખ તમે માને છે તે વિષયરૂપ વિષક્ષના વન જેવું છે. અને તેને લાભ અર્થથી લેવાય છે, તેમ સંસારના સર્વે કઈ પ્રાણીઓ માને છે, તેથી તેમાં તમે સર્વ મુંઝાઓ છે. પણ
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાન ત્રિ
તે અ તથા તેનાથી ઉત્પન્ન થતાં વિષય સુખા કપાકના વૃક્ષના વન સમાન છે નજરમાં કે સ્વાદમાત્રમાં મીઠા માલમ પડે છે પરંતુ તેનુ ફળ અનંત જન્મ, મરણમય, વેદના, પરાલય, ગુલામી, અને રાગમાંજ આવે છે, પરંતુ માહથી અવળી સમજથી સુખ માન્યું હોવા છતાં જરા પણુ સાચુ સુખ નથી. માટે હે ભવ્યાત્માએ તમા જે જે કુટુંબ, કખીલા, સગા વહાલા, ધનદોલત, માલ મિલ્કત વિગેરે તરફ માહ દૃષ્ટિથી રાચેા છે તે મેળવવા અનેક પાપા કરી છે, મેળવેલું સમહે કરવા સાચવવાને રાત દિવસ ઉર્જાગરા કરે છે, ચાકીપેરા રાખેા છે. તેા પણ જરૂર માનજો કે તમારા થવાના નથી, પરભવમાં તમારી સાથે આવવાના નથો, એટલું જ નહિં પણ તે કારણે ભાઈઓ, પુત્ર તથા ચાર લુટારાના હાથે તમા તમારૂ માત નાતરી છે. માટે તેની બ્રાંતિના ત્યાગ કરી સત્ય આત્માના અનુભવ કરેા. અને આત્માના ઉદ્ધાર અથે' સામાયિક, પૌષધ, તપ, જપ વિગેરે ધ કરણી કરો. તમને જે પુન્યાગે ધન મળ્યુ છે તેને લાભ સામિ ભક્તિ, તપ, ઉજમણું કરી લેવા તેજ સત્ય કાર્ય છે. માટે તમા આ કાય માં પ્રમાદ કર્યાં સિવાય થયેલે મનેાથ પૂર્ણ કરો.
ઉપર પ્રમાણેના ઉપદેશ સાંભળી વહેારા કાલીદાસભાઈ વહેારા વધુ માનભાઇ, મગનલાલભાઇ, ઇશ્વરભાઈ વિગેરે હેારા કુટુંબે ગુરૂમહારાજના ઉપદેશ પ્રમાણે ઉજમણ' કરવા સાથે એ ગાળનું ચાખળ કરવા નિશ્ચય કર્યો અને ધમ ઉત્સવમાં સામિક વાત્સલ્ય મહાશાન્તિ સ્નાત્ર, મહાપુજા વિગેરેમાં પધારવા માટે ગુરૂદેવને વિન’તી કરી. તેમજ સઘને આમત્રણુ આપ્યું.
}
For Private And Personal Use Only
૧
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું ગુરૂદેવ ઋદ્ધિસાગરજી તથા વૃદ્ધિસાગરજી, કીતિસાગરજી, જયસાગરજી, ભાનુસાગરજી, વિગેરે મુનિરાજો સહ મહુડી પધાર્યા. ત્યાં મહોત્સવ ઉપર આવેલા ભવ્યજંનેને ધર્મને ઉપદેશ આપી આત્મધમનું ભાન કરાવ્યું અને ધર્મના મંહાન ઉન્નતિકારક કાર્યો થયાં. ત્યાંથી ગુરૂમહારાજ પુંધરા આજેલ થઈ વિદ્રોલ પધાર્યા. ત્યાંના શ્રાવકેમાં અત્યંત ઉલાસ વો. ત્યાં શ્રાવક ભીખાભાઈ વનમાળીદાસ, રિખવદાસ, ગટાભાઈ વિગેરેએ ગુરૂભક્તિમાં એકતાન બની ઉપદેશ સાંભળતા આત્મોન્નતિના કાર્યમાં પ્રવૃતિ કરતા હતા, ત્યાંથી ગુરૂદેવ લદ્રા પધાર્યા. સંઘ ગુરૂદેવનું પૂર્ણ શ્રદ્ધાભાવે સ્વાગત કરી ગુરૂ ઉપદેશ સાંભળવા લાગ્યા. __ संसारवारिधौ जन्ममृत्यु कल्लोलसंकुलेतं, तंयानपात्रं यद्भव्याः लभ्यते भाग्ययोगतः ॥१॥
હે ભવ્યાત્માઓ આ સંસારરૂપ સમુદ્રમાં જન્મમરણ આધિ, વ્યાધિ, ઉપાધિ, હર્ષ વિષાદ, સંગ વિયેગ, આદિ જલચર પ્રાણીથી ભયંકર એવા સંસાર સમુદ્રમાં અત્યંત પીડાતા પ્રાણીઓને ઉગારવા માટે પરમાત્મા તીર્થંકર દેવે પ્રરૂપે ધમમેક્ષબંદરમાં લઈ જવા માટે માટે પ્રવહણમહારાજ તુલ્ય છે, તે ભવ્ય પ્રાણીઓને પુન્યથી મળે છે તેમાં પણ જ્યાં સુધી પ્રાણુ તિર્યંચ વા નારકી યેનીમાં હેય ત્યાં તે ધર્મ સમજવા કે પાળવાની શક્તિ હોતી નથી. દેવ ભવમાં મેહનું જોર હોવાથી વિષયભેગમાં તલ્લીનતા હેવાથી ત્યાં પણ ધર્મ સમજવાને અવકાશ મળતું નથી. કદાપિ સમજાય તે ધર્મ પાળવાનું સામર્થ્ય પ્રગટતું નથી. ફક્ત મનુષ્ય ભવમાંજ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર આર્યકુલ, ઉત્તમજાતિ સાધુપુરૂષને સમાગમ થાય તેવા સ્થાનમાં વસવાનું થાય તે સંગ મળી શકે છે. અને તે જ ધર્મ સાંભળી શકે અને સર્વિક પ્રગટે અને પ્રાણી દાન, શિયલ, તપ, ભાવરૂપ ધર્મ આચરીને પ્રભુના પંથને પામે, તેથી સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્ર ધર્મની આરાધના કરી શકે. તે પણ જે સંસારના ભેગ, કુટુંબ, પુત્ર, પુત્રી, ધન માલ ઉપરથી મૂછ ઉતરે, સવૈરાગ્યને પામે તે જ સહ્યારિત્ર આરાધી શકે. કર્મ મલને ક્ષય કરી શકે અને મેક્ષ નગરમાં જવા ગ્ય આત્માને બનાવે. તે કારણે ભગવાનને ધર્મ યાનપાત્ર-વહાણ સમાન જાણુ. આ પુન્યાનુબંધી પુન્યને વેગથી જ પામી શકાય છે. માટે હે ભઆ વીતરાગને પવિત્ર ધમ પામીને જરા પણ પ્રમાદ ન કરશે. આ પ્રમાણે ઉપદેશ સાંભળીને દ્રાવાસી ઘેલાભાઈ તથા તેમના પુત્ર આદિ કુટુંબીજનોને ઉજમણું
ખર્જી વિગેરે સાધર્મિક વાત્સલ્ય કરવાના મારથ થયા. ગુરૂ દેવને વિનંતિ કરી તથા સંઘની અનુમતિ મેળવી શુભ મૂહુર્તમાં અઠ્ઠાઈ મહત્સવ પૂર્વક ઉજમણું કરી પરમાત્માની પૂજા ભક્તિમય મહોત્સવ કર્યો. અને શાતિસ્નાત્ર ભણવું. સાધર્મિક વાત્સલ્યમય નવકારશીઓ કરી શુભકાર્યમાં દાન દીધાં અનેક તપ, ધ્યાન, સામાયિક, પૌષધ, ઉપવાસ આયંબિલ વિગેરે ધર્મ કિયા અનુષ્ઠાન કરવાની પ્રવૃત્તિ કરી. ત્યાં શ્રી મહેસાણા સંઘ તરફથી શેઠ શ્રી ડાહ્યાભાઈ તથા કુલચંદભાઈ, મોહનલાલ ભાખરીયા વિગેરે શેઠીયાએ ગુરૂ મહારાજને મહેસાણું ચોમાસા માટે વિનંતિ કરવા આવ્યા. તેમને અત્યંત આગ્રહ
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હોવાથી ગુરૂદેવ મહેસાણા પધાર્યા, સાથે દ્ધિસાગર, વૃદ્ધિસાગર, કીર્તિસાગરજી જયસાગરજી, વિગેરે સાધુઓ હતા. સંઘે શહેરમાં ધ્વજા પતાકા બંધાવી. વ્યાપારીઓએ દુકાને શણગારી, ઉત્તમ વાત્ર, બેંડ વિગેરે સાથે સંઘ ગુરૂ મહારાજશ્રીની સામે આવી મેટા મહોત્સવ સહ નગરમાં તેમને પ્રવેશ કરાવ્યું. ગુરૂ શ્રી રવીસાગરજી મહારાજની પાદુકાનાં દર્શન કરી સંઘની સાથે મહેલે મહેલે ગુરૂપૂજા-ગહુલીવધામણાં વિગેરે કરાતા છતાં ઉલટભેર વધામણુ કરીને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં દર્શન સ્તવન રૂપ ભાવ પૂજા કરી ગુરૂ મહારાજ ઉપાશ્રયમાં પધાર્યા. સંઘની અનુમતિ માગી. સંઘે ઉતરવાની અનુમતિ આપ્યા પછી ગુરૂ મહારાજ ઉપાશ્રયમાં પધાર્યા. પછી ગુરૂએ ધર્મોપદેશ રૂપ મંગલાચરણ કર્યું ત્યાર પછી નિત્ય ધર્મ ઉપદેશ વ્યાખ્યાન આપતાં અનેક ધર્મકાર્યની પ્રવૃત્તિઓ સંઘમાં થયાં. અનેક, તપ, જપ, પૈષધ, પૂજા, પ્રભાવના થયાં સંવત ૧૯૭૮ના અસાડ સુદી ૧૩ ના દિવસે ખીમેલના વતની શ્રાવક એટલમલજીને ગુરૂ મહારાજે દિક્ષા આપીને તેમનું ઉત્તમસાગરજી નામ રાખ્યું. ગુરૂદેવની કૃપાથી હિસાગરજીએ વિશેષાવશ્યકસૂત્રવૃત્તિ તથા હરિ ભદ્રીયવૃત્તિને અભ્યાસ કર્યો. દ્રવ્યાનુયેગના વિષયમાં સારે અનુભવ કર્યો જેમાસું પૂર્ણ થતાં ગુરૂદેવ વિહાર માટે તૈયારી કરવા લાગ્યા તે વાતની ખબર પડતાં સંઘે કેટલેક વખત સ્થિરતા કરવાની વિનંતિ કરી. વળી ભાંખરીયા કુટુંબે ઉજમણું કરવાને ભાવ જણાવી ગુરૂદેવને ત્યાં રહેવા વિનંતિ કરી. ગુરૂદેવ લાભનું કારણ જાણ ક્ષેત્રસ્પર્શનને યોગ હોય તેમ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર થશે. એમ જણાવી આજ્ઞા આપી. મુનિશ્રી ઉત્તમસાગરજીને માંડલીયા ગ કરાવવા અદ્ધિસાગરજીને આજ્ઞા આપી તેથી તેમને તે વૈગ કરાવી. વડી દીક્ષા માટે પાટણ પન્યાસ સંપતવિજયજી પાસે ઋદ્ધિસાગરજીની સાથે મોકલ્યા. ત્યાં સંવત ૧૯©ન્ના માગશર સુદી ૧૦ ના દિવસે રવીને ઉત્તમ સાગરજીને વડી દીક્ષા આપી પૂજ્ય ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગ૨જીના શિષ્ય કર્યા. ત્યાંથી મહેસાણે પાછા આવ્યા. મહેસાણામાં ભાખરીયા કુટુંબે મહામહોત્સવ પૂર્વક ગુરૂમહારાજાની સમક્ષ ઉજમણું કર્યું. અનવરની મહાપૂજાએ આઠ દીવસ ભણાવી. શાન્તિસ્નાત્ર વિગેરે ધર્મોદ્યોતક કાર્યો કર્યા. ત્યાર પછી ગુરૂદેવ માગસર વદમાં મહેસાણાથી તીર્થયાત્રા કરતા ભવ્યાત્માઓને ઉપદેશ આપી ધર્મમાં સ્થિરતા તથા ક્રિયાનુકાનમાં પ્રવૃત્તિ કરાવતા ગેધાવી થઈ સાણંદ પધાર્યા.
સાણંદ સંઘે ગુરૂમહારાજને મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યું. સંઘે ગુરૂમહારાજના વરદુડતે પદ્મપ્રભુ
નવરની પાછળ પરઘરની પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપના કરાવી. મુનિ શ્રી જયસાગરજીને સિદ્ધાચલ તીર્થની યાત્રાને મને. રથ થવાથી ઋદ્ધિસાગરજીની સાથે પાલીતાણા જવા અનુમતિ આપી. તેથી મેરૈયા, બાવળા, કેઠ ગાંગડ, ઉતેળીયા, ફેદરા, ધંધુકા, બરવાળા, વળા વિગેરે ગામોમાં વિહાર કરતા શ્રાવકેને ઉપદેશ આપતા મહા સુદી ૫ ના દિવસે પાલીતાણા પહોંચ્યા. ત્યાં પ્રાયઃ એકમાસ રહી પરમાત્મા ઇષભદેવની યાત્રા કરી સાથે રહેલા શ્રી લાભવિજયજી પંચાસજીની પ્રેરણાથી ઠાણુગ સમવાયાંગ વિગેરે યોગનું ઉદવાહન કર્યું.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે ?
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પંન્યાસજી શ્રી અજીતસાગરજીએ ગુરૂમહારાજની આજ્ઞાથી વેરાવળમાં બાઈ નંદકુંવરને મોટા મહોત્સવ પૂર્વક દિક્ષા આપી સાધવી અમૃતશ્રીજીની શિષ્યા કરી. આ બાઈએ વેરાવળમાં એક જૈન કન્યાશાળાની સ્થાપના માટે રૂા. ૩૦ હજારની મેટી રકમ આપી. તેમજ અનેક ધર્મકાર્યોમાં ઘણું સારી રકમ ખચી ત્યાંથી અજીતસાગરજી પન્યાસ રિબંદર વિગેરે તરફ વિહાર કરી યાત્રા કરતા જુનાગઢ પધાર્યા અને ઋદ્ધિસાગરજીને જુનાગઢ મલવા જણાવ્યું તેમજ ગુરૂમહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ પણ તેમને ગીરનાર તીર્થની યાત્રા કરવા માટે આજ્ઞા ફરમાવી. વળી જયસાગરજીની પણ તે તીર્થની યાત્રા કરવાની ભાવના હતી. તેથી પન્યાસ શ્રી લાભવિજયજી ની રજ લઈને માંગરેલ તરફ વિહાર કરી ગીરનાર તીર્થની યાત્રા માટે જુનાગઢ તરફ વિહાર કર્યો. અમરેલી વિગેરે સ્થળે દર્શનનો લાભ લેતા જુનાગઢ આવી પહોંચ્યા. તીર્થરાજ શ્રી નેમિનાથ પ્રભુનાં દર્શન કર્યા, આનંદ અનુભવ્યું. પન્યાસજી શ્રી અજીતસાગરજી પણ પોરબંદર તરફનાં તીર્થ ક્ષેત્રોમાં દર્શન કરતા જુનાગઢ પધાર્યા. આમ પન્યાસજી તથા ત્રાદ્ધિસાગરજીનું મિલન ઘણુ વખતે થતાં હર્ષ આનંદ થયે. ત્યાં કેટલેક વખત રહી પન્યાસજીએ રાજકેટ તરફ વિહાર કર્યો. અને ઋદ્ધિસાગરજી, તથા જયસાગરજીને માંગર, વેરાવળ, પાટણની યાત્રા કરવા જવા જણાવ્યું. તેથી બંને જણ. માંગલેળ તરફ ગમન કરી, પ્રભાસ પાટણ વેરાવલનાં જિનચૈત્યેની યાત્રા દર્શન કરી, માળીયા ગયા, ત્યાં માત્ર સ્થાનકવાસી. નીજ વસ્તી છે. ત્યાં ચાર દિવસ રહી ધર્મને ઉપદેશ આપે
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
ચાગ અધ્યાત્મ વિચારનો ચર્ચાઓ થઈ. ત્યાંથી જુનાગઢ આવી પ્રભુની યાત્રા કરી. ધોરાજી વિગેરે ગામમાં વિહાર કરતા જામનગર પન્યાસજી અજીતસાગર ગણીવરને મળ્યા. શ્રી અજીતસાગરજી રાજકાટથી વિહાર કરી ગામેાગામ ઉપદેશ આપતા જામનગર પ્રથમજ પધાર્યાં હતા. જામનગરના શ્રાવ કાએ પન્યાસને ચામાસા માટે વિનંતિ કરી. તેમજ ગુરૂમહારાજશ્રીને વિજાપુર જામનગરના સંઘે વિસ્તૃત પત્ર લખ્યા. ગુરૂદેવે સમયની અનુકુલતા જાણી શ્રી અજીતસાગરજી પન્યાસને જામનગર ચામાસુ` કરવા આજ્ઞા આપી અને શ્રી ઋદ્ધિસાગરજીને ત્યાં ભગવતી સૂત્રના જોગ કરાવવાની ભલામણુ કરી. તેથી પન્યાસજીએ તેમને ભગવતી સૂત્ર જોગમાં પ્રવેશ કરાખ્યા.
For Private And Personal Use Only
60?
ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી સાણંદથી અમદાવાદ પેથાપુર, માણસા વિગેરે સ્થળે વિહાર કરતા વિજાપુર સંઘના અત્યંત આગ્રહથી વિશ્વપુર પધાર્યાં. સ ંઘે હ પૂર્વક પ્રવેશ મહેાત્સવ કર્યો. વિજાપુરમાં સ ૧૯૭૯ના આ ચામાસામાં મુનિ શ્રી વૃદ્ધિસાગરજી, કીર્તિ સાગરજી ઉત્તમસાગરજી વિગેરે સાધુએ ગુરૂ મહારાજ સાથે હતા.
'',
ગુરૂદેવે વિજાપુરમાં આ ચામાસામાં અપૂર્વ ઉપદેશ આપી ચેાગાનુભવ અધ્યાત્મ ભાવમાં સ્થિત વાલા તથા અનુભવિશ્રાવકને મનાવ્યા. આત્મધ્યાનમાં તેમને યેાગમાં અવિચલિત સ્થિરતા થઈ. તેમજ દ્રવ્યાનુયાગમાં પ્રવેશ કરનારા માટે મા દક તથા આત્મ અનુભવમાં સ્થિરતા કરાવતા, અનેક ગ્રંથાતુ વિવેચન પૂર્ણ લખાણુ
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું કર્યું. તથા શ્રાવકેને અનેક ધર્મ કત કરવામાં પ્રેરણા મળી. ગુરૂદેવે ભેગના અનુભવથી પિતાનું આયુષ્ય અ૯પ બે વર્ષ લગભગ જાણી સમુદાયને માટે યોગ્ય પ્રવકને હવે ભાર ઍપ અને તેમણે નિવૃત્ત થવું એ નિશ્ચય કરી પન્યાસજી શ્રી અજીતસાગર ગણુંવરને આચાર્ય પદવી આપી દેવી તથા ઋદ્ધિસાગરજીને પંન્યાસપદ આપવું એ નિર્ણય કરી ગુરૂદેવે તે વિચારે શ્રી અજીતસાગરજીને જામ નગર જણાવ્યા, અને ઋદ્ધિસાગરજીને પન્યાસ પદવી આપવા લખ્યું, અને પછી બધા સમુદાય સાથે શ્રી અજીતસાગરજીને વિજાપુર બોલાવ્યા.
જે કે અજીતસાગરજીની ઈચ્છા કચ્છની યાત્રાળે જવાની હોવા છતાં આજ્ઞાને માન આપી ઋદ્ધિસાગરજીને આ વદી ૬ના દિવસે મહોત્સવ પૂર્વક પન્યાસ ૫૪ આપી ચોમાસું પૂર્ણ થતાં ગુજરાત તરફ વિહાર કર્યો. એમ સંવત ૧૯૭નું
માસું અનેક ધર્મ પ્રવૃત્તિ મય બને સ્થળોએ થયું. ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરિવર્ય ચેમાસા બાદ મહુડી પધાર્યા ત્યાં અનેક પ્રકારના સુધારા કરાવ્યા, ગુરૂદેવે પન્યાસ શ્રી અજીતસાગરજીને આચાર્ય પદ આપવાને વિચાર ગુરૂ શ્રીને વંદના કરવા આવેલા, પ્રાંતિજ, વિજાપુર, અમદાવાદ, સાણંદ, મહેસાણા, પેથાપુર આદિના સંઘ આગળ જાહેર કર્યો.
ततः पवित्रयन्भूमि, क्रमास्सूरीश्वरः सुधीः । शिष्यवृन्दसमायुक्तः प्रातिजपत्तनमाययौ ॥१०॥
सूरिपदस्य योग्योऽयं, पन्नासपदवीधरः । . अजितोदधिरस्तीति, गीतार्थगुणसंभृतिः ॥११॥
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું નવકારશી સહામિવાછર્યો કર્યા. મહા પૂજાએ ઘણું ધામ ધૂમથી ભણાવાઈ અનેક ભવ્યાત્માઓએ થવત બીજ પાંચમ આઠમ એકાદશી રોહીણ વિસંતિસ્થાનક નવપદ વિગેરે વત પચક્ખાણે પણ લીધા. આ સમયે પૂજ્ય ગુરૂદેવે શ્રી અજીતસાગર સૂરિને ઉદ્દેશીને સંઘને અસર કારક ઉપદેશ આપે તેમાં જણાવ્યું કે“શ્રદ્ધા સુપ્રીતિ ભક્તિથી સુશિષ્ય ગુરૂ આજ્ઞા ગ્રહે, સન્માનને બહુ માનથી જે ગુરૂ આજ્ઞા વહે,
સહાય કરતા દેવતા સુશિષ્યની ભવમાં સદા, કીર્તિ પ્રતિષ્ઠા મુક્તિને તે પામતે વિનયે મુદા”
હે મુનિઓ ! તમે ઘરબારને ત્યાગ કરી માબાપને સગાં સંબંધી કુટુંબી જનેને ત્યાગ કરી પાંચ મહાવ્રત ને ધારણ કરે છે. શાસ્ત્રો ભણે છે ઘર ઘરની ભિક્ષાથી જીવન ચલાવે છે, તાપ, શીતલતા, ડાંસ મછરની પીડાઓ સહે છે તો પણ જો તમે ગુરૂ આજ્ઞામાં રહે ગુરૂના કહેવા પ્રમાણે ત્રણ તત્ત્વની સેવા ભક્તિ કરે જ્ઞાન ભણે અને ગુરૂના વચન રૂપ આજ્ઞામાં અનન્ય શ્રદ્ધા રાખો તાજ ગુરૂના સાચા શિષ્ય થઈ શકે છે અને ગુરુના આશિર્વાદ પ્રાપ્ત કરી શકે છે. એ આશીર્વાદથી જ તમે જગતમાં સન્માન બહુમાનને પાત્ર થઈ શકે. તેમજ ગુરૂ આજ્ઞાથી ભરેલા શાસ્ત્રી તમને સદ્વિવેક અનુભવ જ્ઞાન થવામાં મદદ કરનારા થાય. અંતે તેથી પૂર્ણ શુદ્ધ ભાવે સત્ય ચારિત્રને પામીને મોક્ષ સ્થાનને પામવાની ચેગ્યતા આવે. અને બીજા શિષ્ય સાધુઓમાં આચાયદિ પદવીને શેલાવી શકશે અને શિષ્ય સંપ્રદાયને આદર્શ
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૯૧ રૂપ ગણાશે. જો તેમાં પ્રમાદ કરશે કે અભિમાન ધરશે ગુરૂની અવજ્ઞા કરશે તે ભારે કમિ થઈ સંસારમાં ભ્રમણ કરવું પડશે કહ્યું છે કેમરજી પ્રમાણે ચાલતે બકવાટ કરતે સે ગણે,
હા શિષ્ય એ નહિ ભલે દુર્જન પર તેને ગણે. શાઠય કરે ગુરૂ સાથમાં વચને કરે નારદ પણું,
ગુરૂ પાછળ નિંદા કર ચંડાલ કુશિષ્ય જ ભણું દ્રોહી ગુરૂનો જે બને તે દુષ્ટ નર ચંડાલ છે,
ભમતે રહે ભવમાં ઘણું એ જીવતે મહાકાલ છે.”
જે સાધુ થયા છતાં ગુરૂ આજ્ઞાને અવગણને મરજી પ્રમાણે સ્વછંદે ચાલે છે. અને પિતાનું પંડિતપણુ લોકેને દેખાડવા માટે અનેક પ્રકારને ઘણે બકવાટ કરે છે. શાસ્ત્રના ઉલટા અર્થ કરે છે–ભેળાઓને ભરમાવે છે. તે સાધુ ભલે માણસ નહિ માનજે. પરંતુ તે માટે દુર્જન જ માનજો. જે ગુરુજનને શઠપણું કરી ઠગે છે. વચનમાં નારદ પણું ધારણ કરી અનેક સાધુઓને પરસ્પર લડાવી મારે છે. ગુણ જનની નિંદા કરે છે. ગુરૂમહારાજનું અપમાન નીંદા કરે છે તેવા માણસોને ચંડાલ જેવા કુશિષ્ય જાણવા. આવા ગુરૂદ્રોહીઓ જે બને છે તે સંસારમાં અનેક ભવમાં ભમતે ઘણું દુઃખ પામે છે. શ્રી ગુરૂદેવ કહે છે કે તે મનુષ્ય મહા ચંડાલ છે એમ જણાય છે માટે હે સાધુ જેને તમે જે મેક્ષના જ અર્થ હોવ તે ગુરૂ આજ્ઞામાં જ રહેશે. નહિતર જે કે ગુરૂ તમારું કલ્યાણ કારક ચારિત્ર તથા જ્ઞાન જાણીને તમને
પદવી પ્રદાન કરે પરંતુ તમારામાં તેવા ગુણે ન
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હેય તે તે પદવીઓ બંટીના પડનું જ કાર્ય કરે છે માત્ર ભાર ભુતજ બને છે. પણ પારમાર્થિક લાભ આપનારા થતાં નથી એ નિશ્ચય માનજે.
ગુરૂદેવે શ્રી અજીતસાગરસૂરિજીને પદવી પ્રદાન કર્યા પછી લોદરામાં પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી અને લેદરા સંઘની વિનંતિ આગ્રહ પૂર્વકની હોવાથી તે માન્ય કરી. ગુરૂદેવે શ્રી અજીતસાગરસૂરિને લેદરા મેકલ્યા. ત્યાં ન પ્રતિમાની પ્રતિષ્ઠા તથા ગુરૂ પાદુકાની પ્રતિષ્ઠા કરી માણસા સંઘની વિનંતીથી માણસા પધાય ગુરૂદેવ પ્રાંતિજથી મહુડી ગયા ત્યાં ગોધાવી સંઘના માનનીય શ્રાવકે શેઠ ત્રીવનદાસ તથા અમૃતલાલ શેઠ તથા કેશવલાલ વિગેરે ગુરૂમહારાજાને વિનંતિ કરવા આવ્યા.
गोधावी पत्तनेऽथ श्री-जैनसंघप्रमोदतः । सूरीश्वरेण तेन श्री-गौतमस्वामिनः प्रभोः ॥८॥ प्रतिष्ठाऽक्रियत श्रेयः-संपत्ति प्रथनोत्कटा । तदअनशलाका च, जिनबिम्बै सहाद्भुतैः ॥४९॥
વિનંતિને માન્ય કરી ગુરૂદેવ શ્રીમાન બુદ્ધિસાગર સૂરિ વર્ય પ્રર્વતક પન્યાસ ઋદ્ધિસાગરજી, મુનિ વૃદ્ધિસાગરજી, મુની કીતિસાગરજી, જયગાગરજી ઉત્તમસાગરજી, સમતાસાગરજી વિગેરે મુનીવરોની સાથે ગોધાવી પધાર્યા. મહેટા અઠ્ઠાઈ મહોત્સવ પૂર્વક પરમાત્મા મહાવીર દેવના પ્રથમ ગણધર શ્રી ઈદ્રભૂતિ ગૌતમ સ્વામિની મહા પ્રભાવિક મૂર્તિની અંજન શલાકા અને અન્ય દેશાંતરથી કેટલાક ભવ્યાત્માઓએ પોતાના ગૃહ મંદિરમાં પૂજવા માટે જયપુર આદિ સ્થળેએ રત્નમય
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સુવર્ણમય અને રૂપમય તૈયાર કરાવેલા પરમાત્માના બિંબને શ્રાવકે લાવેલા તેમની અંજનશલાકા અને પ્રાણપ્રતિષ્ઠા શુભ મૂહુર્તે અત્યંત સારા પેગમાં ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરી. શ્વરે કરી. સંઘમાં આનંદ પૂર્વક જય જયકાર થશે. આ ગૌતમસ્વામી પ્રભુની અતિ આપણ મનને અત્યંત પ્રમદ, કરે છે. અને આત્મ ધ્યાનમાં તેમની સન્મુખ બેસી ત્રાટક ચોગ સાધકને મનની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ સમયે ગુરૂદેવે પ્રતિષ્ઠાના પ્રસંગ ઉપર આવનારા ગામેગામના શ્રી સંઘને ઉદેશીને ઉપદેશની અમૃતધારા વડે જણાવ્યું હતું કે,
હે ભવ્ય ! જે તમે પિતાને જૈન ધમિ શ્રાવક માનતા છે તે તમે તમારા સમાનધર્મિ બંધુઓના ભલા માટે કેટલે પ્રયત્ન કરે છે? તમે સંઘના ઉદય માટે કયા શુભ કાર્યો કર્યા છે. હવે કયા કાર્યો કરવાની આવશ્યકતા છે. તેને વિચાર કરશે. તમે આટલું તે મનમાં નિશ્ચય જ રાખજે કે તમારા સાધર્મિ બંધુઓ તમારાથી જરા પણ ઉતરતા નથી. અને ઉતરતી કોટિમાં ન જ હોવા જોઈએ. તેમને જાણવામાં આવ્યું હશે જ કે આજ થોડા વર્ષો પહેલાં અમદાવાદ શહેરમાં શેઠ શ્રી હઠીભાઈએ દીલ્હી દરવાજાની બહાર શાહીબાગમાં એક મહાન દેવલોકની શ્રેણિ સમાન અપૂર્વ જનવર મહાચૈત્ય કરાવ્યું. ત્રણ વીશીના તીર્થકરના બિંબને તૈયાર કરાવ્યાં. તેમાં પ્રતિષ્ઠાની ક્રિયા સાટે સાગરગચ્છના ભટ્ટારક શ્રી શાતીસાગરસૂરિજી હતા અને
આ પ્રતિષ્ઠા અને પૂજા અનુષ્ઠાન માટે પેથાપુર - વિજાપુર વિગેરે સ્થળેથી પ્રતિષ્ઠાવિધી જાણકાર જે જે
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હતા તે શ્રાવકાને આમત્રણ આપ્યુ હતુ. તે સને પ્રતિષ્ઠાની ક્રિયામાં ઉભેલા જોઈ વિચારવા લાગ્યા કે હું' હાથમાં કડાં, વેઢ વીટીએ તથા આભુષણેાથી શરીર શૈાભાવુ' છું ત્યારે અમારા સહુ ધી આ અડવાણા હાથે ઉભેલા હાય તે મને નથી Àાલતુ એટલે તેમના માટે આવા ભૂષણે! અવશ્ય જોઈએ. બીજે દિવસે દરેક શ્રાવકોને હાથમાં સાનાના કડા પહેરાવ્યાં. એ ક્રિયા પૂર્ણ થતાં તે કડાં શેઠને પાછા આપવા લાગ્યા. એટલે શેઠજી બે હાથ જોડીને કહે છે કે પૂજ્ય ધર્મ ધુએ તે તે આપના હાથે જ રહેશે, માટે આપને તે ઉતારવાની જરૂર નથી. આમ શેઠ શ્રી હઠીભાઈની સાધી વાત્સલ્યતાના અનુભવ જાણ્યા હશે જ તેમ તમે પણ તમારી શક્તિ અનુસાર તમારા ધર્મ અધુ પાડોશી કુટુંબીજન પ્રત્યે મૈત્રી ભાવે વાત્સલ્યતા કરશા એ જ આશય. ,,
ગુરૂદેવ ગેાધાવોથી વિહાર કરી અમદાવાદ પધાર્યાં ત્યાં અજીતસાગર સૂરિજીને સ ંઘના અતિ આગ્રહથી ચામાસા માટે અનુમતિ આપી પોતે પેથાપુર તરફ વિહાર કર્યાં. ગુરૂદેવ અમ-દાવાદથી વિહાર કરી હઠીભાઈની વાડીમાં તીથ કર પરમાત્માનાં દાન કરી ઝવેરી માહનલાલ શેઠના અગલે તે શેઠના આગ્રહથી રહી ધર્મોપદેશ આપી સાબરમતી થઇ કામા આવ્યા ત્યાં શ્રાવકાને ઉપદેશ આપી ત્યાંથી ઇંદ્રોડા આવ્યા ત્યાં પેથાપુર સંધના શ્રાવકે વિનતિ કરવા આવ્યા. ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીવ પ્રત્રક શ્રી ઋદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી કીર્તિ સાગરજી, જયસાગરજી, ઉત્તમસાગરજી, સમતાસાગરજી વિગેરે સાધુઓ તથા સાધવો શ્રી લાભશ્રી વિગેરે પેથાપુરમાં
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સંઘે કરેલા બહુમાન પૂર્વક પ્રવેશ મહોત્સવ સહ પધાર્યા. ગુરૂદેવના પધારવાથી પેથાપુર સંઘમાં અંદર અંદર કલહ હતે તે નાશ પામે. અને સંઘમાં એકમત થઈ ચારે માસ ધર્માનુષ્ઠાનની આરાધના થઈ. જે જે તકરારી કારણે હતાં તેનું ગુરૂદેવે સમજાવીને સમાધાન કરી આપ્યું. સંઘમાં આનંદ પ્રવર્ચે ગુરૂદેવના ઉપદેશથી શ્રાવકને આત્મજ્ઞાનને સારો અનુભવ થયે તથા ગુરુદેવની સાનિધ્યમાં ઇંદ્રોડાવાળા કૌશાશેઠે ઉજજમણું કરી લક્ષમીને લહા લીધે. ધર્માનુઠાન માટે એક મકાનની જરૂર હતી તે પેથાપુરના વતની હાલમાં આકેલા રહેતા શેઠ ચુનીલાલ દેસલચંદના પત્ની ગંગા સ્વરૂપ સીતાબાઈએ રૂા. ૧૫૦૦૦૧ ગુરૂદેવના ઉપદેશથી પેથાપુરમાં સંઘને અર્પણ કરી પુરૂ પાડયું તથા બીજા ધર્મ કાર્ય માટે સીતાડીનું મકાન બંધાવી આપ્યું. તેમજ ગુરૂદેવના ઉપદેશથી પેથાપુરથી શત્રુંજયની યાત્રાનો સંઘ કાઢયે અને તીર્થમાલ પહેરવાની ક્રિયા દ્ધિસાગરજીએ કરાવી.
