SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું પાટણના સંઘના આગ્રહથી છતસાગરજી તથા બીજા સાધુ પાટણ ચોમાસું કરવા જવા ગુરૂદેવે આજ્ઞા ફરમાવી તેથી જીતસાગરજી પાટણ ગયા. તેમજ પન્યાસજી શ્રી અજીત સાગરજીને વડાલી સંધના આગ્રહથી વડાલી ચોમાસું કરવા ગુરૂશ્રીએ આજ્ઞા આપતાં તેઓ વડાલી ગયા. ત્યાં પણ પ્રસિદ્ધ વતા પન્યાસજીએ ધર્મોપદેશ વડે સત્યધર્મનું જ્ઞાન શ્રાવકેને સારી રીતે કરાવ્યું. શ્રી પેથાપુરમાં ગુરૂદેવે આત્મોન્નતિકારક ઉપદેશ ચામસ પર્યત સતત આપી સૂયગડાંગ સત્રની વાંચના વડે દ્વવ્યગુણ પર્યાયનો બેધ કરાવી આત્માનું સ્વરૂપ શ્રોતાવર્ગને સમજાવ્યું. શ્રી સિદ્ધચકની આરાધનામાં રહેલ પુરૂષાર્થને મમ સમજાવી ભવ્યાત્માઓને મેક્ષમાર્ગના રસીયા કર્યા આ અરસામાં સુની ભક્તિસાગરજીને પહેલા શ્રાવણ માસની વી એકમના દિવસે બપોરે અકસ્માત હદય બંધ પડી જવાથી કાલધર્મ થયે. તેમજ ગુરૂદેવની આજ્ઞાથી પાટણ ગયેલા છતસાગરજને ક્ષયરોગનું જોર વધી જવાથી શરીરમાં અત્યંત નબળાઈ આવી. કુશળ ડોકટરોની સારવાર હોવા છતાં પણ બાવીભાવની અધિનતા હોવાથી તેઓ આસો માસમા કાળ ધર્મ પામ્યા. આ સાધુ વૈયાવૃત્તિવાલા હતા, ધર્મના ઉપામી હતા, તેથી તેમના જવાથી દુખ થાય તે સ્વભાવિક છે, પણ ગુરૂદેવે ઉપદેશ વડે સર્વ સાધુવર્ગને શાન્ત કર્યો. ચોમાસુ પૂર્ણ થતાં ગુરૂદેવ વિહાર કરી પીંપળજ, લબદરા થઈ માણસા પધાર્યા. પ્રાયઃ એક માસ રહેવાનું બન્યું. અનેક ધર્મ વિષયક વિચારો શ્રાવકને આપી અધ્યાત્મભાવમાં For Private And Personal Use Only
SR No.008689
Book TitleYoganishth Acharya Buddhisagarsuri Charitra
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages119
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy