Book Title: Tirth Varnan Bhaktimala
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/005363/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનાયનમઃ શ્રી R તિર્થવર્ણન ભકિતમાળા. રચનાર મગનલાલ ફકીરચંદ શાહ. સ્ટેશન–અમલસાડ. છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રાવક ભીમસિંહ માણેક, પ્રસિદ્ધ કરનારે સર્વ હક સ્વાધીન રાખ્યા છે. સેજક શ્રી જેન મિત્ર મંડળ–અમલસાડ. સંવત ૧૯૭૮ સને ૧૯૨૨ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ માંડવી શાકગલીમાં આવેલ ધી ન્યુ લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસમાં શા. લક્ષ્મીચંદ હીરજીભાઇ લાડાયાએ છાપ્યુ મુંબઇ, પાસ્ટ નાં ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ઊપઘાત તિર્થયાત્રા વર્ણનના પુસ્તક ઘણાએ બહાર પડયા હશે અને પડશે, પરંતુ આ પુસ્તકની અંદર વધારામાં ફકત એટલું જ છે કે અનુભવેલી અડચણે અને જાત્રાળુઓની સુગમતા દર્શાવેલી છે. વળી આ પુસ્તકની અંદર બે ભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ ભાગની અંદર ભુમિકા (કણ કોણ ગૃહસ્થ કઈ તારીખે જાત્રાર્થે નીકળેલા તે ), તીર્થોનું વર્ણન, પંચતીર્થની નગરીઓ, રેલ્વેના ભાડાઓ અને ગાડાના તથા પગરસ્તાના માઈલો, તથા મેટા તીર્થોને સરનામા વગેરે બાબતે જણાવેલી છે. બીજા ભાગની અંદર એક મનુષ્ય સાધારણ ધાર્મિક નિત્યકર્મ કરી શકે એવી બાબતે આપી છે. જેની અંદર દર્શન ભાવના, પૂજા પ્રકરણ, સામાયક લેવાની તથા પારવાની વિધિ, ચૈત્યવંદને, સ્તવન, આરતી, વિગેરે બાબતોને સમાવેશ કરવામાં આવ્યો છે. આ લઘુ પુસ્તક બહાર પાડવાથી દરેક જેન બધુઓ અડચણ શિવાય સુગમતાથી તિર્થોની મુસાફરી કરી આત્માને કૃતાર્થ કરે એજ આશા. ભુમિકામાં દર્શાવેલા ગૃહસ્થોની અંદર દરેક રીતને રંગ સમાયેલ હતો, એટલે સંઘની અંદર કોઈ જુદે જ આનંદ ફેલાય રહે. વાળી શા ફકીરચંદ લાલચંદ તરફથી સંઘને હીસાબ તથા લેવડ દેવડનું કામ સચવાતું હતું. જ્યારે શા. હીરાચંદ ઘુલચંદ તરફથી રેલવેની અંદર સવડતા કરવાનું તેમ ટીકીટો ખરીદવાનું કામ સચવાતુ હતું. ખરેખર સંઘની સેવા બજાવવાનું કામ એનેજ ઘટે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકની અંદર કેટલીક બાબત અનુભવેલી છે, તેમ કેટલીક બાબતે બીજા ગ્રંથની સહાયથી લેવામાં આવેલી છે, અને લખવામાં જે કે બનતી કોશિશ રાખવા છતાં પ્રિય વાચક વર્ગને તેમાં થયેલી હસ્તષની ભુલે નજર આવશે તે આશા છે કે સુજ્ઞ ગ્રહ ક્ષમા બક્ષી સુધારી વાંચશે. લી. મગનલાલ ફ શાહ છે ક Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ૨૪ પ્રથમ ખંડ નંબર વિષય ૧ ટાઈટલ ૨ અનુક્રમણિકા પ્રસ્તાવના ૪ મંગલાચરણ નંબર વિષય પૃષ્ટ નંબર વિષય પુષ્ટ ૧ ભૂમિકા ૧૮ નાથનગર ૨ ભુસાવળ ૧૮ લખેસરાઈ અકેલા ૨૦ કાકડી ૪ અંતરીક્ષ પાર્શ્વનાથ ૫ ૨૧ લછવાડ ૫ નાગપુર ૨૨ ક્ષત્રીકુંડ ૬ રાયપુર ૨૩ કીયુલ ૭ ગીરીડી ૨૪ ગુણી આજી ૮ મધુવન ૨૫ પાવાપુરી ૮ શીખરજી ૨૬ બહાર ૨૭ ૧૦ કલકતા ૨૭ કુંડલપુર ૧૧ અજીમગંજ ૨૮ રાજગ્રહી ૧૨ મહેમાપુર ૨૯ પટના ૧૩ કટગોલા ૩૦ ગયા ૧૪ બાલાચર ૩૧ કાશી (બનારસ) ૩૫ ૧૫ મુશદાબાદ ૩૨ રસીંહપુરી અને ૧૬ ભાગલપુર ચંદ્રાવતી ૩૭ ૧૭ ચંપાપુરી ૩૩ અલાહબાદ ૩૮ ૨૫ ૩૪ ૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૪૪ નંબર વિષય પૃષ્ઠ | નંબર વિષય પૃષ્ટ ૩૪ અધ્યા ૫૬ રાણીગામ ૩૫ ફઈજાબાદ પ૭ વરકાણાજી ૩૬ નવરાહી (રત્નપુરી) ૫૮ નાદેલ ૩૭ લખનૌ ૫૮ નાંદલાઈ ૩૮ કાનપુર ૬૦ ધાણેરા ૩૮. કાયમગંજ અને ૬૧ મુછાળા મહાવીર ૬૦ કંપીલાપુરી ૪૫ ૬૨ સાદડી ૪૦ શકેહાબાદ અને ૬૩ રાણકપુર સેરીપુરી ૬૪ આમનવાડા ૪૧ મથુરા ૬૫ નદીઓ ૪ર વૃંદાવન ૬૬ આબુરોડ ખરેડી ૬૩ ૪૩ દીલ્હી ૬૭ માઉન્ટ આબુ ૪૪ હસ્તીનાપુર ૬૮ અવચળગઢ ૪૫ આગ્રા ૬૮ શ્રી અંબાજી ૪૬ જેપુર ૭૦ કુંભારીઆજી. ૪૭ બીકાનેર ૭૧ અમારી યાત્રાને ૪૮ ફલેધી ૫૪ અંત. ૬૭ ૪૯ જોધપુર ૭ર મેસાણે ૫૦ જેસલમેર ૭૩ તારંગાઇ ૫૧ ઉદેપુર ૫૫ ૭૪ ભેયણી પર કેશરીઆજી ૭૫ શ્રીસંખેશ્વર ૫૩ કરેડા પાર્શ્વનાથ પ૭ ૭૬ પાનસર ૫૪ ચીતડગઢ ૫૮ ૭૭ ઉજજન ૫૫ અજમેર ૭૮ શ્રી ભગસીજી ૭૮ શ્રીપચ તિર્થની નગરીઓ ૭૧ ૫૩ ૫૪ પપ ૧૧૦ ૧૭૦ Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જાણીતા તિર્થનું ભાડું અને બીજી બેંધ ૮૧ મેટા તિર્થના એરેસે દ્વિતીય ખંડ નંબર વિષય પૃષ્ઠ | નંબર વિષય પૃષ્ટ ૮૨ મંગળાચરણ રતુતી ૭૮ ૮૬ સામાયક લેવાની ૮૩ દર્શન ભાવના વિધી ૧૧૦ ૮૪ પ્રભાતીયું ૮૭ સામાયક પારવાની ૮૫ પુજા પ્રકરણ વિધી ૧૧૩ ૮૬ શ્રી દ્રવ્યપુજા ૮૮ મુહપતિના પચીશ ૮૭ શ્રી ભાવપુજા બોલ ૧૧૩ ૮૮ શ્રીશૈત્યવંદન ૦૮ અંગના પચીશ ૨૯ સ્તવન બેલ ૧૩ ૮૦ થયો ૧૦૧ ૧૦૦ પચ્ચખાણ ૧૧૪ ૪૧ સઝાય ૧૦૪ ૧૦૧ આરતીઓ ૧૧૭ ૮૨ હોરી ૧૦૫ ૧૨ વર્તમાન ચોવીસ ૯૩ લાવણીઓ ૧૦૬ તીર્થકરને કાઠે ૧૨૦ ૮૪ મહાવીર સ્વામીનું ! ૧૦૩ વીસ તીર્થંકરનું પારણું. ૧૦૭ ગાયન ૧૨૧ ૯૫ ગુરૂવંદન ૧૦૮ ૯૭ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ मंगलअयर्थना अज्ञानतिमिरान्धानां, ज्ञानांजनशलाकया । नेत्रमुन्मीलितं येन, तस्मै श्रीगुरवे नमः ॥१॥ + श्रीशजत्रुजयमुख्यतीर्थतिलकं श्रीनाभिराजांगजं । वंदेरेवैतशैल मौलिमुकुटं श्रीनेमिनाथं यथा ॥ तारंगेऽत्यजितं जिनं भृगुपुरे श्री सुवृतं स्तंभने । श्रीपार्श्व प्रणमामि सत्यनगरे श्रीवर्धमानं त्रिधा ॥१॥ 1 CANCE Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પરમામને નમ: ! શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા. પ્રથમ ખંડ. પ્રાતઃસ્મરણ. सर्वारिष्टपणाशाय, सर्वाभीष्टार्थद यिने । सर्वलब्धिनिधानाय, गौतमम्वामिने नमः ॥ ભાવાર્થ:–સર્વ પ્રકારનાં પાપ અને વિનિનો નાશ કરનાર તથા સર્વ પ્રકારના મનોરથો સિધ્ધ કરનાર અને સર્વે પ્રકારની લબ્ધિઓના ભંડાર સમાન શ્રી ગતમ સ્વામીને નમસ્કાર છે. ભૂમિકા. શ્રી સીખરજીની યાત્રાનું પ્રથમ પગથીઉં કારતક વદ ૧૧ વાર સેમ તા. ૬-૧૨-૨૦ ને દિવસે અમલસાડથી શરૂ થતાં, સાડી અઠાવીસ ટીકીટે આંકેલાની ખરીદી, જેની અંદર કેવાવાવાલા શા. ડાહ્યાભાઈ ગોવીંદજીની Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા, ટીકટ સાડાપાંચ, તથા ઇછાપરવાલા શા. રામાજી જેચંદ અને ગુલાબચંદ ભાણાજીની ટીકીટ બે, તથા અષ્ટગામવાલા શા. મછુ ભાણાજીની ટીકીટ ત્રણ મલી ટીકીટ સાડાદશ. અમલસાડથી શા. ફકીરચંદ લાલચંદની ટીકીટ નં. ૬, શા હીરાચંદ ધુલચંદની ટીકટ નં. ૮, બાઈ ધનીની ટીકીટ ૧ તથા શા. કલ્યાણજી દુલભની ટીકીટ નં. ૩ મળી કુલે ટીકીટ સાડીઅડાવીશ હતી. વલી નૈસારીથી શા. ડાહ્યાભાઈ ખુબચંદ નવાતલાવવાલાની ટીકટ સાડાપાંચ અને શા. અમીચંદ ભગવાનજી નગાભાવાલાની ટીકીટ ચાર મળી ટીકીટ સાડાનવ બીજી સુરત સુધીમાં ઉમેરાઈ. અમલસાડથી આંકેલા સુધીનું ભાડું રૂા. પ-૨૦ થાય છે. સઘળાઓને સુરત પાંચ કલાક થેભવું પડયું હતું, કારણકે સવારની ગાડી અમલસાડથી સાડાઆઠ વાગે ઉપડી સુરત અગીઆર વાગ્યે ઉતારે છે અને આંકેલા જવા માટે ટી. વી. લાઈનમાં સાંજે સાડાચાર વાગે ગાડી ઉપડે છે. ત્યાર પછી જેઓની સુરત સુધીની ટીકીટ હતી તેઓની આંકલાની ટીકીટ ખરીદી લીધી. સાંજે ગાડીના કેરેજો ભરાતાં હમારા સધળાને ડો એક રીઝર્વ કંપાર્ટમેન્ટ જે થઈ રહ્યા હતા. સાડાચાર વાગતે ગાડી ઉપડી જે વખતે તમારા કમ્પાર્ટમેન્ટમાં પાર્શ્વનાથ ભગવાનને જય જયકાર થતાં અવર કેમને ચહેરા ઉપર એક જબરે ફેરફાર લાગતું હતું એવી જ રીતે દરેક સ્ટેશને જયનાદ થતાં ગાડી સાત વાગ્યે બારડોલી સ્ટેશન ઉપર આવી પહોંચી; જ્યાંથી બીજી સાડાપંદર ટીકીટની ભરતી થઈ, જેની અંદર શા. નાનચંદ કહ્નાજીની ટીકીટ નં. ૪, શા. ચુનીલાલ પનાજીની ટીકીટ નં. ૨, શા. દુલભ ભુધરાઇની ટીકીટ નં. ૪ો શા. તલચંદ માનાજીની ટીકીટ નં. ૩, તથા સરભાલા શા. પદમાજી નાથાજીની ટીકીટ નં. ૨, ભલી કુલ્લે ટીકટ નં. ૧પ હતી. બધી ભલી કુલ્લે એકંદર સાડા ત્રેપન ટીટો થતાં, એ સંધ દરેક જગ્યાએ “ સુરતને સંઘ તરીકે એલખાતે હો.” સંધની અંદર માણસ દરેક એક બીજા સાથે સગપણ સંબંધ ધારાવતા હતા, છતાં દરેક એક Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા. બીજા તરફ એક્યતા દ્રષ્ટિએ જેનાર હોવાને લીધે અલૈકિક આનંદ ફેલાઈ રહેતે હતે. ભુસાવળ. તા. ૭-૧૨-૨૦ને દિવસે સવારે નવ વાગ્યે ભુસાવળ સ્ટેશને ઉતર્યા. આંકેલા સ્ટેશન, જી. આઈ. પી. રેલ્વેમાં હોવાને લીધે, ભુસાવળથી એ લાઈન પકડવી પડે છે, તેમ ટી. વી. રેલ્વેનું નાકું પણ ભુસાવળજ પુરૂં થાય છે. કોઈની ઈચ્છા થાય તે જલગામથી પણ આંકેલા જઈ શકે છે, કારણકે ટી. વી. રેલ્વેના નાકેના બે સ્ટેશને જલગામ, અને, ભુસાવળ, જી. આઈ. પી. રેલ્વેમાં પણ લાગે છે. હમારામાંથી કેટલાકની ભુસાવળ જેવાની ઉત્કંઠાને લીધે હમે જલગામ ન ઉતરતાં આગળનું બીજું સ્ટેશન ભુસાવળ ઉતર્યા. ભુસાવળ હમારે ઘણું ભોગવવું પડયું. જોકે સ્ટેશન ઉપર જબરૂં મુસાફરખાનું છે, પરંતુ ત્યાં રસેઈ કરવાની સવડ ન હોવાથી, તમે એક ભાઈલ ઉપર આવેલી “ મુલચંદ શેઠ ( દીગમ્બર )ની ધર્મશાળા ” માં ઉતર્યા, ત્યાં આગલ દરેક જણની સવડ પ્રમાણે રઈ કરી જમી પરવારી સાંજે ચાર વાગ્યે પાછા સ્ટેશન ઉપર આવી પહોંચ્યા. ભુસાવળમાં એવી કંઈ જાણવા જેવી બાબત નથી, પરંતુ એક દિગમ્બરી દહેરાસર છે. ગામ સાધારણ છે, તેમ ધર્મશાળામાં જોઈએ તેવી સવડ નથી. ફકત એક છાપરાવાળુ મુસાફરખાના જેવું મક્કન છે. આંકેલા જવા માટે જળગામથી જે તુરત કલાક, દેઢ કલાકે ગાડી મળે તે નીકલી જવું સારું છે. અગર ભુસાવળ જવું તે પણ તુરત પહેલી મળતી ગાડીમાં નીકળી જવું સુઘડ પડશે, કારણ કે જાત્રાળુઓ વાતે ભુસાવળ એવી કઈ જોઈએ તેવી સવડ નથી. તમે ભુસાવળથી સાંજરે સાડા પાંચ વાગે, મુંબઈથી ઉપડતી “નાગપુર પેસેન્જર ” ટ્રેનમાં બેસી રાત્રે દશ વાગે આંકેલા ઉતર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા, રાકેલા. આંકેલા સ્ટેશનથી એક માઈલ ઉપર વેતામ્બરી ધર્મશાળા છે. અંદર આદેશ્વરજીનું દહેરાસરજી છે. વાસણ બીછાનાની ઘણી સારી સવડ છે. કુવા તથા પાયખાનાઓ પણ ધર્મશાળામાં જ છે. સ્ટેશન ઉપરથી જવા માટે ટાંગા મલે છે જેમાં ત્રણ માણસો બેસાડે છે, તેમ મજુર પણ મળે છે. શહેરની અંદર વસ્તીના પ્રમાણમાં બજાર ઘણે સારે છે, તેમ શાખ મારકેટ પણ છે. દર રવિવારે એક જબરો મેળો ભરાય છે, તેમાં તાંબાપિતળના વાસણ તેમ દેશી કાપડ વગેરે ઘણું સારી વસ્તુઓ મળે છે; બાજુમાં એક જુને. પુરાણ કી છે, જેની ફરતી એક સુક્કી નહેર છે અને એક તળાવ છે, જેમાંથી આખા શહેરને પાણી પહોંચાડવામાં આવે છે. કુવાઓ છે પરંતુ ખારા પાણીના છે. હમએ રાત્રે દશ વાગ્યે ઉતરી સૈસની સવડ પ્રમાણે ગાડાઓ તથા ટાંગાઓ ભાડે કરી ધર્મશાળામાં જઈ મુકામ નાખે. આગલા દીવસને કચ્છ ના સંધને પડાવ હોવાથી સવા જોઈએ તેવી સારી ભલી નહતી, કારણ કે તેમનામાં પણ લગભગ ૫૦ માણસોની ભરતી હતી. જાત્રાળુઓ જ્યારે હદ ઉપરાંત થઈ જાય ત્યારે સ્વભાવીક જ વસ્તુઓની ખામી નડે, પરતું એક દ્રષ્ટિ બિન્દુએ જે પ્રમાણની સરખામણી કરતાં ધર્મશાળામાં જાત્રાળુઓ માટે સાઈ ઘણી સારી છે. હમારા વખતની વાત લખતાં, પાણીની ઘણી સખત તંગી હતી; ચાલુ વરસમાં તળાવમાં ઘણું છું પાકું હોવાથી દરેક નળ ઉપર લેકોનો બહુ મારે તે કારણ કે વીસ કલાકમાં ફકત પાંચ કલાક નળ ખુલ્લા મુકવામાં આવતા હતા. વળી તેને લાભ લઈ કેટલાક બદમાશ લેકે ભારતેડ કરી નળેથી પાણી ભરી લઈ એક ટીનના ડબા ઉપર રૂ. ૦–૩–૦ ને ભાવ રાખી વેચતા હતા. કુવાએ ઘણુ ખરા સુકા હતા અને કદાચિત કે કુવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થં વર્ણન ભક્તિમાળા. પાણી હુંય તે તે મેળુ અને મેલુ રહેતુ હતુ. હમેાએ એક રાત ત્યાં પસાર કરી ( વિસામેા લઇ ) બીજે દીવસે બપોરે એ વગ્યે સીરપુરીજી જવા ગાઢે ગાડાં ભાડે કરી નીકળી ગયા. ( અંતરીક્ષ પાર્શ્વનાથ ) સિરપુજી. આંકાલાથી ૪૦ માઈલ ઉપર શીરપુરજી કરી ગામ છે, જ્યાં આગળ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી અંતરીક્ષ હોવાને લીધે દહેરાસર, તેમ ગામ અંતરીક્ષ પાર્શ્વનાથ ” ને નામે એલખાય છે. આંકાલાથી જવા માટે ગાડાઓની તેમ હાલમાં મેટરની પણ સવડ મલે છે; મેટરનું ભાડું રૂા. ૩-૨-૦ નુ પ્રીકસ છે, પરંતુ મેટર શીરપુરથી ત્રણ માઈલ ઉપર “ માલેગામ ” કરી ગામ છે. ત્યાં સુધીજ જઈ શકે છે અને ત્યાંથી ગાડાએ ભાડે કરી જવું પડે છે. ગાડાએ એકજ રસ્તે આંકાલાથી ડેડ સીરપુરજી સુધી જઈ શકે છે. સીરપુરજી જતા આંકોલાથી ૨૦ માઈલ ઉપર “પાતુર ” કરી ગામ આવેછે ત્યાં આગલ ગાડાઓની મુસાફરીવાલાને એક રાતને મુકામ કરવા પડે છે. પાતુરમાં શ્વેતામ્બરી ધર્મશાલા છે, અને અંદર એક મહાવીર સ્વામી ભગવાનનુ દહેરાસર્જી છે. સીધુસામાન બાજુમાં જ મલે છે. વાસણા ધર્મશાળામાં મલે છે, પરંતુ બીછાનાનું સાધન રાખવામાં આવ્યું નથી. ગામ થોડે છેટે છે જ્યાં આગલ સરકારી ડીસ્પેન્સરી પણ છે. 66 પાતુર આવતા વચમાં ચાકી આવે છે જ્યાં આગળ ભાતું ખાવાને ણે ભાગે રીવાજ છે કારણકે એ ૪૦ માઇલની મુસાફરીમાં પાણી મલવું મુશ્કેલ થઈ પડે છે. ફક્ત આંકેલાથી દશ માઇલ ઉપર ચાકીએ, ત્યાંથી દશ માસિ ઉપર પાતુરમાં, ત્યાંથી દેશ માઈલ ઉપર મેડમી ” કરી ગામ આવે છે ત્યાં અને આખરે માલેગામ થઇ શીરપુરજી. ઍટલીજ ગણેલી જગ્યાએ પાણી મલે છે; માટે જાત્રાળુઓએ ખાસ કરી આ બાબત ધ્યાનમાં રાખી જોગવાઈ પહેલેથી કરી લેવી. Jain Educationa International 66 For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, શિરપુરજીમાં શ્વેતામ્બર તેમ દિગમ્બરે વાસ્તે ફક્ત એકજ પણ જબરી ધર્મશાળા છે. વાસણ બીછાના વિગેરે ઘણું સારા પ્રમાણમાં રહે છે. પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર ધર્મશાલાની બાજુમાં જ આવેલું છે. જેની અંદર ભગવાનની પ્રતિમાજી અંતરીક્ષ છે; ફકત જમણા ઢીંચણને અડધા ઈંચ જેટલો ભાગ જમીને અડે છે, અને પાછળ પીઠ આગળ એટલેજ ભાગ ભીતે અડેલો છે, પરંતુ તેને વાસ્તે લોકવાયકા એવી છે કે ભગવાન ઉપરના ફણીધર ઍટાડવા વાસ્તે લેપ મારવામાં આવ્યો છે તે ભીતે લાગે છે. વલી એને વાસ્તે એવું કહેવાય છે કે “ પ્રથમ એ મુર્તિની નીચેના ભાગમાંથી એક ઘોડેસ્વાર ભાલા સાથે પસાર થતો હતો. દહેરાસરજીની અંદર જવા માટે બારણું નથી, પરંતુ એક નાની બારી છે. ભગવાન ભૈયરાની અંદર બીરાજમાન છે. દહેરાસરની અંદર પેસતાં, પ્રથમ તામ્બરની ઓફીસ, બાજુમાં દિગમ્બરની ઓફીસ, અને સામે નાની બારી ઓળંગી સાંકડી સીડીથી ઉતરી ભોંયરાના ગર્ભધારમાં જઈ શકાય છે. અહીંઆ ભગવાનની પખાલપુજા વાસ્તે ત્રણ ત્રણ કલાકના વારા કરવામાં આવ્યા છે; એટલે એક દીવસ સવારે ૬ વાગ્યાથી ૮ સુધી દિગમ્બર અને ૮ થી ૧૨ સુધી શ્વેતામ્બર, બીજે દિવસે પ્રથમ ૬ થી ૮ શ્વેતામ્બર તો ૮થી ૧૨ દીગમ્બર એમ છેક સાંજ સુધી ત્રણ ત્રણ કલાકે દર્શન પૂજાનો લાભ લઈ શકાય છે. દિગમ્બરની પૂજા વખતે ચક્ષુઓ કાઢી નાંખવામાં આવે છે; કેડેથી કંદરે પ્રથમથી કાઢી નાંખવામાં આવ્યો છે. વળી તે ઉપરાંત નવાઇની બાબત એ છે કે શ્વેતામ્બર અને દિગમ્બર વચ્ચે ધર્મ સંબંધી મડે ચાલે છે; કેસ કેરટે ચઢયાને બાર વરસ થઈ ગયા અને હજી કેટલો ટાઈમ જાય તેમ કેટલા પૈસાની ખરાબી થાય તે કહી શકાય નહીં. ગામની અંદર દુકાનો તેમ સીધુ સામાન સારી રીતે મળી શકે છે. વસતી માં પ૦). ઘરે દીગમ્બરના, ઘેડા શ્વેતામ્બરના અને બાકીની અવર ન્યાત વસે છે. ગામને નાકે એક નાનો સરખો બગીચ છે જેમાં પાર્શ્વનાથ ભગવાનના ચણેનું એક દહેરાસરજી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. તા. ૮-૧૨-૨૦ને દીવસે સીરપુર જવા માટે હમોએ પ્રત્યેક ગાડા દિઠ રૂા. ૧૨) આપવાના કરી ૧૧ ગાડાઓ ભાડે કરી બપોરે બે વાગે નીકલી, રાત્રે ૧૧ વાગ્યે પાતુરમાં આવી રાત રહીને બીજે દિવસે તા. ૮ ને દીવસે બપોરે જમી, ત્યાંથી નીકલી રાતે સાડા દસ વાગ્યે શરપુરજી ( અંતરીક્ષ પાર્શ્વનાથ ) આવી પહોંચ્યાં. તા. ૧૦ ને દીવસ ત્યાં રહી તા. ૧૧-૧૨-૨૦ ને દીવસે જમીને બપોરે બે વાગ્યે આંકેલા જવા માટે નીકળી ગયા. તા. ૧૨ ને દીવસે રાત્રે લગભગ દશને શુમારે આંકેલા આવી પહોંચ્યા. સર સામાન આંકેલા ધર્મશાળામાં મુકવાની સવડ છે. નીકળતી વખતે આંકેલાના સંધ તરફથી ભાતું વહેંચવામાં આવ્યું હતું પહેલા ગાડાઓ રાત્રે હંકાતા હતા પણ હાલ દીવસેજ હોકવાનો રીવાજ છે. વલી સીરપુરજીની ધર્મશાળામાં ન્હાવા ધોવાનું તેમ પીવાનું પાણી, દિગમ્બર અને શ્વેતાન્તાબને જુદું પહયાડવામાં આવે છે, જેને વાસ્તે કરો પણ જુદા જુદા રાખવામાં આવ્યા છે. અહીં તા. ૧૦-૧૨-૨૦ને દીવસે અમલસાડવાલા શા. ફકીરચંદ લાલચંદ તરફથી ટોળી કરવામાં આવી હતી અને કાલાથી આવતી વખતે પાતુરને તા. ૮-૧૨-૨૦ને જમણવારનો ખર્ચ, તેમ સીરપુરજીને તા. ૧૧-૧૨-૨૦નો અને વળતી વખતે પાતુરને તા. ૧૨ ને ખરચ મલી કલે રૂા. ૪૧--૦ થો હતો, જે સધળા ખરચ શા. દુલભ ભુદરજી કઠચેલી આવાલા તરફથી આપવામાં આવ્યો હતો તા. ક–જેઓ સીરપુરજીથી મેટરમાં આવવા માંગતા હોય તો તેઓએ ત્યાંથી ગાડામાં સવારે અગીઆર વાગ્યા સુધીમાં માલેગામ આવી રહેવું, અને માલેગામમાં શેઠ મહમદ નુરમહમદ કરીને છે તેમને મલવું, કારણ કે ત્યાં ખાતે ફકત તેમની પાસે મોટર છે; બીજી મોટરે બાજુમાં ૬ માઈલ ઉપર બાસીમ કરી ગામ છે, ત્યાંથી આવે છે, તે પેસેન્જરોની ભરતી થઈ ગઈ હેય તે માલેગામમાં જગ્યા મલી શકતી નથી. માટે જેમ બને તેમ ત્યાં જલદી આવી મહમદ શેઠને ખબર આપી દેવી. આંકેલાથી આવવા માટે ધરમશાળાના મુનીમ તરફથી સવડ કરી આપવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વન ભક્તિમાળા, તા. ૧૩-૧૨-૨૦ને દીવસે આંકેલાથી નાગપુર જવા માટે રાતની ગાડીએ બેસી સવારે તા. ૧૪-૧ર-ર ને દીવસે સાડાસાત વાગ્યે નાગપુર સ્ટેશને આવી પહોંચ્યા. ભાડું રૂ. ૨-૮-૦ નાગપુર સ્ટેશનથી ધર્મશાળા એક માઈલ ઉપર આદિતવારી પંડમાં આવેલી છે. સ્ટેશન ઉપર ટાંગાઓ, ગાડાઓ વગેરે મલે છે. ધર્મશાળામાં બીજી કોઈપણ રીતની સવડ નથી. ફક્ત ચેકમાં નળ છે. ધર્મશાળાની બાજુમાંજ “શ્રેયાંસનાથ મહારાજનું પંચાયતી દહેરાસરજી છે; અંદર એક નાની દહેરીમાં મહાવીરસ્વામીની રત્નની પ્રતિમાજી છે, તેમ બાજુમાં ચામુખજીની પ્રતિમાજી છે. અંદર જતાં પગથી ઉપર તેમ મંડપમાં જુના વખતના સીક્કાઓ ચોડવામાં આવ્યા છે. દહેરાસરજીમાં ન્હાવા દેવાની, તેમ પૂજાના કપડાં વગેરેની સારી સેઈ છે. ધર્મશાળાથી થોડે દુર બીજું એક આદેશ્વર ભગવાનનું દહેરાસરજી છે. શહેર મહોટું વસ્તીવાલું તેમ દરેક વસ્તુઓથી ભરપુર છે. શહેરની અંદર ત્રણ ચાર મીલે પણ છે, તેમ કોરટ પણ નાગપુરમાંજ બેસે છે. સ્ટેશનથી ત્રણ માઈલ ઉપર એક “યુઝીયમ” છે તે અહીંના લોકો “ અદભુત બાગ ” કરીને કહે છે, જેમાં ઘણાખરા દેશની કારીગીરીએ, હથીઆર, કાપડ વગેરે ધણી વસ્તુઓને સંગ્રહ કીધો છે. તે ઉપરાંત બ્રાહ્મણ કુટુંબને જન્મથી મરણ પર્વતની અંદગીને આબેહુબ ચિતાર આપ્યો છે; વલી મરેલા જાનવર સાથે જીવતાં દરેક જાતના ઝેરી સાપ, અજગર, મગર વિગેરે સંગ્રહસ્થાનમાં છે. આગલ દશ મીનીટ જેટલો રસ્તો કાપતાં “ મહારાજા બાગ” કરીને આવે છે. જેની અંદર રાજા સાહેબને બંગલે છે; સામે ઘણી ખરી જાતના ઝાડ, વેલાઓ વગેરે એક મોટા જબરજસ્ત બગીચાના રૂપમાં રાખવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, આવ્યા છે. અંદર ઠેરઠેર રસ્તાઓ નળ ઉપરાંત, સીંહ, વાઘ, હરણ, વાંદરા, વિગેરે જીવતા જાનવરોનું સંગ્રહસ્થાન છે. વલી અહી આ આગલ કાપડની માલ પણ જોવા લાયક છે, શહેરની અંદર “મેટર પલાઈ કુ. ” તરફથી ત્રણ મેટરે રાખવામાં આવી છે, જેની અંદર દરેક જગ્યાએ જઈ શકાય છે. મેટામાં મોટી મેટર લેરી ૪૦ પેસેન્જર લઈ ફરે છે. તા. ૧૪–૧૨–૨૦ ને દિવસ પહેરમાં કરી હરી તા. ૧૫ ને દીવસે મધુપુર ( ગીદીડી ) જવાને વાતે સાંજે ૬ વાગ્યાની ગાડીએ નીકલ્યા. અખંડ બે દીવસની મુસાફરી કરી તા. ૧૭ મીની રાત્રે મધુપુર થઈ ગીરીડી ૮ વાગ્યે આવી પહેંચ્યા. ગાડીઓ ચાર જગ્યાએ બદલવી પડે છે; નાગપુરથી ચકરધરપુર, અને ત્યાંથી આસનસોલ જંકશન, અને અહીંઆથી મધુપુર થઈ ગીરડી. દરેક જગ્યાએ કલાક દેઢ કલાકને આંતરે તુરત ગાડીઓ મલે છે. ગીરદી સખત થાય છે, પણ ગાડીઓ દરેક જંકશનેથીજ ઉપડતી હોવાથી અગાઉથી સવડ કરવી પડતી હતી. ચકરધરપુરથી આસાનલ જંકશન સુધીમાં વચમાં “ નરેલીઆ ” કરી સ્ટેશન આવે છે, જ્યાં આગલ લોખંડના હથીઆરે ઘણું સારા મલે છે. નાગપુરથી ચકરારપુર થઈ જતાં વચમાં “ રાયપુર” આવે છે, હો ત્યાં ઉતર્યા ન હતાં. રાયપુર. નાગપુરથી રાયપુર ૧૮૮ માઈલ છે. અત્રેથીજ “બેંગાલ નાગપુર ” રેલવેની લાઈન શરૂ થાય છે. ધર્મશાળા સ્ટેશનની સામે છે, અને સરકારી છે, જેમાં ૫૦૦ માણસો સમાય એવી સવડ છે. સ્ટેશનથી ગામ બે માઈલ છે, અને ત્યાં ત્રણ દહેરાસર છે જેની વિગતઃ– (૧) દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે, જેડે મટી ધર્મશાળા છે. (૨) સદર બજારમાં શ્રી રીખવવસ્વામીનું મોટું દહેરાસર છે, Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. બાજુમાં શ્રી ચંદ્રપ્રભુને અને શ્રી શાંતીનાથને એમ મળી બે ગભારા છે. (૩) સદર બજારમાં શ્રી ચંદ્રપ્રભુનું દહેરાસર છે. અહીં આથી ગીરીડી જવાને વાસ્તે આસનસોલથી ઈસ્ટ ઈન્ડીઆ ગાડી બદલવી પડે છે, ગીરીડી. ધર્મશાળા (શ્વેતામ્બર ) સ્ટેશનની સામે જ ત્રણ મીનીટ જેટલે રસ્તે છે જેમાં લગભગ ૫૦૦ માણસે સમાઈ શકે છે કારખાનું અંદરજ છે; વાસણ બીછાના વગેરેની સોઈ ઘણી સારી છે, અને ધર્મશાળામાં એરડાઓ છે. શહેર સાધારણ છે, જે સામાન શહેરમાં મળી આવે છે. દુકાને છુટક છુટક છે; એક જગ્યાએ બજારના રૂપમાં નથી. દર સ્વીવારે મેળો ભરાય છે. જેમાં ખાંડના હથીઆર વગેરે સામાન સારે મળે છે. વલી અહીંથી ડે છે. કેયલાની ખાણે છે, હરડે પણ અહીં સારી ઉત્તમ મળે છે. ધર્મશાળાની બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. અહીંઆથી મધુબન ( રાખરજી ) જવા માટે ગાડાઓ તથા હાલમાં મેટર પણ મલે છે, જેની સવડ કારખાનાવાલા તરફથી કરી આપવામાં આવે છે. મેટરનું ભાડું પ્રત્યેક માણસ દીઠ રૂા. ૨-૦-૦ નું ફીકસ છે. હમોએ તા. ૧૮-૧૨-૨૦ ને દીવસે ઉધડ મેટર ભાડે કરી તા. ૧૮મી ની સાંજ સુધી મધુવનમાં આવી પહોંચ્યા. મધુબન અહીંઆ ધર્મશાળા ત્રણ છે. ગીરીડીથી આવતાં પહેલાં તેરાપંથી દિગઅરની, વચમાં શ્વેતામ્બરની, અને પછીથી ઉપલે ભાગે વિશાપથી. દિગમ્બરમાં બે ભાગ રાખવામાં આવ્યા છે, જેઓ કેસર, ફૂલની પૂજા કરે તે વિશાપથી અને જેઓ ફકત નૈવેધ પૂજા કરે છે તે તેરાપંથી દિગમ્બર કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ૧૧ દિગમ્બરી ધર્મશાળાની અંદર દહેરાસરછમાં શિકાઓ પાથરવામાં આવ્યા છે. તેમ બગીચાઓ, કુવા વિગેરેનું પણ સારૂં સાધન રાખ્યું છે. શ્વેતામ્બરી ધર્મશાળાની અંદર હજારથી પંદરસો માણસો સમાઈ શકે એવી મોટી સવડ છે, અને ઓરડાઓ પાડવામાં આવ્યા છે. પાછળના ભાગમાં બગીચે છે, ઉપરાંત ધર્મશાળાને બીજો ભાગ છે જ્યાં પણ ફરતા ઓરડાઓ રાખવામાં આવ્યા છે. બાજુમાં કારખાનાની ઓફીસ છે; સામેના ભાગમાં એક વિશાળ કંપાઉન્ડમાં દહેરાસરજી છે. ધર્મશાળાની અંદર બે કુવાઓ છે; તેમ ન્હાવા ધેવાની ઘણી જ ઉત્તમ ઈ રાખવામાં આવી છે. વલી ૫૦૦ ઉપરાંત માણસે જમી શકે એવી પણ ધર્મશાળાની બાજુમાં સેઈ રાખી છે. વાસણ બીછાના વિગેરે ઘણુ સારા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. ધર્મશાળાની પાછળના ભાગમાં એક નાનો સરખો બજાર આવ્યો છે. જેમાં જેતે સામાન મળી આવે છે. હરડે સારી અને સસ્તી મળી આવે છે, ઉપરાંત વનસ્પતીની દવાઓ પણ છુટક છુટક વેચાવા આવે છે. અહીંઆની ધર્મશાળાઓ વિગેરેનું વર્ણન કરતાં પાનાના પાનાઓ ભરાય, પરંતુ દુકામાં એટલું લખવું યોગ્ય છે, કે જાત્રાળુઓ વાસ્તુ દરેક રીતની સેઈ છે, ઉપરાંત કુદરતી તેમ માનસીક શક્તિથી બનાવેલી ચીજોની અંદર કઈ ખામી કાઢી શકે એવું નથી. ગામ ઘણું નાનું હોવા છતાં ત્રણે ધર્મશાળાને દેખાવ, એક શહેરના રૂપમાં જણાય છે. વરઘોડોવી દરેક રીતની સામગ્રી, જેવી કે, રથ, હાથી ઘેડા વગેરે રાખવામાં આવી છે. વાજું ગીરડીથી બોલાવવામાં આવે છે. જેઓ વાજા સહિત જળજાત્રાને વરઘેડે કાઢવા માંગતા હોય તેમને રૂા. ૮૧) નકરે આપવા પડે છે; વાજાં શીવાય રા, પા)ને નકરા થાગ છે. દરેક ધર્મશાળામાં જાત્રાળુઓને પડાવ ઘણે ભાગે બસોથી અઢીસે માણસને રહે છે. અહીંથી એક માઈલને આંતરે એક નદી આવેલી છે, વળી ગરીબ લોકોના ટોળેટોળાં જાત્રાળુઓ પાછળ ફર્યા કરે છે. અત્રેથી શીખરજી પહાડ ઉપર જવાને પેળીઓ મલે છે, તેના Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી તી વ ન ભક્તિમાળ!, રૂા. ૩-૮-૦ લેછે. ડાળીની સવડ કારખાનામાં જણાવ્યાથી કરી આપવામાં આવે છે. * શીખરજી પહાડ મધુવનની ધર્મશાળાથીજ પહાડની શરૂઆત થાય છે. તળેટી અહીં આથી ત્રણ માઇલ છેટે છે, ત્યાં આગલ ભાતુ આપવામાં આવે છે. ત્યાં આગળ એક પાણીના વ્હે છે. ત્યાંથી ૫ માઈલ છેટે બે રસ્તા આવે છે. એક રસ્તેથી જળમદીરે, અને બીજે રસ્તેથી નવટુ કે જવાય છે. જળમદીરે જવા વાસ્તે અહીં સુધી પાકી સડક છે, પછી કાચી સડક આવે છે. આગળ જતાં સીતા નાડુ આવે છે, ત્યાંથી થોડે સુધી પગથીઆએ શરૂ થાય છે. પછીથી રસ્તે સાધારણ કોણ આવે છે. ઉપર ચઢયા એટલે ગાતમ સ્વામીની દહેરી આવે છે; અહીં આગલ એક ચાકી બેસે છે. ત્યાંથી જળમદીર આગળ દાદાજી શાળી પાર્શ્વનાથનું હેર છે. બાજુમાં ટાટા પાણીના ધોધ છે ન્હાવાની જોગલાઇ સારી છે. ડાળીએ જનારને દાદાજીના દહેરાએ તથા ચેવીસે ટુક ફેરવે છે. 