પથા પુરમાં વિમળગ૭ સંઘની માંગણી મુજબ આઠ દિવસ વ્યાખ્યાન વાંચવા માટે દ્ધિસાગરજીને આજ્ઞા આપી સંતેષ પમાડ હતું. કાર્તિક માસમાં સુરતના વતની ઝવેરી જીવણભાઈ ધર્મચંદ પેથાપુર સહકુટુંબ ગુરૂદેવને વંદન કરવા આવ્યા હતા. ગુરૂશ્રીનો ઉપદેશ સાંભળીને સજોડે ચોથું વ્રત લીધું હતું. સંધમાં શ્રીફળની પ્રભાવના કરી હતી. ત્યાર પછી પેથાપુરવાલા ચાહના વેપારી મનસુખલાલ લલ્લુભાઈની ગંગા સ્વરૂપ પત્નીએ ગુરૂમહારાજને ધર્મોપદેશ સાંભળી લક્ષ્મીની અસારતા જાણે કેશરીયાજી બાષભદેવની યાત્રા માટે સ્પેશીયલ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજનુ ટ્રેઇનમાં સવ કાચે. ગુરૂદેવે મ*ગલાચરણ રૂપ ધર્મોપદેશ આપી. યાત્રા કેવી રીતે શાન્તિ કૂક કરવી યાત્રાનુ પુન્ય રૂપ કયુ ફળ ડાય તે વિસ્તારથી સમજાવ્યુ હતુ. ત્યાંથી ગુરૂદેવ રાંધેજા, લીખેદરા, થઈ માણુસા પધાર્યાં. માસ કલ્પ કરી આજોલ લેાદરા, વિદ્રોલ થઈ વિજાપુર પધાર્યા. ત્યાંથી પ્રાંતીજ સંઘના આગ્રહથી પ્રાંતીજ પધાર્યા. આ વખતમાં શ્રી વૃદ્ધિસાગરજી તથા કીતિ સાગરજી, ભાનુસાગરજી, તથા મુનિ શ્રી દુર્લ વિજયજીને પુજ્યપાદ ગુરૂદેવની આજ્ઞાથી સૃદ્ધિ સાગરે ઉત્તરાધ્યયન આચારાંગ કલ્પસૂત્ર, નદીઅનુયાગ દ્વાર મહા–નિશિથ વિગેરે સૂત્રના ચાંગાહન કરાવ્યા પ્રાંતિજમાં મીબાઇને દીક્ષા ગુરૂદેવે આપી તેમને મનેાહરશ્રીની શિષ્યા કરી તેને પશુ માંડલીયા જોગ ઋદ્ધિસાગરે ગુરૂ આજ્ઞાથી કરાવી મહુડીમાં વડી દીક્ષા આપી ત્યાંથી વિજાપુર પધાર્યાં, આ વખતે ગુરૂદેવને શરીરમાં અશક્તિ દેખાવવા લાગી. તેથી ખુલ્લી હવા માટે મહુડીમાં થાડા વખત સ્થિરતા માટે ગયા ત્યાં પાતાનુ આયુષ્ય હવે અલ્પ જ છે. તેથી જે ગ્રંથ લખવાના અધુરા રહ્યા હતા તે સતત મહેનત લઈ પુરા કરવા લાગ્યા. સંવત ૧૯૮૧ના જેઠ સુદી ૧૩ સુધી ખુખ પ્રયત્ન કરી પૂછુ કર્યો. સુદી ૧૫ ના દિવસે તે અત્યંત અશક્તિ આવી ગુરૂદેવને વંદના કરવા માટે પાદરાથી મેહનલાલ વકીલ વિગેરે ચાગ અધ્યાત્માભ્યાસની મ’ડળી સાથું દ્રથી આત્મારામભાઈ તથા રાયચંદભાઇ તથા કેશવલાલ શેઠ શાન્તીલાલભાઈ ત્રીભાવનદાસ તથા નરહિઁ ભાઇ વિગેરે અમદાવાદથી વિમળભાઈ Àાળાભાઈ, જગાભાઇ, મીભાઇ, માણુસા, પેથાપુર, પાટણુ,
S
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
મહેસાણા, પાલણપુર, સુરત, મુંબઈ વિગેરે સ્થળેથી ગુરૂદેવને વાંરવા માટે શ્રાવકે આવવા લાગ્યા. મહુડી તે વખતે ગામડું મટી શહેર જેવું દેખાવા લાગ્યું. પ્રાંતિજથી શેઠ કેશવલાલ તથા બુલાખીદાસ, સામળદાસ, મંગળદાસ, માણેકલાલ વિગેરે તથા ડૉકટર કાદરી પણ ગુરૂદેવની તબીયત જેવા પ્રાંતીજથી આવ્યા હતા. ગુરૂશ્રીએ જણાવ્યું કે દવાની જરૂર નથી આપણું માનવ જીવનની જે ફરજ હતી તે આપણે પૂર્ણ કરી છે. શરીર પડવાનું જ છે તે પારકા ટેકાથી કેટલું ટકે ? હવે પરમાત્માને જ સેંચ્યું છે. તે માટે ધ્યાનમાં તથા પ્રભુ ભજનમાં રહેવાનું કામ છે, અમારે હવે તે તેજ માત્ર દવા છે ત્યાર પછી પિતાના શિષ્ય શ્રી અજીતસાગરજી સૂરીજી તથા દ્ધિસાગર વિગેરેને પાસે બોલાવી અંતિમ ઉપદેશ આપ્યો કે – તને યથા અધિકાર, વિચારી કાય જે સેપ્યું.
તપાસી સહુ સંગ કર્યા કર કાર્ય ઉપયોગ અહેએ કાર્ય કરવામાં થશે ફળશું? જરા, જેજે
યથાવત્ ફજ બજાવામાં કર્યા કર કાર્ય ઉપયોગ બનીને સાક્ષીવત્ સહુમાં સુભાશુભ વૃત્તિથી ત્યારે
રહીને સ્વાધિકારે તું કર્યા કર કાર્ય ઉપગે થતું શું શું હૃદયમાંહી તપાસી જે વિવેકે તે,
કથેલા આશયે જાણ કર્યા કર કાર્ય ઉપગે. થનારી બાહા કરણીમાં, ફલેની આશ ત્યાગીને.
ઉદાસીન વૃત્તિને ધારો કર્યા કર કાર્ય ઉપગે.” હે સાધુઓ ! તમેને મેક્ષ માગમાં ગમન કરવા
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું અધિકારી જાણીને અમે તમને જે જે કાર્યભણવું ભણાવવું ચારિત્ર પાલવું, પળાવવું, ઉપદેશ આપીને અન્યને પરમાત્માને સત્ય ઉપદેશ સમજાવ વિગેરે શુભ કાર્ય તમને સાંપ્યા છે. તે દેશ, કાળ, ભાવ શક્તિ તપાસીને યથાર્થ જ્ઞાનને ઉપગ રાખી તે કાર્ય સતત કરવાં જોઈએ. તેમાં જરાપણુ પ્રમાદ ન કરે. તેમજ બીજી વાત એ પણ યાદ રાખે કે, આવાં કાર્ય જે ગુરૂએ આપણને કરવાનાં કહ્યાં છે તે કરવામાં આપણને શું લાભ થવાનો છે ? એમાંથી કાંઈ આપણને લાભ મળવાને નથી, માટે એ કાર્ય કરવા માટે આપણે કાંઈ કરવું નથી. આવી શંકાથી ભરેલા આત્મ વયને ઘાત કરનારા વિચારોને ત્યાગ કરી, ફલની આશાને ત્યાગ કરી, માત્ર મારે આ કાર્ય એક ફરજ રૂપે જ કરવું છે, તેમ વિચારીને આત્મામાં સદાઉપગ રાખીને બધાં કાર્ય કરવાં, પણ પ્રમાદી ન થવું. કહેવાનું કે આપણા આ પરમાર્થિક કાર્યોમાં પુદ્ગલ ભોગની ઈચ્છા અને દેવકના ચશવાદ કીર્તિની ઈચ્છાને ત્યાગ કર. અને સર્વ કાર્ય ઉપગ રાખીને કરજે. સવ કાર્ય કરતાં તેમાં કદાચિત શિષ્યાદિને લાભ થાય તે પણ પરમાત્મા મહાવીર દેવની પેઠે ફરજ સમજીને સાક્ષિરૂપ બનીને કાર્ય કરજે. એટલે લાભ થાય કે હાની થાય તે પણ હર્ષ કે શોક કરશે મા. તેમજ શુભાશુભ વૃત્તિથી તેવા વિચાર દૂર રહીને માત્ર મારે અધિકાર છે. ફરજ છે, તેમ વિચારીને કાર્ય શુદ્ધ ઉપગ પૂર્વક કરજે. તમારા મનમાં સમયે સમયે કેવા કેવા શુભ વા વા અશુભ અશુદ્ધ વિચાર આવે છે? એવા વિચાર કરવા
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર તમારા જેવાને યોગ્ય છે કે નહી તે તમે સવિવેકથી તપાસી જે જે. પરમાત્માના કહેલા ધર્મના અનુષ્ઠાન માટેના આશા બરાબર સમજીને સદ્ ઉપગ પૂર્વક કાર્યોને કરવા જોઈએ. પણ તેમાં જરા પણ પ્રમાદ ન કરે. બાહા કરણી જે આપણાથી હંમેશ થાય છે. જેવી જ્ઞાન દર્શન તપ વીર્ય એ પાંચની અપ્રમાદથી હંમેશાંની આચરણે પાંચ મહાવ્રત પાલવા અષ્ટ પ્રવચન માતા પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ નવ વિધ બ્રહ્મચર્યની નવ વાડ ઉપગ પૂર્વક પાળવી, કષાયને ત્યાગ કરે. સવ જી ઉપર કરૂણા કરવી, તપ જપ કરવા આતાપના લેવી પડિલેહણ કરવું. ગુરૂનું સન્માન વિનય સેવા ભક્તિ કરવી, આહારપાણી લાવી આપી ભકિત સેવા કરવી. કાન્સર્ગ કાઉસગ કરે. પ્રતિક્રમણ કરવું વિગેરે બાહ્ય કરણ સાધુઓને અવશ્ય કરવાની છે. તેમજ અત્યંતર કરણ જેવી કે મનમાં આધ્યાન રૌદ્રધ્યાન ન કરવું. તેમજ ધર્મ ધ્યાન ધરવું, પંચેંદ્રિયનો નિગ્રહ કરે, કષાયને ત્યાગ કરે. પ્રમાદથી થયેલા પાપની નિંદા કરવી. વિગેરે જે જે કરણીઓ છે તે છે કે પ્રત્યક્ષ–તરત જ ફલ આપતી નથી-કાળાંતરે ફળે છે, પરંતુ આત્મજ્ઞાની મોક્ષને અથી તે કરણમાં ફળ–એટલે યશવાદ સન્માન દેવભવના ભેગે આદિની આશા ત્યાગીને ઉદાસીન-માધ્યસ્થતા ભાવે રહી સર્વ કાર્ય યથા સમય અપ્રમાદ ભાવે કરવી જોઈએ.
ગુરૂદેવ પિતાને અંતિમ સમય જાણું આચાર્ય શ્રી, અજીતસાગરસૂરીજી, શ્રી પંન્યાસજી ઋદ્ધિસાગરજી, શ્રી તિસાગરજી વિગેરે સાધુઓને બેલાવીને છેલ્લે ઉપદેશ
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રોમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું
આપતાં જણાવે છે કે ઃ—
“હે પુન્યશાલીએ ! તમે સાધુદશા પામીને માનવતાને સફળ કરી છે. માટે પાછા અનંત સ`સારમાં શ્રી જતા નહી. કારણ કે પડવાના પ્રસ`ગેા ઘણા આવે છે. તેના ત્યાગ માન સન્માન, શિષ્યએષણા અને સ્વાર્થ વૃત્તિની ઉપર જય કરશેા મુખ્ય-મેટાની અનુમતિથી ચાલો. સની સાથે સહમત થઈ ધમ કાય માં પ્રવૃાત્ત કરશેા. આત્માને પ્રમાદમાં ન પડવા દેશે કહ્યુ` છે કેઃ“ પામી વેળા મનુભવ તણી ધર્મને ચિત્ત ધારા, પામી વેળા મનુભવ આયુ કાં ફાક હારી ચેતા ચેતા મનુભવ લહી ધર્મનું સત્ય ટાણું,
ટાણુ આવું કદી નવ મલે કાટી ખર્ચે નવાણું, ટાણુ પામી ગુરૂગમ લહી ધર્માંમાં વીર થાજે,
ટાણુ આવે નહીં નહિ ફ્રી ભકિતમાં નિત્ય હારે, જો ચેતે તેા અવસર ખરા આ ત્સુને ૨ મલ્યા છે,
મીઠી મીઠી અતિ રસ વતી શેલડીથી ગળ્યો છે. સૌના સાક્ષી સકલ જગતમાં તું ખની આત્મભાવે,
ન્યા. અન્તે જગથી ખહું રહી મસ્ત થા ધમ ભાવે, માગે ત્હારા વહન કરજે કાટી વિઘ્ના સહીને,
માર્ગ હારા વન કરજે સામ્ય ભાવે રહીને. ત્યાગી નીંદા પરજન તણી દ્વેષને દુર ટાળા,
સાચામાં તે અનુભવ કરી ધર્મીમાં ચિત્તવાળા. ન્હાના મેટા જગતજન સૌ સ`પીને નિત્ય ચાલા, ધમ ધ્યાને નિશદિન રહી મુક્તમાં પૂર્ણ માલે.
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૦૧ રે સાધુઓ ! આ પંચમકાલ રૂપ કલિયુગમાં પણ જે તમો પુન્યાગથી પાંચ ઇંદ્રિયથી પૂર્ણ નિરોગી શરીર, ઉત્તમ જાતિયુક્ત મનુષ્ય જન્મ પામ્યા છે તો તેને સફલ કરવા સશુરૂને ઉપદેશ સાંભળીને સુદેવ ગુરૂ ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને, અહિંસા, સત્ય, સંયમ, તપ રૂપ ચારિત્ર ધર્મ આદર પૂર્વક મનમાં ધારીને મુક્તિ માર્ગ તરફ ગમન કરે આવી સુંદર માનવ ભવની કાલવેળા અવસર પામીને આયુષ્યને તમે શા માટે નકામું વેડફી નાખે છે? માટે હે મહાનુ ભાવે આ મનુષ્ય ભવ જ સત્ય ધર્મને પ્રાપ્ત કરવાનું ટાણું એટલે સમય છે તે તમને પુન્યાગથી મળ્યું છે તે અબજોના ખર્ચ કરતાં પણ મળવાનું નથી માટે આ સારૂં ટાણું મત્યે છતાં સદ્ગુરૂની સેવાથી દેવગુરૂ ધર્મની શુદ્ધ શ્રદ્ધા પૂર્વક ગુરૂગમને એટલે સત્યજ્ઞાનને અનુભવ મળે છે, તેથી સમ્યગું ચારિત્રમાં વીર થઈ તપ, સંયમ, અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય વિષેરે ચારિત્રમાં વિર્ય ફેરવજો. કારણ કે આ સમય વારંવાર મળતું નથી માટે દેવ ગુરૂ ધર્મ શ્રાવક શ્રાવિકા બાલ તપસ્વિ સાધમિ બંધુ વિગેરેની વિનય ભક્તિ બહુમાન વંદના પૂર્વક પૂજા વિગેરે ભક્તિમય અમૃતકુંડમાં સ્નાન કરી આત્માને પવિત્ર કરજો.
