SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે બોલ પૂ. આચાર્ય અછતસાગરસૂરિજી મહારાજે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના વર્ગગમન બાદ સંસ્કૃતમાં પદાબહ એકસો અગિયાર શ્લેકમય તેમની જીવન પરાગ સ્ત્રી હતી. આ સંસ્કૃત પદ્યબદ્ધ ઉપર પૂ. આ. અદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે ગુજરાતી ભાષામાં વિવરણ લખ્યું છે. સંસ્કૃત ચિયિતા અને ગુર્જરભાષામાં લખનાર બન્ને પૂજ્ય ગનિષ્ઠ આચાર્યની વર્ષો સુધી સાનિધ્યમાં રહેનારા શિષ્યો છે. બન્નેને ગુરૂની છત્રછાયા અને ગુરૂની આમન્યા મળી હતી. આથી આમાં ખુબજ નિર્મળ આધારભૂત હકીકત રજુ કરવામાં આવી છે. - ગનિષ્ઠ આચાર્યદેવનું વિસ્તૃત જીવનચરિત્ર અધ્યાત્મ પ્રસારક મંડળ તરફથી બહાર પડેલ છે. પરંતુ જેઓ સંક્ષિપ્ત રૂચિ હેય તેઓને આ ચારિત્ર ખુબજ ઉપકારક થઈ પડશે આ નાની પુસ્તિકામાં ક્રમસર ઘણુજ આધારભૂત જીવનચરિત્રની જયવસ્થિત વિગતે આપવામાં આવી છે. અને લેખકે આ બધી વિગતોને સાક્ષાત અનુભૂતિ કરેલ છે. વાંચક પૂ. ગિનિઝ આચાર્યદેવનું જીવનચરિત્ર વાચી વિચારી તેમના જીવન દર્શને સન્મુખ રાખી કલ્યાણ સાધે. એજ અભ્યર્થના. --પ્રકાશક For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy