________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર બેચરદાસની જૈન તત્વ સમજવાની શક્તિએ બંને સાધુ શ્રાવકને આંજી નાખ્યા અને ઉપર પ્રમાણેનું ભાવી બંનેએ નકકી જાયું. બાળક હોવા છતાં પણ તેની એક પંડિત જેટલી ગ્રાહ્ય શક્તિએ કોણ ન અંજાય ? તે દિવસથી શ્રીયુત્ નથુભાઈને બેચરદાસ ઉપર અત્યંત વાત્સલ્ય ભાવ પ્રગટ થતાં તેને તેઓ પિતાને ઘેર તેડી ગયા અને પિતાના ત્યાં જ પ્રેમથી રાખવા લાગ્યા અને બેહચરદાસના માતા પિતા પણ તે પ્રમાણે શેઠના ત્યાં પિતાને દિકરો રહે તેમાં રામત થયા. स्थित्वा तत्रैव तत्वानि, जैनानि ज्ञातवान्सुधीः । गुरूणां संनिधानेन, द्विचरः शुद्धमानसः ॥ २१ ॥
નિર્મળ બુદ્ધિ સાથે નિર્મળમાનવાળા બેચરદાસે વિજાપુરમાં શ્રી રવીસાગરજી ગુરૂ મહારાજ પાસે રહીને જૈન તરવજ્ઞાનને તેમજ જેનક્રિયા વિષયને ઉડે અભ્યાસ કર્યો. અને થોડા જ સમયમાં જૈનદર્શન વિષે સારૂં જ્ઞાન મેળવ્યું. પરંતુ ગુરૂ મહારાજ ચાતુમાસ પુરૂં થતાં અન્ય સ્થળે વિહાર કરવા ઈચ્છા બતાવતાં બેચરદાસે નથુભાઈને આગળ વધુ જૈન તત્વના અભ્યાસ માટે પિતાની ઈચ્છા જણાવી. મારા પુરે વધે, વિદ્યાધિમત નિવાસ તો વિજ્ઞાન, પ્રજ્ઞા વહેવાર શીવરાવિકા મિરર-વટાણા-વિજાવ ! स्वल्पकालेन सद्ग्रन्थान् , पपाठ बुद्धिमत्तरः ॥ २३ ॥
શ્રેષ્ઠિવર્ય શ્રી નથુભાઈએ અનુમતિ આપતાં બેચરદાસ નદર્શનના જ્ઞાનને વિશેષ અનુભવ લેવા મહેસાણા મળે
For Private And Personal Use Only