________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
·16.
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ ગુરૂદેવના દર્શનાર્થે આવ્યા અને ત્યાં ન પૂજા ભક્તિ તત્વજ્ઞાનાનુભવના તે સગૃહસ્થાએ લાભ લોધા. ગુરૂદેવ ત્યાંથી કલાલ, સેરીસા, પાર્શ્વનાથ, સાંતજ, ગેાધાવી વિગેર સ્થળાએ ઉપદેશ દેતા દેતા સાણંદમાં સંઘકૃત સન્માન સામૈયા સહુ નગર પ્રવેશ કર્યાં. ગુરૂશ્રીના ઉપદેશથી સધમાં ધમ પ્રવૃત્તિ અને ધર્મદ્યોત સારા થયે।. અનેક તપશ્ચર્યા થઈ. ઉત્તરાધ્યનના તત્વમય ઉપદેશથી શ્રોતાઓને અધ્યાત્મ જ્ઞાનના તત્વમય અનુભવ થયા. એમ સંવત ૧૯૭૭નું ચે!માસુ સાણંદમાં થયું, શ્રી કીર્તિસાગરજી તથા શ્રી જયસાગરજીને ગુરૂશ્રીએ માણસા ચામાસુ` કરવાની આજ્ઞા કરેલી હાવાથી ત્યાં પણ ધર્માંના સારા ઉદ્યોત થયા. પન્યાસજી શ્રી અજીતસાગરજી ગણીવરને ઉંઝા સંઘના આગ્રહથી હેમેન્દ્રસાગર વિગેરે સાધુ સહુ ઉંઝામાં ચામાસુ કરવાની આજ્ઞા કરી. ત્યાં શ્રી અજીતસાગરજીએ પેાતાની રસમય વાણીથી સધને જે ઉપદેશ આપ્યા તે સાંભળી તપ સ્વાધ્યાય ધર્મોની ઉદ્યોત કારક ઘણી પ્રવૃત્તિ થઇ. ત્યાંના સંઘના આગ્રહથી શ્રી અજીતસાગરજીએ ગુરૂદેવની આજ્ઞા મેળવી પંચમ'ગલ મહાશ્રત સ્કંધ આદિ ઉપધાન તપ સથે સારા ઉત્સાહથી કરાગૈા તેમ ઉંઝામાં પણ સારા ધર્માઘાત થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાણંદમાં સંવત ૧૯૭૭ ચામાસુ પૂર્ણ થતાં શા. વાડીલાલ સઘવીએ ગુરૂ મહારાજને પેાતાના ત્યાં ચેમાસુ અદલાવી મહાત્સવ કર્યાં, અને ગેાધાવી સંધ લઈ જઈ ઉત્સાહથી પૂજા ભણાવી ગુરૂ મહારાજના ઉપદેશ દ્વારા તેમણે પણ ધસ`ધી સારૂં જ્ઞાન લીધુ. ગુરૂદેવ સાણંદથી
For Private And Personal Use Only