97 મધુબનથી એવીસે ટુક જવાતે ૩ માલપર બે રસ્તા આવે છે. પણ પાકી સડક છે તે રસ્તે જવુ, ઉપર જતાં ખીજા ટુકા રરતા આવે છે, જેથી રસ્તે સહેલ્થી એળે થાય છે. છા માલિને છેટે એક ખંગલેા આવે છે, જ્યાંથી સડક બંધ થાય છે. એવું કહેવાય છે કે અત્રે ચરબીનું કારખાનું કાઢવાનું હતું, પણ રાય બદ્રીદાસ બાયુએ યેાગ્ય પગલાં ભરી તે બંધ કરાવ્યુ ત્યાં આગલ પત્થરમાં કોતરેલી નેટીસ છે. ત્યાંથી શ્રી પાર્શ્વનાથની ટુકે જવાને રસ્તા આવે છે. ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દેવળજ્ઞાનનાં પગલાંની દહેરી છે, તે ચઢવાને ૮૪ પગથી છે. ઉપર સાધારણ ધુમસ પડે છે. ઉતરતાં જમણીબાજુએ (૨) શ્રી તેમનાથજીની દહેરી છે. આગળ થાડે છેટે (૩) શ્રી અજીતનાથની દહેરી છે. ત્યાંથી નીચે ઉતરવું પડે છે. ત્યાંથી પાછા Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૩ ચયા એટલે (૪) શ્રી વિમળનાથની દહેરી છે, તેની સામે (૫) શ્રીસુપશ્વનાથની દહેરી છે, (૬) શ્રી મહાવીર સ્વામીની દહેરી છે, (૭) શ્રી શાંતિનાથની દહેરી છે, (૮) શ્રી સુમતિનાથની દહેરી, (૮) શ્રી ધર્મનાથની દહેરી ( ૧૦ ) શ્રી ગૌતમ સ્વામીની દહેરી છે, ત્યાંથી જળ મંદિરે જવાય છે. બાકીની ટુંકે જેને બીજે દિવસે જવું હોય તે નીચે ઉતરી જાય છે. શ્રીૌતમસ્વામીની દોરી સામે ( ૧૧ ) શ્રી કુંથુનાથની દહેરી છે. ( ૧૨ ) શ્રી નેમનાથની, (૧૩) શ્રી અરનાથની દહેરી છે.પછી થોડે આગળ થઈ ઉપર ચઢવું પડે છે. ( ૧૪ ) શ્રી મલ્લિનાથની દહેરી છે. ( ૧૫ ) શ્રી શ્રેયાંસનાથની ( ૧૬ ) શ્રી સુવિધિનાથની દહેરી આવે છે. ( ૧૭ ) શ્રીપદ્મપ્રભુની તથા ( ૧૮ ) શ્રી મુનિસુવ્રત સ્વામીની દહેરી આવે છે. ત્યાંથી નીચાણમાં આગળ જતાં બે રસ્તાઓ આવે છે, એક રસ્તેથી શ્રી ચંદ્રપ્રભુની દહેરીએ જવાય છે, ત્યાં જતાં નીચે ઉતરવું પડે છે, અને પાછું ચયા પછી ( ૧૮ ) શ્રી ચંદ્રપ્રભુની દહેરી છે. ત્યાં દરશન કરી આવ્યા. તે રસ્તે પાછું જઈ આગળ ( ૨૦ ) શ્રી આદિનાથની દેરી આવે છે, ( ૨૧ ) ટેકરી ઉપર શ્રી શીતલનાથની, (૨૨ ) શ્રી સંભવનાથની દેરી આવે છે. ટેકરી નીચે ઉતર્યા એટલે (૨૩) શ્રી વાસુપુજ્યની દહેરી છે, અને ત્યાંથી ઉપર (૨૪) શ્રી અભિનંદનની દહેરી છે. ત્યાંથી દર્શન કરી જળ મંદિરે આવવું. આ પવિત્ર પહાર ઉપર શ્રી આદીશ્વર, વાસુદેવ, નેમિનાથ, અને શ્રી મહાવીર સ્વામી શીવાયનાં ૨• તિર્થંકર હજારો મુનીઓની સાથે સિદ્ધિપદને વર્યા છે. વળી સાગર ચક્રવર્તિ છ ખંડની રાજ્યસિદ્ધિ છેડી સંખ્યાબંધ પરિવાર સાથે આજ સ્થળે મોક્ષે ગયા છે. ગીરીડીથી મધુબન જતાં પાંચ કોશ ઉપદ બારાકડ કરી ગામ આવે છે. ત્યાં દહેરાસર તથા ધર્મશાળા છે. અહીં મહાવીરસ્વામી ભગવાનને કેવળજ્ઞાન ઉપન્યું હતું આ બારકડ ગામને કાંઠે “ રિજુ વાલિકા” નદી (બારકટ નદી ) વહે છે, તે ઉતરીને સડક રસ્તે મધુવન જવું. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી તીર્થ `ન ભક્તિમાળા. મધુવનમાં હમે તા. ૨૦-૧૨-૨૦ થી તા. ૨૮-૧૨-૨૦ સુધી રહ્યા, દિવસે ઘણાજ આનંદમાં પસાર થતા હતા. હમારામાંથી કેટલાકએ આઠ, ઘણાખરાએ સાત, છ, પાંચ, એવી રીતે જાત્રાને લાભ લીધે હતા, પરંતુ સધમાંથી સૈાથી વધારે પગે ચાલીને શીખરજીની જાત્રાને લાભ કડચેલીઆ વાલા શા. ઉમા લખાતે ઘટે છે. તા. ૨૨-૧૨-૨૦ માગશર સુદ ૧૨ ને બુધવારે શા. હીરાચંદ ઘુલચંદ્ર અમલસાડવાલા તરફથી સંધ કરવામાં આવ્યા હતા. તા. ૨૩મીએ કાચેલીઆ વાલા શા કસ્તુરચંદ ભુધરજી તરકુથી શા દુલભજી ભુધરજી તથા બીજા બે ત્રણ જ મલીને સધ કર્યો હતો તા. ૨૫મીએ પણ અમલસાડવાસા શા. ફકીરચ'દ લાલચંદ તથા મહુવાવાલા શા. મધુ ઝવેરી વીગેરે તરફથી સંધ કરવામાં આવ્યા હતા. તા. ૨૬મી માગશર વદ ૧ તે દીવસે મહુવાવાલા શા. મધુ ઝવેર તથા ભુધર ખુશાલજીની ધણીયાણી ખાઇ જમના તરફથી રૂા. ૮૧ નો નકરા ભરી જળજાત્રાને વરઘેડા કાઢવામાં આવ્યા હતા. તથા કડચેલીયાવાલા શા. દુલભજી ભુધરજી તરફથી સંઘ કરવામાં આવ્યેા હતેા, અતે તા. ૨૭મીને દીવસે નવા તલાવ વાલા શા. ડાહ્યાભાઇ ખુમચંદ વીગેરેએ તરફથી સધ હતે. તે ઉપરાંત ગરીબોને અનાજ, ચણા વગેરે સંધમાંથી ટીપ કરી વ્હેચવામાં આવ્યું હતું. દહેરાસરમાં પૂજા વીગેરે રેાજનું ચાલતું હતું. અહીંઆ શ્રીને ભાવ રૂ।. ૧૬ ને રાખવામાં આવ્યા છે. સાંજે આરતીએ મે થતી હતી, એક આતી તથા મંગલદીવો અહીંયા, તથા બીજી આરતી, મંગળદીવા શીખરજીના થતા હતા. વલી અહીંઆ ધાણીઓની સવડ પણ્ સારી છે, કપડાં ચેાવીશ કલાકમાં આવી જાય છે. તા. ૨૮ મીને દિવસે અમે કલકત્તા જવા માઢે “ ઇસરી સ્ટેશન સુધીના ગાડાંએ ભાડે કરી સવારે નીકલી બપોરે એક વાગ્યાને સુમારે સરી સ્ટેશન પર આવી પહોંચ્યા. મધુબનથી “ ઇસરી ” સ્ટેશન ૧૪ માઇલ થાય છે. સ્ટેશન હુ નાનુ છે. ગાડી કૃત પાંચ તીટ થોભે છે. સ્ટેશન ઉપર પ્લેટફેર્મ નથી; તેમ શ્વેતામ્બરી ધર્મશાળ પણ નથી. ગામ નાનું સરખું છે. સાંજે ૬ વા"ની Jain Educationa International " For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ગાડીએ બેસી બીજે દીવસે તા. તા. ૨૮ મીએ સવારે ૮ વાગે (કલકતા ) હાઉિરા સ્ટેશને ) ઉતર્યા. ઇસરીથી કલકતાનું ભાડું રૂા. ૩-૧-૦. ગાડીઓ આગલથી ઉપડી આવે છે, માટે જાત્રીઓએ બને ત્યાં સુધી અગાઉથી સવડ કરી લેવી. કલકત્તા, હુગલી નદીને કિનારે મોટું જબરજસ્ત બહોળી વસ્તીવાળું શહેર છે; દ્રામે, ગાડીઓ, વગેરેની વીસે કલાક પુષ્કળ ધમાલ રહે છે. મહેટા રસ્તાઓ ઉપર ઢામ દેડે છે. અને ચેન્જ ટીકીટ પણ મળી શકે છે. શહેર ઘણું મહયું છે પરંતુ વેપાર રોજગારને વાતે મુંબઈ જેટલી જાહેજલાલી નથી. અહીંઆ રેશમી ઉતરાસણ જેને ત્યાંના લેકે “ હવા ચાદર ” કહે છે તે બહુ સારા મલે છે, ઉપરાંત ઝીણું જોતી જેટા, ખમીસ વગેરે વખણાય છે. શ્વેતામ્બરી ધર્મશાળા બે છે; એક લગભગ દેઢ માઈલ ઉપર “શ્યામા બાઈ ની ગલીમાં ત્થા બીજી ધર્મશાળા સ્ટેશનથી આશરે ત્રણ માઈલ ઉપર “ દાદાવાડીમાં ” આવેલી છે, જ્યાં ૧૦૦ માણસે સમાઈ શકે એટલી જગ્યા છે. વાસણ બીછાના વગેરે સાધારણ બને ઘર્મશાળામાં મળી આવે છે. સ્થામાબાઇની ગલીમાં ધર્મશાળાથી ઘોડે દુર “શાંતિનાથ ” મહારાજનું દહેરાસર ઘણું રમણીય છે. કામ ઘણુંખરૂં આરસના ટાઇલ્સથી લીધેલું છે. વર્ત લા સ્ટ્રીટમાં (૨) માધવલાલ ડુગડતું બંધાવેલું ઘર દહેરાસર છે; મુળનાયક પ્રતિમાજી સુમતીનાથ મહારાજની છે. ધર નં ૪૧, (૩) શેઠ પુનાલાલ હિરાલાલના ઘરની અ~-ઘર દહેરાસરજી છે. (૪) રાય બદ્રીદાસ બાબુએ બંધાવેલું ઘર દહેરાસર છે, મુળનાયક શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી છે. ગભારાને ભાગ કાચથી જડવામાં આવ્યું છે. ડે. રાય બદ્રીદાસ બાબુ, હેરીસન રેડ બકા બજાર, ઘર નં. ૫૨. શહેરથી થોડે છે. દાદાવાડીમાં (૫) રાય બદ્રીદાસ બાજુએ બંધાવેલું પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. બાંધકામ ઘણું ખરૂં કાચથીજ લેજમાં આવ્યું છે. કલકત્તામાં ખાસ જોવા લાયક છે. (૬) Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી તીર્થ વન ભક્તિમાળા, ઉપલા દહેરાસરની બાજુમાં જ એક દહેરાસર છે જેમાં ગુરૂપદનાં પગલાં છે. વલી નજદીક બાંધેલો એક કંડ છે, તેમ બગીચામાં હોવાથી ઠેરઠેર ચાલવાના પાથ બનાવવામાં આવ્યા છે. (૭) શેઠ સુખલાલ ઝવેરીનું બંધાવેલું મહાવીર સ્વામીનું દહેરાસર છે. (૮) શેઠ ભુરાબાબુનું બંધાવેલું ચંદ્રપ્રભુનું દહેરાસર છે. વધુમાં જણાવવાનું કે દાદાવાડીમાં જે ચાર દહેરાસરો છે. તે ખાસ જેવા લાયક, ઉતમ કારીગીરીથી ભરપૂર છે. ( ૧ ) શ્યામાબાઇની ગલીથી લગભગ ૧૦ મીનીટ જેટલે રસ્તે “ રાજેન્દ્ર ભલુક બાગ ” જેવા લાયક છે; જેની અંદર એક સુશોભીત ફર્નીચરેથી શણગારેલો બંગલો છે. વલી બગીચામાં ઝાડ ઉપરાંત જીવતા જાનવરોનું સંગ્રહસ્થાન કરેલું છે, વળી અંદર શીખરજીને નાનું સરખે પહાડ બનાવવામાં આવ્યો છે. (૨) એક બીજો બગીચો જે શહેરથી લગભગ બે માઈલ છેટે છે, જેનું નામ “ ચીડીઆખાનું ” આપવામાં આવ્યું છે, જેની અંદર પણ ઝાડે જીવતા જાનવરે ધણું પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. ગુરૂ અને શુકરવારે બંધ હોય છે. તેમ અંગ્રેજ લેકના તહેવારોને દીવસે રૂ. ૧) ફી લેવામાં આવે છે. આડે દિવસે રૂા. ૧-૧-૦ લે છે. ગ્રામમાં પણ જઈ શકાય છે. ( ૩ ) “ કાળિકા માતાનું મંદીર” પણ પૂજનીય ગણાય છે. (૪) બેટની હાઉસ, ( ૫ ) ગવર્નમેન્ટ લેવી વિગેરે જેવાને માટે વખણાય છે. કલકત્તાને જુદી જુદી લાઈનના જંકશન બે લાગે છે. બેંગેલ નાગપુર રેલ્વેનું જંકશન “ હાઉરા સ્ટેશન ” અને ઈરટર્ન બેંગેલ રેવેનું જંકશન ” સીઆછા સ્ટેશન” કહેવાય છે. અને જંકશનની વચ્ચે ફકત હુગલી નદી આવેલી છે. અહીંયા તા. ૨૮, તા. ૩૦ તા. ૩૧ તથા તા. ૧-૧-૨૧ ને દીવસ મળી દીન જ રહી તા. ૨ જી એ સવારે આઠ વાગ્યાની ગાડીએ હાઉરા સ્ટેશનેથી બેસી અજીમગંજ ચાર વાગ્યે ઉતર્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૧૭ અજીમગંજ. “અજીમગંજ ” ના બે સ્ટેશન છે; “ અજીમગંજ જંકશન ” અને “અજીમગંજ સીટી ” હાઉસ સ્ટેશનથી ઈસ્ટ ઈન્ડીઆ રેવાલા પ્લેટફોર્મ ઉપરથી બેસી જાવાળઓએ “ જંકશન ” ન ઉતરતાં, બીજું સ્ટેશન “સટી એ ઉતરવું, વલી કલકત્તાનું બીજું સ્ટેશન જે “ સીઆલડા ” ઈસ્ટર્ન બેગલ રેલ્વેનું છે, ત્યાંથી પણ અજીમગંજથી સામે કીનારે બે માઇલ ઉપર “ આગજ” કરીને સ્ટેશને ઉતરી જઈ શકાય છે. પહેલા કરતાં બીજે રતે જનારને ભાડું થોડું થાય છે પણ અડચણ વધુ વેઠવી પડે છે. માટે વધારે માણસો હોય તો હાઉ સટેશનેથી જવું સારૂં. અછમગજમાં ધર્મશાળા એક છે, પરંતુ હેટી બસે માણસો ખુશીથી રહી શકે એવી “ અજીમગજ સીટી ” સ્ટેશનની સામે જ છે. વાસણ બીછાના વગેરેની પણ ઘણી સારી સેઈ છે. રાય બહાદુર બુદ્ધિસીંગજીની બંધાવેલી ધર્મશાળા છે; સામે શાકભાજી સીધુ સામાન વગેરે બધું ભૂલી શકે છે. બાજુમાં ગંગા નદી ” નો પ્રવાહ વહ્યા જાય છે, જગ્યા ઘણી જ રમણીય લાગે છે. વળી અહીંઆ “ રાજા વિજયસીંગજી” ધર્મશાળાથી થોડે દૂર રહે છે, જેઓ ન્યાતે “ વિસા શ્રીમાળી શ્રાવક ” છે અને જેનોની ઉત્તમ લાગણી ધરાવનારા છે. એવણ સાહેબનો બંગલો ગંગા નદીને કિનારે સુશોભિત ફર્નીચરથી સણગારેલો જોવા જેવો છે. અહીંના દહેરાસરનું વર્ણન:-( ૧ ) શાંતિનાથ મહારાજનું દહેરાસર ધર્મશાળાની નજદીક “બાબુ હરખચંદ ગેલેચા ” નું બંધાવેલું છે. મુળનાયકજીની પ્રતિમાજી “કટીની ” છે; વલી રત્ન, લીલમ, માણેક, વિગેરેની પણ પ્રતિમાજી છે, જેમાં રત્નની ૨૭ મુર્તિઓ છે. (૨) આગલ જતાં ધર્મશાળાથી લગભગ દશ મીનિટ જેટલે રસ્તે “ બાબુ ધનપતિસીંગજી ” નું બંધાવેલું સંભવનાથ મહારાજનું દહેરાસર છે, જેની અંદર એક કબાટની અંદર સેનાની, તથા ચાંદીની મુર્તિઓ છે; ઉપર માળ ઉપર ચામુખજીની પ્રતિમાજી છે, અને Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી તીર્થ વન ભક્તિમાળા, નીચેના ભાગમાં ભેરૂં છે, દહેરાસર મહેપ્યું અને વિશાળ છે, થડે છેએક બગીચો ચાલુ જમાનાને ગ્ય ઝાડો, ફુઆરી, બેન્ડસ્ટેન્ડ વગેરેથી શણગારેલ જોવા લાયક છે; તેમ “બાબુજી ”ને રહેવાનો બંગલો પણ સુશોભીત ફનચરથી શણગારવામાં આવ્યો છે. (૩) આગલ પાંચ મીનિટને રસ્તે રામ બાગમાં શામળીઆ પાર્શ્વનાથનું પંચાયતી દહેરાસર છે; બાજુમાં અષ્ટાપદજીની પ્રતિમાજી છે. (૪) ઉપલા દહેરાસરના પાછલા ભાગમાં દાદાજીના પગલાનું એક શિખરબંધી દહેરાસર છે, અને સામે બાંધે કુંડ છે. (૫) કાલુબાબુનું બંધાવેલું પદમ પ્રભુનું દહેરાસર છે. બાજુમાં આદેશ્વર ભગવાનના ચરણે છે. દહેરાસર મોટું અને ભવ્ય છે. (૬) બાબુ ધનપતિસીંગજીનું ઘર દહેરાસર છે. ગંગાનદીને કીનારે હેવાથી ઘણું રમણીય લાગે છે. મુળનાયકજી ગેડી પાર્શ્વનાથની પ્રતિમા છે. (૭) બાબુ સેતાપચંદજીનું બંધાવેલું સુમતિનાથ મહારાજનું દહેરાસર છે. અહીંઆ રત્નની પણ પ્રતિમાજી છે. (૮) રાયબુદ્ધિસીંગજીના મકાનમાં ઘર દહેરાસર ચિંતામણિ પાર્શ્વનાથ મહારાજનું છે. મકાનના કોટ ઉપર કલસે સોનાના ગ્લીટવાલા છે. (૮) પંચાયત તરફથી બંધાવેલું નેમનાથ ભગવાનનું દહેરાસર છે. ( ૧૦ ) પાછા વળતાં હૈડે છે રાય બુદ્ધિસીંગનું બંધાવેલું શીખરબંધી ચિંતામણુ પાર્શ્વનાથનું દહેરાસર છે. ગભારાને ભાગ ઘણે રમણીય લાગે છે. તા ક–અહીંઆ આગળ કેઈપણ દહેરે ન્હાવાની સવડ નથી. શહેર નાનું હોવા છતાં ઘણું રમણીય લાગે છે. બાજુમાંજ ગંગા નદીને પ્રવાહ ચાલ્યો જાય છે. વળી અહીં આગલ; “ધનપતિ, લખપતિ ” જેવા બાબુઓ વસે છે. જેની અંદર અખુટ પૈસા ભંડાર, સાથે રાજા-મહારાજા ઈલ્કાબ ધરાવનાર, ફક્ત અજીમગંજમાં જ છે. બેશક, દુનીઆમાં પૈસાદારને તે નથી, પરંતુ પૈસાને ખરો સદ્દઉપયોગ કરનાર છેડા છે. દિગમ્બર જેવી આખી કોમ સાથે, ધાર્મીક બાબતની લડત ચલાવી, ખરું તેજ પ્રગટાવવામાં પિતાની, તન, મન, ધનરૂપી શકિત આપનાર આપણું શ્વેતામ્બર કેમને Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૧૯ અંદર “બાબુ બહાદુરસીંગજી ” ની માતૃભુમી એજ છે, અને એવણ સાહેબનું રહેઠાણ પણ અહીંયાજ છે. ખરેખર એ ભૂમીને ખર ધન્યવાદ ઘટે છે. બાબુ બહાદુરસીંગજી ગંગા નદીને સામે કીનારે “બાહુચર” (જીગંજ) માં રહે છે. બંગલે ઘણો સારો અને કીંમતી ફર્નીચરેથી શણગારેલો છે. વલી બગીચે પણ જોવા જેવે છે. તેમ “ બાબુજી ” ને દર્શનનો પણ લાભ લઈ શકાય છે. મહેમાપુર. મહેમાપુર, અજીમગજથી ત્રણ માઈલ છેટે ગંગા નદીને કિનારે આવેલું છે; પગ રસ્તે બાલેચર થઈ જઈ શકાય છે તેમ અજીમગંજથી હુંડીમાં પણ જઈ શકાથ છે. દહેરાસર એક છે. વીગતઃ–મેટા કંપાઉન્ડની અંદર જગત શેઠનું બંધાવેલું ચિંતામણી પાર્શ્વનાથનું છે. મુળનાયકજીની પ્રતિમા તેમ ગર્ભ દ્વારની બોર્ડરે, થંભા, અને મંડપની આજુબાજુની ભીતિ કટીના પત્થરની કરવામાં આવી છે. વલી અને એક રત્નની પણ પ્રતિમાજી છે. પાછળ દાદાજીના પગલાં છે. બગીચામાં એક બંગલે પણ છે. કટગેલા. અજીમગંજથી મહેમાપુર જઈ પાછા વળતી વખતે કટગેલા નામનું ન્હાનું ગામ આવે છે, ત્યાં પણ એક શીખરબંધી દહેરાસર છે જેની વિગત બાબુ ધર્મપતીનું બંધાવેલું, ઝાડે ફુવારા વગેરેથી ભરપૂર એવા એક બગીચામાં, આદેશ્વર ભગવાનનું દહેરાસર છે. અંદર ત્રણ રત્નની પ્રતિમાજી ઉપરાંત એક પાનાની પણ પ્રતિમા છે. વળી અંદરનું કોતરકામ ઘણું સારું કરવામાં આવ્યું છે. બોલચર (જીઆગંજ ) કેટલાથી પાછુ તેજ નાવમા “ બોલેચર ” આવવું. ઇસ્ટર્ન બેંગલ રેલ્વેમાં, અહીંઆથી બે માઈલ આગજનું સ્ટેશન લાગે છે. બજાર પણ Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, મોટો છે. અહીંઆ આગળ રેશમી કાપડ, પીતાંબરી, મુગટ, તારા વગેરે હાથ વણાટના ઘણા ઉતમ મલે છે. બાલાચર શહેર અજીમગજની સામે જ કીનારે છે. દહેરાસરોની વિગત – (૧) સંભવનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. અહીં પંચાયતી શીખરબંધી દહેરાસર બંધાય છે, પણ તૈયાર થયું નથી. ( ર ) તપગચ્છનું આદેશ્વર ભગવાનનું શીખરબંધી દહેરાસર છે. ( ૩ ) લખપતિ બાબુનું બંધાવેલું વિમળનાથનું દહેરાસર છે. માલ ઉપર ચામુખજીની પ્રતિમાજી છે; તેમ કોટ ઉપર કળશ સેનાના ગ્લીટના છે. ( ૪ ) બાબુ ધનપતિસીંગનું બંધાવેલું આદેશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે. ( ૫ ) બાબુ કીરીચંદ શેઠનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. બાલચરથી લગભગ બે માઈલ ઉપર “ કીતિ બાગ” જવું. અહીં ટાંગા પણ જઈ શકે છે. ભાડું આવવા જવાનું લગભગ રૂ ૧) લે છે, દહેરાસર એક છે અને તે એક મોટા બગીચાની અંદર છે. મુળનાયકજીની પ્રતિમા બે છે. એક સામળીઆ પાર્શ્વનાથની અને બીજી વાસુપુજ્ય ભગવાનની છે; અને બંને પ્રતિમાજી કટીની . માળ ઉપર ચામુખજીની પ્રતિમાજી છે. વલી થોડે છેટે અલાયદા દહેરાની અંદર દાદાજીના પગલાં છે. મુર્શિદાબાદ. બાલચથી લગભગ દશ માઈલ ઉપર “મુર્શિદાબાદ” આવેલું છે જેનું ઈસ્ટ બેગોલ રેલ્વેમાં સ્ટેશન પણ છે. અહીંઆ દહેરાસર નથી, પણ ગંગા નદીને કિનારે નવાબની કોઠી ખાસ જોવા લાયક છે. ઘેરા ત્રણ ભાઈલને કહેવાય છે. અંદર એક નમાજ પઢવા ને મોટે હેલ છે, અને તેની ઉપર મ્યુઝીબમ જોવા જેવું છે, જેની અંદર ઉતમ કારીગીરીવાળું ફનચર, રાજગાદી વગેરેને હાલ ઉતમ કારીગીરીથી શણગારવામાં આવ્યા છે. અહીંથી વળતી વખતે ૪ માઈલ ઉપર “ કાસીમ બજાર ) Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી તીર્થ વેણને ભક્તિમાળા, જવું. શહેર સાધારણ છે; પણ રેશમી વણાટને વાસ્તે પ્રખ્યાત છે. દહેરાસરજી એક છે, અને તે પંચાયત તરફથી બંધાવવામાં આવ્યું છે. મૂળનાયકજીની પ્રતિમા નેમનાથ ભગવાનની છે. તા. ૩-૪-૫-૬ સુધી ભલી દીન જ અજીમગંજમાં રહ્યા. અહીં ધોબીની પણ સવડ મળી શકે છે, વલી દરેક જૈન યાત્રીઓને અમારી વિનંતી છે કે અત્રે બાબુ બહાદુરસીંગછ તથા વિજયસીંગજી વિગેરે નામાંકીત ગૃહસ્થની મુલાકાત લેવી. તા. ૭-૧-૨૧ ને દિવસે સવારે દશ વાગ્યાની ગાડીએ બેસી સાંજે સાડા છ વાગે ભાગલપુર ઉતયો. વચમાં નલહટી જંકશને ગાડી બદલવી પડે છે. ભાગલપુર, શહેર સ્ટેશનથી જ શરૂ થાય છે. શ્વેતામ્બર ધર્મશાલા સ્ટેશનથી લગભગ દશ મીનીટ જેટલે રસ્તે કાપતાં આવે છે, જેમાં દેઢ સમાઈ શકે એવી મેટી જગ્યા છે. ધર્મશાળામાં ગોદડાં વગેરેનું સાધન મથી પરતું વાસણ વિગેરેનું સાધન સાધારણ છે, વધુ વાતે ચાર માઈલ ઉપર આવેલા ચંપાનગરીથી સવડ થઈ શકે છે. ધર્મશાલામાં શ્રીવાસુપુજ્ય સ્વામીનું દહેરાસરજી છે. વળી સાવથ્થી તથા મીથુલા નગરીઓમાં શ્રી સંભવનાથ, શ્રી મલ્લીનાથ, તથા શ્રી નેમીનાથના કલ્યાણકે થયેલાં છે, પણ તે નગરીઓ વિચ્છેદ થવાથી અહીં પગલાં પધારવામાં આવ્યા છે. ચ્યવન, જન્મ, દિક્ષા, તથા કેવળજ્ઞાન મળી બાર કલ્યાણક થયેલાં છે. શહેર મોટું છે. ઢાકાની મલમલનું તરેહ તરેહનું કાપડ ઘણું સારું મળે છે. અહીંથી ચંપાપુરી ચાર માઈલ થાય છે. ચંપાપુરી. ભાગલપુરથી ચંપાપુરી જવાને ટાંગાઓ ભલે છે દહેરાસર એક છે અને તે ધર્મશાળામાં છે, ધર્મશાળામાં લગભગ ૧૦૦ માણસ સમાઈ શકે એવી Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી તી વ ન ભક્તિમાળા. જગ્યા છે. વાસણ ગેાદડાં વીગેરે મળે છે. સીધુસામાન અડધા ભાઇલ ઉપર આવેલા નાથ નગરમાં મલી શકે છે દહેરાસરની વીગતઃ-પચાયતનું અધાવેલુ શ્રી વાસુપૂજ્યસ્વામીનુ દહેરાસર છે, અહીં કારખાનુ પણ છે. દહેરાસરમાં ત્રણ ગભારા છે. એકમાં મૂળનાયકજીની પ્રતિમાં, ખીજામાં શ્રી વાસુપૂજ્યના ચવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન મલી ચાર કલ્યાણકના પગલાં છે. અને ત્રીજા ગભારામાં શ્રી વાસુપૂજ્યનું જુનું દહેરાસર છે. માળ ઉપર ચેમુખજીની પ્રતિમાજી છે. અહીંઆ આગલ રેશમનું હાથ વણાટનું કામ સારૂ થાય છે. અત્રેથી અડધા માત્ર ઉપર નાથ નગર્ જવું. નાથનગર. ઈટ ઇન્ડીઆ લાઇનમાં ભાગલપુરથી ખીજું સ્ટેશન નાથ નગરનુ આવે છે. સ્ટેશનની સામેજ ખાણુ સુખલાલજીનુ બંધાવેલુ શ્રીવાસુપૂજયસ્વામનું ઘણું રમણીય અને જોવા લાયક એક દહેરાસર છે. અહીંઆથી અડધે માઇલ ચંપાપુરી થાય છે, અને ત્રણ માઈલ ભાગલપુર થાય છે. બંને જગ્યાએ ધર્મશાળાની તેમ સીધુ સામાનની સવડ મલી શકે છે, પણ ચંપાપુરીમાં મુકામ કરનારને અત્રેથી સીધું લાવવુ પડે છે. તા. ૭–૧–૨૧ ને દિવસે સાંજે ભાગલપુર આવી તા. ૮ તથા તા. ૯ રહી અપેારે ચાર વાગ્યાની ગાડીમાં બેસી રાત્રે આઠ વાગે લખેસરા ઉતર્યા અત્રે તા. ૮ તે દીવસે શા. નાનચંદ કક્ષાજી કરચેલીઆવાલા તરફથી ટાળી કરવામાં આવી હતી, તથા. તા. ૯ ને દીવસે શા. તલચંદ માનાજી કચેલીઆવાલા તરફથી ટાળી કરવામાં આવી હતી. વાસણા ચંપાપુરીથી મંગાવવામાં આવ્યા હતા. તેને વાસ્તે નકરેા આપવા પડતા નથી. લખેસરાઇ. સ્ટેશન ણુ નાનુ છે. ગાડી ફ્કત ત્રણ મીનીટ ઉભી રહે છે. દહેરાસર નથી. ધ શાળા વિષ્ણુ લોકની છે, પરંતુ જૈન મુસાક્ને પણ સવડ પ્રમાણે Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી તી વ ન ભક્તિમાળા. ૨૩ જગ્યા લે છે. સ્ટેશનથી પાંચ મીનીટ જેટલા રસ્તા છે. લખેસરાઈથી પાસેનું સ્ટેશન કયુલ મ્હાટું જંકશન છે. અને ધર્મશાળા પણ છે. અહીંથી અડધા આનાની ટીકીટ થાય છે અને વચમાં ફક્ત કીચુલનદીજ આવે છે. ધણાખરા જાત્રીએ ત્યાંથી પણ પચતીર્થ કરી શકે છે. અહીંઆ ગાડાએ પણ કીયુલથી જ આવે છે. અહીં સીધુ સામાન તેમ દૂધ વીગેરેની સવડ જોઇએ તેવી મલી શકતી નથી. અને મલે છે તે છેટું જવું પડે છે. અત્રેથી પંચતીર્થી કરનાર જાત્રીએએ કયુલ ઉતરી જવું એવી અમારી ભલામણ છે. તા. ૧૦ ને દીવસ અત્રે રહી તા. ૧૧ ને દીવસે ગાડાએ ભાડે કરી સવારમાં નીકલી કાકડી બપોરે બે વાગ્યે આવી પહોંચ્યા. અહીં ગાડાઓના બળદ સારા હેાતા નથી. કાકડી. લખેસરથી ૧૨ માઇલ થાય છે, સીધુ સામાન મળતુ નથી. ગાડાએ લગભગ સાત કલાકમાં જઇ શકે છે. ધર્મશાળામાં આસરે ૧૫૦ માણસા સમાઈ શકે છે. ગાડાએ છેક ધર્મશાળા સુધી જઇ શકતા નથી. ત્યાંથી પાંચ સાત ખેતરવા છેટે રહે છે, કારણકે વચમાં ખેતરે આવ્યાં છે. ધર્મશાળાની મધ્યમાં શ્રીસુવિધિનાથનુ દહેરાસર છે, તથા શ્રીસુવિધિનાથનાં ચાર કલ્યાણુક ચવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાનનાં પગલાં છે. અહીંના દહેરાસરને વહીવટ લવાડકાર ખાતે ચાલે છે. લવાડ અહીંથી ૨૦ માઈલ થાય છે. લખેસરાઇથી નીકલતી વખતે જાત્રાળુઓએ બેથી ત્રણ દીવસ્રનું સીધુ સામાન સાથે લેવુ. કાકદીથી લછવાડ જતા વચમાં જબુગામ કરીને ગામ આવે છે, ત્યાં આગળ નાનુ સરખું બજાર છે. લઠવાડ, ગામ નાનુ છે અને બહુઆ નદીને કીનારે આવેલુ છે. ધર્મશાળા એકદમ નદીને કીનારે છે તેમ અદરશ્રીમહાવીર સ્વામીનું દહેરાસર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી તીર્થ વન ભક્તિમાળા ગામમાં સીધુ સામાન મળે છે. પણ સારા જોયતા પ્રમાણમાં મલતા નથી. ધર્મશાળાથી ક્ષત્રીકુંડ નામના પહાડ શરૂ થાય છે. ક્ષત્રીકુંડ ધર્મશાળાયા એ માઈલ ઉપર એક કુંડ આવે છે, તેને ક્ષત્રીકુંડ કરી કહે છે. પાણી બારે માસ રહે છે, રસ્તે સીધા છે. અત્રે એક દહેરી છે જેમાં શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાછ છે અને ચ્યવન કલ્યાણક છે, વળી થોડે છેટે બીજી એક દહેરી છે. તેમાં પણ શ્રીમહાવીરસ્વામીની પ્રતીમાંછ અને ત્યાં દિક્ષા કલ્યાણક છે. અહીંથી આગળ જતાં એ માલ સુધી સાધારણુ ઢાળ આવે છે, પછી પહાડ ઉપર ચઢવાનું શરૂ થાય છે, જ્યાં આગળ રસ્તા બાંધેલો નથી પરંતુ ખાલી પત્થરેાજ છે. આગળ ૩ માઇલને સીધા ઉંચા ચઢાવ આવે છે. ત્યાં આગળ શિખરબંધી દહેરાસરજીમાં પણ શ્રીમહાવીરસ્વામીની પ્રતિમાજી છે. પાસેજ પાણીના નાના નાના કુંડ છે. ધર્મશાળાથી અહીં સુધી આવતાં જતાં ૧૨ માઈલ જેટલા રસ્તે ગણાય છે. ડેલીએના રૂા. ૧-૯-૦ ના બાંધેલા ભાવ છે. વળી રસ્તા પહાડી અને ઘણી નહેર વાળા છે, જંગલી જાનવરની ધાસ્તી રહે છે, તેમ અજાણ્યાને ભુલાપડી જવાને સંભવ હાય છે, માટે સાથે માણસ રાખવું. સવડ કારખાનાવાળા તરફથી કરી આપવામાં આવે છે. પહાડ ઉપર બુટ સાથે જમ્મુ શકાય છે, તેમ ભાથુ પણ ઘણા લાક લઇ જાય છે. F આને તા. ૧૨ ને દીવસે સવારે કાકડીથી નીકલી સાંજરે લગભગ સુમારે લવાડ આવી પહેાંચ્યા તા. ૧૩ તથા તા. ૧૪ ના દીવસે રહી તા. ૧પ-૧-૨૧ તે દીવસે આગળ ન જતા લખેસરાઈ થઈ કીયુલ બપોરે ચારને સુમારે આવી પહોંચ્યા. લવાડથી સીધે કીયુલના રસ્તા ૨૦ માઇલ જેટલા થાય છે. પાછા વળવાનું ખાસ કારણ ફક્ત બળદ નબળા હતા તેમ ગાડીવાના પણ તેવાજ હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થનું વર્ણન ભક્તિમાળા, ૨૫ કીયુલ. સ્ટેશન મહેપ્યું છે અને જંકશન છે. ધર્મશાળા ચાર માણસે સમાઈ શકે એવી સ્ટેશનની સામે જ છે. સીધું સામાન બાજુમાં જ મળે છે. કાનંદી, તથા લકવાડ વાસ્તે ગાડાઓ અહીંથી જ આવે છે પણ ઉપર કહેલી સ્થિતિના હેવાથી પહેલેથી બધી બાબત નકી કરી ભાડે કરવા. અમે અત્રેથી સાંજે આઠ વાગ્યાની ગાડીમાં બેસી દશ વાગે નવાડા ઉતર્યા. અત્રે પ્લેટફોર્મ નથી, ગાડી ફક્ત પાંચ મીનીટ ઉભી રહે છે. અહીં ધર્મશાળા નથી. પણ બેઈલ ઉપર ગુણી આછમાં ધર્મશાળા છે. ગાડાઓ સ્ટેશન ઉપર તૈયાર રહે છે. ગુણીઆજી. વસ્તી બીલકુલ નથી, સીધુ સામન વિગેરે ભલતું નથી. તેને વાસ્તે કારખાનામાં એક માણસ રાખવામાં આવ્યો છે, કારણકે બે માઈલ ઉપર નવા કરી ગામ છે ત્યાં સઘળું મળી શકે છે. ધર્મશાળામાં ત્રણ માણસ સમાઈ શકે એટલી જગ્યા છે. મધ્યમાં એક બગીચે છે. પાછળ નખર-પોખર નામને એક તળાવ છે. વચમાં શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. વળી અંદરૌતમ સ્વામીના મેક્ષ કલ્યાણકનાં પગલાં છે. અત્રે મહાવીર ભગવાનનું ચંદનું ચોમાસુ થયું હતું. દહેરાસરજીમાં જવાને રસ્તે એક પૂલના આકારમાં બાંધવામાં આવ્યો છે. અહીંથી પાવાપુરી ભાઇલ ૧૪ થાય છે. તા. ૧૬ ને દિવસે રાજગીરી સુધીના ગાડાઓ ભાડે કરી બપોરે બે વાગે નીકલી રાત્રે આઠ વાગે પાવાપુરી આવી પહોંચ્યા. પાવાપુરી. ગામ નાનું છે, પરંતુ સીધુ સામાન દુધ વગેરે સઘળી ચીજ મળી શકે છે. ધોબીની પણ સવડ છે. કપડાં ચોવીસ કલાકની અંદર આવી જાય છે. અહીંઆ ધર્મશાળા પાંચ છે. વીગતઃ– Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી તી વ ન ભક્તિમાળા. ૧ રાય સીતાપચ∞નહાર બહાદુરની બંધાવેલી ફરતે કાટ સાથે પર, એડીઓ વાલી ધર્મશાળા છે. ૨ બાબુ કાલુરામ શ્રીપાલ, તથા હરખચંદ બાબુ, તથા દાલચંદજી સંધવી ની બધાવેલી લગભગ ૨૦ એરડીઓવાળી તથા ઉપર અગાસી પણ છે. ૩ જળ મંદીરની સામે રાય બુદ્ધિસીંગ બહાદુરની બંધાવેલી લગભગ ૧૫ એરડીએ વાલી તથા ઉપર અગાસી પણ છે. ૪ ગાહી આબુની બધાવેલી છે, જેમાં લગભગ ૪૦૦ માણસે સમાઇ શકે છે. ૫ ગામની અંદરની ધર્મશાળા જ્યાં આગળ એ ધર્મશાળા છે, પહેલીમાં લગભગ ૮૦૦ થી ૯૦૦ માથુંસા સમાઇ શકે છે. જેના મધ્ય ભાગમાં ફુલના બગીચામાં શ્રીમહાવીરસ્વામી દહેરાસરજી છે. તેમ બાજુમાં એ કુવાઓ છે. ન્હાવા ધાવાની ધણી સારી સવડ છે. કારખાનું પણ અવેજ રાખ્યુ છે. બાજીમાંજ આ ધર્મશાળા બાબુ નવરતનજીની ખબંધાવેલી છે. અહીં ચાર દહેરાસરો છે, વીગત: (( ૧ જળ મદીર ” મોટા તળાવના મધ્ય ભાગમાં અધાવવામાં આવ્યુ છે, જ્યાં જવા વાસ્તે પત્થરને નાના સરખા પૂલ બાંધવામાં આવ્યા છે. દેખાવ ઘણા રમણીય લાગે છે. મૂળનાયકજીની પ્રતિમા શ્રી મહાવીરસ્વામી ભગવાનની છે, તથા શ્રી ગૈાતમસ્વામ તથા ગણધરના પગલાં છે. અહીં આગળ શ્રી મહાવીર ભગવાનને અગ્નિદાહ દેવામાં આવ્યા હતા. વલી આસા વદ ૦)) તે દિવસે અહીંઆ આગળ જબર જસ્ત મેળા ભરાય છે. અને કહેવાય છે કે અગ્નિ સંસ્કારના વખતે થાડા વખત ભગવાન ઉપર છત્ર ડેલે છે. દહેરાસરમાં શ્રી આગળ ભગવાને ૨ સખા સરણનું દહેરાસર જ્યાં આગળ શિખર બંધી મહાવીર પ્રભુના ચર્ણા છે. અને કહેવાય છે કે અહીં દેશના ( ઉપદેશ ) કર્યાં હતા. " Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ २७ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, - ૩ રાય બુદ્ધિસીંગ બહાદુરનું બંધાવેલું શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. ઉપર શિખરની અંદર ચામુપ પ્રતિમાજી છે. દહેરાસરની ફરતે બગીચો છે. ૪ “ગામ મંદીર” નું દહેરાસર, અંદર મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાજી છે, તેમ અંદર ચારે ખુણે દહેરીઓમાં પગલાં છે, તેમ મહાવીર સ્વામીના મેક્ષ કલ્યાણકના પગલાં છે. દહેરાસર ધર્મશાળાની વચમાં બગીચામાં છે. જાત્રાળુઓ ઘણે ભાગે અહીંની જ ધર્મશાળામાં ઉતરે છે. બધી જગ્યા પુરાયા પછી બીજી ધર્મશાળા ખેલવામાં આવે છે. વલી કારખાનું પણ અહીં જ છે, જેમાં બુદ્ધીસીંગજીના દહેરાસર શીવાય બધા દહેરાસરનો હિસાબ એ જ કારખાને રહે છે, તેમ અહીંઆના ભંડાર હસ્તક ત્રણ ગામે છે, જેની ઉપજ વાર્ષિક રૂ. ૨૫૦૦) ની આવે છે. તા. ૧૭ને દિવસે પાવાપુરી રહી તા. ૧૮ ને દિવસે સવારે ૬ વાગે નીકલી બપોરે ૧૧ વાગે બહાર આવી પહોંચ્યા. પાવાપુરીમાં સંધ તરફથી ગરીબને અનાજ વહેંચવામાં આવ્યું હતું. શા. પદમાજી નાથાજી સરભણવાલા તરફથી ટેળી કરવામાં આવી હતી. અને શા. મંછુ ઝવેર મહુવાવાલા તરફથી પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી. બીહાદ (વિશાલા નગરી). પાવાપુરીથી બીહર ૮ માઈલ થાય છે, અત્રે ધર્મશાળા એક છે, જેમાં આસરે ૧૫૦ માણસે સમાઇ શકે છે. ગામ સાધારણ છે તેમ બજાર પણ છે. અસલ બહાર એક મોટું શહેર ગણાતું પણ હાલમાં ફક્ત ખંડીએરેજ જોવામાં આવે છે, વસ્તીમાં હાલ મુસલમાનોની વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. અત્રે દહેરાસરો ત્રણ છે. વીગત ૧ ધર્મશાળાની વચમાં શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. ઉપર શિખરજીની અંદર બે ગભારા છે. એક ગભારામાં વિમલનાથ તથા બીજામાં શ્રીશાન્તિનાથની પ્રતિમાજી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ २८ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ૨ ધર્મશાળાથી લગભગ ૧૫ મીનીટ જેટલે રસ્તે લાલબાગની અંદર રીખદેવ ભગવાનનું દહેરાસર છે. ત્યાં આગળ બાગ, બગીચે નથી પણ ગામને નાકે છે ત્યાં ફકત ખડેરે આજુબાજુ જોવામાં આવે છે. અત્રે મહાવીર પ્રભુએ અગીઆર ચોમાસા ર્યા હતા. ૩ આગળ જતા ૧૪ મીનીટને રસ્તે એક કંપાઉન્ડની અંદર શીખરબંધી દહેરાસર છે, જેમાં દાદાજીના પગલાં છે. તા. ક- ઈસ્ટ ઈન્ડીઆ રેલ્વેમાં બખતીઆરપુર સ્ટેશનથી રાજગીરી સુધી એક નાની લાઈન છે જેમાં બીહારનું સ્ટેશન આવે છે. અને સ્ટેશનથી ધર્મશાળા એક માઈલ થાય છે. તા. ૧૯ ને દીવસે સવારે ૬ વાગે નીકલી બરે દશ વાગે કુંડલપુર આવી પહોંચ્યા. કુંડલપુર (ગેબર નગરી) બહારથી; કુંડલપુર ૬ માઈલ થાય છે. ધર્મશાળાની થી ૧૦૦ માણસો સમાઈ શકે છે. ધર્મશાલાની વચમાં શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. બહાર શ્રીગૌતમસ્વામીને પગલાં છે. અત્રે ગતમ સ્વામીને જન્મ થયો હતે. ગામ નાનું છે. સીધુ સામાન વગેરે મલી શસ્તુ નથી. અત્રેથી એજ દીવસે બપોરે બાર વાગે નીકલી ચાર વાગે રાજગૃહી આવી પહોંચ્યા. રાગ્રહી. કુંડલપુરથી રાજગૃહી ૧૦ માઈલ થાય છે. ધર્મશાળા ગામને નાકે છે અને અહીંઆથી લગભગ બે માઈલ સ્ટેશન થાય છે. સીધુ સામાન વગેરે સઘળી સામગ્રી મળી શકે છે. વલી અહીંઆ ઇસ્પીતાલ, પિસ્ટ ઓફીસ તથ સ્કુલ પણ છે, તેમ અહીંઆની આબેહવા પણ સારી છે. જેને લાલ ઘણા લેકે હવાને બાને પણ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ધર્મશાળા બે છે. જુની ધર્મશાળામાં લગભગ ૨૦૦ માણસો સમાઈ શકે એટલી જગ્યા છે, તેમ મધ્યમાં એક કુવે છે. જેમાંથી એક નાની કેલીમાં પાણી એકઠું કરી લે છે. અને કેડીએ નળ મુકવામાં આવ્યા છે. બાજુમાં બીજી એક નવી ધર્મશાળા બાંધવામાં આવી છે, જેમાં પણ લગભગ ૧૫ થી ૨૦૦ માણસો સમાઇ શકે છે. મુનીમની ઓફીસ પણ એજ ધર્મશાળામાં છે, વાસણ બીછાના વિગેરે પણ સારા પ્રમાણમાં રહે છે. ધોબી પણ આવે છે. ધર્મશાળાની બાજુમાંજ “ગામ મંદીર” છે. જેની વિગતઃ" દહેરાસર એક છે, મૂળનાયકજીની પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે, એક બાજુએ એક નાની દહેરીમાં દાદાજીના પગલાં છે, અને બીજી બાજુમાં દીગમ્બરને ગભારે છે. સામેના ભાગમાં બીજા ગભારામાં મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા છે. ઉપરના ભાગમાં શિખરજીની અંદર ગભારામાં રાખવદેવ ભગવાન છે અને બાજુમાં દીગમ્બરનું દહેરાસર છે. અત્રેથી પાંચ પહાડ ચઢવાને વાસ્તે બે માઈલ જવું પડે છે. રસ્તા ભુલભુલામણને છે, માટે સાથે માણસ લે, જેને વાસ્તે કારખાના તરફથી સવડ કરી આપવામાં આવે છે, ડેલી મલે છે. જેના રૂા. ૩-૭-૦ લે છે. પહાડનું વર્ણન (૧) વિમલાચલ. આ પહાડને ચઢાવ સુગમ છે. એક કેસ એટલે બે માઈલને ચઢાવ અને બે માઈલને ઉતાર, રસ્તા બાંઘેલ નથી, પરંતુ પત્થરે સારી રીતે ગોઠવ્યા છે. નીચેથી ચઢતા પ્રથમ એવંતામુનિની દહેરી આવે છે, જ્યાં આગળ મહાવીર પ્રભુએ ચોમાસુ કર્યું હતું. ઠેઠ ઉપર જતા ચાર દહેરીઓ આવે છે. (૧) શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા છે. (૨) શ્રી મહાવીર સ્વામીના પગલાં છે. (૩) શ્રીમુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કિંધળજ્ઞાન ) ના પગલાં છે. (૪) શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચણે છે, તથા નેમનાથ અને શાંન્તિનાથ મહારાજના પણ પઘલાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી તીથ વર્ણન ભક્તિમાળા, તા. ક–અહીં ત્રણ પહાડ સુધી બીલકુલ પાણી મલતું નથી. તેમ કઈ જાત્રીને નહાવાની ઈચ્છા હોય તેમણે નીચેથી કુંડમાં નાહી પૂજાની સામગ્રી સાથે લઈ ઉપર જવું. પહાડની નીચે ૧૭ ઉના પાણીના કુડે છે. જયાં આગળ વિષ્ણુનું મંદિર છે. પહાડ ઉપર બુટ સાથે પણ ચઢાય છે, પરંતુ રસ્તો બાંધેલો નથી, માટે પત્થર ઉપર ચઢતા ચઢનારને અડચણ પડે છે, એટલે ઘણુ વગર બુટે ચડે છે. ત્રીજો પહાડ ઉતર્યા પછી કારખાના તરફથી ભાર્થે આવે છે, અને ત્યાં આગળ કુવે છે, જ્યાં ફક્ત પાણી મળી શકે છે. બીજો પહાડ ચઢવાને વાસ્તે પહેલે પહાડ તદન ઉતરી જવો પડે છે. બીજે પહાડ પાછળના ભાગમાં છે. ( ૨ ) રત્નાગિરી. એ પહાડને ચઢાવ પણ બે માઈલને છે અને ઉતાર પણ ૨ માઇલ છે. ઉપર ત્રણ દહેરી છે. પ્રતિમા છે. (૨) શ્રીચિંન્તામણ પાર્શ્વનાથના ચણે છે. (૩) શ્રી સંભવનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ, તથા શ્રી પદમપ્રભુજીના પગલાં છે. અહીંથી નીચે ઉતરવાને રસ્તે પાછળથી છે. પરંતુ પાંચે પહાડ ચઢી ઉતરીએ તો આખરે રસ્તે એક થઈ જાય છે, એટલે જ્યાંથી પહેલે પહાડ ચઢવાનું શરૂ કરીએ, ત્યાં આગળજ પાંચમાં પહાડનું નાકું આવી રહે છે. અને બંનેની તળેટી આગળજ કુડે છે તથા વિષ્ણુનું મંદીર છે. (૩) ઉદીયાગિરી. આ ડુંગર ઉપર ચઢવા માટે બીજે પહાડ ઉતર્યા પછી, લગભગ ભાઈને આસરે સપાટ રસ્તે ચાલવું પડે છે. ચઢાવ સાધારણ ઉમે છે. પરંતુ હું કે છે, એટલે લગભગ દોઢ માઈલ છે. અને જે રસ્તેથી ચઢીએ, તે જ રસ્તે પાછું નીચે આવવું પડે છે, અને ત્યાંજ તળેટી આગળ ભાથું વહેંચવામાં આવે છે. ત્યાં આગળ મકાનની સવડ નથી, પરંતુ એક ઝાડ નીચેજ મુકામ Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા. ૩૧ કરી વીસા લે છે. ઉપરના દહેરાસેરેની વિગતઃ–( ૧ ) શ્રી શાંતિનાથની પ્રતિમા છે. (૨) શ્રી પાર્શ્વનાથની પ્રતિમાજી તથા ચણે છે. ફરતે ચાર દહેરીઓ છે, જેમાં પહેલામાં શ્રી પાર્શ્વનાથ, બીજામાં શ્રી અભિનંદન, ત્રીજામાં શ્રી આદીશ્વર અને ચેથામાં શ્રી સુમતીનાથજીની પ્રતિમાં તથા ચણે છે. (૪) નારગિરી. ત્રીજો પહાડ ઉતર્યા પછી લગભગ | માઈલ સીધા રસ્તે ચાલી, પહાડ ચઢવાને આવે છે. જેમાં ચઢાવ છેડે છે. પરંતુ લંબાણ વધારે છે. એટલે નીચે સુધી ઉતરતાં લગભગ પાંચ માઈલ જેટલે રસ્તે થાય છે. રસ્તે છૂટા પત્થરને હોવાથી કઠણ લાગે છે. ઉપર એક દહેરી છે જેમાં શ્રી અજીતનાથની પ્રતિમાજી છે તથા ચણે છે અને તેની સામે નાની દહેરીમાં શ્રીગૌતમસ્વામીના પગલાં છે. ત્યાં દર્શન કરી નીચે ઉતરી લગભગ બે માઇલ સપાટ ચાલતાં આગળ શાલિભદ્રને ક આવે છે, ત્યાં કહેવાય છે કે શાલિભદ્રશેઠને મહેલ હતા અને હંમેશા ૮૮ પેટીઓ આભુષણ તથા ખાનપાન વિગેરેની આકાશમાંથી ઉતરતો, અને પેટીઓ એ કુવામાં નાખી દેવામાં આવતી હતી. સરકાર તરફથી ખેદ કામ કરી તપાસ કરવામાં પણ આવી હતી, પરંતુ હાથ ન લાગવાથી કુવો પુરી નાંખવામાં આવ્યું છે, જેની નીશાની હાલ પણ છે. આગળ જતા શ્રેણક મહારાજની ગુફા છે, અને ત્યાં આગળ શ્રેણક મહારાજની મુર્તિ છે. અહીં કહેવાય છે કે શ્રેણીક મહારાજને ભંડાર છે, તેમ પહેલાં રાજસભા ભરાતી હતી. ગુફાની અંદર કોઈ બીજી ભાષામાં શિલાલેખ છે. અહીંથી લગભગ બે માઈલ આગળ જતાં પાણીનું વહેલું આવે છે. જ્યાં આગળ પાંચમા પહાડને ચઢાવ શરૂ થાય છે. (૫) વૈભારગિરી. આ પહાડ ચઢવાને વાસ્તે બે રસ્તાઓ આવે છે. પહેલો રસ્તે પાણીના વહેળાથી શરૂ થાય છે. જ્યારે બીજો રસ્તે લગભગ | ભાઈલ સપાટ ચાલી Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ३२ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા અને ચસવ શરૂ થાય છે. ડાળી વગેરે પહેલે રસ્તે જઈ શકતી નથી, કારણ કે પત્થરો એકદમ સીધા અને મોટા ચઢવાના આવે છે. રસ્તે ઘણે અડચણ ભરેલા છે, પણ સીધા રસ્તા કરતાં ઘણે ટુંકો છે, એટલે ચઢાવ લગભગ એક માઇલને અવર અને એક માઈલને સાધારણ આવે છે. ટુંકે રસ્તે ઉપર જતાં, (૧) દહેરીમાં ધનાશા તથા શાલીભદ્રની પ્રતિમા છે, (૨) ચોવીશ ભગવાનના દર્શન તથા મુળનાયકજીની પ્રતિમા નેમનાથ ભગવાનની છે તથા ચણે છે, અને પાર્શ્વનાથના ચણે તથા સુમતિનાથની પ્રતિમાજી છે, (૩) દહેરીમાં મહાવીરસ્વામીની પ્રતિમાજી છે, તથા પાર્શ્વનાથ, નેમિનાથજીની પણ પ્રતિમાજી છે, તથા તેમનાથ ભગવાનના ચણો તથા ભમતીમાં દાદાજીના ચણે છે. (૪) નેમનાથ, શાંતિનાથ, તથા કુંથુનાથજીની પ્રતિમાજી છે. (૫) આદિનાથ, પાર્શ્વનાથ, તથા કેસરીઆજી મહારાજને ચણે છે. (૬) ચંદ્રપ્રભુજી તથા દાદાજીના ચણે છે. અહીંથી એક માઈલને ઉપર ચઢાવ છે, જ્યાં આગળ દહેરીમાં શ્રી શાંન્તિનાથજીની પ્રતિમાજી છે, તથા ઐતમસ્વામી તથા ગણધરના પગલાં છે. અહીંથી નીચે ઉતરવાને રસ્તે લગભગ બે માઈલના આસરાને છે. પાંચે પહાડ ફરી આવતાં ૨૪ માઇલની મુસાફરી થાય છે. પાંચ પહાડ ઉતરી આવતાં નીચે ગરમ પાણીના ૧૭ કુડે છે અને ત્યાં અધીક મહીને એટલે ત્રણ ત્રણ વરસે મેળો ભરાય છે. રાજગૃહી નગરીને કહેવાય છે કે અસલ ૪૮ ગાઉને ઘેરાવો હતા, જ્યાં આગળ શ્રેણક મહારાજ રાજ્ય કર્તા હતા. હાલ જોતાં જ્યાં ત્યાં ખડે અને ઇ માલમ પડે છે. વળી અહીંઆ આગળ મહાવીર પ્રભુએ ૧૪ ચોમાસા કર્યા હતા. તા. ૨૦, ૨૧, અને ૨૨ મલી ત્રણ દીવસ અને રહી તા. ૨૩ મીની સાંજે પાંચ વાગે રાજગીરી સ્ટેશનેથી બેસી બખતીઆરપુર રાત્રે અગીઆર વાગ્યાની ગાડીમાં બેસી રાત્રે બાર વાગે પટના-સીટી ઉતર્યા. બી. બી. એલ. રેલ્વે (બખતીઆરપુર બહાર લાઈટ રેલ્વે ) માં રાજગીરીનું છેલ્લું Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૩૩ સ્ટેશન આવે છે, અને જંકશન બખતીઆરપુરનું ગણાય છે, અને ત્યાંથી ચેથું સ્ટેશન પટને આવે છે, ભાડું રૂ. ૧-૧-૦ થાય છે. પટના. પટને ” ના ત્રણ સ્ટેશન છે. પટનાસીટી, ગુલઝારબાગ, અને પટના જંકશન (બાંકીપુર). ધર્મશાળા પટના સીટીથી થોડે છેટે લગભગ ૧૦૦ કદમ દુર ગોડાઉનની પાસે સડકની નીચેના ભાગમાં “ જાદરામ મારવાડી ” ની છે, જેમાં લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. બહારના ભાગમાં કુવે છે. સીધુ સામાન ડે છે. બજારમાંથી લાવવું પડે છે. શહેર ત્યાંથી જ શરૂ થાય છે, પરંતુ બજાર લગભગ સ્ટેશનથી એક માઈલ થાય છે. વલી બજારમાં “અનંતલાલ અગરવાલા” ની પણ એક મોટી લગભગ ૪૦૦ માણસો સમાઈ શકે એવી ધર્મશાળા છે. “ ગુલઝારબાગ સ્ટેશન ઉપર એકદમ ટેશનની નજદીક દરેક બાબતની સેઇવાલી ૫૦૦ માણસો સમાઈ શકે એવી “ કિશોરીલાલ ચેધરી ” ની ધર્મશાળા છે. વચમાં એક કુંડ છે, અને તેની બાજુમાં દેદીપ્યમાન બંગલે છે, જેની ફરતે બગીચે છે. પાણીના નળે પાયખાના વગેરે દરેક બાબતની જોગવાઈ ઘણી સારી છે. બહાર બાજુમાં જ શાકભાજીની મારકેટ છે, જેમાં સીધુ વગેરે બધું મળે છે. સ્ટેશન ઉપર ગાડી લગભગ પાંચ મીનીટ ઉભી રહે છે, પરંતુ જાત્રાળુઓને બને ત્યાં સુધી ગુલઝરબાગજ ઉતરવું. દહેરાસરની વિગતઃ (૧) પટના સીટીમાં લગભગ સ્ટેશનથી એક માઈલ છેટે બારેકી ગલીમાં ચંદ્રપ્રભુનું દહેરાસર છે. જ્યાં આગળ ન્હાવાની સંઈ પણ રાખી છે. ફક્ત પુજાના કપડાં નથી. (૨) ધર્મશાળાથી થોડે છેટે રેલની પેલી બાજુ દાદા વાડીમાં એક શિખરબંધી નાનું દહેઠાસર છે, જેમાં દાદાજીના પગલાં છે. - સીટીની મારવાડીની ધર્મશાળાથી “ગુલજાર બાગ” નું દહેરાસર લગભગ બે માઈલ થાય છે. એટલે ગુજરબાગ સ્ટેશનની નજદીકજ છે. ટમટમ મલે છે. વીગતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. (૧) રેલની આ બાજુએ એટલે સ્ટેશન તરફ એક દીગમ્બરનું દહેરાસર છે. (૨) રેલની સામેની બાજુએ એક દહેરાસર છે જેમાં થુલીભદ્રજી તથા સુદર્શન શેઠના ચણે છે અહીંઆ કહેવાય છે કે કોઈ ગુન્હાને લીધે સુદર્શન શેઠને સુડીએ ચડાવવામાં આવ્યા હતા, પરંતુ નવકારમંત્રના પરિબળે, સુડી સિંહાસનના રૂપમાં ફેરવાઈ ગઈ હતી. વલી અહીં સુદર્શન શેડે વેશ્યાના ઘરમાં ચોમાસુ કર્યું હતું. દહેરાસર નાનું છે, પરંતુ દેખાવ એક સિંહાસન જેવો છે. વલી બાજુમાં એક તળાવ છે, જેના ઉપર એટલી બધી સેવાળ ચઢી ગઈ છે કે પાણી બીલકુલ દેખાતું નથી. પટના શહેર અસલ પાટલીપુરના નામથી મશહુર હતુ. અને કહેવાય છે કે, જે વખતે રાજ્ય કર્તા અશોક રાજા હતા, તે વખતે શહેરનો ઘેરાવો બાર કાશનો હતો, હાલમાં પણ વસ્તીનું પ્રમાણ વધારે છે, પરંતુ મકાન જુની ઢબના અને ખડી એર થઇ ગએલા છે. રસ્તાઓ ઘણી જગ્યાએ પત્થરના બાંધેલા છે. તા. ૨૪-૧-૨૧ ને દીવસે અમારામાંથી ૧ર જણ “ ગયાજી” ગયા. ગયાજી જવાને માટે પટના જંકશન (બાંકીપુરી) બ્રેડગેજ બ્રાંચ નીકલી છે, તે ઠેઠ ગયાજી સુધી જાય છે. બાંકીપુરથી ગયાજીનું ભાડું રૂા. ૦-૧૫-૦ થાય છે. ગયા છે. સ્ટેશન મોટું છે અને મેન લાઈનનું જંકશન હોવાથી રીફ્રેશમેન્ટ વિગેરે દરેક રીતનું સ્ટેશન ઉપર સાધન છે. ધર્મશાળા સ્ટેશનની નજદીકજ છે. જેમાં લગભગ એક હજાર ઉપર માણશે સમાઈ શકે છે, પણ પબ્લીક છે. શહેર મોટું અને છેલ્લે હોવાથી, મ્યુનીસીપાલીટીનું કામ ઘણું સારું રહે છે. નળે વીગેરે ઠેરઠેર પબ્લીક રસ્તાઓ ઉપર પણ છે, તેમ આખા શહેરની નીચેના ભાગમાં ગટર રાખી છે. મકાન મેટા અને દરેક મકાનોની બાંધણી એવી રાખવામાં આવી છે, કે દરેક ઘરમાંથી શહેરને નાકે નીકલી શકાય છે. જેમ ગલીઓના રસ્તા પત્થરથી ચણી લેવામાં આવ્યાં છે. વસ્તી ઘણે ભાગે પંડીઆઓની છે. શહેર “ ફલગુન ગંગા નદીને કિનારે આવેલું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી તી વ ન ભક્તિમાળા. ૩૫ “ મહાદેવ ” નું જબરજસ્ત પહાડ સમાન ઉંચી બાંધણીનું મંદીર એકદમ કીનારા ઉપર આવેલુ છે. સામે કીનારે ડુગર ઉપર સીતા કુંડ છે. તળેટી નીચેના મંદીરમાં રામ, લક્ષ્મણ અને સીતાજીની મુર્તિ છે. તથા વલી કહેવાય છે કે કપીલમુનિએ કાઇએક રાજાના સે। પુત્રને મારી નાંખેલા, જેના નિર્વાણ અર્થે અહીંઆ શ્રાદ્ધ કરવામાં આવ્યુ હતુ. જેને લીધે દરેક મહાદેવ, વિષ્ણુના ભકતા અહીંઆ આગળ શ્રાદ્ધ કરાવે છે. મહાદેવનુ મંદીર સ્ટેશનથી લગભગ ૧૫ માઇલ છેટુ છે. જ્યાં જવા વાસ્તે ગાડી ટમટમ વગેરે મલે છે. તા. ૨૫-૧-૨૧ તે દીવસે રાત્રે આરની ગાડીમાં નીકલી તા. ૨૬ તે દીવસે સવારે દશ વાગે ગયા ગયા હતા તે તા. હેાંચ્યા હતા. બનાસ કેન્ટ ઝ આવી પ્હોંચ્યા. વળી જેએ ૨૫ તે દીવસે રાત્રે નવની ગાડીમાં પટના આવી ik કાશી ( બનારસ ). સ્ટેશન મે છે. બનાસ સીટી, અને બનારસ કેન્ટેગ્મેન્ટ, પટનાથી આવતાં વચમાં મોગલસરાઈનું જંકશન આવે છે. ત્યાંથી એ, એન્ડ આર લાઇનમાં બીજી સ્ટેશન બનારસ સીટીનુ આવે છે. ધર્મશાળા એ છે. એક અગ્રેજી કાઠીના નામથી ઓળખાય છે. જેમાં પ્રથમ શ્વેતામ્બર પાંશાળા હતી. હાલમાં ફ્કત મુનીમ જ રહે છે. તેમ લાયબ્રેરી પણ છે. અંદર ૧૦૦ માણસા સમાઈ શકે છે. એકદમ બારમાં છે. ગાડીવાલાને મેાટા બજારમાં કહેવાથી લઇ જાય છે. ખીજી ધર્મશાળા એ માઇલ ઉપર બેલીપુરમાં છે. જેમાં પણ લગભગ ૧૦૦ માણસો સમાઇ શકે છે. ત્યાંથી બનારસ કેન્ટેલમેન્ટનુ સ્ટેશન નજદીક થાય છે. એ ધર્મશાળાથી શહેર છેટુ થાય છે. માટે ઘણે ભાગે, અંગ્રેજી કાઠીમાં ઉતરવું સારૂ છે. અત્રે સીધુ સામાન તેમ બીજી વસ્તુએ નજદીક જ મલે છે. શહેરની ગલીએના રસ્તા પત્થરથી ચણવામાં આવ્યા છે. અને રસ્તા ઘણા ભુલભુલામણીના છે. વલી અહીંઆ રેશમી For Personal and Private Use Only Jain Educationa International Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, તથા કસબી સાડીઓ, મુગટા, પીતાંબરી વગેરે ઘણું સારું મલે છે. તે ઉપરાંત પીતળના નકસીવાલા દરેક જાતના વાસણ પણ સારા મલે છે. વલી અહીંઆ સેદાને વાસ્તે પરદેશી માણસો પાછળ દલાલે ફર્યા કરે છે. અને અણુજા આદમીને જરૂર પટક્યા શીવાય રહેતો નથી. માટે ખાસ ચેતીને ચાલવાની જરૂર છે. તે ઉપરાંત વેપારીઓ તેલ બેવડું રાખે છે એક ) રૂપિયા ભારને શેર અને ૬૦ રૂપિયા ભારને શેર માટે કોઈપણ માલને ભાવ ઠેરવ્યા પહેલાં એ વાતચીત કરવી. પીતળના લોટા વિગેરે વાસણમાં નીચે લાખ આપે છે, તે નુકશાની માલમ નથી પડતી, માટે એ બાબતમાં ચેકસ સાવચેતી રાખવી. ભેલુંપુરમાં એક દહેરાસર છે તેની વિગતઃ ધર્મશાળા વચ્ચે શ્રી પાર્શ્વનાથજીનું દહેરાસર છે. ત્યા તેમના ચાર કલ્યાણક (ચવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન) ના પગલાં છે. બાજુમાં દાદાજીના પગલાંની જુદી દહેરી છે. અત્રેન હીસાબ અહીંઆના કારખાનામાં રહે છે અને તેને વાસ્તે એક મુનીમ પણ છે. - થોડે છેટે ભદેનીમાં જવું, દહેરાસર એક છે અને તે ગંગા નદીને કીનારે આવેલું છે. શહેરમાંથી આવવાને માટે રામઘાટથી હેડીમાં પણ આવી શકાય છે. નાની સરખી ધર્મશાળા પણ દહેરાસરની બાજુમાં છે અને દહેરાસરમાં શ્રી સુપાર્શ્વનાથના ચાર કલ્યાણક (ચવન, જન્મ, દીક્ષા અને કવીતાન) ના પગલાં છે. ડાબી બાજુ બે શીખ સંતરાપ મારે છે, તથા જમણી બાજુએ ચણે છે. દહેરાસરની બાંધણી પત્યરની છે અને પાય ઘણો મજબુત લીધેલો છે. આજુ બાજુએ દીગમ્બરના દહેરાસરો છે. શહેરની અંદર બીજા ૯ દહેરાસરે છે, અને તે ગલીઓમાં છે. પુજારી અગર કોઈ ભેમીઆને લઇને જ. વીગત (૧) પાઠશાળાના મકાનમાં મેડા ઉપર શ્રી પાર્શ્વનાથનું દહેરાસર છે. નીચે પ્રથમ પાઠશાળા હતી પરંતુ હાલ જાત્રાળુઓ ઉતરે છે. અને ઉતરવાનું પણ મેડા ઉપર છે. નીચે લાયબ્રેરી થા મુનીમ રહે છે. (૨) ડેરી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૩૭. બજારમાં મેડા ઉપર રાજા ઉતમચંદજીનું આદેશ્વર ભગવાનનું દહેરાસર છે. પ્રતીમાજી સખ્ત ધાતુની છે. (૩) સુત તેલામાં શ્રીરીખદેવજીનું દહેરાસર છે. પ્રતીમાજી કટીની છે. ત્યા મેડા ઉપર શ્રી મહાવીર સ્વામીનું દહેરાસર છે. (૪) સુત તલામાં દીપચંદશેઠનું બંધાવેલું શ્રીગેડીપાર્શ્વનાથનું દહેરાસર છે. (૫) નયાઘાટમાં શ્રી આદેશ્વરજીનું દહેરાસર છે. અને ઉપર શ્રી પાર્શ્વનાથને ગભારે છે. (૬) ત્યાઘાટમાં ઉપલા દહેરાસરની જોડે શ્રીશામળીઆ પાર્શ્વનાથનું ઘર દહેરાસર છે અને ઉપર ચામુખજી ત્યાં બાજુમાં શ્રી સુપાર્શ્વનાથને ગભારો છે. (૭) નયાઘાટમાં રામચંદજી ઓશવાડનું મેડા ઉપર શ્રી શાંતીનાથનું ઘર દહેરાસર છે. (૮) ત્યાઘાટમાં શ્રી પાર્શ્વનાથનું દહેરાસર છે, બાજુમાં શ્રીરીખદેવજી ત્યા ઉપર શ્રી સુપાર્શ્વ થતો ગભારે છે. (૯) રામઘાટમાં કુશળચંદજીનું બંધાવેલું શ્રીચિંતામણુ પાર્શ્વનાથનું સૈથી મહેણું દહેરાસર છે. જમણી બાજુએ ગભારામાં શ્રીસહસફણુ પાર્શ્વનાથની મહેદી પ્રતિમાજી છે, તથા જોડે સંપ્રતિ રાજાની ભરાવેલી પ્રતિમાઓ છે, અને તે ડાબી બાજુએ ગભારામાં છે. નીચે ભયરામાં શ્રી ગોડી પાર્શ્વનાથની તથા ચોવીશ તિર્થંકરની પ્રતિમાઓ છે, ઉપર ત્રણ ગભારા છે. અંદરને રસ્તા ભુલભુલામણુને છે. પુજારી સિવાય બધે દર્શન કરવા મુશ્કેલ થઈ પડે છે. - શહેર ગંગા નદીને કિનારે આવેલું છે, તેમ હરવા ફરવાને બગીચાઓ છે. બીજું ખાસ જોવા જેવું અહીંઆ કઈ નથી, પરંતુ વિશ્વનાથનું મંદિર સાધારણ સારું છે, બીજું એક સત્યનારાયણનું પણ મહેણું મંદિર છે. સિંહપુરી અને ચંદ્રાવતી. કાશીથી સીંહપુરી ૬ માઇલ થાય છે, અને સીંહપુરીથી ચંદ્રાવતી આઠ માઈલ થાય છે. ઠેઠ સુધી પાકી સડક છે, ઘેડાગાડીનું ભાડું માણસ દીઠ રા. લે છે. રસ્તો સીધે ચંદ્રાવતી જવા માટે બે કલાકને છે. પાછા ફરતી વખતે સીંહપુરીના દર્શન કરે છે, ચંદ્રાવતીનું દહેરાસર ગંગા નદીને કિનારે આવેલું છે. જ્યાં આગળ ચંદ્રપ્રભુના ચાર કલ્યાણક ( ચ્યવન, જન્મ, દીક્ષા, Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, કેવળજ્ઞાન) ના પગલાં છે ત્યા બાર દાદાજીના પગલાં છે, ત્યા શ્રી શાંતિનાથજીનું દહેરાસર છે. સીંહપુરીમાં એક બાગ ત્યા એક મહટી ધર્મશાળા છે, અને તેમાં શ્રીચંદ્રપ્રભુનું દહેરાસર છે. બહાર એક બીજું દહેરાસર છે. વિગતઃ વચ્ચે ચેકમાં સમવસરણના ઘાટમાં શ્રીશ્રેયાંસનાથનાં કેવળજ્ઞાનના મુખ પગલાં છે, અને ચારે બાજુએ ચાર દહેરીઓ છે(૧) દહેરીમાં શ્રીકુશલચ દજી મહારાજની મુર્તિ છે. (૨) ચ્યવન કલ્યાણકના પગલાં છે. (૩) શ્રીમેરૂ પર્વતની રચનાનો દેખાવ છે, (૪) ભગવાનના ચણે છે, તેવી જ રીતે ઉપરના ભાગમાં પણ ચાર દહેરીઓ છે. (૧) ચૌદ સુપનને દેખાવ છે, (૨) દીક્ષા કલ્યાણકના પગલાં છે, ત્યા દીક્ષા લેતાં પંચમુષ્ટિ લોચ કરે છે તેને દેખાય છે. (૩) જન્મ કલ્યાણના પગલાં છે, (૪) ગુરૂના ચણે છે. એવી રીતે અત્રે શ્રીશ્રેયાંસનાથ ભગવાનના ચાર કલ્યાણકે ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન થયેલાં છે. અત્રેનો હીસાબ અહીં આજ રહે છે અને તેને વાસ્તે એક મુનીમ રાખવામાં આવ્યો છે. ચંદ્રવતીને હીસાબ ભલુપુરવાલા રાખે છે. તા.-૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ થી તા.-૧-૨–૨૧, ૨, મલી આઠ દીવસ અત્રે રહી તા. ૩ જી એ સવારે અગીઆર વાગ્યાની ગાડીએ કાશી સ્ટેશનેથી બેસી સાંજે ચાર વાગ્યે અયોધ્યા ઉતર્યા, કાશીમાં તા. ૨૪ મા ને દીવસે શા. ડાહ્યાભાઈ કાળીદળ કાલાવાવાલા વિગેરે તરફથી ટાળી કરવામાં આવી હતી, તથા તા. ૩૧ મી ને દીવસે શા, મંછુ ભાણજી અષ્ટગામવાલા વિગેરે તરફથી ટોળી કરવામાં આવી હતી. વાસણ વગેરેની સવડ પાઠશાળાની ધર્મશાળામાં છે. ઘણા જાત્રાળુઓ અથી અલ્લહબાદ પણ જાય છે. અલાહબાદ ( પપેશાગામ) કાશીથી અલાબાદ ૧૦૨ માઈલ થાય છે. વચમાં મોગલસરાઈ જંકશન આવે છે. અલાહબાદને શાસ્ત્રમાં પુરતાલ તીર્થ કહે છે, ખદેવ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ભગવાનને કેવળજ્ઞાન થએલું છે. હાલ તીર્થ વિકેદ છે. ત્યાંથી ત્રણ ગાઉ છેટે મુઠીગજ (પ્રયાગ) દહેરાસર છે. અલાહબાદથી પગને રસ્તે સડકે ૧ ગાઉ પોશાગામ છે, ત્યાં જનારે સીધુ સામન સાથે રાખી જવુ. પાશા જેન શાસ્ત્રમાં Bસંબી નગરી કહે છે, ત્યાં શ્રીપ્રાપ્રભુના ચાર કલ્યાણક (ઓવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન) થયેલાં છે. હાલ તીર્થે વિચ્છેદ છે. ક્ષેત્ર ફરસના થાય છે. (અધ્યા) અધ્યા (વિનિતા) ' ધર્મશાળા સ્ટેશનથી લગભગ 1 માઈલ છે. ટમટમ, ઠેલા ગાડી વિગેરે મલે છે. બીજી ધર્મશાળા દીગમ્બરની છે જેમાં લગભગ ૧૫૦ માણસો સમાઈ શકે છે. શ્વેતામ્બરી ધર્મશાળામાં પણ લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. દહેરાસર એક છે અને તે ધર્મશાળામાં જ છે. શહેર સનદીને કીનારે છે. ધર્મશાળાથી બજાર બે માઈલ થાય છે, અને ધર્મશાળાથી નદી બા માઈલ થાય છે. વળી અધ્યા ખાસ કરીને વિષ્ણુનું ધામ છે. અને અને નાના મેટા મલી ૨૦૦૦ વૈષ્ણવ મંદિર છે જેમાં ખાસ કરી જોવા લાયક (૧) રામજીની જન્મભુમી (૨) રામજીનું સ્થાન (૩) રસીંહાસન જ્યાં આગળ રામજીની ગાદી છે. [૪] કનક ભુવન [૫] હનુમાન ગલીમાં રામજીનું મંદીર. (૬) નદીને કીનારે રવર્ગદ્વાર વિગેરે છે. વળી અહીંઆ વાંદરાનું જોર બહુ ભારી છે. અસલની કહેવત પ્રમાણે “રામજીએ ” હનુમાનની પલટણ અહીંયા છેડી દીધી છે. તે વાત સિદ્ધ થાય છે. વળી અહીંયાનો રાજમહેલ પણ જોવા જે છે. અહીંયાનાં દહેરાસરમાં ૧૯ કલ્યાણક થયેલાં છે. વળી અત્રેના દહેરાસરમાં ન્હાવા દેવાની સગવડ જાતે કરવી પડે છે, તેમ પુજાના કપડાં પણ થાડા રહે છે દહેરાસરની વીગતઃ| દહેરાસરમાં પિસતાં મધ્યમાં સમવસરણની બાંધણી લીધી છે. પાછલ નીચેના ભાગમાં એક દહેરાસર છે. જેમાં મુળનાયકજી અજીતનાથ ભગવાનની પ્રતિમા તથા સમવસરણ ઉપરના દહેરાસરમાં સંભવનાથ તથા અભિનંદનની Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, પ્રતિમાજી છે. તથા એજ ગભારામાં સામે અછતનાથના કેવળજ્ઞાનના પગલાં છે. વલી ભમતીમાં ઉપર ચાર દહેરીઓ છે. જેમાં [૧] રીખવદેવના દીક્ષા કલ્યાણકના પલાં છે. (૨) અભિનંદનના કેવલજ્ઞાનના પગલાં છે. [૩] અનંતનાથના કેવલજ્ઞાનના પગલાં છે. [૪] સુમતિનાથના કેવલજ્ઞાનનાં પગલાં છે. તે જ પ્રમાણે નીચે પણ ભમતીમાં ચાર દહેરીઓ છે. જેમાં (૧) અજીતનાથ, અભિનંદન, સુમતીનાથ, અનંતનાથ, અને રીખદેવના યાન કલ્યાણકના પગલાં છે (૨) અજીતનાથ, અભિનંદન, સુમતીનાથ, અન તનાથ અને રીખવદેવના જન્મ કલ્યાણકના પગલાં છે. (૩) અજીતનાથ, અભિનંદન, સુમતિનાથ, અનંતનાથના દીક્ષા કલ્યાણકના પગલાં છે. (૪) ગણધર મહારાજ ત્યા દેવીઓની પ્રતિમાજી છે. તે ઉપરાંત દહેરાસરના બહારના ભાગમાં દાદાના પગલાં છે. તા. ૪, ૫, ૬ ભલી દિન ત્રણ રહી તા. 9 ને દિવસે ફૈજાબાદ થઈ રનપુરી જવાને વાસ્તે સવારે ઠેલા ગાડીઓ ભાડે કરી નીકળ્યા, વલી હમારા સંઘમાંથી ૯ જણને અયોધ્યા રહેવું પડ્યું હતું, કારણ કે કેલવાવાલા શા. ડાહયા ગેરવીંદજીના ચીરંજીવીની માંદગીને લઈ એટલા માણસે જુદા પડ્યા, તેમ ત્રણ માણસ રાજગિરીથી જુદા પડ્યા હતા એટલે હવે ૪૧ ટીકી સંધ ચાલતો હતો. ફેજબાદ. અધ્યાથી ફેજબાદ ૫ માઈલ થાય છે. જબાદ શહેર મહેપ્યું છે, અને છો છે. સ્ટેશન બે છે. એક ફેજબાદ સીટી અને ફ્રજમાદ જંકશન બીજું છે, શહેર બંને સ્ટેશનેથી સરખું થાય છે. ટમટમ વિગેરે સ્ટેશન ઉપર તેમ શહેરમાં સારી રીતે મળે છે. વલી પ્રથમ અહીંઆ અંગ્રેજની છાવણી હતી, જેને લઈને પલટણ પણ રહેતી હતી. હાલમાં ફકત મહેટા કંપાઉન્ડમાં છુટા છવાયા ઘડાઓ ર્યા કરે છે. જૈન દહેરાસર ફક્ત એક છે. મુળનાયકની પ્રતિમાજી શાંતિનાથ ભગવાનની છે. અહીંઆથી ૩૦ ગાઉ સાવથી નગરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, હાલ તીર્થ વીછેદ છે. અત્રેથી રત્નપુરી ( નવરાહી) ૧૧ માઈલ થાય છે. રત્નપુરી (નવસહી) ગામ સજી નદીને કિનારે છે, અને અત્રેના લેકે નવરાહી નામથી સાથે છે. બજારમાં સાધારણ સીધું સામાન મલે છે, દહેરાસર એક છે, અને બાજુમાં ધર્મશાળા છે, તેમાં લગભગ ૫૦ થી ૭૫ માણસો સમાઈ શકે છે. દહેરાસરની વીગતઃ ધર્મશાળાની વચમાં દહેરાસરના મધ્યભાગમાં સમેસરની બાંધણી છે. ઉપર મુળનાયકજીની પ્રતિમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે, અને એજ ગભારામાં સામે ધમન થસ્વામીના કેવળજ્ઞાનનાં પગલાં અને ફરતી ભમરી માં ચાર દહેરીઓ જેમાં (૧) ધર્મનાથસ્વામીના ચ્યવન કલ્યાણકને પગલાં છે, (૨) ધર્મનાથસ્વામીને જન્મ કલ્યાણકના પગલાં છે. (૩) ધર્મનાથસ્વામીના દીક્ષા કલ્યાણકના પગલાં (૪) શૈતમસ્વામી, ગંધર્વમહ રાજ અને દાદાજીના પગલાં છે. વલી નીચે ભમતીમાં બીજું એક દહેરાસર વચમાં છે, જેમાં સંપત્તી રાજાની ભરાવેલી આઠ પ્રતિમાજી છે. અહીંથી દેટ માઈલ ઉપર એ. એન્ડ આર. રેલ્વેમાં સોહાવલનું એશન આવે છે, ત્યાં તા. ૮-૨ ૨૧. ને દીવસે રાત્રે નીકલી લખ સવારે આઠ વાગ્યે ડાંગ્યા. અત્રે ફૈજાબાદમાં મેળ હોવાથી પેસેન્જર ટ્રેનમાં જગ્યા મલી નહીં એટલે ગુડસના ડબા ત્રણ રીઝર્વ કરાવી રાતની ટ્રેનમાં જોડયા હતા. હાલથી લખનું થર્ડ કલાસ ટીકીટ ભાઈ રા. ૧-૧૪-૦ થાય છે. લખન. સ્ટેશન મહયું છે. વલી કાનપુર જવા માટે નેગેજ લાઈન પણ જાય છે. સ્ટેશનથી લગભગ 10 માઇલ છેટે છેદીલાલ વિષ્ણુની ધર્મશાળા છે. જેમાં લગભગ ૩૦૦ માણસો અમારી શકે છે. વળી ઉપરના ઓરડાઓનું Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ભાડું લેવામાં આવે છે. શ્વેતામ્બરી ધર્મશાળા બે છે. એક ચેકમાં લખમીચંદ ઝવેરીની ધર્મશાળામાં લગભગ ૫૦ થી ૭૫ માણસો સમાઈ શકે છે. રહેવાનું મેડા ઉપર છે. પણ નળ જાજરૂ પણ ઉપરજ છે. માલીક ઉપરજ રહે છે. બીજી અહીંથી પાંચ મિનીટને રસ્તે ચુડીવાલા ગલીમાં શેઠ હીરાલાલ ચુનીલાલ જવેરીની ધર્મશાળા છે. અત્રે પણ સાઈ સારી છે, અને લગભગ ૫૦ માણસ સમાઈ શકે છે. શહેર મહેણું છે, અને માટે બજાર હમીનાબાદ Oાં ચેકનો ગણાય છે. તે ઉપરાંત બાગ બગીચા શહેરમાં ઘણી ઘણી જગ્યાએ જોવામાં આવે છે. અત્રે એક મેડીકલ કોલેજ પણ છે. અત્રે દહેરાસરો બધા મલી ૧૮ છે, તેમાં પાંચ દાદાવાડીમાં, એક સાહદતગંજમાં, ત્થા ૧૨ દહેરાસર ચોકમાં થોડે થોડે છેટે છે, ચેકમાંથી દાદાવાડી બે માઈલ થાય છે, અને દાદાવાડીથી સાહદતગંજ 1 માઈલ થાય છે, અને સાહદતગંજથી ચેકમાં બે માઈલ અને સીધા હમીનાબાદમાં છેદીલાલની ધર્મશાળામાં જવાને માટે ૩ માઈલ થાય છે. ટમટમવાલા ત્રણ પેસેન્જરો લે છે. બધા દહેરાસરે દર્શન વાતે પુજારી અગર ભેમીઓ રાખે સારો છે. દહેરાસરની વીગતઃ- દાદાવાડીના દહેરાસર -(૧) બાબુ શીખરચંદ ચેહરીનું વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર છે. (૨) રીખવદેવ ભગવાનનું બાબુ ગુલાબરાયજીનું બંધાવેલું છે. ઉપર ચામુખજી પણ છે. (૩) બગીચામાના દહેરાસરમાં નીચે દાદાજીના પગલાં ત્યા ઉપર મુળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. અને બાજુમાં દાદાજીના ચણે છે. દહેરાસર ખેમચંદ હીંદરચંદ શેઠે બંધાવ્યું છે. (૪) શેડ મેતીલાલ તલુકચંદનું બંધાવેલું શાંતિનાથ ભગવાનનું છે. એક બાજુ અલાયદા ગભારામાં પાર્શ્વનાથ ભગવાન અને બીજી બાજુ રીખદેવ ભગવાનની પ્રતિમાજી છે. (૫) વછરાજ બાબુનું બંધાવેલું મંદીરસ્વામીનું દહેરાસર છે બધા દહેરાસરે નજદીક નજદીકમાં છે. વલી એક બીજું શીખરબધી દહેરાસર છે, જેમાં ફકત દાદાજીના પગલાં છે. દરેક દહેરાસરને હીસાબ અલાયદે રહે છે. સાધારણ વગેરેની ટીપ પુજારીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૪૩. પાસે જ રહે છે. મુનીમ રહેતો નથી. પુજારીઓને પૈસા ઉપજાવતાં અડચણ આવતી હોય, બધા દહેરાસરના સાધારણ વિગેરે ખાતાની ટ૫, એકમાં ચુડીવાલી ગલીમાં શેઠ હીરાલાલ ચુનીલાલની પેઢીમાં જઈ મંડાવવી. સાડદતગંજમાં ઘુનાથ પરસાદ ભંડારીજીનું બંધાવેલું એકજ દહેરાસર છે. મુળનાયક જીની પ્રતિમાં સંભવનાથસ્વામીની છે. બહારના ભાગમાં દાદાજીના પગલાં છે. ચેકના દહેરાસરની વિગતઃ- (૧) શાંતિનાથ ભગવાનનું પંચાયતી દહેરાસર મેહરન ટોલામાં આવેલું છે. બાજુના ગભારામાં કુંથુનાથસ્વામીની પ્રતિમાજી છે. નીચે મોંયરામાં મૂળનાયકજી મહાવીર સ્વામીની પ્રતિમાજી છે, અને દાદાજીના પગલાં છે. ભેંયરાનું દહેરાસર અલાયદું ગણાય છે. અત્રે ઉપરના ભાગમાં રત્નની પણ પ્રતિમાજી છે. (૨) સુવર્ણચંદ ભંડારીનું બંધાવેલું રીખવદેવ ભગવાનનું દહેરાસર છે. મેડા ઉપર મુળનાયક મુનીસુત્રત સ્વામીની પ્રતિમાજી અને એક બાજુએ પદમપ્રભુ ત્યા બીજી બાજુએ ચૌમુખજીની પ્રતિમાજી છે. એ દહેરાસર ઉપલા દહેરાસરની બાજુમાં જ છે. (૩) ખુલવાલી ગલીમાં મુળનાયક સંભવનાથ ત્થા અજીતનાથ ભગવાનનું દહેરાસર છે. અંદર રત્નની અને પન્નાની પણ પ્રતિમા છે. (૪) સુદી તેલામાં મુળનાયક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી પંચ ધાતુની છે. (૫) ઉપલ દહેરાસરથી થોડે છેટે સુંઢીમલામાં મુળનાયક પદ્મપ્રભુનું દહેરાસર છે. ડાબી બાજુએ અજીતનાથ અને જમણી બાજુએ રીખવદેવ ભગવાનની પ્રતિમાજી છે, મેડા ઉપર મુળનાયકજી પાર્શ્વનાથસ્વામી તથા ડાબી બાજુએ ગભારામાં ચામુખજી અને જમણી બાજુના ગભારામાં મહાવીર સ્વામીની પ્રતિમાજી છે. ડાબી બાજુના ગભરામાં દાદાજીના સ્થા વશ ભગવાનના ચ પણ છે. (૬) ઉપલા દહેરાસરની બાજુમાં રાખવદેવ સ્વામીનું દહેરાસર છે. (૭) ડે છે. સુંઢી તેલમાં મહાવીરસ્વામીનું સ્થા દહેરાસર છે. ડાબી બાજુ ના ગભારામાં સુમતીનાથ જમણી બાજુમાં સંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી છે. ઉપર પણ પાર્શ્વનાથ Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, સ્વામીના દર્શન છે. () ઉપલા દહેરાસરની બાજુમાં શ્રેયાંસનાથ સ્વામીનું દહેરાસર છે. (૮) ચિંતામણી પાર્શ્વનાથનું દહેરાસર છે, અને એજ ગભરામાં રત્નની પણ પ્રતિમાજી છે, બીજા ગભારામાં ચામુખજી થા મહાવીર સ્વામીની પ્રતિમાજી ત્થા સામે શાંતિનાથ અને બાજુનામાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. (૧) ઉપલા દહેરાસરની બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. એક બાજુના ગભારામાં શ્રી શાંતિનાથ ત્યા બીજી બાજુનામાં શ્રીરીખદેવ સ્વામીની પ્રતિમાજી છે, ત્યા સામે દાદાજીના ચણે છે. (૧૧) ચુડીવાળી ગલીમાં હીરાલાલ ચુનીલાલની ધર્મશાળા ત્થા આદેશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે. (૧૨) ચેકમાં બેહરન તેલ ગલીમાં માણેકચંદ બાબુનું બંધાવેલું મુનિસુવ્રતસ્વામીનું ઘર દહેરાસર છે. તા, અને દીવસ અત્રે રહી તા. ૧૦ ને દિવસે સાંજરે પાંચની ગાડીમાં નીકલી સાડાસાત વાગે કાનપુર આવી પહોંચ્યા. શહેરમાં હમીનાબાદમાં પણ એક ટીકીટ ઓફીસ છે. આખો દીવસ ખુલ્લી રહે છે. કાનપુર. સ્ટેશન મહયું છે, અને એક જ છે. પરંતુ પાંચ રેલ્વેનું જંકશ છે (૧) એ. એન્ડ આર. (૨) બી. બી. એન્ડ સી. આઈ. (નાની લાઈન) (૩) ઈ. ઈ. રેલ્વે, (૪) જી. આઈ. પી. રેલ્વે, (૪) બી. એન્ડ ડબલ્ડી આર. દરેક રેલ્વેમાં જવાની ટીકીટે એક જગ્યાએથી થાય છે. એક જુદી છે, અને દરેકના પ્લેટ ફર્મ જુદા છે. થર્ડ ક્લાસની ટીકીટ મુસાફરી ખાનામાં થાય છે. સ્ટેશન ઉપર ઘોડાગાડી ટમટમ વિગેરેનું સ્ટેન્ડ છે. પણ રાતના વખતે ઘણી થોડી ગાડીઓ મલે છે. શહેરની અંદર વસ્તી પશુ સારી છે, તેમ ઠેરર ઈલેકટી સીટીની લાઈટ છે, અને પબ્લીક રસ્તા ઉપર ટ્રામે પણ છે. વેપારનું મથક છે, ખાસ કરીને અનાજને વેપાર ઘણે સારો ચાલે છે. અત્રે ગરમ કપડાની મીલ પણ છે. ધાબળી, રણ, વિગેરે સારૂં મેલે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, ધર્મશાળા શ્વેતામ્બરી એક છે અને તે પસરી મોહલ્લામાં બાબુ સંતકચંદના દહેરાસરની બાજુમાં છે, જેમાં લગભગ ૫૦ માણસે સમાઇ શકે છે. વાસણ વગેરે સાધારણ મલે છે. !: ચાવી પુજારી પાસે રહે છે. નહાવાની છે ઘણું સારી છે, નળો આખો દીવસ ખુલ્લા રહે છે. બીજી ધર્મશાળા ત્યાંથી ડે છેટે પીળી કેફીમાં મારવાડી અનંતરામ વિષણુની છે, જેમાં અઢીથી ત્રણસો માણસો સમાઈ શકે છે. બીજી ધર્મશાળા બાજુમાં દિગમ્બરની પણ છે. બાબુ સતૈકચંદનું બંધાવેલું શ્વેતામ્બરી દહેરાસર એક છે. તદન કાચનું વૈકુઠ સમાન બાંધણીનું આંખને અંજાવે એવું ઉતમ બાંધણીનું છે, બહાર એકને દેખાવ પણ તેજ છે, દહેરાસર અંદરના હાંડી, ઝમર તથા બહાર શકના ઝાડપાન તથા ફુવારા ઇલેકટ્રીસીટીથી શણગારવામાં આવે છે. ચોકમાં પુતળાને પણ સંગ્રહસ્થાન સારે કી છે. દહેરાસરજીમાં મુળનાયકની પ્રતિમાજી ધર્મનાથસ્વામીની છે. બાજુમાં નીચે રસીંહાસનમાં સુપાર્શ્વનાથ સ્વિામીની પ્રતિમાજી છે. ગભારાની બહાર જમણી બાજુના ગોખમાં માતા ચકેશ્વરી અને જગદંબાની મુર્તિ છે, તેથી ડાબી બાજુએ માનભદ્રને ગેખ છે. મંડપની પાછળ ભૈરવજીને ગોખલે છે, વળી ડાબી બાજુના ખુણામાં એક કાચના ગેખલામાં શિખરજી પહાડની રચના કીધેલી છે. અને મુળ માયકજીનાં બાજુના ગભારામાં દાદાજીના પગલાં છે. , તા. ૧૧, ૧૨, ૧૩, મલી ત્રણ દિવસ અમે રહી તા. ૧૪ ને દીવસે સી. બી. એન્ડ સી. આઈ. (નેગેજ) રેલ્વેમાં રાત્રે સાડાસાતની ગાડીમાં ડિકલ તા. ૧૫ ને દિવસે સાડા અગ્યાર વાગે મથુરા કેન્ટલમેન્ટ સ્ટેશને તર્યા. ત. ૧રમીને દીવસે બાબુ સંતિકચંદજીના દહેરાસરમાં પુજા તથા સગાવાલા શા. અમીચંદ ભગવાનજી તરફથી સંઘ કરવામાં આવ્યો હતો, કાયમગજ તથા કપીલાપુરી. કાયમગજ સ્ટેશન થઈ કપીલાપુરી જવા માટે કાનપુરથી આર. એમ. લાઈનવાળા અનવારગંજ સ્ટેશનેથી બેસવું પડે છે. કાયમગજથી Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી તીર્થ વન ભક્તિમાળા. - કુંપીલાપુરીને છ માઇલનાં રસ્તા થાય છે. સ્ટેશનથી ગામ ૧ માઇલ થાયછે. કંપીલાપુરી જવા માટે ગાડીએ ઉંટની ગાડીએ વીગેરે મળે છે. કપીલાપુરીમાં ૧૦૦ માણુસ સમાઈ શકે એવડી ધર્મશાળા છે. અંદર શ્રી વીમળનાથ ભગવાનનુ દહેરાસર છે, ગભારાસામે શ્રી વીમળનાથ ભગવાનના કેવળજ્ઞાનના પગલાં છે. તેમજ ચારે બાજુ ચાર દહેરીમાં (૧) ચ્યવન કલ્યાણક (૨) દીક્ષા કલ્યાણક, ( ૩ ), જન્મ કલ્યાણક, ( ૪ ) ગણધરના પગલાં છે. અહીંયા દીગમ્બરના મદિરે ઘણા છે. અને જોઇતા સામાન મલે છે. ઉપર જણાવ્યા પ્રમાણે અત્રે શ્રી વીમળનાથ ભગવાનના ચાર કલ્યાણક ( ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ) થયેલાં છે. કાયમગજથી શીકેાહાબાદ જવાને માટે કરકામાદ જકશન ઉતરી ઇસ્ટ ઇન્ડીયા રેલ્વેમાંથી જઇ શકાય છે. શીકાહાબાદ તથા સારીપુરી. શીકેાહાબાદમાં સ્ટેશનની સામેજ ધર્મશાળા છે, જયાં આગળ ભાડું આપવુ પડે છે. ત્યાંથી ગામ એક માછલ થાય છે. ત્યાં જોઇતી ચીજો મળે છે. સ્ટેશનથી સારીપુરી ખાર્ માઇલ થાય છે. ધોડાગાડીઓ મળે છે. દહેરાસરમાં શ્રી તેમનાથ ભગવાનનાં ચ્યવન અને કલ્યાણકનાં પગલાં છે તથા નીચે એક અપુજ પ્રતિમાજી છે. જોડે પુરાણુ મંદિર તથા ધર્મશાળા છે. ત્યાંના મથુરા. હમે સઘળા ક’પીલાપુરી તથા સારીપુરી ન જતાં સીધા મથુરા આવ્યા હતા, અવે સ્ટેશન એ છે. મથુરા કેન્ટલમેન્ટ, અને મથુરા જંકશન, શહેર કેન્ટોલમેન્ટથી લગભગ એક માઇલ થાય છે, અને જંકશનથી એ માઇલ થાય છે. શ્વેતામ્બરી દહેરાસર એક છે. ધર્મશાળા ( શ્વેતામ્બરી ) ખીલકુલ નથી. દીગારી ધર્મશાળા છે, અને તે દહેરાસરની પાસેજ છે. વળી વિષ્ણુની ધર્મશાળા ધણી છે. નયા બજારમાં કલકતાવાલા બાબુની ધર્મશાળા છે, જેમાં ૧૦૦ માણસો સમાઇ શકે છે. અત્રે છાયલ વિગેરે કપડાં સારાં મલે Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ४७ છે. વલી વાંદરાનું જેર પુષ્કલ છે. દહેરાસર ગેડી પાર્શ્વનાથનું છે, અને તે ભસદની સામે ગલીમાં ધીઆમંડીમાં છે. અત્રેના ગાડીવાલા બહુ લુચ્ચા હોય છે, લેકથી પણ સાવચેતી રાખવાની જરૂર પડે છે. વૃંદાવન. મથુરાથી વંદાવન ૬ માઈલ થાય છે. જીઆઈ. પી. લાઈનમાં સ્ટેશન પણ છે, જ્યાંથી ગામ બે માઈલ થાય છે. શહેર સાધારણ મોટું છે. બજાર પણ છે. વિષ્ણુના દહેરાસર ઘણા છે. પરંતુ જેવા જેવાં ફકત પાંચ છે. મેટું મંદીર લક્ષ્મીચંદ શેઠનું છે, જેમાં એક મોટો કુંડ છે. વલી મંદીરના ચેમાં વચ્ચે સાડા બાર મણ સોનાને થંભ છે. વલી સવારીની બીજી વસ્તુઓ, જેવીકે, પાલખી, સીંહાસન, ગરુડાસન, મયુરાસન વિગેરે બધી વસ્તુઓ સાડાબાર મણ સોનાથી મઢેલી છે. દરવાજે એકલા ઘંટને બાંધે છે. વલી અહીંઆ આગળ એક ભજનાશ્રમ છે. જેમાં હજારે ગરીબ વૃદ્ધ બાઈઓ, લુલાં લંગડા વિગેરે આખો દિન ભજન કરે છે, અને દરેકને ભજન પણ આપવામાં આવે છે. વલી લખનવાલા બીહારીલાલ અગરવાલાનું મંદીર પણ જોવા લાયક છે. તે ઉપરાંત કુંજગલીમાં પણ મંદીર છે, જ્યાં આગળ કૃષ્ણ ભગવાન ગોપીઓના ચિર લઈ ઝાડ ઉપર ચડી ગયા હતા, વળી જિમના નદીનું ઝેરી જળ મણીધરને વશ કરી અમૃત સમાન બનાવ્યું હતું, વિગેરે દરેક પુરાણું ઈતિહાસ સાબીત થાય છે; રાસમંડપ, શેષનાગની મુર્તિ, પુરાણું ઝાડ, વિગેરે દરેક વસ્તુ હયાત છે. તા ૧૫, ૧૬ મલી બે દિવસ અત્રે રહી તા. ૧૭ મી ને દિવસે મથુરા જંકશન સ્ટેશનથી છે. આઈ. પી. રેલ્વેમાં બપોરે દોઢ વાગે બેસી સાંજે હત વાગે દીલ્હી જંકશન ઉતર્યો. જી. આઇ. પી. રેલ્વેમાં ઠેઠ મુંબઈથી ઉપડેલી કડી (પંજાબ મેલ) આવે છે. વલી અને વાંદરાનું જેર પુષ્કળ હોય છે. કિજાણ્યા આદમીએ બહું સાવચેત રહેવાની જરૂર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. દીલડીના સ્ટેશન બે છે સદર દીલ્હી અને દીલ્હી જ કશન દીલ્હી જંકશનનું સ્ટેશન મહયું છે, તેમ પ્લેટફોર્મ પણ ઘણું છે. શહેરની અંદર દ્રામ, ગાડી ધેડા વિગેરે ઠેર ઠેર ફરતા રહે છે. માટે બજાર ચાંદની ચેકને કહેવાય છે, મકાને સાધ રણ નીચા, પણ કોતરકામમાં ઘણા સારા છે. વલી જોવા લાયકમાં પ્રથમ લાલ કી જ્યાં આગળ અસલ મુસલમાન બાદશાહનું જ્યતંતું હતું. હાલ ગવર્નમેન્ટને હસ્તક છે. વલી તેની અંદર અસલની ઈમારત, જુની ગાદી, મુઝીઅમ, લડાઇના સામાનનું મ્યુઝીઅમ જેમાં હથીયાર બખ્તરો વિગેરે છે. તે ઉપરાંત જુમા મસીદ પણ જોવા લાયક છે. વલી અહીંઆથી અગીઆર માઈલ ઉપર કુતબુદીન બાદશાહ વખતનો કુતુબમીનાર છે, જેની ઉંચાઈ લગભગ ૩૦ ફુટની છે. ઉપર પણ જઇ શકાય છે પૃશ્વરોજ ઉહાણના વખતને લેહÚભ પણ હયાત છે. વલી નવી દીલથી જે હાલ ગવર્નમેન્ટ બંધાવે છે, તેના મકાનો પણ જોવા જેવા છે. બાંધણી એવી રીતની લીધી છે કે મકાનની નીચેના ભાગમાં ત્રણ માળ અને જમીન ઉપર બે માળ. શ્વેતાંબરી ધર્મશાળા એક છે અને તે ચેલપુરી ગલીમાં આવેલી છે, જેમાં લગભગ ૫૦ માણસે સમાઈ શકે છે. તે સિવાય બીજી એક દીગમ્બરી ધર્મશાળ “શેકા ચા” નામની ગલીમાં છે, જેમાં લગભગ ૧૫ થી ૨૦૦ માણસો સમાઈ શકે છે. વામણ ગોદડાં વિગેરેનું સાધન મળતું નથી. બીજી એક ધર્મશાળા સ્ટેશન ઉપર બગીચાની પછવાડે લાલા છુનામની છે. જેમાં પણ લગભગ ૩૦૦ થી ૪૦૦ માણસો સમાઈ શકે છે. શહેરમાં દીગમ્બરની વસ્તી લગભગ ૧૫૦૦ ઘરોની છે, જ્યારે શ્વેતામ્બરની ફકત પ૦ ઘરોની છે. દહેરાસર બધા મલી પાંચ છે, જેમાં ત્રણ શીખરબંધી અને બે ઘર દહેરાસર વિગતઃ-(૧) કીનારી બજાર નોધરા ગલીમાં સુમતિનાથ સ્વામીનું દહેરાસર પંચાયત તરફથી બંધાવવામાં આવ્યું છે. જમણી બાજુના ગભારામાં વાસુપુજ્ય સ્વામી અને ડાબી બાજુના ગભારામાં શાંતિનાથ ત્થા મંડપની આગળ Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વન ભક્તિમાળા ૪૯ એક જુદા ગભારામાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી છે. વલી મંડપ આગળ એક ગેાખલામાં રત્નની ૧૨ પ્રતિમા છે. મેડા ઉપર ચામુખજી થા દાદાજીના પગલાં છે. અત્રે નહાવાની પણ સવડ છે. અત્રેને કારનાર બાબુ હીરાલાલ સહનલાલ ચંદનીચેાકવાલા રાખે છે. (૨ ) ચેલપુરી. ગલીમાં શેડ હજારીમલના મકાનમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના ધર દહેરાસરમાં રત્નની પ્રતિમાજી છે, અને તેની સામે બીજી એડીમાં રતની, પાનાતી, ત્થા કસોટીની પ્રતિમાએ છે. (૩) ચેલપુરી ગલીમાં સભવનાથસ્વામીનુ દહેરાસર છે. જમણી માજીના ગભારામાં મહાવીરસ્વામી થા ડાબી બાજુના ગભારામાં રીખવદેવસ્વામીની પ્રતિમાજી છે. વલી મેજનાથ બાયુને બંધાવેલા એક ગેાખલેો છે, જેમાં દાદાજીના પગલાં છે, ત્થા આજી બાજુએ એમની તસ્બીર છે. દહેરાસરની અદર સામેરી ચીતરકામ વિગેરે ઘણુ સારૂં કર્યું છે. (૪) ચીરાખના ગલીમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનુ દહેરાસર છે. એ દહેરાસરનુ કામ પણ ઘણું ઉત્તમ અને રળીઆમણું લાગે છે. (૫) એનારકી ગલીમાં બાબુ કનુભાઈના મકાનમાં મેડા ઉપર ઘર દહેરાસર છે. તા. ૧૭, ૧૮, ૧૯ મલી દીન ત્રણ અત્રે રહી તા. ૨૦ મીની રાત્રે એસી તા. ૨૧, મી એ સવારે આઠ વાગે આગ્રા (રાજામડી સ્ટેશને ) ઉતર્યા. દીલ્હીથી નવ કલ:કને રસ્તા છે. વલી અત્રે કુતુબમીનાર જવા માટે મેટર મલે છે. અત્રેથી ૪૧ માછલ મીરત સ્ટેશને થઇ હસ્તીનાપુર જવુ. હસ્તીનાપુર. ( ગજપુર ) મીરત સ્ટેશનથી માઇલ દુર ૨૫૦ માણુસા સમાઈ શકે એવી ધર્મશાળા છે. અત્રે દીગમ્બરી દહેરાસરા છે, અને ત્યાં ૧૫ માઇલ દુર છાવણી હેવાથી ગામમાં જોતે સામાન મળે છે. અત્રેથી હસ્તીનાપુરી જઇ શકાય છે. માઈલ ૧૭ થાય છે. ગાડા, મેટર વિગેરે મલે છે. રસ્તામાં બડમીયાણા કરી ગામ આવે છે. હસ્તીનાપુરમાં ૨૦૦ માણસે સમાઇ શકે તેવડી ધર્મશાળા વચ્ચે શ્રીશાંતિનાથ ભગવાનનું દહેરાસર છે. તેમાં સપતી રાજાની રાવેલી શ્રીમદીરસ્વામી અને શ્રીઅભીનંદન ભગવાનની પ્રતિમાએ ત્થા જમણી Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, બાજુના ગભારામાં શ્રી કુંથુનાથ અને ડાબી બાજુના ગભારામાં શ્રીઅરનાથ તેમજ આજુબાજુ પગલાં છે. ધર્મશાળામાં ચાર ખુણે ચાર દહેરીઓ છે. (૧) શ્રી મહાવીરસ્વામી, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રીઅરનાથનાં ચરણ છે. (૨) શ્રી શાંતિનાથનાં ચાર કલ્યાણક (ઓવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન) ના પગલાં છે. (૩) શ્રીઅરનાથના ચાર કલ્યાણક (ઓવન, જન્મ, દીક્ષા કેવળજ્ઞાન) ના પગલાં છે. આગ્રા. અમો દીલ્હીથી હસ્તીનાપુરન જતા આગ્રા આવ્યા હતા. અત્રેના સ્ટેશન ચાર છે. એક બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેનું અને ત્રણ જી. આઈ. પી. રેલ્વેના દીલ્હીથી આવતી વખતે રાજામડી સ્ટેશને ઉતરવું. સામે જ છે ઉત્તમચંદજી ભરોસાલાલની ધર્મશાળા છે. જેમાં ૧૫૦ માણસો સમાઈ શકે છે, તેમ અંદર લાયબ્રેરી અને પાઠશાળા પણ ચાલે છે. શહેર અહીંઆથી એ માઈલ દુર થાય છે. શહેરની અંદર મોટી કટલાં ૧૦૦ માણસો સમાઈ શ એવડી ધર્મશાળા છે. વસ્તીમાં હજાર ઘરો દીગમ્બરના છે, જ્યારે ફકત પત્ર ઘર શ્વેતામ્બરના છે, માટે બજાર કીનારી બજાર કહેવાય છે. અહીંની સેતરંજી વખણાય છે. જેવા લાયક અહીંઆથી બે માઇલ ઉપર તાજમહેલ થા નૈરોઝા ઘણું ઉત્તમ કેરણીવાલા મકાન બનાવ્યા છે. વલી શહાજહા વખતનો આગ્રાનો કીલ્લો પણ મોજુદ છે. પાસેજ બી. બી. એન્ડ છે આઈનું સ્ટેશન આગ્રા ફેટે આવી રહેલું છે. શ્વેતામ્બરી દહેરાસરે ૮ છે. વીગત – રોશન મોહલ્લામ-(૧) શ્રીચિંતામણુ પાર્શ્વનાથના હેટા દહેરાસર સિતાં સામે બીજે ના ગભારે છે. બહાર દીગમ્બરીની. શ્રી પાર્શ્વનાથ પતિમા છે. વલી ત્યાં ન્હાવાની સેઇ સારી છે. તેમજ જોડે અપાસરો છે (૨) શ્રીમંદીરસ્વામીનું દહેરાસર છે. અંદર પાનાની પ્રતિમા છે. તેના મડીમાં, (૩) ભાપુનમચંદ ભગવાનદાસનું શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસી Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શ્રી તી વ ન ભક્તિમાળા છે. તેમાં ભમતીમાં મેાટી પ્રતિમા ત્થા બાજુમાં ગભારા છે. ( ૪ ) હીંગમંડીમાં લાભવિજયજી રણધીર વિજયજીનું મેડા ઉપર શ્રીનેમનાથ ભગવાનનુ દહેરાસર છે. મેાતી કટલામાં—(૫) ચંદ્રપાલ હંસરાજનું શ્રીંગાડીપાર્શ્વનાથનું દહેરાસર છે, તેમાં જમણી બાજુના ગભારામાં શ્રીમંદીરસ્વામી, ડાબી બાજુના ગભારામાં શ્રીમદ્ગાવીરસ્વામી તથા ભમતીમાં પણ પ્રતિમાં અને તેના ઉપર શ્રીદેધર ભગવાનની પ્રતિમાં અને તેના ઉપર શીખરમાં શ્રીઅનંતનાથ ભગવાનની પ્રતિમા છે, ત્યાંથી આખા ગામને દેખાવ જોવાય છે, ( ૬ ) પુનમચંદ ભગવાનીદાસનુ શ્રીવાસુપુજ્યનું દહેરાસર છે. (૭) ઉપલા દહેરાસરની જોડે શ્રીકેસરીઆછ દહેરાસર છે. ( ૮ )ગલીમાં અગરલાલ દેવીદાસનું શ્રીસુવિધિનાથનું દહેરાસર છે. ( ૯ ) બેલગજમાં શ્રીપાર્શ્વનાથનુ દહેરાસર છે. ગામથી બે માઈલ છે. દાદાવાડીના બગીયામાં શ્રીમહાવીરસ્વામીનુ દહેરાસર છે, તેમાં ભમતીમાં પગલાં તેમજ દહેરાની પાછળ ભોંયરામાં પ્રતિમાં તથા આગમાં શ્રીહીરવિજયસુરી મહારાજનાં પગલાં છે. તા, ૨૧ દિવસ અત્રે રહી તા. ૨૨ ને દિવસે ચાર વાગ્યાની ગાડીમાં આગ્રા ફ્રાના સ્ટેશનથી બેસી તા. ૨૨ ને દિવસે રાત્રે ત્રણ વાગ્યે જેપુરના સ્ટેશને ઉતર્યા. રાામડીથી આગ્રા કોર્ટનું સ્ટેશન એ માઇલ થાય છે. જેપુર જેપુર દેશીરાજ છે, તેમ રાજધાનીનું શહેર છે. શહેરેની બાંધણી ઘણી સારી છે, સ્ટેશનથી શહેર એક માઇલ થય છે. ધર્મશાળા શહેરમાં સાંગાનેર દરવાજાની પાસે, શેઠ નથમલજીની છે, જેમાં લગભગ ૫૦૦ માણસા સમાઈ શકે છે. અંદર કાઈ કાઇ એરડીએનુ ભાંડુ લેછે. અંદર પાણીને હેાજ છે. બીજી શ્વેતામ્બરી ધર્મશાળા ઘીવાલાને રસ્તે શ્રીમાળીની છે, જેમાં લગભગ ૫૦ થી ૭૫ માણસા સમાઇ શકે છે. બજાર સીધા એક લાઈનમાં છે. તેમ એજ ચેકમાં દરેક વસ્તુ મલી શકે છે. અત્રે ઝવેરીઓની પણ ઘણી દુકાને છે. ઘણા ખરા માલ ઈમીટેશન મધે છે. અત્રેના દહેરાસરની વીગતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ઘીવાલાક રસ્તાઃ-(૧) શ્રીસુમતીનાથ ભગવાનનું દહેરાસર તેમાં જમણ બાજુએ ગભારે છે. ત્યા ન્હાવાની પણ સોઈ સારી છે. (૨) શ્રીસુપાર્શ્વનાથ ભગવાનનું મોટું દહેરાસર છે તેમાં જમણી ત્થા ડાબી બાજુએ બે ગભારા સ્થા બહાર પણ ગભારામાં મેટી પ્રતિમાઓ અને કાઉસગી છે. વલી અને મીનાકારી કામ ઘણું સરસ કીધેલું છે. અત્રે પણ ન્હાવાની સેઈ છે. (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર તેમાં ડાબી બાજુએ ગભારો છે. (૪) શ્રીયાસનાથ ભગવાનનું દહેરાસર છે. (૫) શ્રીરીખદેવ ભગવાનનું દહેરાસર છે, તેમાં જમણી તેમ ડાબી બાજુએ બે ગભારા અને જોડે અપાસરે છે. કુદંગલીકા રસ્તા:-(૬) અપાસરાના મેડા ઉપર દાદાજીના ચરણ છે. (૭) શ્રીનેમિનાથ ભગવાનનું દહેરાસર છે. (૮) કીરીખદેવ ભગવાનનું દહેરાસર છે, તેમાં જમણી તથા ડાબી બાજુએ ગભારો છે. (૪) ચંદાનીકા હલ્લામાં બાબુ હીરાલાલ છગનલાલના ઘરમાં ચાંદીના સસરણવાલું શ્રીરીખદેવ ભગવાનનું ચામુખવાળું દહેરાસર છે. (૧૦) રડા રસ્તા ઉપર શેઠ ગુલાબચંદ ૮ટાના મકાનમાં શ્રી અજીતનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. ધર્મશાળાથી એક માઈલ છેટે દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દહેરાસર છે. સામે દાદાજીના પગલાં છે. અત્રે પણ ન્હાવાની સેઇ ઘણી સાદી છે. જેપુરથી સાંગાનેર આઠ ભાઇલ થાય છે, ત્યાં દરવાજા પાસે શ્રીચંદ્રપ્રભુ ભગવાનનું દહેર સર છે, અને તેની જોડે શ્રીમહાવીરસ્વામીનું દહેરાસર છે. આમેર” જેપુરથી સાત માઈલ થાય છે. ત્યાં મોટી પ્રતિભાવાળુ ચંદ્રપ્રભુનું દહેરાસર છે. દહેરાસરની અંદર મીનાકારી ઘણું સારું કીધું છે, તેમજ ન્હાવાની સેઇ પણ છે. અને આમેરને જુને કી પાસ બતાવવાથી ફકત પુરૂષોનેજ જેવા દે છે. અસલ જેપુરની જુની રાજધાનીનું શહેર આમેર હતુ. સ્ટેશન ઉપર શ્રીરીખદેવ ભગવાનનું દહેરાસર છે, તા. ૨૩ નો દીવસ અત્રે રહી તા. ૨૪ ને દિવસે સાંજે પાંચ વાગ્યા ની ગાડીમાં નીકલી તા, ૨૫મીની સવારે ૮ વાગ્યે બીકાનેર પહોંચ્યા. હમારામાંથી ૧૪ ટીકીટ ના માણો અત્રેથી અજમેર થઈ ચીડ જંકશને Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૫૩ થઇ કેસરીઆ તિર્થ કરી રતલામ રહી વડોદરા થઇ ઘર તરફ ગયા. અત્રેથી બીકાનેર જવાને માટે કુલેરા જંકશનથી બીકાનેર જોધપુર લાઈનની અંદર મેરતારેડ ગાડી બદલવી પડે છે. બીકાનેરથી પણ જોધપુર આવી લુની જંકશનેથી આબુવાલી લાઈનની અંદર મારવાડ જંકશનેથી અમદાવાદ સીધું આવી શકાય છે. કેસરીઆઇ જવાને માટે બીકાનેરથી મેરતારેડ જંકશનેથી yલેરા થઈ અજમેર આવવું પડે છે, અને અજમેર થઈ કેસરીઆઇ તીર્થ જઈ શકાય છે. જેપુરની અંદર બીજું જોવા લાયક સાંગાનેરની ધર્મશાળાથી ઘેડે છે. એક બગીચે “રામબાગ” ને નામે ઓળખાય છે. તે ખાસ જોવા જેવો છે. અંદર દરેક ચીજોનું મ્યુઝીઅમ તેમ જીવતા જાનવરોનું સંગ્રહસ્થાન સારા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. વલી રેજ સાંજરે રાજા તરફથી બેન્ડ વગાડવામાં આવે છે. બીજું કલ્લે પણ અત્રે જોવા જેવો છે. શહેરની ફરતો કોટ બાંધવામાં આવ્યા છે, તેમ ઠેરઠેર નળ પણ મુકવામાં આવ્યા છે. બીકાનેર સ્ટેશન સાધારણ મહયું છે. ગાડી ફકત એક આવ જા કરે છે. સ્ટેશન ઉપર કેરામાલ ઉપર જગાત લેવામાં આવે છે. ધર્મશાળા શેઠ મોતીલાલની સ્ટેશનની સામે છે. જેમાં ચારસો માણસો સમાઈ શકે છે. દરેક હિંદુઓને વાસ્તુ છે. બીજી શ્વેતાંબરી ધર્મશાળા શહેરમાં કચરાના મહલ્લામાં રાય બહાદર મહેતા મહેરચંદની છે, જેમાં લગભગ ૫૦ માણસો સમાઈ શકે છે. સ્ટેશનથી શહેર એક માઇલ છેટું થાય છે. અત્રે દહેરાસર બધા મલી નાના મોટા સાથે ૩૫ ગણાય છે. તેમાં મહેતાં શીખરબંધી આઠ દહેરાસરો છે. બધા દહેરાસરો શહેરમાં નજદીક નજદીકમાં છે. તેમાં કોચરા મેહલ્લામાં પાંચ દહેરાસર તથા નાઈટાની ગલીમાં ચાર દહેરાસર તથા દેધાણી મેહલ્લામાં એક દહેરાસર અને કુંભારાના ચેકમાં ભાંડાસરજીનું કુંથુનાથજીનું દહેરાસર જરા મોટું છે. અને છેટું પણ છે. પરંતુ પુરાણું દહેરાસર ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, બાજુમાં બીજું શ્રીનેમનાથનું દહેરાસર છે. તે સિવાય બીજા દહેરાસર ન્હાના અને ઘર દહેરાસરો ગણુય છે. વળી શહેરની અંદર પાણું મેળું છે. તેમ ઇલેકટ્રીસીટી ટેલીફોન વિગેરે પણ શહેરની અંદર છે. બીજુ ખાસ જેવા જેવું કંઈ નથી. તા. ૨૫-ર-૨૧ ને દિવસ અત્રે રહી તા. ૨૬ને દિવસે સાંજની ગાડીએ સાડા છ વાગે બેસી રાત્રે ત્રણ વાગ્યે ફલોધી (મેટ્રારેડ ) સ્ટેશને ઉતર્યા. ફલોધી (મેટારોડ સ્ટેશન ) જોધપુર બીકાનેર લાઈનમાં એક જંકશન છે. ધર્મશાળા સ્ટેશન ઉપર સુગનલાલ ડાગા બીકાનેરવાલાની છે. તેમાં ૫૦ થી ૫ માણસ સમાઇ શકે છે. સીધુ સામાન બાજુમાં મલે છે. દહેરાસર એક છે, અને ધર્મશાળાથી થોડે દુર આવેલું છે. જ્યાં આગળ પણ એક મોટી ધર્મશાળામાં ચાર માણસ સમાઈ શકે છે. સીધું સામાન અંદરજ મલે છે. દહેરાસરની અંદર મુળનાયક પાર્શ્વનાથની પ્રતિમાજી છે. ગામ નાનું છે અને સ્ટેશનથી એક માઇલ થાય છે, તા. ૨૭-૨-૨૧ ને દીવસે બપોરે બે વાગ્યાની ગાડીએ બેસી રાતે સાત વાગે કુલેરા જંકશને આવી પહોંચ્યા અહીંથી તુરતની બીજી ગાડીમાં બેસી અજમેર રહી ચીડ થઈ તા. ૨૮ને દીવસે સવારે દશ વાગ્યે ઉદેપુર આવી પહોંચ્યા. જોધપુર મેરતારેડ જંકશનથી જોધપુર ૬૪ માઈલ થાય છે. ત્યાં શહેરમાં ધર્મશાળા તથા દહેરાસરે છે. તેમાં કેટલાક દહેરાસરમાં પાનાની તથા રનની પ્રતિમાઓ છે. અહીંથી લુની જંકશન થઈ બીલીમોરા થઈ જેસલમેર જવું. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૫૫ જેસલમેર, જોધપુરથી ૨૦ માઇલ રેલનો રસ્તે લુની જેકશન થાય છે. અને ત્યાંથી ૫૦ માઇલ બીલેતરા થઈ ૫૦ માઈલ ઉંટ અગર ગાડામાં જેસલમેર જવાય છે. શહેરમાં કીલ્લાની અંદર ૮ અને શહેરની બહાર ૩ મળી ૧૧ રમણીય દહેરાસરે છે, તથા શહેરમાં બગીચામાં દાદાજીનું સ્થાન છે, તેમજ ધર્મશાળા અને પ્રાચીન પુસ્તકને મેટે ભંડાર છે. અને તે જમીનની અંદર છે. એવું કહેવાય છે. જેસલમેર જવા માટે રસ્તા માટે બીલોતરાથી જણસ ભાવ લેવી. ઉદેપુર અમે જોધપુર જેસલમેર ગયા ન હતા, ચીડથી ઉદેપુર સુધી નાની લાઈનનો એક ફોટો છે, સ્ટેશનથી શહેર દેઢ માઇલ છેટું છે. શહેરમાં જવા માટે ટાંગા ગાડા વગેરે મલે છે. જૈન શ્વેતાંબરી ધર્મશાળા હાથીપલમાં છે જેમાં લગભગ ચારસો માણસો સમાઈ શકે છે. વાસણ ગોદડાં વગેરેની સારી સેઈ છે. અહીં એક મુનીમ રહે છે. દહેરાસરે બધા મલી ૩૨ છે. અને ઘણે ખરે દહેરે ન્હાવાની સંઈ પણ છે. શહેર સાધારણ મહેણું છે. સરફેની દુકાને પણ ઘણી છે. વળી અહીંનાં ચલણ સીકાઓ જુદા હોય છે. અને તે કલદાર રૂપીઆની આની ૧૩ અને આનીનાં ઢીંગલા ૧૨ લેખે ગણાય છે બજારમાં એના ઉપર સ ચાલે છે તે ઉપરાંત અહીંના રાણ કીલો જોવા જેવો છે. એકદમ ઉંચાણમાં ફરતે ઉંચા ત્રણ કોટની મધ્યમાં બાંધવામાં આવ્યો છે. ગામની ફરતે પણ કેટ બાંધવામાં આવ્યું છે, મહેલની નજદીક એક બગી છે, જેની અંદર મ્યુઝીઅમ છે. વળી થોડે છે. એક તલાવ છે જેની વચમાં છે, બગીચો તેની અંદર પણ મહેલ બાંધવામાં આવ્યો છે. તે જોવા માટે હેડીની અંદર જઈ શકાય છે, ઉદેપુરથી કેસરીઆઇ જવા માટે ટાંગાઓ તથા ગાડાઓ ભલે છે. ભાડાને દર જાત્રાળુઓ ઉપર આધાર રાખે છે, રસ્તા ઉપર રાજા તરફથી ૮ Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી તી વ ન ભક્તિમાળા. ચેકીએ બેસાડવામાં આવી છે. તેને રસ્તે ચાલતા માણસે તથા ખાલી ગાડુ, ભરેલું ગાડુ તથા ટાંગાની દરેકની ચાકી આપવી પડે છે અને તે અહીંના સીકાએથી પસા આપવા પડે છે, ટાંગાની જણ ૪ની તથા ગાડામાં જણ ૫ ની ચાકી આવતા જતાં રૂા, છની થાય છે. જાત્રાળુઓએ ઉદેપુરથી ત્યાંના સીકા ખરીદી લેલા. કેસરીઆજી તીર્થ ( ધુળેવા ) ઉદેપુરથી ધુળેવા જતાં રસ્તામાં ટીડી કરી ગામ આવે છે ત્યાં આગંળ ગાડાએ જનાર તથા પગે ચાલનાર મુસાફરને એક રાત વાસા કરવા પડે છે, કારણકે રાતે સાત વાગ્યા પછી અને સવારે પાંચ વાગ્યા પહેલાં નીકલવા નથી દેતા. ટાંગાએ ઘણે ભાગે એક દીવસમાં જઇ શકે છે. ટીડી ગામ નાનુ છે પણ સીધુ સામાન મલી શકે છે. ધર્મશાળા સાધારણ ઝુંપડા જેવી બાંધેલી જગ્ય. છે. ઉદેપુરથી કેસરયાજી ૧૮ ગાઉના રસ્તા થાય છે. અને ટીડીથી ૯ ગાઉ રહે છે. કેસરીઆઝ જનાર મુસાકરને રાજ તરફથી હુકમ લેવા પડે છે તેમ ચાકીદારે। બીજી ચાકી સુધી સાથે આવે છે, કેસરીઆજીમા વીશાળ ધર્મશાળામાં ૨૦૦૦ માણસા સમાઇ શકે એવી સવડ રાખવામાં આવી છે. રીખવદેવ ભગવાનનું પ્રાચીન જગપ્રસિદ્ધ દહેરાસર ધર્મ - શાળા ની બહારના ભાગમાં છે. અન્યલાકે પણ કાળીયા ખાવાના નામથી ઘણા માને છે. દરરેજ કેસર પુષ્કળ ચઢે છે અહીંનાં કારખાનાને વહીવટ ઉદેપુર સંધ તરફથી થાય છે, જણસ ભાવ સર્વે મલે છે. વળી અહીં ગેટીએ તથા પુલવાલા માળીએ ધણા રહે છે, અને જાત્રાળુઓને વશપ પરના યજમાન કરી લે હૈં, તે લેાકેા શરાફેાની માફ્ક મેટા મેટા ચેપડ.એ રાખે છે, જેમાંથી વડવાઓના હસ્તાક્ષરા મલી આવે છે. તારીખ ૧-૩૨૧ ના દીવસે સવારે આઠ વાગે ઉદેપુરથી નીકલી ચાર વાગે ટીડીઁમાં આવી રાત રહી બીજે દીવસે સવારે ટીડીથી નીકલી સાંજરે તા॰ ૨-૩-૨૧ ને દીવસે કેસરીઅજી આવી પહોંચ્યા રસ્તે પાકેછે. For Personal and Private Use Only Jain Educationa International Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, પણ ધુળ પુષ્કળ છે. તા. ૩, ૪ ભલી દીન બે અત્રે રહી તા. ૫ ને દીવસે સવારે નીકલી તા. ૬ ને દીવસે સાંજરે ચાર વાગે ઉદેપુર આવી પહોચ્યા. તા. ૭ નો દીવસ ઉદેપુર રહી તા. ૮ ને દીવસે સાંજરે ચારની ગાડીમાં કરડા પાર્શ્વનાથ જવાને માટે નીકલ્યા. કરડા પાર્શ્વનાથ. ઉદેપુરથી પાંચમું સ્ટેશન કરડા પાર્શ્વનાથનું આવે છે. ભાડુ રૂ. ૦૧-૧૦-૦ થાય છે. સ્ટેશન નાનું છે પણ જાત્રાળુઓ વાતે કારખાના તરફથી ગાડું થા એક માણસ (પિલીસ) સ્ટેશન ઉપર રાખવામાં આવે છે. ધર્મશાળા સ્ટેશનથી બે માઈલ છેટી થાય છે. જણસ ભાવ મળે છે. સામળીઆ પાર્શ્વનાથનું દહેરાસર ધર્મશાળાની અંદરજ છે. દહેરાસર પ્રાચીન અને મુક્તિ ચમત્કારીક કહેવાય છે. ધર્મશાળામાં લગભગ ૩૦૦ માણસો સમઈ શકે છે. વસ્તી બિલકુલ નથી. ગામ છેટું છે. તા. ૮-૩-૨૧, ને દીવસે રાત્રે સાત વાગ્યે અત્રે આવી પહોંચ્યા. વળી હમારા સંધમાથી, જેઓ અયોધ્યાથી છુટા પડયા હતા, તેઓ ઉદેપુરમાં ભેળાઈ ગયા હતા. અત્રેથી મેળે વીખરાય જવાનો હતો. સંધમાથી થોડે ભાગ એટલે ૧૫ ટીકીટો જેપુરથી છુટી થઈ હતી. તેઓનો મેળાપ પણ ઉદેપુરમાં થયો હતે પણ એક દિવસ આગળ નીકળી ગયા હતા. બાકી ફકત ૬ ટીકીટ શિવાયના માણસે આજે છુટા પડતા હતા છુટા પડતી વખતે સંધની અંદર તીર્થો ફરતી વખતને આનંદ સાલી આવતો હતો, અને તે ફકત છુટા પડનારાઓને જ અનુભવાતા હતા. અત્રેથી ૬ ટીકીટ શિવાયના માણસો ચીતડ થઈ રતલામ રહી વડોદરા થઈ ઘર તરફ ગયા, જ્યારે બાકી રહેલા અજમેર રહી આબુ તરફ ગયા. તા. ૮ ને દીવસે ચીતડ રહેવું પડયું કારણ કે તે વખતે અજમેરમાં મુસલમાનેને મેળે હતા એટલે ગાડીમાં જગ્યા મલતી ન હતી, Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ચીતોડગઢ. પબ્લીક ધર્મશાળા સ્ટેશનથી ત્રણ મીનીટ જેટલે રસ્તે છે. અંદર લગભગ ૧૦૦ માણસો સમાઈ શકે છે. શહેર ત્રણ માઈલ દુર છે. બુરજેવાલા જબર જસ્ત કીલ્લાની અંદર નાના સરખા પહાડ ઉપર શહેર વસેલું છે. શહેરમાં દાખલ થવા વાસ્તે પાસ મેળવવી પડે છે. ગાડાઓ ઠેઠ પહાડ ઉપર જઈ શકે છે. દહેરાસર ત્રણ છે. એક પહાડની ઉપર થા બે નીચેના ભાગમાં, બીજું જોવા લાયક મીરાંબાઈનું દહેરૂં, તોપખાનું, મીરાંબાઈનું સાત માળનું ઉત્તમ કોતરણી નું મકાન, સતી પદમીનીને ખંડીત મહેલ, વિગેરે પુરાણી વસ્તુઓ છે. વલી અત્રેના કુંડમાં રંગીન માછલાંઓ છે. તા. ૧૦-૩-૨૧, ને દીવસે બપોરે ચીતડ આવી પહોંચ્યા. તા. ૧૧ ને દીવસે રાત્રે નીકલી તા. ૧૨. ને દીવસે બપોરે બાર વાગે અજમેર આવી પહોંચ્યા. પેસેન્જર ટ્રેનમાં જગ્યા ભલી નહીં એટલે ગુડસને ડબ્બો લેવો પડે છે અને તે ગુડસ ટ્રેનમાં જ જોઈન કરવામાં આવ્યો હતે. અજમેર. ધર્મશાળા સ્ટેશનની સામે શેઠ ગુલાબચંદ હીરાચંદની છે. અંદર બસથી અઢીસો માણસો સમાઈ શકે છે. મુનીમ પણ રહે છે. વાસણગોદડાંની પણ જોગવાઈ છે. અત્રે દહેરાસર બે છે અને એક શેઠ બધીકરણના મકાનમાં ઘર દહેરાસર છે, જેમાં રત્નની પણ પ્રતિમાજી છે. વલી અજમેરમાં બાગ, અઢાઈ દીનકી ઝુંપડી, દરગા, તથા રાવ બહાદુર મુળચંદ સેનાનું દહેરાસર દીગબરી છે અને તે ગામને નાકે છે. અને બજાર ઘણે મોટો છે, અને સ્ટેશનથી લગભગ છ માઈલ છેટે છે. તા. ૧૨ ને દિવસે રાત્રેની ગાડીમાં બેસી તા. ૧૩ને દીવસે આબુરોડ ખરડી આવી પહોંચ્યા, વલી અજમેરમાં મડારાજ શ્રીવલ્લભવિ જયજીના દર્શન પણ લાભ થયે હતે. અત્રે પંચતીર્થની જાત્રા કરવા વચમાં રાણીગામ ઉતરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૫૯ રાણું ગામ અજમેરથી રાણીગામ ૧૦૦ માઈલ થાય છે, સ્ટેશનથી થોડે છેટે ૧૨૫ માણસે સમાઈ શકે તેવી ધર્મશાળા તથા દહેરાસર છે. પંચતીર્થ ફરવા વાતે ગાડાઓ મલી શકે છે. અહીંથી ગાઉ ૧ વરકાણાજી જવું. વરકાણાજી. મોટી ધર્મશાળા તથા મોટા બે દહેરાસર છે, તેમાં શ્રી વરણુજી પાર્શ્વનાથના નામથી જગત પ્રસિદ્ધ દહેરાસર છે, જણસ ભાવ ભલી શકે છે. વળી એ દહેરાસરમાં ૧ શીલાલેખ ધાબા પર છે, પણ ઉકલતો નથી પિય વદ ૧૦ની અત્રે જાત્રા ભરાય છે. અહીંથી ગાઉ ૨ નાંદેલ જવું. નાંદેલ. દહેરાસર સાત તથા ધરમશાળા છે, જણસ ભાવ મલ છે. અહીંથી રાણી સ્ટેશન આઠ માઈલ થાય છે, અહીંથી ગાઉ બે નાંદલાઈ જવું. ' નાંદલાઈ. અહીંથી ગામને છેડે ૧૦૦ માણસે સમાઈ શકે એવડી ધર્મશાળા છે. ગામમાં નવ દહેરાસર તથા ગામની ભાગોળમાં બે છે. અને બાજુએ અડધા અડધા ગાઉને ચઢાવની ડુંગરની ટેકરીઓ છે, તેમાં એક સિદ્ધગિરિજીની અને એક બી ગીરનારની ટેકડી કહેવાય છે, તે બે ટેકરીઓ ઉપર બે દહેરાસરે છે, તે મળી અહીં અગીઆર દહેરાસરો છે, જણસ ભાવ મલે છે, અહીંથી ગાઉ ત્રણ ધાણેરા જવું. ધાણે. દહેરાસરે દશ તથા ધર્મશાળા છે, સર્વ ચીજ મળે છે. વળી અહીંઆ સુકવણી સારી લે છે. અહીંથી બે ગાઉ ઉપર જંગલમાં ડુંગરની સપાટી Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, પર જતાં મુછાળા મહાવીરનું દહેરાસર છે, ત્યાં સરસામાન ગામમાં મુકી જરૂરીઆત ચીજ તથા પુજારીને સાથે રાખી ચકી પહેરા સાથે જવું, બેલગાડી જઈ શકે છે. | મુછાલા મહાવીર અહીં ધર્મશાળા તથા કુંડ છે સંપ્રતિ રાજાએ બંધાવેલ એ મુછાલા મહાવીર સ્વામીની ચમત્કારી પ્રતિમાજીનું ભવ્ય દહેરાસર તીર્થરૂપ ગણાય છે, રાત રહેવું હોય તે રહી શકાય છે, પણ નજીકમાં પહાડ છે, તેથી હીંસક પ્રાણીનો ભય રહે છે માટે રાત રહેનારે ચોકી પહેરા સહીત રાતે ધર્મશાળા માંજ રહેવું, બહાર નીકળવું નહીં. અહીંથી પાછી ધારા આવવું અને ધાણેરાથી ગાઉ ત્રણ સાદડી જવું. સાદડી - રાણી ગામથી સાદડી આઠ ગાઉ થાય છે તેમ અહીંથી ફાલને સ્ટેશન પણ આઠ ગાઉ થાય છે અહીં ચાર દહેરાસર છે, તથા બે ધર્મશાળાઓ છે. વલી શ્રીરાણકપુરતીર્થને ભંડાર અહીંઆજ રહે છે. કારખાનાની પેઢી છે, અને જૈનશાળા પણ છે સર્વ ચીજ ભાવ મળે છે. અહીં સરસામાન મુકી જોઇતી ચીજ સાથે લઇ કારખાને મારફત ચકી પહેરે સાથે લઈ ત્રણ ગાઉ પર ડુંગરની તલેટીમાં શ્રી રાણકપુરજી તીર્થ છે ત્યાં જવું, ગાડાં પણ જઈ શકે છે. રાણકપુર તીર્થ. જંગલમાં મોટા પહાડની તલાટી ઉપર આ જગત પ્રસિદ્ધ તીર્થ છે. વલી એ મોટી વિશાળ ધર્મશાળા વચ્ચે કેવો છે, અને તેની જોડે બીજી નાની ધર્મશાળા છે. વળી તેની જોડે ૧૪૪૪ થાંભલા તથા ૮૪ ભોંયરાવાલું ધનાશા પોરવાલનું બંધાવેલું ત્રણ માળ સુધી શ્રીરીખદેવ ભગવાનનાં ચેમુખવાનું અતિ વિશાળ દહેરાસર છે. તેમાં ડું કેતરકામ કરેલું છે. ચારે તરફ Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શ્રી તીર્થ વર્ણન ભક્તિ માળા, ભામતી છે. થોડા વર્ષ ઉપર આઠ દશ ભારાં સંધ આવે ત્યારે અને હરહંમેશ બે ત્રણ ભયરા ઉઘાડવાનો રીવાજ હતો. પરંતુ હાલ થેડે વખત થયાં ભોંયરાં ખેલવાથી આશાતનાનો સંભવ ધારવામાં આવ્યાથી ભંયરા ઉઘાડવામાં આવતાં નથી. મોટે સંઘ આવે અને ઉઘાડવા બંધ કરવાને ખરચ કરે અને સંધની અનુમતી મળે તે ઉઘાડી શકાય છે. એ દહેરાસર બંધાવવામાં દંતકથા નવાણ કરોડ રૂપીઆ ખરચ્યાની છે, અને કેટલીક નવાણુ લાખની છે. રાત રહી શકાય છે. અને રાત રહેવું હોય તેમણે સીધું સામાન સાથે લઈ જવું. અહીંથી પાછા સાદડી આવી આઠ ગાઉ રાણી સ્ટેશને જવું, અગર ફાલના ટેશને જવું. એ પ્રમાણે પંચતીર્થની યાત્રા ૧પ ગાઉની થાય છે, રાણી સ્ટેશનથી પણ જઈ શકાય છે, તેમ ફાલના સ્ટેશનેથી પણ જઈ શકાય છે. રાણી સ્ટેશનેથી ગાડાની સવડ સારી લે છે. વળી અહીંથી પીડવાડા સ્ટેશને થઈ બામનવા ! જવું. ગાઉં ૪ થાય છે. બામરવાડા, ગામથી અરધો ગાઉ ધર્મશાળા અને પ્રાચીન દહેરાસર છે, ચમત્કારી ચોવીસમા ભગવાનની વાતુની મૂર્તિ રાતા મહાવીરના નામથી પ્રસિદ્ધ છે. દહેરાસરની બહારની બાજુએ પગલાં છે. ગામમાં ફક્ત સીધા સીવાય બીજું કઈ મલતું નથી. દર વર્ષે ચૈત્રી પુનમ ઉપર હોટે મેળે ભરાય છે, આખી મારવાડના શ્રદ્ધાળુ લોકો અહીં તીર્થરાજના દર્શન કરવા આવે છે. આ ગામની આસપાસ મહાવીર સ્વામી મહારાજને ચાર ઉપસર્ગ થયેલા હતા એમ કહેવાય છે. ત્યાંથી નજીક પહાડ છે, તેની બાજુમાં વીકટ રહે છે, પણ ગાડી જઈ શકે છે. ચોકી પહેરા સાથે અહીંથી બે ગાઉ નાદીઆ ગામ છે ત્યાં જવું. નાદીઆ. અગાઉ નંદપુર નામે અહીં શહેર હતું, હાલ નાદીઆ નાનું ગામડું છે, કાંઈ મળી શકતું નથી દહેરાસર ત્રણ છે. તેમાં વીર ભગવાનના જીવતા Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ભરાવેલાં બીંબ છે. તે જીવીત સ્વામીના નામથી પ્રસિદ્ધ તીર્થમૂર્તિ છે. ધર્મશાળા છે. આ ગામની નજીક નંદન નામે વનમાં ભગવાન કાઉસ્સગ ધ્યાને રહ્યા હતા, ત્યાં ચંડકોશીક નામના નામે પ્રભુના જમણું પગના અંગુઠે ડંખ માર્યો હતો, તેને પ્રતિબંધ પમાડવાથી તે નિવપ જે થઇ અતિ ભરણ પામી દેવગતી પામ્યો. તે સ્થાનકે પ્રભુના ચરણની સ્થાપના છે (આ ઉપસર્ગ ૧ ). વળી બામરવાડા તીર્થની નજીક ભગવાન ધ્યાનરૂઢ થયેલા તે વખતે ગેવાળીઆઓ ભગવાનને ન જાણતાં ગાય સાચવવાનું કહી ગયેલા, ગાયો વગડામાં ચરવા ગઈ, શેવાળીઆઓએ આવી જેવું તે ગાયો ત્યાં નહી જેવાથી તેની શોધ માટે ગયા, પણ પતિ લાગે નહીં, ફરી આવી ભગવાન પાસે જોયું તો ગામે આવેલી દીઠી, તેથી રીસે ભરાયા ભગવાન કાઉસ્સગ ધ્યાને ઉભા હતા, તેમના બે ચરણ વચ્ચે ચુલો સળગાવી, હાંડલી ચઢાવી ખીર રાંધી, પરંતુ ભગવાનનાં પુન્ય પ્રભાવથી ખેંચાઇ તે ગમે ત્યાં આવેલી, તે મુખે ગવાળીઆને સમજવામાં ન આવ્યું (આ ઉપસર્ગ ૨) વળી ભગવાન તેથી પણ માત્ર ચલાયમાન થયા નહીં, ત્યારે ગોવાલીએ ભગવાનનાં બે કાનમાં એક બીજાને સામસામે છેડે અડે એવી રીતે ખીલાઓ ઠોકી બેસાડયા (આ ઉપસર્ગ ક) - ત્યાર પછી સીધારથ નામના શ્રાવકે મધ્યાને ખરક વૈધને જંગલમાં લઈ જઈ ભગવાનના કાનમાંથી ખીલા તાણી કહેડાવ્યા. આ મોટો ઉપસર્ગ ભગવાનને થયો, તે વખતની ભગવાનની અકસ્માત ચીસથી નાદીઆ ગામની પાસેને ડુંગર ફાટી બે ભાગ થઈ ગયો એમ કહેવાય છે, આ ડુંગરના બે ભાગ થયેલા હાલે પણ પ્રત્યક્ષ જણાય છે. (આ ઉપસર્ગ ૪) નાદીઆ ગામથી પાછું બામનવાડા આવવું. ત્યારથી આબુરેડ, ખરેડી જવું. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. આબુરોડ ખરાડી. સ્ટેશનથી થોડે છેટે બાબુ બુધ્ધીસીંગજી બીસનચંદજીની ધર્મશાળા ૫૦૦ માણસો સમાઈ શકે એવડી છે. અંદર દહેરાસર છે, તેમ કારખાનામાં એક મુનીમ થા જમાદાર રહે છે. વાસણ ગંદડા તથા ન્હાવાની પણ સેઈ સારી છે. સીધુ સામાન વિગેરે જણસ ભાવ નજદીકજ મલે છે. સ્ટેશન ઉપર કરા માલ ઉપર જગાત લેવામાં આવે છે. આબુ જવા માટે મેટર તથા ગાડાને ટેકે સ્ટેશન ઉપર છે. મેટરનું ભાડું માણસ દીઠ રૂા. ૨-૬-૦ થર્ડ કલાસનું અને રૂા. ૪, સેકન્ડ કલાસનું ભાડું લેવામાં આવે છે. ગાડાનું ભાડું જણ ૪ ના . ૫ લે છે. અને એક દીવસે પહોંચાડે છે. ઉપર જવા માટે ભાડાની પાસ લીધા પહેલાં ડાકતર વીઝીટ કરે છે. આબુ ઉપર કેમ્પમાં જવા માટે પણ નીચે સ્ટેશન ઉપરથી પાસ મેળવવી પડે છે. વલી ઉપર જતાં પહેલાં માર્ગમાં શીહી દરબાર સાહેબ તરફથી મુંડકું માથા દીઠ રૂા. ૧-૩-૬ લેવામાં આવે છે, પણ જોગી સાધુ, સાધ્વી, સેવક, ભીક્ષુક, બ્રાહ્મણ, રજપુત, મુસલમાન, ચકર, સીપાઇ, એટલાનું માફ કરે છે. માઉન્ટ આબુની ૧૮ માઈલની પાકી સડક છે. - માઉન્ટ આબુ (દેલવાડા.) આબુરોડ સ્ટેશનથી ઠેઠ ઉપર જવાને માટે પાકી સડક બાંધવામાં આવી છે. અસલ કહેવાય છે કે એ પહાડ ઉપર જવાના બાર રસ્તાઓ હતા, જેમાં હાલમાં ત્રણ રસ્તે અંગ્રેજે સડક બાંધી છે. બે આબુરોડ ખરાડીથી જવાય છે, અને ત્રીજી સડક ગામ અણદિરથી જવાય છે. આબુરોડ સ્ટેશન નથી ઉપર જતી વખતે લગભગ અધવચ્ચે આરણ કરી ગામ આવે છે, જ્યાં આગળ ધર્મશાળા થા દહેરાસર છે, અને ગાડાની મુસાફરીવાલાને તથા પગે ચાલતા જાત્રાળુઓને ભાથું આપવામાં આવે છે. ઉપર બજાર કેમ્પમાં છે. કેમ્પથી ડાબે હાથે નખી તળાવ છે, જ્યાં આગળ નવ ગામના લેકે પાણી પિતા હતા એવું કહેવાય છે. વળી કેમ્પથી જમણે હાથ તરફથી દેલવાડાના Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, દહેરાસરો તરફ જવા માટે મેટી પાકી સડક છે, તે રસ્તે જતાં જમણે હાથ તરફ અધદેવીનું સ્થાન છે. દહેરાસર પાંચ છે. જેમાં મુળનાયક આદેશ્વર ભગવાનના દહેરાસરની કરણી એવી છે કે તેને વખાણ કરવા મુશ્કેલ થઈ પડે. એ દહેરાસર શેઠ વમળશાહનું બંધાવેલું છે, જેમાં અઢાર કરોડ ત્રેપન લાખનો ખર્ચ થયો છે. એ દહેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૦૮૮ ની સાલમાં થઈ છે. કહેવાય છે કે પંદર કારીગરો મલી ત્રણ વરસમાં એ દહેર પુરું કર્યું હતું. મજુરીની ગણત્રી થઈ નથી. એનું દાંત એમ બતાવ્યું છે કે આરસના પત્થર બાર ગાઉથી એટલે નીચેથી આવતા હતા, અને હાથે હાથ લીંબુ ચાલ્યું આવતું એટલા મજુરો રહેતા હતા. શ્રીમીધર મહારાજનું દહેરાસર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે. જેમાં કેરણીનું કામ વધારે છે, અને ખરા બાર કરોડ ત્રેપન લાખનો થયો છે. અંદર ગભારાની બહારના ભાગમાં દેરાણી જેઠાણીના બે ગેખલા કરાવ્યા છે. જેમાં એક લાખને અઢાર હજાર રૂપીઆનો ખરચ થયે છે. વળી બીજ દહેરાસરો પણ સારા અને અથાગ ખરચ કરી બંધાવ્યા છે. કારખાનું મુળનાયકના દહેરાસરની પાસે જ છે. ધર્મશાળા પણ નજદીક છે. સીધુ સામાન વાસણ ગોદડાં વિગેરે બધી જોગવાઇ ઘણી સારી છે. અત્રેથી ત્રણ માઇલ ઉપર અવચળગઢ જવું. ગાડા લઈ શકે છે. રમવચળગઢ. રસ્ત પહાડી હોવાને લીધે કારખાના તરફથી હથીઆરવાલા માણસે આવે છે. ત્યાં આગળ ધર્મશાળા પણ છે. આગળ જતાં અચલેશ્વર મહાદેવના મંદીર પાસે એક તલાવ આવે છે. જેને કિનારા ઉપર ભેંસાસુર દઇતના ત્રણ પાડા છે, તેમાંથી અરજુને જગન્ય વખતે એક બાણ માર્યું જેથી એક પાડો ગંગા નદીને કિનારે જઈ પડે છે. વળી અહીંઆ પાર્વતીનું ત્રિશુળ ઘડાવતાં લેતાને એક કટકો પડ્યો છે, તે ભીમની ગદા તરીકે ઓળખાય છે. ત્રિશુળ મહાદેવના મંદીરમાં છે. દહેરાસરજીમાં પ્રતિક છે સમ ધાતુની મેળવેલી છે. એને વાતે એવું કહેવાય છે કે, કુંભારાણાના મરણ પછી તેની બે રાણી Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૬૫ ઓએ ભલી આપત્તિને કાળ વીચારી, ખજાનામાંનું સધળું દ્રવ્ય ગળાવી સવ ધાતુના બાર બીંબ કરાવ્યા, જેનું વજન ૧૪૪ મણનું થયું, છેવટે મુળનાયકજીની પ્રતિષ્ટા ૧૫૬૬ ની સાલમાં થઈ છે. વળી આ દહેરાસરજીમાં સિતાં એક બાજુ તેમનાથનું તથા બીજી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ભલી બે દહેરાસરો છે. દહેરાસરની બહાર નીકળી જમણે હાથ પર મુખજી જતાં રૂપવિજ્યજી મહારાજની છત્રી છે, ત્યાંથી નીચે ઉતરતાં જમણા હાથ પર એક નવું કરાવેલું નગારખાનું છે. વળી તેની પાસે શાંતીદાસ શેઠનું કરાવેલું શ્રીરૂષભનાથજી મહારાજનું એક દહેરે છે. ત્યાંથી બહાર નીકલતાં બારણા પાસે હનુમાનજીની ચૂકી છે, ત્યાંથી નવી ધર્મશાળાના દરવાજા બહાર નીકલ્યા પછી જમણે હાથે વાવ પાસે ઉચા ભાગે જતાં શ્રાવણ ભાદરવો નામના તળાવ છે, એને વાતે કહેવાય છે કે આબુના રાજા ભરણ પામ્યા તે વખતે રાણુંએના રૂદનના આંસુઓથી ભરાયેલાં છે. રૂપવિજયજીની છત્રીવાલું દહેરાસર શ્રી સઘની મદદથી થયેલું છે. પ્રથમ રાજાના બે દીવાન સાસા અને સુલતાન જૈન ધર્મી હતા. તેમણે એ કહે બંધાવવું શરૂ કર્યું પણ બંધાવતાં રાજાના ભયથી છોડી ચાલ્યા ગયા, ત્યાર પછી થોડી મુદતે ૧૫૬૬ની સાલમાં મુળનાયકજીની પ્રતિષ્ઠા કરી સાથે પુરું કર્યું, અને મોટો રંગમંડપ તથા બહારની છત્રી શ્રી વિજયજી મહારાજે કરાવી છે. અવેથી દેલવાડે જઈ નીચે પડી જવું. મોટર અગર ગાડાની આવડ કારખાના તરફથી કરી આપવામાં આવે છે. દેલવાડાના તીર્થ ઉપર જાત્રાળ એક દિવસ અગર પાંચ સાત દીવસ રહે તે પણ રાતે ચેકીને જણ એકને આનો ને લઈ પહોંચ આપે છે. ખરેડીથી અંબાજી થઈ કુંભારીઆઇ તીર્થ જવું. શ્રી અંબાજી. ખરેડીથી શ્રી અંબાજી જવા માટે રસ્તે પહાડમાં બાંધેલ છે. અને સરકાર તરફથી ગાડાઓ ત્યા ઘેડ વિગેરે વાકને ઠેકે બાંધેલ છે. ગાડાનું ભાડું જણ ચારનું રૂા. ૭-૮-૦ તથા ઘડાનું રૂા. ૨-૪-૦ જવાનું થાય છે, તથા Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, એટલું જ આવવાનું પડે છે. રસ્તે ચોકીઓ આપવી પડે છે. ખરેડીથી નીકલતાં પહેલી ચેકીએ મરદના રૂા. ૦-૪-૦ અને સ્ત્રીના રૂા. ૦૨-૦ લે છે. આગળ બે જગ્યાએ માંથા દીઠ રૂા, ૦-૧–૦ લે છે. અંબાજી ગામમાં જતાં દાંતાના રાષ્ટ્ર તરફથી મુંડકું માણસ દીઠ રૂા. ૧-૧૫-૬ અને આબુજી જઈ આવ્યા હોય અગર જવાના હોય તે રૂા. ૦-૬-૮ બીજા તથા સ્ત્રીના રૂા, ૧૪-૩ અને આબુજી જઈ આવ્યા હોય અગર જવાનાં હોય તે રૂા, ૦-૬-૮ જુદા એવી રીતે લેવામાં આવે છે. ચેકી દરેક ત્રણ ત્રણ ગાઉ ઉપર છે, દરેક જગ્યાએ પાણીની જોગવાઈ રાખી છે. એકંદર અંબાજી બાર ગાઉ થાય છે. ખરેડીથી નીકલતાં ત્રણ ગાઉ પર એક નદી આવે છે, જેને કીનારા ઉપર હોટલ છે. બીજી ૬ ગાઉની ચોકી ઉપર હેટલા છે. ધર્મશાળા અંબાજીમાં આશરે ૧૫ થી ૨૦ છે. રહેવાની સોઈ ઘણી સારી છે. સીધું સામાન વિગેરે મલે છે. અહીંથી કુંભારીઆઇ તીર્થ ૦ માઇલ થાય છે. કુંભારીઆજી. દહેરાસરે પાંચ તથા એક ધર્મશાળા છે. વાસણ ગોદડાં વિગેરે ભલે છે. એ દહેરાસરે શેઠ વિમલશાન બંધાવેલાં છે. ઘણું રમણીય અને આરસના પત્થરની ઉત્તમ કેરણવાલા છે. મુળનાયકનું દહેરાસર શ્રીમીશ્વર મહારાજનું ગણાય છે. અત્રે ન્હાવાની સોઈ સારી છે. તેમાં કારખાનું પણ છે. એ દહેરાસરો હાલ વગડામાં છે. બીજી કોઈ જાતની વસ્તી નથી. આગળ ત્યાં કુંભલમેર નામની નગરી થઈ હતી, જ્યાં આગળ કુંભારાણાનું રાજ હતું તેથી દહેરાસરે કુંભારીઆઇ તીર્થ તરીકે ઓળખાય છે. અહીંથી પાછું અંબાજી આવી ખરેડી આવવું. આવતી વખતે ચેકી તથા મુંડકું કંઈ આપવું પડતું નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. હમારી યાત્રાને અંત. તા. ૧૩-૩-૨૧. ને દીવસે આબુ ઉપર જઈ તા ૧૪ ને દીવસે અવચળગઢની જાત્રા કરી તા. ૧૫ ને દીવસે ખરેડી આવી પહોંચ્યા. બીજા દીવસે તા. ૧૬ ને દીવસે અંબાજીનું ગાડું ભાડે કરી તા. ૧૭ ને દીવસ ત્યાં રહી કુંભારીઆઇના દહેરાસરે દર્શન કરી તા. ૧૮ ને દીવસે ખરેડી આવી પહોંચ્યા. અત્રેથી એજ દીવસે રાત્રે નીકલી અમદાવાદ સવારે આવી, રહેલો મેળો પણ ખલાસ થઈ ગયો. - પ્રિય વાંચક, શિખરજીની યાત્રાએ જવાને વિચાર, નીકળતી વખત દીવસ, અને તીર્થોએ ફરતી વખતને આનંદ, એ સંઘાળુ સાથે ફરનારાજ કલ્પી શકે. આહા ! છુટા પડતી વખતે રમત ગમત, મુસાફરી, જાત્રા તેમજ સંઘની સેવા બજાવી એ ચીંતાથી સ્નેહબંધનથી છુટા પડતી વખતે કોને ન સાવ્યું હોય ? દેશ દેશના દહેરાસરે, લોકોની રીતભાતો, ત્યાંના દેખા, તથા સંઘની મોજ મજાહ વિગેરે બાબતે માટે, અનુભવી, પિતાને માત્ર નેહીઓ તેમજ સગા વહાલાં આગળ ઉગારો કાઢી સતિષ માને તે પ્રિય વાચકવૃંદ, તને માલમ તે હશે કે આ દેરંગી દુનીઆ પાખંડીનો મેળે છે, તેમાં હજારો બધે લાખો જણ આવી, એકાએક ઉડી જાય છે, તે તને પ્રભુએ યથાયોગ્ય જે લક્ષ્મી બક્ષી હોય તેનો સદઉપયોગ કરી એ અનુભવ લેવા ચુકીશ નહીં એવી મારી નમ્ર વિનંતી છે. મેસાણા. અત્રે દહેરાસરો બધા મલી ૧૧ ત્થા ધર્મ શાળા અને જૈન પાઠશાળા પણ છે. સર્વે ચીજ ભાવ મળે છે. અહીંઆથી ૧ રેલ પાટણ તરફ જય છે, બીજી વિસનગર તારંગાઇ જાય છે, ત્રીજી અમદાવાદ તરફ અને ચોથી આબુજી ભરવાડ તરફ જાય છે. સ્ટેશનની સામે વિશીએ પણ છે. દહેરાસરની વીગતઃ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, (૧) સ્ટેશનથી ઘેડે છે. શ્રી શાંતિનાથ ભગવાનનું અને (૨) શ્રીપાશ્વનાથ ભગવાનનું બાવન જિનાલય દહેરાસર છે. (૩) સંઘવી પિલમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું અને (૪) શ્રી પદ્મપ્રભુ ભગવાનનું, (૫) મોચી વાડામાં શ્રી આદીશ્વર ભગવાનનું, (૬) મોતી જડીયાની ખડકીમાં શ્રી સંભવનાથ ભગવાનનું, (૭) જોશીના ભાડમાં શ્રી શાંતિનાથ ભગવાનનું, (૮) પીવાળમાં શ્રી શાંતિનાથ મહારાજનું, (૯) ઘેલાભાઈ કરમચંદની હવેલી પાસે શ્રીવિમળનાથ ભગવાનનું અને (૧૦) શ્રીસુમતીનાથ ભગવાનનું અને છેલ્લે (૧૧) સરમાળી વાડામાં શ્રી કુંથુનાથ ભગવાનનું ઘર દહેરાસર છે. અત્રેથી ખેરાળુ બ્રાંચ વાલી ગાડીમાં બીતારંગાઇ જવું. તારંગાજી. મેસાણથી ખેરાળુવાલી રે તારંગાઇ જવું, ત્યાં સ્ટેશન ઉપર કારખાનાનું માણસ હાજર રહે છે. તે માણસ સાથે એક માઇલ તારંગા પર્વત ઉપર ચઢવું પડે છે. એ તીર્થ પહાડ ઉપર છે. ગામ નીચે છે. ઉપર ધર્મશાળા તથા કારખાનું છે, અને દહેરાસર નવ છે. ઉપર રાત રહેવું હોય તો રહી શકાય છે. પણ કંઈ જણસ મળતી નથી. અત્રે શ્રીકુમારપાળ ભૂપાળને બનાવેલે અતી ઉતંગ અને અદભુત પ્રાસાદ છે, તેમાં એવા પ્રકારનું કાષ્ટ વાપરવામાં આવ્યું છે, કે તે અગ્નિ સંગે બળવાને બદલે તેમાંથી પાણી છુટે છે. દહેરાસર ઘણું જ ઉંચું અને વિશાળ છે, જેમાં બીજા તીર્થકર અજીતનાથ ભગવાન બીરાજે છે. અહીંથી મેસાણ જઈ વિરમગામ તરફ જતી ગાડીમાં ઘેલડા જવું ત્યાંથી ભાગી જવું. ભેયણી. બેયણી જવાના રેલ્વેના બે રસ્તા છે. મુંબઈ, સુરત અને અમદાવાદ તરફના લેક કલેલ થઇ ભાયણ સ્ટેશને ઉતરે છે, કાઠિવાડના લેકે વીરમગામ થઈ, તેમજ મારવાડ તરફના લેકે મેસાણું થઈ ઘેલડા સ્ટેશને ઉતરે છે. અને રોટેશનથી ગામ લગભગ બે માઇલ થાય છે. બેલ ગાડી સ્ટેશન Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રિી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૬૯ ઉપર ભાડે મળે છે. અને ત્રણ ધર્મશાળા છે. ત્યા કારખાનાની પેઢીમાંથી વાસણ દડો વિગેરે ભાડે ભલે છે. અત્રેથી પગ રસ્તે બે ભાઇલ જોયણું સ્ટેશનેથી કડી તરફ જતી ગાડીમાં કલેમ થઈ પાનસર જવાય છે. ઓગણુંસમાં તીર્થકરનું ભવ્ય દહેરાસર મુખ્ય ધર્મશાળા છે. મલ્લીનાથ મહારાજનો જન્મ દિવસ શ્રાવણ સુદ ૧૫ નો છે. તે ઉપર હજારો ભાસે આવે છે, તથા મે ઓચ્છવ થાય છે, કાર્તકી અને ચૈત્રી એ બે પુનમેએ મે મેળે ભરાય છે. એક લાખ રૂપીઆ ખરચી ભવ્ય દહેરાસર બનાવી તેમાં મલ્લીનાથ મહારાજની મહા સુદ ૧૦ ના રોજ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, અને તે તીથી એ પણ ઓચ્છવ કરવામાં આવે છે, અને અમદાવાદના શેઠ મનસુખભાઈ ભગુભાઈ તરફથી તેજ દીવસે વરસગાંઠ નીમીતે શ્રીસંધને જમાડવામાં આવે છે. અહીંથી સંખેશ્વર જવું. શ્રી સંખેશ્વર, છે. * * 1 : ભેગણુથી સંખેશ્વર ૨૦ ગાઉ બેલ ગાડીએ જવાય છે, વચમાં દશ ગાઉ પર સખેલ ગામમાં પ્રાચીન દહેરાસર તથા ઉતરવાની જગ્યા છે. ત્યાંથી દશ ગાઉ સંખેશ્વર જવું. વળી વિરમગામથી પાટડીની ગાડીમાં બેસી ગુડ સ્ટેશને ઉતરવું ત્યાં ગાડા રસ્તે ભાંડલ થઈ સખેશ્વર જવાય છે. રસ્તે બાર ગાઉને થાય છે. અત્રે વિશાળ ધર્મશાળા છે, તથા દહેરાસરમાં ત્રેવીસમા ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા છે. તીર્થ સુપ્રસિદ્ધ છે. અત્રેના કારખાનામાં સર્વે ચીજ મળે છે. કાર્તકી તથા ચિત્રી પુનમે મે બે મેળો ભરાય છે. ગઈ વીશીના નવમા તીર્થંકરના વખતમાં અશાહી નામના શ્રાવકે આ સંખેશ્વરની પ્રતિમા ભરાવેલી હતી, તે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોકમાં પૂજાતાં શ્રીકૃષ્ણ, . વાસુદેવ, અને જરાસંધના દારૂણ યુદ્ધ વખતે, જાદના નિવણાર્થે, અહમ - તપ શ્રીકૃષ્ણએ કરવાથી પ્રગટ થઈ હતી, ત્યારથી અહીં પૂજાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ 10 શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, - - - - - - - - - - - - પાનસર, અમદાવાદથી મેસાણું લાઈનમાં કલોલ સ્ટેશન મુકી પાનસર સ્ટેશન આવે છે. ટેવનથી પાનસર ગામ બે ભાઇલ દુર છે, અને શ્રીમંત ગાયકવાડ સરકારના તાબાનું ગામ છે. અત્રેથી વીસમાં તીર્થકર મહાવીરસ્વામી, રાવળ જાલા તેજાના ઘરમાં સં. ૧૯૬૬ ને શ્રાવણ સુદ ૯ ને દિવસે પ્રગટ થયા હતા. દર પુનમે ઘણા યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. ગામની બહાર એક ભવ્ય દહેરાસર તૈયાર કરવામાં આવ્યું છે. જાત્રાળુઓ માટે ધર્મશાળા, વાસણ ગંદડાં, વિગેરેની કારખાના તરફથી પુરતી સગવડ છે. - ઉજન. મુંબઈથી મગસજી જવાને માટે રસ્તે ૧ -આનંદ, રતલામ, ઉજન, અને ભગસીજી. રસ્તા ૨ જે-ભુસાવળ-ખંડવા-ફતહાબાદ-ઉજજન અને મગસીજી. અત્રે ઉજન શહેરમાં સરાફ બજારમાં ધર્મશાળા થા દહેરાસરો બધા મલી ૩૨ છે. વળી એ તેવીસમાં ભગવાનનું એવંતીજી નામથી પ્રખ્યાત પ્રાચીન તીર્થ છે. શ્રીઆચાર્ય મહારાજે કલ્યાણું મંદિર સ્તોત્રની નવીન રચના કરી જમીનમાંથી મુર્તિ પ્રગટ કરી અઢાર રાજાઓ સહીત વિક્રમાદિત્ય રાજાને ચમત્કાર બતાવી પ્રતિબધ દઈ જેની ર્યા હતા. એ જણસ ભાવ મલે છે. આ શહેરને શાસ્ત્રમાં પ્રાચીન એવતી નગરી કહે છે. અહીંઆથી મગશીજી જવું શ્રી મગશીજી તીર્થ. ઉજનથી ૨૫ માઇલને રેલને રસ્તે છે. સ્ટેશનથી બે ગાઉ શહેર છે. સ્ટેશન ઉપર ધર્મશાળા છે, રાત્રે એકલા શહેરમાં જવાની મનાઈ છે, માટે ધર્મશાળામાંથી સીપાઈ સાથે રાખી જવું તેવીસમા ભગવાન પાર્શ્વનાથનું ભગશીજી પ્રાચીન ચમત્કારી તીર્થ છે. બીજુ દહેરાસર ૧ સંવત ૧૮ર૬ નાં ગોડીજી મહારાજ પ્રગટ થયેલાં ત્યાં બંધાવેલું છે. ધર્મશાળા ત્યા કારખાનું છે સર્વે જણસ ભાવ મલે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ == શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, શ્રી પંચતીર્થની નગરીએ. શ્રીપાવાપુરી પંચતીર્થ -૧. ગુણઆછ ૨, પાવાપુરી, ૩, કુંડલપુર, ૪. બીહાર (વીસાલા નગરી,) ૫. રાજગીરી, શ્રીશીખરજી પચતીર્થ -૧. સમેત શિખરજી, ૨, ચંપાપુરી, ૩. રજુવાડકી નદી, ૪. કાકંદી, ૫. (લછવાડ) ક્ષત્રીકુંડ, શ્રીરાણકપુર પંચતીર્ય - રાણકપુર (સાડી) ૨. ઘણેર, ૩, નાંદલાઈ જ. નાંદેલ, ૫. વરાણાજી, જાણીતા તીર્થનું ભાડું અને બીજી બેંધ. અમલસાડથી સુરત થઈ ભુસાવળથી અકેલા છે. ૫૨-૦ [ અંકલાથી અંતરીક્ષ પાર્શ્વનાથ (સીરપુરજી.) ગાડાનું ભાડું જણ ૫ સામાન સાથે ભાઈલ ૪૦ રૂ. ૧૨-૦-૦ થા મેટરનું ભાડું માણસ દીઠ ભાગામ સુધી રૂા. ૭-૨૦ ]. આંકેલાથી નાગપુર , ૨-૮-૦ નાગપુરથી ગીરીડી ૧૧-૧૦ [ ગીરીડીથી મધુવન મેટરનું ભાડું જણ ૧ નું છે. ૨૦૦ માઈલ ૨૫. મધુવનથી ઈસરીના ગાડાનું ભાડું જાણું ૪ , ૨-૧-૬ માઈલ ૧૨ ] ઇસરીથી કલતા . ૩--૦ [ શ્યામાબાઈની ગલીથી દાદાવાડીના દહેરાસરે ભાઈલ ૩] કલકતાથી અજીમગંજ , ૨-૨-૩ [અજીમગંજથી મહીલાપુર થઈ કટગેલ તથા બાલુચર સુધી આવવા જવાનું હેડી 1 નું ભાડુ જણ તું રૂ. ૨-૪૦ માઇલ ૩] [ અજીમગંધથી બાહુચર થઇ કાસર બજાર મુશદાબાદ આવવા જવાનું ટાંગાનું ભાડુ જણ ૫ નું રૂ ૫૦૦૦ માઈલ ૧૪ ] અજીમગંજથી ભાગલપુર , ૨-૨-૩ [ ભાગલપુરથી નાથનગર થઈ ચંપાપુરી જણ ૬ નું ટાંગાનું આવવા જવાનું ભાડુ રૂ. ૨-૦-૦ માઈલ ૪] ભાગલપુરથી લખેસરા ૦-૧૫૬ [લખેસરાઈથી કાકી ૧૨ ભાઇલ, કાર્કદીથી લછવાડ ૨૦ માઇલ, લછવાડથી લખેસરાઈ સીધા ૨૦ ભાઈ, લખે Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭. શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, સરાઈથી કીકુલ ૧ માઈલ જણ ૫ રજના રૂ. ૧-૪-૦] કયુલથી નવાડા * ૧૧-૦ [ નવાડાથી ગુણીઆઇ ૨ માઇલ, ગુણીઆઇથી પાવાપુરી ૧૪ માઈલ, પાવાપુરીથી બહાર આઠ ભાઇલ, બહારથી કુલપુર ૬ માઇલ, કુંડલપુરથી રાજગીરી ૧૦ માઈલ, જણ ૫ ગાડાનું ભાડુ રૂા. ૮-ર-૦.] શજગીરીથી બખતીઆરપુર જંકશન થઈ પટના સીટી ૧-૧૦ પટના સીટીથી ગયાજી , ૧૦-૦ પટને સીટીથી મંગલસરાઈ જંકશન, ૨૨ મોગલસરાઇથી કાશી (બનાસ કેન્ટલમેન્ટ)...૦૦૨-૯ [ કાશી અંગ્રેજી કોડીથી ભેલૂપુર થઈ એની આવવા જવાનું ગાડીનું જણ નું ભાડું રૂા. ૧-૦-૦ માઈલ. ૨ ] [ અંગ્રેજી કેડીથી રસીંહપુરી : ભાઈલ, સીંહૃપુ રીથી ચંદ્રાવતી ૮ માઇલ આવવા જવાનું જણ નું ગાડીનું ભાડુ રૂા. -૦-૦ ] કાશીથી અજોધ્યા ... ... ૧-૧૪-૦ [ અધ્યાથી ફૈજાબાદ માઇલ પ, ફ્રેજાબાદથી રત્નપુરી (નવરાત) ૧૧ ભાઈલ, નવરાહીથી સેહવાલ ૨ માઇલ જણ ૫ નું ગાડાનું ભાડું રૂ. ૩૦-૦] સોહાવલથી લખ છે. ૧-ર-૦ [લખને છેદીલાલની ધર્મશાળાથી ચોકમાં ૧ ભાઈલ, ચેકમાંથી દાદાવાડી ૨ માઇલ, દાદાવાડીથી સાહદતગંજ ૨ માઇલ, સાહદતગંજથી છેદીલાલની ધર્મશાળા ૩ માઈલ ] લખનથી કાનપુર -૧૧- કાનપુરથી મથુરા . . ૩-૭-૦ [ મથુરાથી વંદાવન ભાઈલ, ૬ જેણું ૧નું ભાડું રૂ. ૦-૬-૦ છે. આઈ. પી. રેલવેમાં બીજું સ્ટેશન શૃંદાવનનું છે. સ્ટેશનથી ગામ ૧ માઇલ [ મથુરાથી દીલ્હી . ૧-૭૦ [ દિલ્હીથી કુતુબમીનાર ભાઈલ ૭, મેટર પણ મેટર પણ જઈ શકે છે. ભાડુ જણ ૧ ના રૂા. ૦-૬-૦] દહીથી આગ્રા . ૧-૧૪-૦ [ આગ્રાથી (શહેરમાંથી) તાજ મહેલ ૨ માઈલ) આગ્રાથી જેપુર • ૨૬-૦ જેપુરથી બીકાનેર (ફુલેરા, મેરતારેડ જકશન થઈ ) ૩=૧૧=૦ બીકાનેરથી ફોધી (મેરતા રેડ સ્ટેશન) રૂા. ૧-૧૦-૯ ફલોધીથી અજમેર , ૨-૪-૦ અજમેરથી ચીડગઢ - ૧-૧૩- ચીડથી ઉદેપુર • ૧-૧૩ [ ઉદેપુ રથી કેસરીઆઇ (ધુલેવા) ૩૬ ભાઇલ બેલગાડી ત્થા છેડાગાડી જઈ શકે * * * * Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ શ્રી તીર્થ વર્ણને ભક્તિમાળા છે. ] ઉદેપુરથી કરેડા પાર્શ્વનાથે .....૦-૧૦-૦ કરેડાથી ચીતડ • • ૦–૭૩ ચીતડરાથી અજમેર • ૧-૧૩-૦ અજમેરથી આવ્યું ... .... ૩-૦-૦ [ ખરેડીથી માઉન્ટ આબુ ૧૮ માઈલ, મેટરનું ભાડુ જણ૧ નું રૂા. -૧ ખરેડીશી અંબાજી ૧ર ગાઉ ગાડાનું ભાડુ જણ ૪ નું રૂા. ૭-૮-૦] આબુથી અમદાવાદ ... ... અમદાવાદથી અમલસાડ . ..... મેટા તીર્થના એડ્રેસે. . (૧) આંકલા-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ.અકેલા, જીલ્લા વસડપિષ્ટ (વાયા) આંકેલા જી. આઈ પી. રે.. (૨) અંતરીક્ષ પાર્શ્વનાથ (સીરપુર-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. સીરપુર (અંતરીક્ષ પાર્શ્વનાથ) વાયા આંકેલી (જીલ્લા વરાડ) જી. આઈ. પા. રેલ્વે. '(૩) નાગપુર-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. નાગપુર ઠે. આદીત વારી પેઠ પિષ્ટ (વાયા) નાગપુર જી. આઈ. પી. રેલ્વે. (૪) ગીરીડી:-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. ગીરીડી પિષ્ટ (વાયા) ગીરીડી ઈ. ઈ. રે. (બ્રાંચ) (૫) મધુવન:-શ્રી જૈન શ્વેતામ્બરી કોઠી મુ. મધુવન (સમેત શિખરજી) પષ્ટ (વાયા ) ગીરીડી ઈ. ઈ. રેલ્વે. (બ્રાંચ) (૬) કલકતા -શ્રી જૈન શ્વેતાંબરી ધર્મશાળા છે. શ્યામાબાઈ ગલી નં. ૪ હેરીસન રેડ, કલકતા પિષ્ટ ન. ૪ (૭) અજીમગંજ:-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. અજીમગંજ સ્ટેશન (પષ્ટ ) અજીમગંજ જીલ્લા મુર્શીદાબાદ ઈ. ઈ. રે. (૮) ભાગલપુર-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. ભાગલપુર જીલ્લા ભાગલપુર ઈ. ઈ. રે. (૪)ચંપાપુરી -શ્રી ન શ્વેતામ્બર ધર્મશાળા મુ. ચંપાપુરી જીલ્લા Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ભાગલપુર પિષ્ટ (વાયા) નાથનગર ઈ ઈ. રેલ્વે. (૧૦) શીવનારાયણ રામનારાયણ ધર્મશાળા મુ. લખેસરાઈ છે. પુરાના બજાર જીલ્લા મુંગેર પરગણું સલમાબાદ ઈ ઈ રે. (૧૧) કાકડી:-અત્રેના દહેરાસર ખાતાને હીસાબ લછવાડ કારખાનામાં રહે છે. માટે ટપાલ વિગેરે ત્યાંજ મંગાવવું. (૧૨) લછવાડ -શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. લછવાડ જીલ્લા મુગેર પિષ્ટ સકન્દરા સ્ટેશન કયુલ ઈ. ઈ. રેલ્વે. (૧) ગુણી આજી-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. ગુણ આજી જીલ્લા ગયા પિષ્ટ (વાયા ) નવડા. ઈ. ઈ. રેલ્વે. (૧૪) પાવાપુરી -શ્રીજન શ્વેતામ્બર કારખાના મુ. પાવાપુરી (પિષ્ટ) થતા ગીરીયડ સ્ટેશન, બીહાર શરીફ લા પટના બી. બી. લાઈટ રેલ્વે. (૧૫) બીહાર -શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. સુબે બીહાર જીલ્લા પટના સ્ટેશન બીહાર શરીફ બી. બી. લાઈટ રેલ્વે. (૧૬) કંડલપુર:-શ્રી જૈન શ્વેતાંબર મંદીર મુ કુંડલપુર પિષ્ટ મરચા ઈગંજ સ્ટેશન નાળંડા, જીલ્લા પટને બી. બી. લાઈટ રે. (૧૭) રાજગીરી:-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મું રાજગીરી પોસ્ટ સલાઉરાજગીરી સ્ટેશન રાજગીરી, જીલ્લા પટના બી. બી. લાઈટ રે. રાજગીરી તારનું એડ્રેસ શ્વેતામ્બર કોઠી સલાઉ રાજગીરી પટના. (૧૮) પટના:-સીટી અનંતલાલ અગરવાલાની ધર્મશાળા પાસ્ટ (વાયા) પટના જીલ્લ. પટના ઈ. ઈ. રે. જાદરામ મારવાડીની ધર્મશાળા છે. પટના સ્ટેશન ઉપર પિસ્ટ (વાયા) પટના જીલ્લા પટના ઈ. ઈ. રેલ્વે. (પટના) ગુલઝાર બાગ-કીશોરીલાલ ચેધરીની ધર્મશાળા ઠે. ગુલઝાર બાગ સ્ટેશન પર જીલ્લા (વાયા) પટના ઈ. ઈ. રેલ્વે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ સીટી) છે, ન પાહાબા (૨) સન બનારસી જે શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, (૧૯) કાશી (બનારસ) સીટી-શોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા છે. અંગ્રેજી કોઠી કાશી (બનારસ સીટી) ઈ. ઈ. રે. . (કાશી) ભેલપુર-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા છે. ભેલુપુર સ્ટેશન, બનારસ કેન્ટોલમેન્ટ ઈ. ઈ. રેલવે. (૨૦) અધ્યા:-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા છે. અજોણા જીલ્લા ફેજાબાદ એ. એન્ડ આર. રે. (૨૧) રત્નપુરી (નવરાહી):-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા છે. નવરાહી (રત્નપુરી) જીલ્લા ફૈજાબાદ પિસ્ટ નવરાહી ઓ.એન્ડ આર. રેલ્વે. (૨૨) લખન:-છેદીલાલ વિષ્ણુની ધર્મશાળા છે. હમીનાબાદ લખન એ. એન્ડ આર. રે. લક્ષ્મીચંદ ઝવેરીની ધર્મશાળા છે. ગેલકુવા ચેકમાં લખનૈ એ. એન્ડ આર રેલ્વે. હીરાલાલ ચુનીલાલની ધર્મશાળા પેઢીમાં છે. ચુડીવાળી ગલી, ચેકમાં લખન ઓ. એન્ડ આર. રેલ્વે. (૨૩) કાનપુર:-શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા ડે. મેસરી મેહë કાચના દહેરાસરની સામે કાનપુર, બાબુ સતચંદ ભંડારીની પેઢી ઠે. ચેકમાં કાનપુર, હરસાઇમલજી સુખદેવદાસની વિષ્ણુની ધર્મશાળા ઠે. પીલી કોઠી કાનપુર, (૨૪) મથુરાજી:-શ્રી જૈન શ્વેતામ્બરી મંદીર છે. ઘીઆમંડી મથુરાજી જી. આઇ. પી રેલ્વે. હરદયાલ બીસનદયાલ કલકતાવાલાની ધર્મશાળા છે. નયા બજાર મથુરાજી, જી. આઈ. પી. રે. હરમુખરાય બીસનદયાલ હાથરસવાલા ઠે. નયા બજાર મથુરાજી Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા છે. આઈ. પી. રે. (૨૫) દીલ્હી:-શ્રીજૈન દીગમ્બરી ધર્મશાળા બડબજાર ઠે. શેને કે દીકહી શ્રી શ્વેતામ્બરી ધર્મશાળા કે બડાબજાર ચેલપુરી ગલી દહી (૨૬) આસાડ-ઉતમચંદ ભરોસાલાલની ધર્મશાળા છે. રાજામડી સ્ટેશનની સામે રાજામડી (આગ્રા) આગ્રા. શ્રી ચિંતામણ પાર્શ્વનાથનું શ્વેતામ્બરી મદીર છે. રેશન મહોલ્લો કાનારી બજાર આગ્રા. (૨૭) જેપુર-શેઠ નથમલજીની ધર્મશાળા છે. સાંગાનેર દરવાજા જેપુર, શ્રી જૈન શ્વેતામ્બર શ્રીમાળીની ધર્મશાળા, ઠે. ઘીવાલાને રસ્તે જેપુર (૨૮) બીકાનેર-લક્ષ્મીચંદ ગવરધનદાસની ધર્મશાળા મા. બીકાનેર ઠે. સ્ટેશનની સામે જોધપુર બીકાનેર રે. રાયબહાદુર મહેતા મહેરચંદની ધર્મશાળા મુ. બીકાનેર ઠે. કચરાના મહોલ્લ જેઘપુર-બીકાનેર રે.' (૨૮) ફલોધી:-સુગનલાલ ડગા બીકાનેરવાલાની ધર્મશાળ મું ફલોધી સ્ટેશન મેરતારોડ જે. બી રેલ્વે શ્રી જૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. ફલોધી ઠે. પાર્શ્વનાથ દહેરા સર, સ્ટેશન મેરતાડ જે. બી. રેલ્વે. (૩૦) ઉદેપુર-શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. ઉદેપુર(મેવાડ) જીલ્લાઉદેપુર (૩૧) કેસરીઆઇ-શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા મુ. રીખવદેવ ધુલેવા જીલ્લા ઉદેપુર (મેવાડ) (૩૨) કરેડા પાર્શ્વનાથ -શ્રીજૈન શ્વેતામ્બર ધર્મશાળા ઠે. કરેડા પાર્શ્વનાથ સ્ટેશન કરેડા રેડ ચીડ ઉદેપુર રેલ્વે. " (૩૩) શેઠ હીરાલાલ ગુલાબચંદની ધર્મશાળા છે. સ્ટેશન ઉપર અજમર, બી. બી. એન્ડ સી. આઈ. રે. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, (૩૪) આબુરોડ ( ખરેડી) રાય બુદ્ધિસાગરજી બીસનચંદજીની ધર્મશાળા ઠે. આબુરોડ સ્ટેશન આબુરોડ ખરેડી, જીલા આબુ, બી, બી. એન્ડ સી, આઈ રેલવે. શ્રી જૈન શ્વેતામ્બરી ધર્મશાળા 6 દલવાડા માઉન્ટ આબુ સ્ટેશન આબુરોડ. બી. બી એન્ડ સી. આઈરેલવે. (૩૫) અંબાજી–શ્રી અંબાજી માતાની કેડી છે. અંબાજી સ્ટેશત આબુરોડ ખરેડી. બી. બી. એન્ડ સી. આઈ. રેલવે, તા. ક–ઉપરના એડોસો જે શિખરજી તરફના છે, એટલે નાં. ૨૬ સુધીના, તેનું શીરનામું બાલધમાં અગર અંગ્રેજીમાં કરવું વળી જે જગ્યાએ કાગળ મંગાવવો હોય ત્યાં આગળ પ્રથમ લખી જણાવવું અને તે પણ અંગ્રેજીમાં અગર હિંદુસ્તાનીમાં લખવું, અને ગુજરાતી લખવું તો પણ એડમ છુટા અક્ષરે લખવું જેથી કાગળ રખડવાને સંભવ ન આવે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ ધી ન્યુ લક્ષ્મી મિાન્ટંગ પ્રેસ માંડવી શાકગલી—મુંબઇ ૩. અમારા પ્રિન્ટિંગ પ્રેસમાં દરેક પ્રકારનું સંસ્કૃત હિંદી મરાઠી ગુજરાતી ઈંગ્લીશ છાપવાના કામ સફાદાર અને કીક઼ાયતથી કરી આપવામાં આવે છે. તે ઉપરાંત છપાવનાર મહાશયેને ખાસ સગવડ એ છે કે ગમે તેવું અશુદ્ધ અને કડીન લખાણ હોય તા પણ અમે જાતેજ પુ વાંચી તદ્દન શુદ્ધ કરી આપીએ છીએ.. Jain Educationa International વધુ માટે લખો... મેનેજર ન્યુ લક્ષ્મી પ્રેસ, માંડવી શાકગલી મુંબઈ ૩ For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ श्री पार्श्वनाथाय नमः દ્વિતીય ખંડ. भक्तिमाळा. મંગળાચરણ , रागद्वेषविजेतारं भेतारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्वानां वंदे तद्गुणलब्धये. * ભાવાર્થ :-રાગ અને દ્વેષાદિક આત્માના શત્રુઓ જેણે જીત્યા છે, અને કર્ણરૂપી પતા જેણે ભેદી નાખ્યા છે, જગતના તત્વા જેણે જાણ્યા છે, તેવા શ્રીસજ્ઞ ભગવાનને હું નમસ્કાર કરૂ છું. તે એટલાજ માટે કે તેમના ગુણાની પ્રાપ્તિ અમાને ૫ ણ થાય. Jain Educationa International શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર, સ્તુતિ. શાર્દૂલવિક્રીડિત અહંતા ભગવત ઇંદ્ર મહિતા; સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા:, For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. આચાર્યા જિનશાસનોન્નતિકરા: પજ્યા ઉપાધ્યાયકા, શ્રીસિદ્ધાંતસુપાઠકા: મુનિવરા રત્નત્રયારાધકા: પતે પરમેષ્ટિન: પ્રતિદિનં કુર્વનુ છે મંગલ / ૧ / દર્શન ભાવના. સરસ શાંતિ સુધારસ સાગર, શુચિતરે ગુણ રત્ન મહાગર; ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર, શ્રી જિનરાજ પ્રાર્થના. દેહરા પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવ નિ; પ્રભુ દર્શનથી પામીએ, સકળ પદાર્થ સિદ્ધ. ભાવે જિનવર પુજી, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીયે, ભાવે કેવળજ્ઞાન, જીવડા જિનવર પુજિયે, જિન પુજે સુખ થાય. દુ:ખ દેહગ દુરે ટળે, મનવંછિત સુખ થાય, ફલન કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ, તારામાં જેમ ચંદ્રમા, તેમ શો મહારાજ. ચોવીશે જિનરાજ છે, મોક્ષતણા દાતાર, ભક્તિ કરે તુમ સેકે, દીનાનાથ દયાળ. ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૧ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, દેવાધિદેવા ચરણ સેવા, નિત્ય મેવા આપીએ, નિજ દાસ જાણી દયા આણુ, આપ સમોવડ સ્થાપીએ, જિન ભક્તિ, જિને ભક્તિ, જિને ભક્તિ દિને દિને, સદા મેતુ: સદા મેતુ: સદા મેતુ: ભવે ભવે. દર્શનં દેવ દેવસ્ય, દન પાપ નાશનં, દર્શનં સ્વર્ગ સપાન, દર્શન મેક્ષ સાધનં. આબુ અષ્ટાપદ ગીરનાર, સમેત શીખર શેત્રુજે સાર, પંચ તીર્થ એ ઉત્તમ ધામ, મોક્ષે ગયા અને કરૂં પ્રણામ, જગત્રાધાર કૃપાવતાર દુર સંસાર વિકાર વૈદ્ય, શ્રીવીતરાગ ત્વયિ મુગ્ધ ભાવાત, વિજ્ઞ પ્રભુ વિપયામિ કિંચિત આ શરણ તુમારે જિનવર કરજે આશાપુરી હમારી, નાવ્યો ભવપાર મારે તુમ વિણ જગમાં સાર લે કે મારી, ગયા જિનરાજ આજે હર્ષ આવકથી પરમ આનંદકારી, પાયો તુમ દર્શનાશે ભવ ભય ભ્રમણા નાથ સર્વે હમારી. પ્રભાતીઉં. નમન કરૂં હું ભવી, પ્રહર ઉઠી સવી; મોક્ષના મેતીને પ્રથમ વંદી, છે રવી ચંદ્ર તારા થકી ભતા, અધિક ઉલટ ભરે આત્મ નંદી. મનહરા મુક્તિના, સુંદરી શીવ વર્યા, દેખીયે દીપતા દૃઢ ભાવે, છો કદી કેડ આવે શશી શેભતા, તોય પણ તેહના તુય ના. પ્રાણી આધાર છે, અવનીમાં એકલા, Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી તી વ ન ભક્તિમાળા. પણ વસ્યા વેગળા દૂર દુરે, તુમ વિના દાસનું દુ:ખ કાપી હેા, કાણ અનાથની આશ પુરે. સર્વને સ્નેહથી સુખકર સાહીબા, શાંતિ મંગળ કરી ભય વિદારી, દાસની દરથી દીન અરજી સુણી સંઘ લે જે હવે તું સ્વીકારી, જીન જહાં, ખીમસ્થળ, જળ વિષે. દશ દીશે, હાય આકાશ પાતાળ માંહી વદના ક્ષેમ ધરી પ્યાર હેાજો સદા, કાડીલા કેવલી જગત માંહી. Jain Educationa International ૩ પુજા પ્રકરણ. કોઇ સજ્જન પુરૂષને પેાતાના માત પિતા કે ગુરૂની છબી જોઇને આનંદ થાય છે, તથા તેમના ગુણ અને ઉપકારની યાદી આવે છે. તેથી તેમને મન, વચન અને કાયાએ કરીને નમસ્કાર કરે છે, સ્ત્રીને પેાતાના પતિની અને પુરૂષને પેાતાની સ્ત્રીની છે. ણી જોઇને પરસ્પર પતિ રહસ્ય ઉત્પન્ન થાય છે. વળી હાલમાં ઠેકાણે ઠેકાણે મહાન પુરૂષાના બાવલાં ઊભાં કરવાના તથા ફેટાગ્રાફ ( છઠી ) ટાંગવાનો રીવાજ પડેલા છે, તે પણ એટલાજ માટે કે તેમના ગુરુની અને પરાક્રમની આપણને વારંવાર સ્મૃતિ આપી તેવા સદ્દગુણાનું આપણે અનુકરણ કરતાં શીખીએ, તેને માટે તે પ્રત્યક્ષ દૃષ્ટાંત (પ્રદર્શન) રૂપે થઈ પડે છે. તેમજ અન્યાખાધ અને અક્ષય સુખના ભોક્તા માક્ષગામી નિરજ નિરાકાર સચ્ચિદાનંદ અરિહંત પરમાત્મા શ્રી છનેધર ભગવાનની શાંત મુદ્રાવાળી પ્રતિમાને જોઇને આપણને આનંદ ઉત્પન્ન થાય છે, For Personal and Private Use Only ૮૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વન ભક્તિમાળા. એટલું જ નહીં પણ તેમના સદ્ગુણેનું અનુકરણ કરવાનું મન થાય છે. વળી વધારે વધારે ભાવથી નીરખીએ છીએ તથા સ્તુતિ, નમસ્કારને પુજા આદિ પ્રકારથી તેનું બહુમાન કરીએ છીએ તેમ તેમ આપણું આત્મામાં ચાલીને મોક્ષ સુખ મેળવવાનાં અંક પ્રગટ થાય છે. પ્રતિમાના દર્શન કરવાથી, તેની પુજા કરવાથી તથા જે ઉત્તમ જીવનું તે પ્રતિબિંબ છે, તેના ગુણેનું મનન કરવાથી આપણું જીંદગી પણ તેના જેવી ધર્મિષ્ટ, દયાળુ અને પરોપકારી થાય, અને આપણે પણ તેની પિઠે મેક્ષના અનંત સુખ મેળવીએ, એવી ભાવના ભાવવાથી આપણનું ક૯યાણ થાય છે, અને પરંપરાએ તેના જેવી સ્થિતિએ પહેચવાને લાયક થઇએ છીએ, કદાપિ કઈ એમ ધારે કે અરિહંત પરમાત્માની એકાંત સ્થળમાં મનને વિષે યાદી કરવાથી પણ ભાવના ભાવી શકાય છે. તે વાત સત્ય છે. પણ કારણ વિના કાર્ય નીપજતું નથી. માટે ઉપર લખ્યા પ્રમાણે કરવાની આવશ્યકતા છે. પુજાના બે પ્રકાર છે. ૧, દ્રવ્યપુજા ૨ ભાવપુજા, ૧ દ્રવ્યપુજા. દ્રવ્યપુજામાં અષ્ટપ્રકારી પુજાને સમાવેશ થાય છે. પ્રથમ સૂર્યોદય થયા પછી શુદ્ધ ગાળેલાં પાણીથી સ્નાન કરી. આખું શરીર લુછીને પુજા કરવાના જુદા સ્વચ્છ કપડાં રાખેલાં હોય તે પહેરવાં. એકવડું સાંધા વિનાનું સળંગ અખંડ ઉત્તરાસંગ રાખવું એને આઠ પડ વાળું વસ્ત્ર કરી મુખકેશ બાંધવો, એ ત્રણે વસ્ત્ર ઉજળાં તથા આખાં હોવા જોઈએ. પછી કપાળે કેસરનો ચાંલ્લે કરી, પુજા કરવાની કેશરની વાટકી લઇ પ્રતિમાજી સમીપ ઉભાં રહી નીચેના દહા બાલવા, Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, અષ્ટ પ્રકારી પૂજાના દુહા. પ્રણમી પાસ જીણ, આણી હર્ષ અપાર, ભવિક હિત કરણ રચું, પુજા અષ્ટ પ્રકાર, જલે ચંદન કુસમની, ધૂપ દીપ મનોહર, અક્ષત નવેદે ફળ તણી, પૂજા અષ્ટ પ્રકાર ભાવ વૃદ્ધિને કારણે, દ્રવ્ય સ્તવ અધિકાર, હેતુ અર્થ સમજી કરે, શીવ સુખ ફળ દાતાર ૩ દિવ્ય ભાવ દાય પુજના, કારણ કાર્ય સંબંધ, ભાવસ્તવ પુષ્ટિ ભણું, કરૂં રચના આણી ઉમંગ ૪ પ્રધમ શ્રીજીપુજા. પ્રથમ દીપ અને ધુપ કરો. પછી ગાયનું દુધ, દહીં કેશર સાકર અને જળ એ પંચામૃતથી પ્રક્ષાલન કરવું, અને મુખથી નીચેના દુહા બોલવા. દુધને ન્હવણને દુહે. મેરૂ શીખર નવરાવે છે. સુરપતિ શીખર નવરાવે. જન્મ કાળ નવકે જાણી. પંચરૂપ કરી આવે. પાણુના ન્હવણને દુહે. સાન કળશ ભરી આતમાં, સમતા રસ ભરપુર. શ્રી જિનેને નેવરાવતાં, મેલ થયા ચડ્યૂર. જળ પુજા જુગતે કરે. તેથી અનાદિ વિનાશ, જળપુજા ફળ મુજ હજ, માંગું એમ પ્રભુ પાશ. શ્રી જીનને હવણ કર્યા પછી કેરાં પવિત્ર ત્રણ જંગલુછણા ને ધુપ દઈ તે વડે ત્રણવાર જીનેશ્વર ભગવાનનું અંગ લુછવું, Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૮૫ તેમાં ઉપયોગ રાખવો કે કમરમાં તથા કાંડા નીચે ભીનું રહી ન જાય તે માટે અંગ લુછણાની શેડ કરીને ઘસવું. બીજી શ્રી ચંદન પૂજા. શ્રી જિનેશ્વર ભગવાનને અત્તર તથા બરાસનું વિલેપન કરી ઊંચા પ્રકારના સુગંધી કેસરની વાટકીને ધુપ દઈ નીચેને દેહરે બલ, . કેસર ચંદન ઘસી કરી, ભરી કાળાં સાર, જિનવર અંગે ચરચતાં, પાપ કર્યો પરિહાર, કેસર ચંદન દ્રવ્ય થકી ભાવ થકી બહુ પાન, જિનવર અંગે ચરચતાં, પ્રગટે આતમજ્ઞાન પછી જમણા હાથની ટચલી આંગળીની પાસેની આંગળીનું ટેરવું ( નખને કેસર અડે નહીં એવી રીતે ) બળીને નીચે પ્રમાણે પ્રભુજીના નવે અંગે નિર્મળ ચિત્ત પુજા કરવી. ૧ જમણા પગનો અંગુઠે, પછી ડાબા પગનો અંગુઠો. ૨ જમણા પગનું ઢીંચણ, પછી ડાબા પગનું ઢીંચણ, ૩ જમણા હાથનું કાંડું, પછી ડાબા હાથનું કાંડું. ૪ જમણે ખંભ, પછી ડાબે ખંભે. પ શીખા-મસ્તક, ૬ કપાળે. ૭ કોટે (કંઠે) ૮ છાતી. ૯ નાભી (ડુંટી) એ રીતે ક્રમવાર નવે અંગે પુજા કરવી. તેમાં ઉપયોગ એ રાખ કે ચાલાં કરતાં જિનબિંબને જરા પણ ધકે ન લાગે તેમ ધીમેથી પુજા કરવી, કદાપિ પોતાના આત્માની સ્થિરતા ન હોય તો માત્ર એક જ બિંબની પણ તેમના નવ અંગની મહત્વતાની ભાવના ભાવતાં સ્થિર ચિત્તથી પુજા કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા શ્રી જિન નવ અંગ પુજાના દેહા. અંગુઠે પુજા કરતાં જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પુજત, રૂષભ ચરણ અંગુઠડે, દાયક ભવ જળ અંત, ઢીંચણેજાનું બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ ખડા ખડા કેવળ લહ્યું, "જો જાનુ નરેશ. કોડે—લોકાંતિક વિચને કરી, વરસ્યા વરસીદાન, કર કહે પ્રભુ પુજના, પુજો ભવિ બહુ માન, ખંભે—માન ગણદય અંશથી, દેખી વીર્ય અનંત, ભુજા બળે ભવજળ તર્યા. પુજે ખંધ મહંત, મસ્તકે–સિદ્ધ શિલ્લા ગુણ ઉોલી, લેકાંતે ભગવંત, - ત્રિભુવનંતિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત, કપાળે –તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જ્યવંત. ગળ–સળ પહેરે પ્રભુ દેશના, કંઠે વિવર વર તુલ; મધુર અવની સુર નર સુણે, તેણે ગળે તિલક અમુલ્ય દદ–દેદય કમળ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ; હીમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ. નાભિ-રત્નમયી ગુણ ઉજવલી, સકળ સુગુણ વિશ્રામ, નાભી કમળની પુજના, કરતાં અવિચળ ધામ, હાથ જોડી-ઉપદેશક નવ તત્વના તિણે નવ અંગ જિણુંદ પુજો બહુવિધ રાગથી, કહે શુભ વીર મુણીંદ એ રીતે નવ અંગે પૂજવા, તેમાં પ્રથમ જમણું અંગ પુજ્યા પછી ડાબું અંમ પુજવું. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા. વળી સિદ્ધચક્રજીમાં અરિહંતાદિક નવ પદની અનુક્રમે પુજા કરવી તે આ પ્રમાણે: ૧ અરિહંત ૨ સિદ્ધ ૩ આચાર્ય. ૪ ઉપાધ્યાય, ૫ સાધુ ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર, ૯ તપ. ત્રીજી શ્રી પુષ્ય પૂજા. સુગંધી સારાં ઉઘડેલાં અને પવિત્ર જળથી ધોલા, વાસી ન હોય તેવાં અખંડ ફલની સુતરના દોરા વતી ગાંઠ દઈને ગુંથેલી માળા પ્રભુના કંઠે આપવી. અને બીજા અંગપર ફલ ચડાવવાં તે વખતે નીચે ને દોહે બોલો. શતપત્રી વર માગરે. ચંપક જઈ ગુલાબ; કેતકી ડમરે બેલ સીરી. પુજો જિન ભરી છાબ, ચોથી શ્રી ધુપ પુજા. પાવક રાહે સુગંધક, ધુપ કહાવત સોય; ઉખેવત છુપ છણંદ, કર્મ દહન સબ હોય, ૧ ધુપ ઉખેવત જે જના, પ્રભુ આગળ બહુ માન; દુગધતા દૂર કરે, પામે અમર વિમાન, ૨ હુતાશનસેં કાષ્ટ જવું, તેમ દયાનાનલ કર્મ. તેણે વિષે છુપપુજા કરે, જિમ પામ શિવ શર્મ. ૩ પાંચમી શ્રી દીપ પુજા. દ્રવ્ય દીપક ફાનસ કરી, ભાવ દીપકને કાજ; કેવળજ્ઞાન પ્રગટ કરી, લઈએ શિવપુર રાજ, - છઠી શ્રી રક્ષિત પુજા. પાંચમી દીપકની પુજા થઈ રહ્યા બાદ જિન ભવનમાંથી બહાર આવી મંડપમાં પ્રભુ સન્મુખ બેસી સ્વસ્તિક (સાથીઓ) Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, અક્ષતથી (ચોખા) પુરો. તેમાં પ્રથમ ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે નીચેને દેહે બેલો. દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર, સિદ્ધશિલ્લાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર પછીથી સાથીઓ પુરતી વખતે નીચે દેહે બેલ અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરી અવતાર, ફળ માં પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. અખંડ અક્ષત ઉજવલયે, નંદાવર્ત વિસ્તાર, ચઉગતી ચુરણ સાથીઓ, અક્ષય ફળ દાતાર સ્વસ્તિક (સાથીઆ) ને ભાવાર્થ. ઉપરના અર્ધ ચંદ્રકાર ચિનહ તે સિદ્ધ શિલા એટલે મુક્તિસ્થાનનું સૂચક સમજવું અને નીચે ત્રણ ઢગલીઓ તે ત્રણ રત્ન ( દિન જ્ઞાન ચારિત્ર ) સમજવાં. સાથીઓના ચાર પાંખડાં તે ચાર ગતી (મનુષ્ય, દેવ, તિર્યચ. નારકા) ના સૂચક સમજવા, એ પ્રમાણે સ્વસ્તિક પુરી માંગવાનું કે હે! રિલેકના નાથ આ ચાર ગતીમાંથી મને મુક્તિ દઇ મોક્ષસ્થાન (અજરામર) પામવા શકિતમાન કર, સાતમી શ્રી નિવેદ્ય પુજા. છઠી અક્ષત પૂજા કર્યા પછી નૈવેદ્ય મૂકવું અને નીચે દાહો બેલવો. વિવિધ જાતિ પકવાનશું ભરી અષ્ટાપદ થાળ, અણહારી પદ પામવા, પુજીએ ત્રિભુવન પાળ Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. આઠમી શ્રી ફળ પૂજા. નૈવેદ્ય મુક્યા પછી ફળ સૂકવું અને નીચેને દેહ બેલવો. ફળ પૂજા કરી આઠમી, સફળ કરે અવતાર, ફળ માંગે પ્રભુ આગળે, તાર તાર મુજ તા. મને હર ઉત્તમ વૃક્ષના, ફળ લઇ નર નાર, પ્રભુજી આગળ જે ધરે, સફળ તસ અવતાર. એ પ્રમાણે સંક્ષેપથી જળ ચંદન, કુલ, ધુપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ પુજા યથાશક્તિ પ્રમાણે હંમેશાં શ્રાવકને કરવાની આવશ્યકતા છે. ૨ ભાવ પુજા. ભાવ પજામાં પ્રથમ વિધિપૂર્વક એક ચિત્તે વિત્યવંદન કરી પ્રભુના ગુણની સ્તુતિ મનોહર સ્તવન સ્તોત્રથી કરવી, અને ઉત્તમ પ્રકારની શુદ્ધ મનોવૃત્તિ વડે ભાવના ભાવવી. ચૈત્યવંદન કરતી વખતે કહેવું છે કે પુરૂષે જમણી બાજુએ અને સ્ત્રીએ ડાબી બાજુએ ઓછામાં ઓછા પ્રભુથી નવ હાથ અને વધારેમાં વધારે સાઠ હાથ છેબેસવું. અથ ચિત્યવંદન વિધિ. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસહિયાએ, મથ્થણ વંદામિ, આ પ્રમાણે ત્રણ ખમાસમણ દેવા પછી બેસીને કાબુ ઢીંચણ ભય ઉપર સ્થાપી બે હાથ જોડી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ચિત્ય વંદન કરૂં! . ' એમ કહી પછી ચૈત્યવંદન બોલવું. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા અથ ચિત્યવંદન. બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુ:ખ દેહગ જાવે, આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવાય, સત્યાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય, અષ્ટોતરશત ગુણ મલી એ, એમ સમરે નવકાર, ધીર વિમળ પંડિત તણે નય પ્રણમે નિત્ય સાર આ સિવાય બીજા ચૈત્યવંનેમાંથી જેને જે આવડે તે બેલી શકાય છે. અથ અંકિંચિ. કિંચિ નામ તિર્થ, સગે પાયાલી માણસે એ. જાઇ જિણ બિંબાઇ, તાઈ સવ્હાઈ વંદામિ, પછી બે હાથ જોડી નાશીક સુધી ઉંચા રાખીનમુથુનું કહેવું. નમુથુણું (શકસ્તવ) નમુથુ અરિહંતાણં ભગવંતાણ આઈગરાણ તિથ્થયરાણ સયસબુદ્ધાણુ પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણુ પુરિસવરપુંડરીઆણ પુરિસરગધહસ્થીણું લગુત્તમારું લગનાહાણે લગહિયાણ લગપધવાણું લેગપmઅગરાણું અભયદયાણું ચખુદયાણું મગ્નદયાણું સરણદયાણું બેહિયારું ધમ્મદયાણું ધમ્મદેસીયાણ ધમ્મનાયગાણું ધમ્મસારહીણ ધમ્મવરગ્રાઉત ચક્રવટ્ટીણું અને પરિહયવરનાણદંસણુઘરાણું વિયછમાણે જિણાણું જાવયાણું તિજ્ઞાણું તાયાણું બુદ્વાણું બેહથાણું મુત્તાણું મોઅગાણ સવનૂર્ણ સબૂદરિસર્ણ સિવ મયલ મઅ મણુત મvખય મબ્રાબાહ મપુણરાવત્તિ સિદ્ધિ ગાઈ નામધેયં ઠાણે સપત્તાણ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. નમો જિણાણે જિયભવાણું જે અઇઆ સિદ્ધા જે ભવિસ્મતિ ણાગએ કાલે, સંપઈએ વટ્ટમાણા સબ્ધ તિવિહેણ વંદામિ, અર્થ જાવંતિ ચેઈઆઈ. જાવંતિ ચેઈઆઈ.ઉ આ અહેઅ તિરિયલોએ અ, સવાઇ તાઇ વંદે, ઈહ સંતો તથ્થ સંતાઈ. અથ ખમાસમણે. ઇચ્છામિ ખમાસમણ. વંદિઉં જાવણિજ્જાએ, નિસહીયાએ મથ્થએ વંદામિ. અથ જાવંત કવિ સાહ. જાતિ કેવિ સાહ, ભરફેરવયમહાવિદેહે અ. સવૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિબંડ વિયાણું, અથ નમસ્કાર. નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય: અથ સ્તવન. અંતરજામી સુણ અલસર, મહિમા વિજગ તુમારો, સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુ:ખ વારે સેવક અરજ કરે છે રાજ. અમને શિવસુખ આપે એ આંકણી. સહુના મનવાંછિત પુ. ચિંતા રાહની ચૂરે. એવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખે છે દુર–સેવક ર૦ સેવકને ટળવળતે દેખી, મનમાં મહેર ન ધરશે. કરૂણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે-સેવક ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશણ દેજે, ધું આડે ધીજુ નહીં સાહેબ, પટે પડ્યા પતી જે–સેવક ૪. શ્રીશંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો, કહે જિન હર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તા-સે. અથ જયવિયરાય. ( બે હાથ જોડી માથા સુધી ઉંચા રાખી જયરાય આ ભવમખેડા સુધી કહી હાથ જરા નીચા ઉતારી બાકી રહેલા જયવીયરાય પૂરા કરવા. ) જયવીરાય જગ ગુરૂ, હેઉ મમં તુહ પભાવ ભયનં. ભવનિઓ મગ્ગાણુરિઆ ઇડું ફલ સિદ્ધિ, લેગ વિરૂદ્ધ સ્થાઓ, ગુરૂજણ પુઆ પથ્થ કરણું. સુહગુરૂ જોગે તવયણ, સેવણું આભવમખંડા, વારિજઈ જયવિનિઆણ, બંધણું વીઅાય તહ સમ એ, તવ મમ હુજ સેવા, ભવે ભવે તુહ ચલણણું, દુખખઓ કમ્બખઓ. સાહિમરણં ચ બાંહલાઓએ સંપજ મહ એ અં તુહ નાહ પણામ કરણેણં, સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે પ્રધાનં સર્વ ધર્માણ, જન જ્યતિ શાસન. અથ અરિહંત ચેઇયાણું. ( પછી ઉભા થઈ અરિહંતઇયાનું કહેવું ) અરિહંત ચેઇઆણું કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ આિએ, પુઅણ વિઆિએ. સક્કાર વત્તિઓએ, સમ્મા વત્તિઓએ, બહિલાભ વઆિએ. નિરવસગ્ન વરિઆએ. સદ્ધાએ, મેહાએ, ધિઈએ. ધારણાએ, અણપહાએ, વદ્દમાણીએ, હામિ કાઉસ્સગ્ગ, Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, અર્થ અન્નથુ ઉસ્સસિએણે અન્ન ઉસિએણ. નિસસિએણે ખાસિએણે છીએણે સંભારણું ઉડએણે વાયનિસણ ભમલિએ પિત્તમુચ્છાએ સુહહિં અંગરાંચાલેહિં સુહમેહિં ખેલસંચાલેહિં સુહમેહિં દિસિંચાલેહિં એવભાઈઓહિં આગારેહિં, અભો અવિશ હિએ, હુજ મે કાઉસ્સગે જાવ અરિહંતાણું ભગવંતાણું નમુક્કારેણું નપારેમિ તાકાયં ઠાણેણં મોણેણું ઝાણેણં અપાણે વોસિરામિ. ત્યારપછી એક નવકારનો કાઉસ્સગ્ન કરી “ નમે અરિહંતાણું " બોલી “ નમોહંતસિદ્વાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય: ” કહી એક ઘેય કહેવી. અથ થાય. શ્રી શત્રુજ્ય તીરથ સાર ગિરિવરમાં જેમ મેરૂ ઉદાર, ઠાકુર રામ અપાર ! મંત્ર માંહિ નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જળધર જળમાં જાણું છે પંખીમાં જેમ ઉત્તમ હંસ કુળ માંહ જેમ ઋષભનો વંશ, નાભિ તણે એ અંશ | ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશુરામાં મહા મુનિવંત, શત્રુંજય ગિરિ ગુણવંત Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. શ્રી ચિત્યવંદને. ૧ શ્રી વીસ તીર્થકરનું ચૈત્યવંદન. પ્રહાએ ભાવ ધરી ઘણે, પ્રણમું મન આનંદ, ધન્ય વેળા ધન્ય તે ઘડી, નિરખું પ્રભુ મુખ ચંદ. રિખવ અજિત સંભવ ભલા, અભિનંદન વંદું, સુમતિ પદ્મપ્રભુ જિનવરા. શ્રી સુપા જિનં. ચંદ્રપ્રભુ સુવિધિ નમું, શીતલ ને શ્રેયાંસ, વાસુપુજ્ય વિમલ પ્રભુ, અનંત ધર્મ જિનેશ શાતિ કુંથુ અર જિનવર. એ ત્રણ ચકી કહીએ, મલિ મુનિ સુવ્રત પ્રભુ, નમિ નેમ નમીજે. પા વીર નિત્ય વંદીએ. એહવા જિન ચોવીશ, જ્ઞાનવિમલ સૂરિ પ્રણમતાં. નિત્ય હેય જગીશ. ૩ ૫ શ્રી અરિહંતનાં લંછનનું ચિત્યવંદન. વૃષભ લંછન રીખવ દેવ, અજિત લંછન હાથી, સંભવ લંછન ઘોડલે, શિવપુરનો સાથી. ૧ અભિનંદન લંછન કપિ. કચ લંછન સુમતિ, પધ લંછન પા પ્રભુ, વિધવા સુમતિ. સુપથ લંછન સાથીઓ. ચંદ્રપ્રભુ લંછન ચંદ્ર, મગર લાંછન સુવિધિપ્રભુ શ્રીવ લખન શિતલજિદ ૩ લંછન ખડગી શ્રેયાંસને, વાસુપુજ્યને મહિષ, વરાહ સંછન પામે વિમળદેવ. ભવિયા તે નમો શીપ. ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા સિંચાણે જિન અનંતને એ, વજ લંછન શ્રી ધર્મ, શાંતિ લંછન મૃગલે, રાખે ધરમને ભર્મ, પ કુંથુ લંછન બેકડે, અર જિન નંદાવર્ત, ઘટ લંછન મલ્લિ પ્રભુ, કાચબો મુનિસુવ્રત, ૬ નમિ જિનને નીલ કમલ. પામીએ પાંજ માંહી, શંખ લંછન પ્રભુ નેમજી, દીસે ઉંચે આંહિ.' ૭. પારસનાથજીને ચરણ સર્પ, નીલવર્ણ ભિત. સિંહ લંછન કંચન તણું, વર્ધમાન વિખ્યાત. ૮ ઘણી પરે લંછન ચિનવીએ, લખીએ જિનરાય. જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં, લક્ષ્મીરત્ન સૂરિરાય, ૯ શ્રી પ્રભુના ભવનું ચિત્યવંદન. પ્રથમ તીર્થકર તણા હવા, ભવ તેર કહીએ, શાંતિ તણા ભવ બાર સાર, નવ ભવ નેમ લડી જે. ૧ દશ ભવ પાસ જિદને, સત્યાવીશ શ્રી વીર, શેખ તીર્થકર ત્રિપું ભવે, પામ્યા ભવજળ તીર, જ્યાંથી સમકિત ફરસીયું ત્યાંથી ગણીએ તેહ, ધીર વિમળ પંડિત તણો. જ્ઞાન વિમળ ગુણ ગેહુ. ૨ શ્રી પ્રભુના વર્ણનું ચિત્યવંદન. પદ્મપ્રભુ ને વાસુપુજ્ય, દોય રાતા કહીએ, ચંદ્રપ્રભુ ને સુવિધિનાથ, દોય ઉજ્વલ લહીએ, મલ્લિનાથ ને પાર્શ્વનાથ દો નીલા નિરખા. મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી તી વ ન ભક્તિમાળા સાળે જિન કૅચન સમા એ, એવા જિન ચાવીશ, શ્રીવિમળ પડેત તણેા, જ્ઞાન વિમળ કહે શીષ્ય. જગચિતામણિ ચૈત્યવંદન. જચંતામણિ જંગનાહ, જગ ગુરૂ જગ ૨૦ખણ, જગખધવ જગ વાહ, જગ ભાવ વિખણ અડ્ડાવય સવિ, રૂવ કમાડુ વિણાસણ, ચવિસંપિ જિવર, યંતુ અપ્પહિય સાસણ, કન્મ ભૂમિહિ' કન્મ ભૂમિહિ', પદ્મમ સંઘયણી, ઉક્કાસય સત્તરિસય. જિણવરાણ વિહરત લખ્ખુ, નવ કહિ કેલિણ, કેડિ સહુસ્સ નવ સાહુ ગઈ, સંપઇ જિણવર વીસમુણિ, ખિહું કે િવરનાણ, સમગ્રહ કોડી સહસ દુશ્મ, ણિ જિગ્મ નિચ્ચ હિાણિ, ર જય સામી જયઉ સામી, રિસહુ સત્સંજિ, ઉજ્જિત પહુનેમિજણ, જયઉ વીર સચ્ચર મડણ, ભરૂઅહિ ગુણિસુવય, મુરિપાસ દુહરિએ ખંડણ અવર વિદેહિ તિશ્રયરા, ચિહુંાિંસ વિદ્વિસ જિંકેવિ, તિઆણાગય સપચ્ય, વદુ જિણ સવ્વેવિ સત્તાણવ) સહસ્સા, લેખ્ખા છપન્ન અ′ કેડેએ, અત્તિસ માસિઆઇ, તિગ્મ લેાએ ચેએ વઢે, ધનરા કાર્ડિ સયાઇ, કાર્ડિ ખયાલ લખ્ખુ અડવા, છત્તીસ સસ અસિઆઇ, સાસર્યામભાઇ પણમામિ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૯૭ સ્તવને શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. વીર પ્રભુને ચિત્ત ધારજે, સદારે જીવ, વીર પ્રભુને ચિત્ત ધારજે, કાળ અનાદિના મેહ અરિ જે, વિવેક અસીથી તું મારજે, સદા / ૧ / આત ને શિદ્ર ધ્યાન કહ્યા છે, ધર્મથી તેને નિવારજે, સદા ... | ૨ ચોરાશી લક્ષ ની માંહે ફેરા ફરતાં, અશાતી જીવને તારજે સદા | ૩ | કદેવ કધર્મ ચિત્ત વિષેથી, સ્વરૂપ જાણી વિસાજે સદા . . ૪ દીન જનોનાં દુઃખ જોઇને, રહેમ ધરીને ઉઘાજે સદા . . પ પરોપકારી જીવ થયા જે, ગુણે તેના તું સંભા સદા રે. ૬ છે. શ્રી નેમિનાથનું સ્તવન હારે કીને દેખા હમારા સ્વામી; સ્વામીજી અંતર જામી રે, કીને, આઠ વિકી પ્રીતિ પ્રકાશી, નવમે ગયા શિવ ગામીરે કીને, ટેક Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, સહસાવનકી કુંજ ગલનમે; મળ્યા મુને અંતરજામરે, કીને આપ ચલે ગીરનારકી ઉપર નારી તમારી કેવળ પામશે. કીને, કહે કરતુર પ્રભુ નેમ નગીને, કહું છું આજ શિર નામીરે કીને, | ૩ ! શ્રી મલ્લિનાથસ્વામીનું સ્તવન ( કસુંબી કસુંબી કસુંબી રંગ હો ગયે–એરાગ ) મલ્લીઝ મલ્લીઝ મલ્લીજી, મલ્લીજી પ્રભુ મિલ ગયે– (૨) સફળ હુએ અવતાર, આજે મલ્લીજી એક મેં દર્શન મેં દર્શન, મેં દર્શનકું આયો– (૨) મુખ દેખી દુખ હુઓ દુર, આજે મલ્લી જી. ૨ | એક મન મોહ્યું મન મોહ્યું, મન મહું તારા રૂપને– (૨) ભુલ્યા કુરૂપ સંસાર, આજે મલ્લીજી. ૩ | એકતે મેં પાપી મેં પાપી, મેં પાપીએ પાપ ધાયું– (૨) પ્રભુ ગુણ સરોવર પાજ, આજે મલ્લીજી, એકતે તું ત્રાતા તું ત્રાતા તું ત્રાતા તું બ્રાતા– (૨) અવર ન તુજ વિના કેય, આજે મલ્લી જી. એક્ત ગુણ ગાયા ગુણ ગાયા, ગુણ ગાયા તેરા મિત્ર મંડળ-(૨) પ્રાણકે તુમ ઓધાર, આજે મલ્લીજી, Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, | શ્રી વીર પ્રભુનું સ્તવન | ( આ સખી આવે, માને મોતીડે વધાવે એ રાગ ) ગાવે ભવિ ગાવે, મહાવીર ગુણ ગાવે, (૨) વીર ગુણ ગાવો, મહાવીર ગુણ ગાવો, ગાવો. (૨) ચિર મળ ટાળી પ્રભુ, અંગ પખાળી, કેસર ચંદન ઘન ઘસી પ્રભુ યા, ગાવો. આલમ ગંધ અનાદિની ટાળી માલતી મેગર શુભ પુષ્પ ચડાવે, ગાવો. મારા અષ્ટ પ્રકારી સ્નાત્રપુજા કરી, ભાવના ભાવી શુભ આંગી રચા, ગારા ભક્તિ સ્તુતિ શાસનપતિની કરી જ્ઞાન ધ્યાન એકતાન લગાવે, ગાવો. | ૪ | જૈ જૈ નૃત્ય કરી ફળનૈવેદ ધરી, થાળ ભરી ભરી મોતીડે વધાવો. ગાવો છે ૫ | અમલસાડની મહાવીર મંડળી, આવાગમન નયનથી ન પાવે, ગાટ | ૬ | મિથ્યા સંસાર. ( કામ છે દુષ્ટ વિકારી—એ રાગ ) દોલત દુનિયા હારી, જાવું જીવ દોલત દુનિયા હારી. જનમે તે જવાનો નદી (૨) કોઈ રહ્યું નહીં જારી; પલની ખબર નહીં પ્રાણુને. કાળ ભમે શીરડાલી–જાવું, ના Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ ૦ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, પાંડવ કૌરવ રામ ગજાનન કંસ ગોરે મોરારી; રાવણ યોધે રણમાં હાર્યો, કાષ્ટની કીધી પથારી–જાવું, રા. સત્યવાદી હરિશ્ચંદ્ર ગયા, વળી હાકેમ ને અધિકારી, વિર ગયા ને ઘર ગયા કેઈ, અમીર ગયા નીરધારી-જાવું. ૩ મહામલ દ્ધા ગત પામ્યા, રણમાં યશ વિસ્તારી, ચકવર્તી નિજ વૈભવ મૂકી, ચાલ્યા એકલા હારી–જાવું. જા માતા પિતા સુત નૈતમ નારી, પ્રીત પલકમાં વિસારી; પાપ પુણ્યની પાળે બાંધી, જાય ખલક જે વિચારી–જાવું પાપ પાપ પ્રગે પુંજી વધારી, અધિક કરી રખવાળી, કેડી એક ન સાથે આવે, હસ્ત ચેર જનારી- જાવું દા અંત સો સો વૈભવ ફેગટ, સત્ય ધર્મ સુખકારી, સાકરચંદ સદા પ્રભુ ધ્યાને, દુર્ગત દૂર નિવારી,–જાવું. ૮ | અમે મેમાન | રાગ કાફી અમે તો આજ તમારા બે દિનના મેમાન; સફળ કરો આ સહજ સમાગમ, સુખનું એજ નિદાન અમે, ૧ આવ્યા જેમ જ તે રીતે, સર્વે એમ સમાન પાછા કઈ દિને નહીં મળીએ, ક્યાં કરશે રાન્માન અમે, ૨ સાચવજે સંબંધ પરસ્પર, ધમે રાખી ધ્યાન, સંપી સગુણ લેજો દેજે, દૂર કરી અભિમાન અમે લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન. હેય કશી કડવાશ અમારીતો પ્રિય કરજો પાન અમે / ૪ | Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. ૧૦૧ અથ શ્રી થો. (૧). | બીજની થાય. . દિન સકળ મનહર, બીજ દિવસ સુવિશેષ, રાય રાણું પ્રણમે, ચંદ્ર તણું જિહાં રેખ; તિહાં ચંદ્ર વિમાને, શાવતા જિનવર જેહ, હું બીજ તણે દિને, પ્રણમું આણું નેહ, છે પાંચમની થાય. !! શ્રાવણ શુદિ દિન પંચમીએ, જમ્યા નેમ નિણંદ, શ્યામ વરણ તનુ ભતું એ બ્રહ્મચારી ભગવંતત; સહસ વરસ પ્રભુ આઉખુએ, બ્રહ્મચારી ભેગવંતો, અષ્ટ કરમ હેલે હણીએ, પહેતા મુક્તિ મંહંતો, | આઠમની થાય છે મંગળ આઠ કરી જસ આગળ, ભાવ ધરી સુર રાજજી, આઠ જાતીના કળશ કરીને, નવરાવે જિનરાજજી; વીર જિનેશ્વર જન્મ મહેસવ, કરતાં શિવસુખ સાધે છે. આઠમનું તપ કરતાં અમઘર, મંગળ કમળા વાધે છે, છે એકાદશીની થાય. એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પુછે નેમ, કેણ કારણ એ પર્વ મોટું, કહો મુજશું તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૨ શ્રી તીર્થ ધર્ણન ભકિતમાળા જિનવર કલ્યાણક અતિ ઘણાં એકને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરે માન ઉપવાસ + સિદ્ધચકચ્છની થાય. જિન શાસન વંછિત, પૂરણ દેવ રસાળ, ભાવે ભવુિં ભણુએ, સિદ્ધચક્ર ગુણમાળ; વિહુ કાળે એહની, પૂજા કરે ઉજમાળ, તે અજર અમરપદ, સુખ પામે સુવિશાળ નિત્ય સ્તુતિ સકળ કરમ વારી મોક્ષ માધિકારા, ત્રિભુવન ઉપકારી, કેવલ જ્ઞાન ધારી; ભવિયણ નિત્ય સેવ, દેવ એ ભક્તિ ભાવે, એ જિન ભજતાં, સર્વ સંપત્તિ આવે. | શ્રી જિન પંચક થાય છે, (હરિગીત છંદ) શ્રીઆદિ શાંતિ નેમિ પાસ, વીર શાસન પતિ વેલી નમે વર્તમાન અતીત અનાગત, ચોવીશે જિન મન મળી; જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમે પ્રાણ સાંભળી, થયા સમકિત ધારી. ભવનિહારી, સેવે સુરવર લળી લળી, warraron Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વન ભક્તિમાળા, ૧૭૩ (૮) || સીમંધર સ્વામીની થાય છે શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સફળ આગમ ધારક, ગણધર ભાખિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમળ ગુણ ખાણી (૯) | શ્રી. પંચતીર્થ થાય છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વેરૂં; વાસુપૂજ્ય ચંપાનેર સિદ્ધા, નેમ રેવા ગિરિવરૂં, સમેત શિખરે વીસ જિનવર, મેક્ષ પત્યા મુનિવરૂ, વીશ જિનવર નિત્ય વંદ, સમય સંઘ અહંકારે (૧૦૦) શ્રી જિનેશ્વર ઇગવાનની થેય ના ભાવે કરીને પુજ્ય, શ્રી જિનેશ્વર દેવા, નમું નિત્ય નેહે, આપ તુમ સેવા તુજ મુખડું દીઠે, થાય આનંદ ભારી, કેવળી મક્ષ રાયા, વિશ્વ કીર્તિ વધારી. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા અથ શ્રી સઝાય. - વૈરાગ્યની સઝાય છે ઉંચા મંદિર માળીયાં, સેડ વાળીને સુતો છે કહાડે કહાડો એને સહુ કહે, જાણે જજ ન હેતે ! એક દિવસ એવો આવશે, મને સબલોજી સાથે / ૧ / મંત્રી મળ્યા સર્વે કારીમા, તેનું કાંઈ નવ ચાલે II એક છે ર છે સાવ સેનાના સાંકળા પહેરણ નવનવ વાઘા છે ધળુંરે વસ્તર એના કર્મનું, તે તે શોધવા લાગ્યાં એક૩ ચરૂ કઢાઈ અતિઘણાં, બીજાનું નહીં લેખું / ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું એક ૪ કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેનાં મા ને બાપ ! અંતકાળે જાવું જીવને એકલાં, સાથે પુષ્ય ને પાપ એક પ . સગીરે નારી એની કામિની, ઉભી ટગમગ જુએ છે તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી હુસકે રૂએ છે એક, I ૬ . વહાલાં તે વહાલાં શું કરે, વ્હાલાં વળાવી વળશે .. હાલાં તે વનનાં લાકડાં, તે તે સાથેજી બળશે I એક ૭ નહીં તાપી નહીં તુંબડી, નથી તરવાને આરે છે. ઉદયરત્ન પ્રભુ છમ ભણે. મને પાર ઉતારે છે. એક | ૮ | (૨) છે માનની સઝાય છે રે જીવ માન ન કીજીએ. માને વિનય ન આવે રે, Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૦૫ વિનય વિના વિઘા નહીં, તો કિમ સમકિત પારે જીવટ ૧ સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિરે છે મુક્તિના સુખ છે શાધતાં, તે કેમ લહીએ જુક્તિરે . રેજીવ શા વિનય વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે ! માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારીરે રે છપ૦ ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે મારે દુર્યોધને ગર્વે કરી, અંતે સવિ હારે રેજીવ. ૪ સૂકાં લાકડાં સારિખ, દુ:ખદાયી એ ખેરે , ઉદયરત્ન કહે માનને, દેજે દેશ વારે રેજીવ ૫ હેરી. રંગ મો જિન દ્વારા રે, ચાલે ખેલીએ હેરી પાસજીકે દરબાર રે ! ચાલો૦ | ફાગનકે દિન ચાર રે ! ચાલો, આંકણી ! કનક કચોળી કેસર ઘોળી, પુજે વિવિધ પ્રકાર રે ! ચાલે ૧૫ કૃષ્ણાગરિકે ધુપ ઘટત હૈ, પરિમલ બહેકે અપાર રે ! ચાલો ૨. લાલ ગુલાલ અબીલ ઉડાવત, પાસજીકે દરબાર રે ! ચાલે, | ૩ | ભરી પીચકારી ગુલાલકી છારક, વામાદેવી કુમાર રે || ચાલે ૪ તાલ મૃદંગ વેણુડફ બાજે, ભેરી ભુંગળ રણકાર રે ! ચાલે છે પ . સબ સખીયન મીલી ધૂંવાર સુનાવત, ગોવત મંગળ સાર રે I ચાલે છે ૬ . રત્નસાગર પ્રભુ ભાવના ભાવે, મુખ બોલે જયકાર રે . ચાલો ખેલીએ હેરી | ૭ | Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, લાવણું. (૧) | વસંત વસંત પંચમીને નૌતમ ક્ષેત્ર, લગન લી નિરધાર લલના | સઉ સાજન મળી તે રણે આથે, પશુડે માંડયો પિકાર છે વસંત વિવાહ આદર્યો |૧ | લીલા પીળા વાંસ રંગાવો, ચેરી ચિતરાવ ચાર લલના ભાવે તે દેવતા વેદ ભણે છે, મંગળ ગાવે સખીયાં ચાર | વસંત વિવાહ આદર્યો હો | ૨ | આઠ ભવની હું નારી તમારી, ચોરે હમારે વાંક લલના ભવ ભવની હું દાસી તમારી, કાળે છે કામણગારે વસંત વિવાહ આદર્યો હો || ૩ | નેમજી હૈયામાં ધે ભરાણા, સંસારમાં નહિં સાર લલના ! રથ વાળી નેમ ગિરનારે ચાલ્યા, રોતી રહે રાજુલ નાર | વસંત વિવાહ આદર્યો હો | ૪ રાજુલ ચાલ્યાં સંજમ લેવા, જઈ ચઢયાં ગઢ ગિરનાર લલના | કર જોડી ગૌતમ પાયે લાગું, સાચે છે દીન દયાળ છે. વસંત વિવાહ આદર્યો છે . પ // (૨) છે શાંતિનાથની લાવણી. | સુણ શાંતિ શાંતિ દાતાર, જગત આધાર, અચળ જિનવરજી, અચળ જિનવરજી, કિંકર શિર નામી તને સુણ અરજી ! એ આંકણી કૈવલ્યદ જિન તુજ નામ, સુણ ગુણ ધામ, હરખ ધરી મનમાં, હરખ ધરી મનમાં Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૦૭ આવ્યો હું તારે શરણ ભમી ભવવનમાં કેધાદિક વૈરી ચાર દિએ બહુ માર, પયા મુજ કેડે, પડયા મૂજ કેડે વળી અર્જિત પુન્ય કદંબકને