________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર તેથી અત્યંત આનંદ થયો. તે જ અરસામાં શ્રી મુનિરાજ શ્રી હંસવિજયજી તયા લલીતવિજયજી પોતાના પરિવાર સાથે આવી ગુરૂરાજને મળ્યા. સંઘને પણ ઉમંગ વળે અને શ્રી નેમીનાથ દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા સંઘે મહત્સવ પૂર્વક કરી. ઠાઠમાઠથી શાન્તીસ્નાત્ર ભણાવ્યું. શ્રીમાનની યોગ્યતા વિચારતાં ત્યાં મળેલા સંઘે ગુરૂદેવને આગ્રહ પૂર્વક આચાર્ય પદને માટે એગ્ય ધારી વિનંતિ કરી પરંતુ ગુરૂદેવે તેને ઈન્કાર કર્યો. તેથી સંઘે અમદાવાદ, મુંબઈ, વિજાપુર, મહેસાણા, પાટણ, સુરત, માણસા, પાદરા વિગેરે સ્થળોના સગ્ગહીને બોલાવી ભેગા મળી ગુરૂદેવને આચાર્ય પદ ધારણ કરવા વિનંતી કરી.
तत्रत्यजैनसंघेन, संघीभूय सुमन्वितम् । आचार्यपदयोग्योऽयं, गीतार्थमुनि सत्तमः ॥७३॥ विद्याविशारदानाच, नानापत्तनवासिनाम् । विदुषामागतां श्रुत्वा, संमतिं हि तथाविधाम् ॥७॥ निश्चयामासिवान् संघः, प्रमोदमेदुराशयः । सूरिपदं प्रदातव्यं, योग्यायास्मै चतुर्विधः ॥३५॥
શ્રી પિથાપુરના ચતુવિધ સંઘે સર્વસંધે સર્વ નગરના સદ્ગહસ્થને તે વાત જણાવી. તેમને તથા અનેક વિદ્યામાંન્યાય કાવ્ય વ્યાકરણ સાહિત્ય દર્શને સિદ્ધાંતમાં વિશારદ પંડિતએ મલી વિનય પૂર્વક વિનંતિ કરવાથી તેમના અત્યંત આગ્રહથી ગુરૂશ્રીએ તેમની વિનંતીને માન્ય કરી એટલે પિથાપુરના સંઘે મળી પ્રમદ પૂર્વક સમગ્ર તૈયારી કરી આમંત્રણ પત્રિકા સર્વ શહેરમાં મેકલાવી તે જાણીને અમદા
For Private And Personal Use Only