________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
૯૭
સ્તવને
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. વીર પ્રભુને ચિત્ત ધારજે, સદારે જીવ, વીર પ્રભુને ચિત્ત ધારજે, કાળ અનાદિના મેહ અરિ જે, વિવેક અસીથી તું મારજે,
સદા / ૧ / આત ને શિદ્ર ધ્યાન કહ્યા છે, ધર્મથી તેને નિવારજે,
સદા ... | ૨ ચોરાશી લક્ષ ની માંહે ફેરા ફરતાં, અશાતી જીવને તારજે
સદા | ૩ | કદેવ કધર્મ ચિત્ત વિષેથી, સ્વરૂપ જાણી વિસાજે
સદા . . ૪ દીન જનોનાં દુઃખ જોઇને, રહેમ ધરીને ઉઘાજે
સદા . . પ પરોપકારી જીવ થયા જે, ગુણે તેના તું સંભા
સદા રે. ૬ છે.
શ્રી નેમિનાથનું સ્તવન હારે કીને દેખા હમારા સ્વામી; સ્વામીજી અંતર જામી રે, કીને, આઠ વિકી પ્રીતિ પ્રકાશી, નવમે ગયા શિવ ગામીરે કીને,
ટેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org