તમે આ ઉપદેશ સાંભળીને મનુષ્ય ભવને અવસર પામી પરમાર્થને સમજી જગતની વ્યકિતઓને સુખ દુઃખમ સહાય કરી તેઓના દુખે દુર કરવા આત્મભાવે સાક્ષિ બનીને પ્રવૃત્તિ કરજે. અંતરથી ન્યારા રહીને જગતના
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું અનેક રંગ જોઈ તેમાં રંગાયા વિના આત્મભાવે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણામય સ્વાત્મચિદાનંદમય આત્મધર્મમાં એકત્વભાવે મસ્ત બનજે. અને તે તમારે મોક્ષમાં જવાને પરમ પુરૂષ પ્રણીત માગે છે. તેમાં ગમન કરતાં અનેક વિદને અડચણે પ્રભને આવશે તેથી નિવીર્ય બન્યા વિના વિકલ્પને ત્યાગ કરી સમતા ભાવે રહીને મોક્ષ માર્ગ તરફ વિલાસ પૂર્વક ગમન કરજે. તેમજ પર એટલે અન્ય મનુની નિંદા હૈષ ઈર્ષાને ત્યાગ કરીને સત્યાસત્યને અનુભવ પૂર્વક નિશ્ચય કરી સત્ય ધર્મમાં એકત્વભાવે ચિત્તને સ્થાપન કરજે. તેમજ આ સર્વ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ સંઘમાં જે હાના હોય કે મોટા હોય તે સર્વની સાથે પ્રકૃતિને અનુકુલ રહીને સંપ પૂર્વક ધ્યાનમાં રહીને દરેક કાર્ય એક મતિથી કરજે. આત્મધ્યાનમાં અડેલ રહીને મુક્તિના પંથમાં વરજે.'
આ પ્રમાણે ઉપદેશ આપીને સમાધિ ભાવમાં સ્થિર થવા પ્રયત્ન કરવા લાગ્યા. આ વખતે આચાર્યશ્રી અજીત સાગરજી વિગેરે સાધુઓ તથા લાભશ્રી વિગેરે સર્વ સાધવીએને એમ લાગ્યું કે આપણને પૂજ્ય ગુરૂશ્રી વિરહ પડશે તેથી મનમાં બહુ ગમગીનતા આવી ગઈ. પરંતુ આ સમયે હિમ્મત રાખ્યા વિના ચાલે તેમ નહોતું. ગુરૂશ્રી સમાધિમાં ભંગ ન થાય તે કારણે હીમ્મત રાખીને ધ્યાનમાં લીન થયા. ગુરૂદેવ સમાધિ પૂર્વક આત્મસ્વરૂપમાં એકત્વ ભાવે સર્વ સંબંધને ત્યજીને લીન થવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૦૩ आसन्नमरणं शात्वा, तत्रैव तस्थिवान् सूरिः। ज्ञानध्यानसमाधिस्थः, कियन्तकालमत्यगात् ॥७९॥ विद्यापुरं पुनः प्राप्य, श्रीसंघाग्रहतः स्वयम् ।। सुरीशोऽनशनं भेजे, श्रेयश्रेणी समीहया ॥१०॥ भूसिद्धयटुकधरायुक्ते वैक्रमाऽब्दे १९८१ शुभे शुचौ। कृष्ण पक्षे तृतीयायां, प्रभाते भौमबासरे ॥१०१॥ समाधिना श्रियं भेजे, कृतनिर्यामणाक्रियः । स्वर्गिणां जैनसिद्धान्तं, प्रदातुमिव सत्वरम् ॥१०॥ શ્રી ગુરૂદેવ પિતાની અંતિમ અવસ્થા છે એમ ધ્યાનથી જાણી જ્ઞાન ધ્યાનસમાધિ અવસ્થામાં ઘણો વખત રહેવા લાગ્યા. જરા પણ પ્રમાદ ન થાય તેને માટે બહુ ઉપયોગ રાખતા હતા. આમ જ્ઞાન ચર્ચા આત્મભાવની વિચારણા શિષ્યને હિતેપદેશ આપતા કેટલેક કાલ મહુડીમાં રહ્યા. પરંતુ વિજાપુરથી આવેલા સંઘના આગેવાનોએ ગુરૂદેવને વિનંતિ કરી કે હે પ્રભુ હવે આપ આપણા સર્વ સાધુઓને લઈ વિજાપુર પધારે. સંધને દર્શનનો લાભ આપે પૃદયથી અમને આપ જેવા ગુરૂની સેવા મલે સંઘને આ વિચાર જાણી આચાર્યશ્રી અજીતસાગરસૂરીજી વિગેરેને બોલાવી અભિપ્રાયને વિચાર કરી વિજાપુર જવા નિશ્ચય કરાયે. અને સંઘની વિનંતિને અનુમોદન આપી સર્વ સાધુઓ સહ જેઠ વદ ૩ના દિવસે વિજાપુર પધાર્યા.
વિજાપુર આવ્યા પછી પરમકલ્યાણના સમુહને પામવાની ઈચ્છા વાળા ગુરૂદેવે પદ્માસન વાળી ચાર આહારને ત્યાગ કરી સર્વે જીવાયેનિને ખમાવી શ્રી અજીતસાગરસૂરીઅને સર્વ સંધાડાની સંભાળ કરવાને ભાર ભળાવીને
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું એક સામાધિભાવે સ્થિર થવા રૂપ અનસન કરી સ્થિર થયા. વિક્રમ સવંત ૧૯૮૧ના જેઠ વદી ૩ ની સવારમાં મગળવારે પાણાનવ વાગ્યાના સુમારે સમાધિ પૂર્વક આ ઔદારિક શરીરના ત્યાગ કરી જાણે સ્વર્ગવાસી દેવાને સિદ્ધાંતાના ઉપદેશ આપવા પધારતા ન ાય તેમ ત્રંગ તરફ ગમન કર્યુ
देशान्तरीयलोकनां, संहतिस्तत्र संगता | श्रुत्वा निर्यामणां सूरे-गुरुभक्ति समाहृता ॥ १०३॥ चन्दनागुरुकाष्ठानां, रचिता महती चिता | सूरिशदेहसंस्कारो - विहितः संघसज्जनेः ॥१०४॥ स्वर्गलोकं गते सूरौ, निष्प्रभेव वसुन्धरा । संघलोकाश्च संजाता-वेदनाव्यथिताशयाः ॥ १०५ ॥
પૂજ્યપાદ પરમ ગુરૂશ્ર્વય' જૈનાચાર્ય શ્રીમાન બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ અનસન પૂર્વક સમાધિ કરી સ્વાઁમાં ગયા. તે વાત દેશ દેશાંતરમાં શ્રાવક સાંભળીને મેટા સમુદાય વિજાપુરમાં ભેગા થયેા. કારણકે ગુરૂ ભકિતથી રંગાએલા એવા ભવ્યાત્માને ગુરૂ વિરહ ખહુ દુ:ખ ઉપજાવે તેવાં શું નવાઈ? મુંબઈ સુરત, વલસાડ, વડોદરા, પાદરા, ઓરસદ કાવીઠા, વસેા પેટલાદ, અમદાવાદ, સાણંદ વીરમગામ, ખેડા, પેથાપુર, માણુસા, પ્રાંતિજ, પાટણ પાલણપુર મહેસાણા વિગેરે ગામાના સંઘને તાર ટપાલથી ખબર મળતાં શ્રાવક સંઘને માટે સમુદાય ગામે ગામથી વિજાપુરમાં મળ્યા. વિજાપુરના જૈન તેમજ જૈનેતર-મુસલમાન, બ્રહ્મભટ રજપુત, પાટીદાર, ભકિતથી ૨ગાએલા
પણ
હાઈ
For Private And Personal Use Only
હરોજન સમુદાય ગુરૂદેવનું નિર્વાણુ
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૦૫ સાંભળી અત્યંત શેકાતુર વદને ગુરૂમહારાજના સ્થલ શરીરના દર્શન કરવા આવ્યું. જેન તેમજ સથવારા, પાટીદાર હરિજન વગે ગુરૂ મહારાજે રચેલા આત્મવૈરાગ્યમય આધ્યાત્મિક ભજનેની ધૂન મચાવી રાત્રિ જગે કર્યો
- અમદાવાદથી સાંજની ગાડીમાં ભગતજી વીરચંદભાઈ તથા ભેળાભાઈ, વિમલભાઈ ડાહ્યાભાઈ, કલ કપુરચંદ તથા જગાભાઈ શેઠ, મણિભાઈ શેઠ વિગેરે શેઠોઆઓ આવી ગયા, ગુરૂમહારાજના સ્થલ શરીરને અંતિમ અભિષેક કર્યા પછી જરીના વસ્ત્રથી મઢેલી શિબિકા તૈયાર કરાવી, તે પાલખીમાં પધરાવી પાલખી ઉપાડવાની ઉછામણમાં મોટી રકમ થતાં તેમજ અગ્નિ સંસ્કારને પણ મેટ ચડાવે થયે તે બધી ક્રિયા કર્યા પછી જીવદયાની મેટા પ્રમાણમાં ટીપ કર્યા પછી સુદ ૪થી સવારમાં વિજાપુરના સંઘના આદેશથી ગુરૂભક્તોએ શિબિકાને માટી ધામધૂમ પૂર્વક વિજાપુરમાં ફેરવીને આથણી બાજુ સ્ટેશન પાસેના ચંદન અગર તગર વિગેરે સુગંધી કાષ્ઠની મહટી ચિતા તૈયાર કરાવેલી તેમાં સંઘના ભકત સજનેએ ગુરૂદેવની શિબિકા ભકિત પૂર્વક પધરાવી અગ્નિ સંસ્કારની ક્રિયા કરી.