ફરેરે ! મુજ દુઃખદારને અંત લાવી ભગવંત, તુમ સમ કર, તુમ સમ કરછ, કિંકર શિર નામી તને સુણ અરજી / ૧ મુજ અવગુણને જિનરાજ, માફ કર આજ, કહું કર જોડી કહું કર જોડી, ભવકુપથી તાર કર્મને તેડી છે મેં પૂરણ કર્યા કુકર્મ, ધર્યો નહીં ધર્મ, મર્યે ભવ પામી, મત્સ્ય ભવ પામી; વળી અમર તણે અવતાર થયો બહુ કામી ! હવે તુજ વિના જિનનાથ, જેવું નહીં હાથ, હરીને હરજી, હરીને હરજી; કિકર શિર નામી તને સુણ અરજી તારા વાસવ સેવિત ભગવાન, કરૂં ગુણમાન, દર્શ દે જિનજી, દર્શ દે જિનજી; તુજ દરિસણમાં જગદીશ, મુજ મન લીનજી ! તુમ ચરણ જલજની સેવ, આપજે દેવ, જગત ઉપગારી, જગત ઉપગારી; પદ પંકજ સેવી, તુર્ત વરૂં શિવનારી માણિક વદે તુમ પાય, વિભુ જિનરાય, પાપચય હરજી, પાપ ચય હરજી, કિંકર શિરનામી તને સુણાવે અરજી . મહાવીરસ્વામીનું પારણું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, તે ગા હલ હાલો હાલરવાનાં ગીત / સેના રૂપને વળી રને જડયું પારણું રેશમ દેરી ઘુઘરી વાગે ઠુમ છુમ રીત | હાલો હલે હાલે હાલો મારા નંદને ! ૧ | જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હશે એવી શમે તીર્થકર જિન પરિમાણ છે. કેશસ્વામી મુખથી એહવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે ભારે અમૃત વાણ // હાલો૦ | | ચોદે સ્વને હેવો ચક્રી કે જિનરાજજી, વીત્યા બારે ચકી નહીં હવે ચક્રી રાજ ને જિનજી પાસે પ્રભુના શ્રીકેશી ગણધાર, તેને વચને જાણ્યા વશમા જિનરાજ મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા તરણ તારણ જિનરાજ ! તે પુન્ય પનોતી ઈંદ્રાણી થઈ આજ | હાલે છે ૩૫ મુજને દેહલે ઉપજે બેસું ગજઅંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય છે એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજનાં, તે હ્નિ સંભારું ને આનંદ અંગ ન માય છે હાલે | ૪ કરતલ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા. પગતલ લક્ષણ એક હજારને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ / નંદન જમણી જંઘે લંડન સિંહ બિરાજતો, મેતે પહેલે સ્વપ્ન દીઠ વિશવાવિશ | હાલો૦ | ૫ / નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દેવર છે સુકુમાળ / હસશે ભેજાઈઓ કહી લાડકા દીયર માહરા, હસશે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ છે હસશે રમશે ને વળી હંસા દેશે ગાલ હાલો૦ | ૬ | નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલી પાંચસે મામીના ભાણેજ છે ! નંદન મામલીઆના ભાણેજા સુકુમાળ, હસશે હાથે ઉછાળી કહીને નાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ { હાલો૦ ૭નંદન મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડીયાં ઝુલડે મેતી કસબી કેર / નીલાં પીળાં ને વળી રાતાં સરવે જાતનાં, પહેરાવશે મામી મારા નંદ કીશેર / હ૦ m૮ નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડુ મોતીચુર છે નંદન મુખડા જોઈને લેશે મામી ભામણ, નંદન ભાભી કહેશે એવો સુખ ભરપૂર હાલોલ નંદન નવલા ચેડા મામીના સાતે સતી, મારી ભત્રીજીને બેન તમારી નંદ | તે પણ ગુંજે ભરવા લાખણ સા લાવશે, તેમને જોઈ જોઈ હોશે અધિક પરમાનંદ II હાલે છે. ૧૦ રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે. વળી સૂડા મેના પિોપટને ગજરાજ સારસ હંસ કેયેલ તીતરને વળી મરજી, મામી લાવશે નંદ તમારે કાજ | હાલો૦ ૧૧ છપ્પન કુમરી અમરી જળ કળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલીધરની માહે ફલની કિ કીધી જન એકને માંડલે, બહુ ચિરંજીવ આશાપ દીધી તેમને ત્યાંહ // હાલો છે ૧૨ માં તમને મેગિરિપર સુરપતિએ નવરાવીઆ, નિરખી નિરખી હરખી સુત લાભ કમાય છે મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમા, વળી તનપર વારૂ ગેરી ગુણસમુદાય હાલો૦ ૧૩ી નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજપરે અંબાડી બેસાડી માટે સાજ છે પસલી ભરશું શ્રીફળ ફાફળ નાગર વેલશું, સુખલડી લેશું નિશાળીઆને કાજ | હાલો૦ | ૧૪ નંદન નવલા મેટા થાશે ને પરણવશું, વહુ વર સરખી જેડી લાવશું રાજકુમાર ! Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૦૯ સરખા વેવાઈ વેવાણે પધરાવશું, વર વહુ ખિી લેશું જોઈ જોઈને દેદાર | હાલો૦ ૫ ૧૫ ને સાસરે પીયર મારાં બહુ પખ નંદન ઉજળા, ભારી કુખે આવ્યા તાત નેતા નંદ છે મારે આંગણુ વયા અમૃત દુધે મેહુલા, મારે આંગણ ફળીયા સુરત સુખના કંદ ! હાલો૦ કે ૧૬ એણું પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું, જે કોઈ ગાશે લેશે પુત્ર તણે સમાજ છે બીલીમોરા વરણું વીરનું હાલર્ર, જય જય મંગળ હેજે દિપવિજય કવિરાજ હાલે છે આ ~ | ગુરૂવંદન | ગુરૂની સન્મુખ ઉભા રહી બે ખમાસમણ દેવા, પછી ઈચ્છાકારને પાઠ બોલો. ઇચ્છાકાર સુધરાઈ સહદેવસિ | સુખ તપ શરીર નિરાબાધ છે સુખ સંજમ જાત્રા નિર્વાહે છે સ્વામી શતા છે ભાત પાણીને લાભ દેજોજી | પછી જમણે હાથ ભ ઉપર સ્થાપી ને તે ઉપર મસ્તક રાખી અને મુઠ્ઠિઓને પાઠ બેલ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન તે અમુક્રિએમિ, અખતર દેવસિએ (બપોર પહેલાં ગુરૂને વંદન કરતી વખતે રાઈએ બોલવું અને બપોર પછી વંદન કરતી વખતે દેવસિએ બોલવું.) કિંચિ અપત્તિએ પરપત્તિ છે ભત્ત પાણે વિણએ આવચ્ચે છે આલવે સંલાવે ઉચ્ચાસણે છે Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી તીર્થ વર્ણન ભંક્તિમાળા સમાસણે અંતર ભાસાએ છે ઉવરિ ભાસાએ અંકિંચિ . મઝ વિય પરિ હીણું છે સુહુર્ભ વા બયારે વા તમે જાણહ, અહ ન યાણુમિ છે તસ્સ મિચ્છામિ દુક્કડ છે છેવટ એક ખમાસમણ દેવું. ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ; નિસાહિએ, મથુએણે વામિ. અથ સામાયિક લેવાની વીધી. પ્રથમ ઉચે આસને પુસ્તક પ્રમુખ મુકવું; શ્રાવક શ્રાવિકાએ ટાસણું. મુહપત્તિ, ચરવળે લઈ શુદ્ધ વન્ને જગ્યા પુંછ ટાસણું ઉપર બેસવું, મુહપત્તિ, ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપનાજી સન્મુખ રાખી એક નવકાર ગણું, પછી પંચિંદિયને પાઠ ભણા. અથ પંચિંદિય. પંચિંદિય સંવરણે, તહ નવ વિહ બંભર ગુત્તિ ધરે; ચઉવિહ કસાય મુકો, ઈ અટ્ટારસ ગણેહિં સંજુ ૧. પંચ મહાવ્રયે જુત્ત, પંચવિહાયાર પાલણ સમ; પંચ સમિએ તિગુત્તો, છત્તીસ ગુણ ગુરૂ ભજઝ– ૨૦ ( ત્યાર પછી ખમાસમણ દેવું). ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજ્જાએ નિશ્મિીઆએ ભથ્થએણું વંદામિ ( ત્યાર પછી ઇયિા વહિઆને પાઠ ભણવે ) Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૧૧ અથ ઇરિયા વહિઆ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન, ઈરિઆ વહિ પડિક્કમામિ, ઈચ્છે ઈચ્છામિ પડિક્કમિઉં ઇરિયા વહિયાએ વિરાણાએ ગમણુગમણે પાણકક્કમણે બિયકમણે હરિયમણે ઉસાઉનિંગ પણગદગ ભઠ્ઠી મક્કડા સંતાણી સંકમણે જે મે જવા વિરાહિયા, એબિંદિયા બેઈદિયા તેઈદિયા ચઉરિંદિયા પંચિંદિયા, અભિયા વત્તિયા લેસિયા, સંઘાઈઆ સંદિયા પરિયાવિયા કિલામિયા ઉદવિયા દાણાઓઠાણું સંકામિયા, છવિયાઓ વવવિઆ તસ્સ મિચ્છામિ દુક્કડ. ( ત્યાર પછી તસ્સ ઉત્તરીને પાઠ ભણ.) અથ તસ્સ ઉત્તરી તસ્ય ઉત્તરી કરણેણં, પાયચ્છિત કરણેણું વિસહી કરણેણું વિસધિકરણેણું પાવાણું કમ્માણે નિશ્વાયણ ડ્રાએ હામિ કાઉસ્સગ્ગ, ( ત્યાર પછી અન્નત્ય ઉસ્યસિએણને પાઠ ભણશે ) અથ અન્નત્થ ઉસસિએણે અન્નત્ય સિસિએણે નસસિએણે ખાસિએણે છીએણે સંભાઈએણે ઉએણે વાયનિસગેણં ભમલિએ પિત્તમુછાએ અમેહિ અંગ સંચાલેઠિ સુહમેહિ ખેલ સંચાલેહિં સુમેહિં દિ િસંચાહિં, એવ ભાઈઓહિં આગારેહિં અભગો અવિરાહિઓ, હુક્સ મે કાઉસ્સગે જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ, તાવકાર્યા ઠાણે મહેણું ઝાણેણં અપાણે વસિરામિ. ( ત્યાર બાદ એક લગ્નસન અથવા ચાર નવકારને કાઉક્સ કરી પારી પ્રગટ લોગસ્સ કહે. ) અર્થ લોગસ્સ. લોગસ્સ ઉત્તેઅગરે, ધમ્મ તિથ્થરે જિર્ણ, અરિહંત કિન્નરર્સ - વિપિ કેવલી ઉસભ મજિ ચ વદે સંભવ મભિદણું ચ સુમઈ ચે, Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શ્રી તી વ ન ભક્તિમાળા. પહુમપહું સુપાસ' જિણું ચ ચપ્તુ વધે. સુવિદ્ધિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જસ વાસુપુજ્જ ચ, વિમલ મણ્ત ચ જિષ્ણુ ધમ્મ સતિ ચ દામ, કુથુ અર' ચ મલિ વન્દે મુસુિબ્વય નમિ જિષ્ણુ' ચ, વદ મિ નેિમિ પાસ તહુ વહુમાણુ ચ. એવં મએ અભિશુ વિહુય યમલા પહીણુ જરમરણા, ચવીસપિ જિષ્ણુવરાતિયરા મે પસીયતુ કિર્ત્તિય થયિ મહિયા જે એ લેગસ્ત ઉત્તમા સિદ્ધા, આફગ્ગ ખાહિલાલ સમાહિવર મુત્તમંદિંતુ દેસુ નિમ્નલયરા આઇન્ગ્રેસુ અહિંય પયાસયા સાગર વર ગંભિરા, સિદ્દા સિદ્િ મમ દિસંતુ. ( પછી ખમાસમણ દઇ, ઇચ્છાકારેણુ સદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહું ઇચ્છું ” એમ કહેવું પછી મુહપત્તિ તથા અંગની પડિલેહણના પચાશ ખેલ કહી મુહપત્તિ પડીલેહવી. પછી ખમાસમણ દેશ “ ઇચ્છાકારેણ સદિસહ ભગવત્ સામાયિક સદિસાહુ ઇચ્છ વળી ખમાસમણ દઈ “ ઇચ્છાકારેણુ દિસહ ભગવન સામાયિક હાઉં ઇચ્છું ” એમ કહી એ હાથ જોડી એક નવકાર ગણી પછી “ ઇચ્છાકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવેાજી ” તે વારે વડીલ કરેમિભતે કહે. વડીલ ન હોય તે જાતે પાડ઼ ભણવા ) ,, અથ કરેમિલતે. કરેમિભતે સામાય, સાવજ બેગ પચ્ચખ્ખામિ, જાવનિયમ' પન્નુવાસામિ, દુવિš સિવિલ્હેણુ મણેણ વાયાએ કાએણું, ન કરેમિ ન કાવેર્વમ તસ્સ ભંતે પડિમામિ નંદામિ ગરામિ, અપ્પાણુ સિરામિ, (પછી ખમાસમણું દૃષ્ટ ‘ઇચ્છાકારેણ સદિસ$ ભગવન્ સજ્ઝાય સ્પંદસાહુ ઇચ્છ” વળી પાછું ખમાસમણુ દઇ ‘ઇચ્છા કારેણ સદિસહ ભગવત્ સઝાય કરૂ ઇચ્છ” એમ કહી ત્રણ નવકાર ગણવા પછી બે ઘડી ધર્મ ધ્યાન કરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વન ભક્તિમાળા, ૧૧૩ મુહપત્તિના પચીશ બેલ. સુત્ર અર્થ તવ કરી સદહું ૧, સમકિત મોહની ૨, મીશ્ર મેહની ૩, મિથ્યાત્વ મેહની પરીહરું જ, કામરાગ ૫, નેહરાગ ૬, દષ્ટિરાગ પરીહરું છે, સુદેવ ૮, સુગુરૂ, ૯, સુધર્મ આદરું, ૧૦, કુદેવ ૧૧, કુગુરૂ ૧૨ કુધર્મ પરીહરૂં ૧૩, જ્ઞાન ૧૪, દર્શન ૧૫, ચારિત્ર આદરે ૧૬, જ્ઞાન ૧૭, દર્શન ૧૮, ચારિત્ર વિરાધના પરીહરૂં ૧૮, મનગુપ્તિ ૨૦, વચનગુપ્તિ ૨૧, કાયગુપ્તિ આદરે ૨૨, મનદંડ ૨૩, વચનદ ૨૪, કાયદડ પરહરે ૨૫. અંગના પચીશ બેલ. હાસ્ય ૧ રતી ૨ આરતી ૩ પરીહરુ, ડાબે હાથે પડીલેવા, ભય જ સેગ ૫ દુર્ગચ્છા ૬ પરીરું, જમણે હાથે પડી લેવા, કૃષ્ણ લેસ્યા ૭, નીલ લેમ્યા ૮ કાપિત લેસ્યા ૯ પરીરું, માથા ઉપર પડીલેવા, રસગારવા ૧૦, રિદ્ધિગારવ ૧૧, સાતા ગારવ ૧૨ પરીરું, મેઢે, પડીલેવા, માયા શલ્ય ૧૩, નીયાણ શલ્ય ૧૪, મિથ્યાત્વ શલ્ય ૧૭ પરહરું, છાતી આગળ પડીલેવા, કેધ ૧૬ ભાન ૧૭ પરીરું, પુંઠે ડાબે ખભે પડીલેવા. માયા ૧૮ લેભ ૧૮, જમણે ખભે પડી લેવા, પૃથ્વીકાય ૨૦ અપકાય ૨૧ તેઉકાય ૨૨ ની જયણું કરું, ડાબે ખભે પડીલેવા વાઉકાય ૨૩ વનસ્પતીકાય ૨૪ ત્રસકાય ની રક્ષા કરે, જમણે પગે પડીલેવા. (તે મધ સાધુ શ્રાવકને બેલ ૫૦ કહેવા અને લેસ્યા ૩ શલ્ય ૩ કષાય જ, એ દશ શિવાય ૪૦ બેલ સાધ્વી શ્રાવકાને કહેવા. સામાયિક પારવાની વિધિ. ૧ ખમાસમણ દેવું, ૨ ઇરિયાવહીઆ, ૩ તસ્સઉત્તરી ૪ અન્નત્ય ઉસસિએણું, કહી પછી એક લોગસ્સને અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી લેગસ્સ પ્રગટ કહેવો. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહુપત્તિ પડી હું ” એમ કહી મુહુપત્તિ પડી લેતી, ખમાસમણ દઈ, ઇચ્છા, Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. કારેણ સંદિસહ ભગવન સામાયક પારું યથા શક્તિ ” વલી ખમાસમણ દઈ ઇચ્છા કારેણ સંદિસહ ભગવન સામાયિક પારું તહત્તિ ” કહી પછી જમણ હાથ ચરવળા ઉપર અથવા કટાસણું ઉપર સ્થાપી એક નવકાર ગણી સામઈય વય જુત્ત કહીએ. અથ સામાઈયવયજીતે. સામાઇય વયજુ, જવ મણે હોઈ નિયમ સંજુ છિન્નઈ અસુહ કમૅ સામાઇઅ જત્તિઓવારા. સામાઈએ મિલકએ, સમણે ઇવ સાવ હવાઈ જહા, એએણુ કારણેણું, બહુસો સામાઇએ કુજા. સામાયક વિધિ લીધું વિધિ પાયું, વિધિ કરતાં જે કંઈ અવિધિ એ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુકડ. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીશ દેખમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સાવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ. ( ત્યાર પછી જમણે હાથ થાપના સન્મુખ સવળો રાખીને એક નવકાર ગણીએ.) અથ પચખાણ વિધિ. પ્રભાતના પચખાણ, || અર્થ નમુક્કાર અહિસં મુહુ સહિઅં છે ઉગ્ગએ સૂરે નમુક્કાર અહિએ મુદ્દે સહિઅં, પચ્ચખાઈ, ચઉવિપિ આહારં, અસણં, પાણું ખાઇમં, સાઇમં અન્નત્થણ ભોગેણં, સહસા ગારેણું મહત્તરાગારેણું સવ્વ સમાહિત્ય વત્તિયા ગારેણું વોસિરે. અથ પિરસિં સાઢ પે સિનું ઉગ્ગએ સૂરે નમુકકાર સહિઅં, પરિસિં, સાપસિસે મુ સહિઅં, Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૧૫ પચ્ચખાઈ, ઉગ્ગએ સૂરે, ચઉવિલંપિ આહાર અસણું પાછું ખાઇમં સામે અન્નત્થણ ભોગેણં, સહસાગારેણું પચ્છકોલેણું, દિસાહેણું સાવયણેણું મહત્તરાગારેણં, સવ્ય સમાહિ વત્તિયાગારેણં, સિરે. (ઇતિ). અથ બેસણું તથા એકાસણાનું ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ પિરિસિં સાપરિસિં પુરીમદ્દે મુકૃસહિએ પચ્ચખાઈ ઉગ્નએસ વિકપિ ચા અણું પાસું ખાઇમ સામે અન્નથ્થણાં ભેગેણુ સહસાગારેણું પકાણું દિસાહેણું સાહુવયણેણું મહત્તરાગારેણું સવસમાવિઆ ગારેણું એકાસણું બે આસણું પચ્ચખાઈ તિવિપિ આહાર અસણું ખાઇમં સાઇમં અથ્થણ ભોગેણુ સહસાગારેણું સાગરિચાગારેણું આઉટણ પસારેણ ગુરૂ અ ટાણે પારિવણિયાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિતિઆગારેણું પાણસ્સ લેવેણવા અલેણવા અને રણવા બહુલેણવા સાસિણવા અસિચ્ચેણવા સિરે. (ઇતિ) અથ આયંબિલનું ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિએ પરસિ સાપરિસિ મુદ્દસહિએ પચ્ચખાઈ ઉગએ સૂરે ચઉત્રિોંપિ આહાર અણું પાછું ખાઇમ સામ અન્નશ્મણ ભોગેણુ સહસાગારેણું પચ્છકાલેણ દિશામહેણું રાહુવયણેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ વત્તિયાગારેણું એગાસણું પરખાઈ તિવિલંપિ આહારે અસણું ખાઇમં સાઈમ અત્યાણા ભેગણું સહસાગારેણું સાગરિઆગાણું આ ઉંટણ પસારેણું ગુરૂઅપભુઠાણેણું પરિટ્રાવણિઆગારેણું મહત્તરાગારેણું સવ્યસમાવિત્તિઓગારેણું પાણસ્સ લેવા અલેણવા અચ્ચેણવા બહુલેણવા સસિબ્બેવા અસિચ્ચેણવા સિરે. અથ ચઉવિહાર ઉપવાસનું સુરે ઉગએ અભર પચ્ચખાઈ ચઉવિપિ આહાર અસણું પાછું ખાઈમ સાઈમ અન્નત્થણા ભોગેણુ સહસાગારેણું પારિટ્રાવણિગારેણું મહત્તરાગેણુ સવ્વસમાવિત્તિઓગારેણું વોસિરે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, અથ તિવિહાર ઉપવાસનું. સૂરેગ્નએ અભત્તડું પચ્ચખાઈ તિવિહંપિ આહાર અસણું પણ ખાઇમ સાઇમં અન્નથુણ ભોગેણુ સહસાગારેણું પારિડ્રાવણિઆ ગારેણું મહત્તરાગારેણ સવ્વસમાહિતિઆગ રેણું પાણહાર પિરસિં સાદ્રુપરસિં મુટ્ટસહિએ ઘરસહિઅં પચ્ચખાઈ ઉગએસ પુરિમડું અવટું પચ્ચખાઈ અન્નથ્થણ ભોગેણુ સહસાગારેણે પત્રકાલેણું દિસામોહેણું સાહુવણેયણું મહત્તરાગારેણં, સવ્વ સમાહિત્તિઓ ગારેણું પાણસ્સ લેવેણવા અલેણવા અચ્ચેણવા બહુલેવેણુવા સસિણવા અસિÀણવા વોસિરે. અભથણ મશીન માગ કે પાકિસબુ" સાંજના પચ્ચખાણ. અથ પાણહાર દિવસ ચારિત્રનું. પાણહાર દિવસ ચરિમં પચ્ચખાઈ અન્નથ્થણાભોગેણુ સહસાગારેણું સવ્વ સમાહિ વરિઆ ગારેણે સિરે. અથે ચઉવિહારનું દિવસ ચરિમં પચ્ચખાઈ ચઉવિલંપિ આહારે અસણું પાછું ખાઈમ સાઇમ અન્નથ્થણા ભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિ વત્તિઓગારેણું વોસિરે. અથ તિવિહારનું દિવસ ચરિયું પચ્ચખાઈ તિવિલંપિ આહાર અસણું ખાઇમં સાઇમ અન્નપ્શણગણ સહન ન નનન . અથ દુવિહારનું દિવસ ચયિં પચ્ચખ્ખાઈ દુવિપિ આહાર અસણ ખાઇમ અને થ્યાણ ભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણ સવ્વસમાહિત્તિઓગારેણું વોસિરે. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા. આરતીઓ. અપ્સરા કરતી આરતી જિન આગે, હાંરે જિન આગેરે જિન આગે ! હરે એ અવિચળ સુખડાં માગે, હાંરે નાભિનંદન પાસ છે અસર કરતી આરતી જિન આગે ૧ મે નાથેઈ નાટક નાચતી પાય ઠમકે, હાંરે દયા ચરણે ઝાંઝર ઝમકે ! હાંરે સેવન ઘુઘરડી ઘમકે, હાંરે લેતી ફુદડી બાળ છે અપ્સરા ! ૨ / તાલ મૃદંગને વાંસળી ડફણાં, હાંરે રૂડા ગાવંતી સ્વર ઝીણું છે હાંરે મધુર સુરાસુર નયણાં, હાંરે જેતી મુખડું નીહાળ અપ્સરાના | ૩ ધન્ય મરૂ દેવા માતને પ્રભુ જાયા હારે તેરી કંચન વરણી કયા છે. હાંરે મેં પૂરવ પુન્ય પાયા, હાંરે દેખે તેરે દેદાર અપ્સરા છે જ ! પ્રાણજીવન પરમેશ્વર પ્રભુ પ્યારે, હાંરે પ્રભુ સેવક હું છું તારો છે હરે ભવભવના દુઃખડાં વારે, હાંરે તુમે દીન દયાળ ! અપ્સરા | ૫ | સેવક જાણી આપણે ચિત્ત ધરજે, હાંરે મેરી આપદા સધળી હરજે છે હાંરે મુનિ માણેક સુખી કરજો, હરે જાણી પિતાનો બાળ અપ્સરા. (૨) જે જે આરતી આદિ જિમુંદા, નાભિરાયા મરદેવીકે નંદા જે જે છે આરતી ૧ પહેલી આરતી પુજા કીજે, નરભવ પામીને હા લીજે છે જે જે આરતી | ૨ | દુસરી આરતી દીન દયાળા, ઘુળેવ મંડન પ્રભુ જગ અજવાળ્યાં છે જે જે આરતી | ૩ | તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર નર ઇંદ્ધિ કરે તોરી સેવા જે જે આરતી | ૪ 1 ચથી આરતી ઉગતિ ચેરે, મનવંછિત ફળ શિવસુખ પૂરે છે જે જે આરતી + પ . પંચમી આરતી પુજ્ય ઉપાય, મૂળચંદ રિષભ ગુણ ગાયા છે જે જે આરતી | ૬ | મહાવીર સ્વામીની આરતી. જય દેવ, જય દેવ, જયસુખના રવમી છે (પ્રભુ.) તુજને વંદના Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, કરીએ, (૨) ભવ ભવન ભાભી જ દેવ / ૧ સિદ્ધારથના સુત ત્રિશલાના જાયા છે પ્રભુ છે જસદાના છ કંથજી ( ૨ ) ત્રિભુવન જગરાયા છે જયદેવ છે ૨ કે બાળપણમાં આપ, ગયા રમવા કાજે છે પ્રભુ છે દેવતાએ દીધે પડછાયો, ( ૨ ) બીવરાવવા કાજે છે જયદેવ છે ૩ છે એક વારનું રૂપ લીધું છે નાગનું કે પ્રભુ ! બીજી વારનું રૂપ, (૨) લીધું બાળક ને જયદેવ છે જ કે બાળક બીના સૌ પિતે નથી બીતા છે | પ્રભુ ! દેવતાનું કાંઈ ન ચાલ્યું ( ૨ ) હારી જતા રહેતા છે જયદેવ છે છે ૫ છે એવા છે ભગવાન મહાવીર તમે જાણે છે ( પ્રભુત્વ ) વંદે છે સહુ તેને ( ૨ ) નમે રાય રાણે જયદેવ છે ૬ છે (૪) શાંતિનાથની આરતી. જય જો આરતી શાંતિ તુમારી, તેરા ચરણ કમલકી જાઉં બલીહારી છે જય૦ કે ૧ મે વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ મુખ પુનમ ચંદા છે જય / ૨ / ચાલીશ ધનુ સેવનમય કાયા, મૃગ લંછન પ્રભુ : ચરણ સુહાયા છે ૩ છે જય૦ મે ચક્રવતી પ્રભુ પાંચમા સોહે, સેલમા જિનવરુ જગ સહુ મેહે છે જય૦ છે જ છે મંગલ આરતી તેરી કીજે, જન્મ જન્મને લ્હાવો લીજે જય૦ ૫ છે કર જોડી સેવક ગુણ ગાવે, સે નર નારી અમરપદ પાવે છે જય૦ + ૬ છે (૫) - શ્રી સરસ્વતી મા, ક્રીપા કરો આઈ, સરસ વચન સુખદાઈ, દે. મુજ ચતુરાઈ, જય દેવ જ્ય દેવ ૧ વરધમાન દેવા જુગમાં નહી એવા, પાતીક દુર કરવા કરે ઇદ્ર સેવા જયદેવ. ૨. રતન ત્રયી રાયા ત્રીશલાને જાયા સીદ્ધારથ કુળ આયા, કંચન વરણ કાયા. જયદેવ. ૩ શાસન બહુ સારે લાગે મુજ યાર, સંકટ દુર નિવાર, ભવ જળથી તારો જયદેવ ૪. તું ત્રિભુવન સ્વામી કરમ મેલ વામી કેવલજ્ઞાન સુપામ્યા, શિવપુરના સ્વામી Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૧૯ જયદેવ ૫ ભવ આરત ટાળે, ને નજર -યાળ ભયા કરી મુજ તારે મુજ કર તુમ ઝાલે. જયદેવ. ૬ લીલા સકલ મંગલકારી, ત્રીભુવન ઉપગારી દુરગતી દુર નીવારી, વરીઆ શીવનારી, જયદેવ જયદેવ. ૧ પારસનાથ નામી, ચીંતામણ સ્વામી કરૂં આરતી શીરામી, મુજ અંતર જામી જયદેવ ૨ ત્રણ જગત રાયા વાસાએ જાયા અશ્વસેન કુલ આયા, નીલ વરણ કાયા જયદેવ. ૩ કુમઠકે હઠ વામી જ્ઞાન કેવલ પામી. ભક્તને મન વિરામી, ભયે સિદ્ધ સ્વામી જયદેવ. ૪, તુજ ગુણ હું રસિઓ, મુજ મન તું વસિઓ મયા કરી ઉલસી, ગુણ ગાવા ધસીઓ. જયદેવ જયદેવ. મંગળ દીવે દવે રે દી મંગળિક દીવો આરતી ઉતારક બહુ ચિરંજીવે છે દીવે ૧ મે સેહામણે ઘર પર્વ દીવાળી અંબર ખેલે અબળા બાળી છે દીવો. ૨ | દેપાળ ભણે છણે ઘેર અજવાળી, ભાવે ભકતે વિશ્વ નિવારી દી . ૩ ! દેપાળ ભણે ઈણે આ કળિ કાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે છે દીવ અમધર મંગળિક તમ ઘર મંગળિક, મંગળિક ચતુર્વિધ સંધ ઘર હેજો પ . અથ મંગળ ચાર, ચારે મંગળ ચાર, આજ મહારે ચાર મંગળ ચાર કે દેખે દરસ સરસ જિનકે, શભા સુંદર સાર છે આજ છે ૧ મે છિનું છિનું છિનું મન મેહન ચર, ઘસી કેસર ઘનસાર | આજ છે ૨ કે વિવિધ જાતિ કે. પુષ્પ મંગાવો, મેઘર લાલ ગુલાલ છે આજ છે ૩ છે ધૂપ ઉખેવને કરે આરતી મુખ બોલે જયકાર | આજ છે ૪ ૧ હર્ષ ધરી આદીશ્વર પૂજે ચૌમુખ પ્રતિમા ચાર આજ પા હૈયે ઘરી ભાવના ભાવ ભાવ જીમ પામે ભવપાર છે આજ છે , છે સકળચંદ સેવક જિનકે, આનંદધન ઉપકાર આજ૦ | છ | Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, વર્તમાન ચોવીસ તીર્થકરને કે. અમ દીક્ષા, તીર્થકરનું નામ : અવન, જન્મ દીક્ષા. મેક્ષ લંછન | કેવલ અષ્ટાપદ સીખરજી વિનીતા વિનીતા સાવથ્વીનગરી વિનીતા વૃષભ હાથી અશ્વ વાંદર કૌચપક્ષી કમલ સાથી વિનીતા ચંદ્ર મગર શ્રીવત્સ ગેંડાનું ૧ રીખવદેવ ૨ અજીતનાથ ૩ સંભવનાથ ૪ અભિનંદન ૫ સુમતીનાથ ૬ પદ્મપ્રભુ ૭ સુપાશ્વનાથ ૮ ચંદ્રપ્રભુ ૯ સુવીધીનાથ ૧૦ શીતલનાથ ૧૧ શ્રેયાંસનાથ ૧૨ વાસુપુજ્ય ૧૩ વિમલનાથ ૧૪ અનંતનાથ ૧૫ ધર્મનાથ ૧૬ શાંતીનાથ ૧૭ કુંથુનાથ ૧૮ અરનાથ ૧૯ મલ્લિનાથ ૨૦ મુનસુવ્રતસ્વામી ૨૧ નેમીનાથ ૨૨ નમનાથ ૨૩ પાર્શ્વનાથ . ૨૪ મહાવીર ચંપાપુરી સીખરજી કોસંબી વણારસી ચંદ્રપુરી કાકેદી ભદિલપુર સીંહપુરી ચંપાપુરી કપિલાપુરી વિનીતા રત્નપુરી હસ્તીનાપુરી હસ્તીનાપુરી હસ્તીનાપુરી મથુરા રાજગૃહી મથુરા સૌરીપુરી બનારસ ક્ષત્રો કુંડ પાડાનું વરાહ સીયાણું વેજી હરિણું બકરે નંદાવર્ત કલશ કાચબો કમલ ગીરનાર શંખ સીખરજી સર્પ પાવાપુરી સિંહ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા, ૧૨૧ વીશ તીર્થકરનું ગાયન. (વારેધા વીઠલા વેલારે ) જિનપતી અરજી અમારી, દીલમાં પ્રીતે લે તું ધારીરે, નમે તેને પ્રજા તમારીરે-(૨) રીખદેવ શેત્રુંજા વાસી, કરજે લીલા લહેર, મહીમા સુણુને શરણે આવ્ય, તારે કરીને મહેર, મહેરબાની કરજો સારી. દીલમાં-૧ અછતસ્વામી તારંગાવાળા, સંભવ સુખના ધામ; અભીનંદન અમે વચન આપે આવો અમારે ગામ, ગામડી દેખો અમારી દીલમાં–૨ સુમતિ પદ્મ સુપાર્શ્વ જિનેશ્વર ચંદ્ર આઠમા દેવ, સુવિધિ શીતલ દશમે જાણ્યા શ્રેયાંસની કરૂં સેવ, સેવા તે લાગે પ્યારી. દીલમાં– વાસુપુજ્ય પછી વિમલ થયા, વલી અનંત ધર્મ ઇશ, શાંતિ કુંથુ અર મલિ જિનેશ્વર, મુનિસુવ્રત જિન વીશ, વિશેને વંદના ભારી દીલમાં–૪ નમીનાથ ને બાવીશમાં નેમજી, રાજુલ કેરા કથા પરણવું પ્રેમે પડતું મુકી લીધે ગીરનારનો પંથ, રાજુલ કરે તરવા તૈયારી દીલમાં–૫ પાર્શ્વપ્રભુ શખેશ્વર રાજા પરદુઃખભંજન પ્રાણ, નાગ જોડી બળતી ઉગારી, કમઠે માની આણુ, આણું માનું પ્રેમથી તારી. દિલમાં Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ શ્રી તીર્થં વર્ણન ભક્તિમાળા, વર્ધમાન જિન ચોવીસમાં વધુ વાર હજાર, જિન પ્રતિમા વોને હરદમ ઉતરવા ભવપાર, પાર કરો કહુ પાકારી. વડા ગણુધર વમાનના ગૌતમ ગુણુની ખાણુ ખીજા દશ એક એકથી ચડતા, માનીએ તેહની આણુ, આણુ કરે પ્રેમથી પ્યારા. ભવજળ તરવા પાર ઉતરવા ધરવું જિનનું ધ્યાન, ચેવીશ જિન એકાદશ ગણધર વધારશે વડુ માન, માન દેજો પેાતાના ધારી દોશી કસ્તુર વાલજી હું, લીંબડી મારા મુકામ એકલા ઉભા ભવ દરીઆમાં શ્રવણે પડયુ તુજ નામ નામના જાણી તમારી. Jain Educationa International સમાસ For Personal and Private Use Only દીલમાં ૭ દીલમાં~૮ દીલમાં—૯ દીલમાં—૧૦ Page #132 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીની જો કે આશા. શરૂ સ્વદેશી માલનો વપરાસ કરે અને ઉતેજન આપે. તથા સ્વદેશીને નામે ચાલતી દગલ બાઈથી ચેતજે અને બીજાને ચેતાવજે. સુતર, હાથ વણાટની સાળ, તેને - લગતો સામાન, ચરખા, જુદીજુદી જાતનું કાપડ, તરેહ તરેહની ખાદી, ધોતર, સાડી, ચારસા, ચાદર, ટુવાલ વીગેરેને માટે લાખો યા મલે. - સ્વદેશી સુતર અને સાળ વણાટની પાકી ગેરન્ટી ગેરન્ટી વિરૂદ્ધ વર્તન કર્યાનું સાબીત કરનારને રૂા. ૫૦૦ ઈનામ માલીક–જે. મગનલાલની કાં. શ્રી સ્વદેશી ઉદ્યોગ ગૃહ અમલસાડ સ્ટેશન બી. બી. રે. એજંટ–ખંડુભાઇ શંકરજી દેસાઈ મળવાનું ઠેકાણું–બળવંતરાવ કે, દેશાઇ એમ. એ. એલ. એલ. બી, ગીરગામ પોસ્ટ ઓફીસ મુંબઈ ના ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જાહેર ખબર. અમારા સુપ્રસિદ્ધ પુસ્તકાલયમાં જૈન ધર્મને લગતા સંસ્કૃત માગધી હીંદી તેમજ ગુજરાતી ભાષામાં છપાયેલાં તમામ પુસ્તકે મળે છે. તેમજ સ્તવનાવલીઓ, રાસાઓ તથા જૈન નેવેલ તથા કથાના દરેક પ્રકારના પુસ્તકે અમારે ત્યાં મળે છે. વલી સુરત, ભાવનગર, અમદાવાદ, જામનગર, વિગેરે સ્થળોએ પ્રસિદ્ધ થએલાં પુસ્તક પણ અમારે ત્યાંથી મળી શકે છે. આ ઉપરાંત પજુસણની તથા નવા વર્ષની ફેન્સી કકે સ્ત્રીઓ, કા, ચેક, વિગેરે મોટા જથ્થામાં તૈયાર રાખ વામાં આવે છે, તેમજ કાર્તિકી તથા ચૈત્રી પંચાંગ તથા અનેક તીર્થોના રંગ બેરંગી નકશાઓ પણ મળી શકે છે. પ્રાઈસલીસ્ટ તદન મફત મેકલવામાં આવે છે. લ – શ્રાવક ભીમસિંહ માણેક માંડવી શાગલી–મુંબઈ નાં ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only