આચાર્ય મહારાજ શ્રી અજીતસાગરસૂરીશ્વરજીને તથા પન્યાસજી શ્રી અદ્ધિસાગરજીને તેમજ અન્ય સાધુ વર્ગને તથા જૈનસંઘને અત્યંત આઘાત થયો. પરંતુ સમ્યગ જ્ઞાન પૂર્વકની ધીરજથી વિચારીને કાલાંતરે શાનિત સ્થપાઈ.
કહ્યું છે કે
કાયા ત્યાગી સુભગતિ વિષે વાસ કીધે સુક, સાથું સાધ્યું નિહિત અરે વીરના સત્ય ધર્મો
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હે ગુરૂદેવ આપે તે જગતને સત્યધર્મને ઉપદેશ કરી આત્મહીંત સાધો વીર પરમાત્માના સાચા ધર્મોમાં લોકોને સ્થિર કરીને આત્મા સમાધિમાં રહીને શુદ્ધ ધમધ્યાનની ભાવનામાં સ્વર્ગ ગતિ સાધીને આ અનેક દુઃખના નિમિત્ત રૂપા શરીરને ત્યાગ કર્યો. પરંતુ આપના વિરહમાં આપના ભકતની કેવી દશા થઈ છે તે આપને વિદિત કરીએ છીએપ્રાણાધારા વિભુ અમતણ એકલા કેમ ચાલ્યા,
મુકી માયા જગ અમતણી બાહ્યસંગ ટાજ્યા. પ્રાણુધારા વિરહ તમતણે ચિત્તમાં ન ખમાત.”
આ પાસે વિભુ મમ અરે દુખને ચુરવા”
અમારા પ્રાણના આધાર હે પ્રભુ તમે અમારા ઉપર વાત્સલ્ય ભાવ છોડીને કેમ ચાલ્યા ગયા જેકે તમેએ જગતની આળપંપાળવાની જુઠ્ઠી માયા કે જે મેહની મમતા છે તેને ત્યાગી અને બાહ્ય સંગ વિયેગને ટાન્યા તે તે સારું કર્યું પરંતુ આપના ચરણની સેવા કરનારા આપની પાસેથી જ્ઞાન દર્શન, ચારિત્રને અનુભવ યાચતા એવા બાલ સેવકને ત્યાગ શા માટે કર્યો ? હે પ્રાણધાર પૂજ્ય ગુરુવર આપને વિરહ અમારા ચિત્તને બાળી નાખે છે. અમારાથી સહ્યો જ નથી. માટે જરા કૃપા કરી પાસે આવે, દર્શન આપે. અમારી શંકા ઓનું નિરાકરણ કરો. આમારા દુખે ચરી નાખો. दानानि विविधान्यासन् , दानवीरकृतानि च । दुःस्थितनां दुःखसंत्यागं, विधाय मेनिरे सुखम् ॥१०॥ जिन चैत्यषु सर्वत्र, विहिताष्टाह्निकोत्सवाः । महेभ्या गुरुसद्भक्त्या, धर्मकर्मरतो बभुः ॥१०॥
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૧૦૭ ગુરૂદેવના ભકતે દાનવીરાએ ગુરૂના વિરહના દુઃખને ભૂલવા દુઃખીઓના દુઃખને ત્યાગવા માટે દાને આખા અને દુખ રહિત કર્યા તેમજ સર્વ જનચૈત્યમાં આંગી, પૂજા, ભાવના વિગેરે પૂર્વક અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. અનેક તપ જપ અભિગ્રહ વ્રતે ગુરૂભકિત નિમિત્તે કર્યા અને ધર્મ ક્રિયાના સદ્ અનુષ્ઠાનમાં અત્યંત પ્રેમવાળા થયા.
समाभिमन्दिरं तत्र, भव्यं संस्कारभूतले । कारयामास सकल: संघः सदगुरुसेवया ॥१०८॥ मुर्तिः प्रतिष्ठिता तत्र, स्वगिणां चित्तहारिणी । महामहोत्सवं कृत्वा, संघ कल्याणहेतवे ॥१०९॥
ગુરૂ મહારાજના વિરહને ભૂલવા માટે વિજાપુરના સંઘે જ્યાં ગુરૂદેવના શરીરને અંત્ય અગ્નિ સંસ્કાર કર્યો હતે તે સ્થળે મેટા ખર્ચથી સમાધિ મંદિર તૈયાર કરાવીને દેવતાના ચિત્તને પણ પ્રસન્નતા ઉત્પન્ન થાય તેવી ગુરૂદેવની દિવ્ય પ્રતિમા તૈયાર કરાવી. મેટા અષ્ટાક્ષિક મહોત્સવ પૂર્વક આચાર્યશ્રી અજીતસાગરસૂરીજીના હસ્તે અંજન પ્રાણ પ્રતિષ્ઠા કરાવી સંઘને સેવા ભકિત માટે તે સમાધિ સં. ૧૯૮૩ ના ફાગણ સુદ ત્રીજે મંદિર ખુલ્લું મૂકયું. સંઘના કલ્યાણાર્થે તેમજ જ્ઞાનદર્શન ચારિત્રની વૃદ્ધિ થવા માટે સંઘ જનેએ પટ મંદિર તથા ધર્મશાળા પણ તે સમાધિ મંદિરની સમીપમાં તૈયાર કરાવી.
સૂચ્છિતા રથ-ગોતરાતાપિ. विलसन्ति सुभव्यानां, चितेषु नितरां शुभाः ॥११०॥ बुद्धयधिसूरिवर्यस्य, चरित्रं भूरि विस्तरम् । संक्षेपादिदमावरव्ये, सारभूतं तथाऽपि वै ॥११॥
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનુ
પરમપૂજ્ય ગુરૂવરે આત્માજ્ઞાન ચૈાગ વિદ્યા જૈનાગમ સિદ્ધાંત અન્ય સદન શાસ્ત્રોના અનુભવ લઇને તેમાંથી તથ્ય સાર ગ્રહણ કરી ભવ્ય જીવાના ઉપકારને લક્ષમાં રાખીને આત્મજ્ઞાનની વૃદ્ધિ માટે એકસા આઠથી પણ વધારે ગ્રંથાની રચના કરીને પેાતાની ફરજ અદા કરી. ચતુવિધ સંઘ ઉપર અત્યંત ઉપકાર કર્યાં છે. તેને હું ભવ્યાત્માએ તમે વાંચી અભ્યાસ કરી મનન કરી સભ્યજ્ઞાન દર્શન ચારિત્રમાં આગળવધી આત્માના શત્રુભૂત કાં તથા કાચાના ઘાત કરી પરમ સુખના ભાકતા થાવ. આ ગ્રંથા ભવ્યાત્માના ચિત્તને નિત્ય આનદ આપનારા થાવ.
આ પ્રમાણે પરમ ગુરૂદેવ યાગનિષ્ટ અધ્યાત્મ દિવાકર સર્વ શાસ્ત્ર વિશારદ જૈનાચાય શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીશ્વર દેવનું' ચરિત્ર સ` દૃષ્ટિએ વિચારતાં તે બહુજ વિસ્તારવાળું થાય પરંતુ હાલમાં અમારી અલ્પ બુદ્ધિ ચિત્તની ચંચળતા અતિ વિગેરે કારણેાને લઈને શ્રીમાન્ અજીતસાગર સૂરિધરજીએ એકસાને અગિઆર શ્ર્લાકમાં સંસ્કૃત ભાષામાં જે ચરિત્ર લખેલું છે તેને સાથે રાખી અને તેટલી સ્મૃતિ લાવીને આ ગુર્જર ભાષામાં ચરિત્ર લખવાના મેં પ્રયાસ કર્યો છે તેથી ભવ્યાત્માને વાંચનથી મનનથી અને એવા ગુરૂદેવના સદ્ગુણે પાતપેાતાના ચારિત્રમાં ઉતારવા પ્રયત્નશીલ થાય તે મારા આ કરેલા પ્રયાસ સફળ થાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૯ માં શ્રી વિજાપુરમાં કાર્તીક સુદ ૧૫ ના દિવસે પૂર્ણ કર્યુ.
લી આચાય ઋદ્ધિસાગર
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only