Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
દી પા ત્સ વી
અ તે
વસંતપંચમી
સ્વાધ્યા
વિ. સં. ૨૦૪૮-૪૯
efhe le [es 21k]]>ઐaa_le]]
www.kobatirth.org
[ Q *10*• *> v«le the able *) *R
સ્વાધ્યાય અને સંશોધનનું ત્રૈમાસિક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પુસ્તક ૩૦
અકર્
COMPLIMENTARY COPY
ન
નું લાલ ગાડે છે
તિભાએક વાજિક
ડોદ
THEN THE
HARAJA SAYA
SAYA JIRAO
ચિત્ર નં. ૪ વારાહી
પ્રાચ્યવિધામન્દિર, મહારાને સયાષ્ટ્રરાવ વિશ્વવિધાલય, વડોદરા
UNIVERSITY OF
सत्यं शिवं सुन्दरम
BARODA
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર નં ૬ ચામુંડા
ચિત્ર નં. ૭ એની
[ ચિત્રોની સમજૂતી માટે જુઓ આ અંકમાં
મુ. હ. રાવલ અને મુનીન્દ્ર વી. જોશીનો લેખ ]
ચિત્ર નં ૮ ગણેશ
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪િ નં. ૩ વૈષ્ણવી
[ ચોની સમજૂતી માટે જુઓ આ અંકમાં મુ. હ. રાવલ અને મુનીન્દ્ર વી. જે શીનો લેખ ].
હમારી
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધ્યા ય
પુ. ૩૦ અંકે ૧-૨
(દીપોત્સવી અને વસંતપંચમી અંક) વિ. સં. ૨૦૪૮-૪૯
ઑકટોબર ૧૯૯૨-જાન્યુઆરી ૧૯૯૩
અ નું કામ
sle
૧ સ્થાપત્ય અને પ્રાગિતિહાસ: સમરાંગણ સૂત્રધારને અભિપ્રાય
–રમણલાલ નાગરજી મહેતા ૧-૪ ૨ ગીતાનું સાહિત્યિક મૂલ્યહરિપ્રસાદ જોશી
૫-૮ ૩ સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ–આર. સી. શાહ,
૯-૧૮ ૪ ટેટુનાં અનુગુપ્તકાલીન સપ્તમાતૃકાશિલ્પ–મુ. હ. રાવલ, મુનીન્દ્ર વી. જોશી ૧૯-૨૪ ૫ “ પ્રતિમાનાટકસ્યા............”–રમેશ બેટાઈ
૨૫-૩૪ ૬ શાસ્ત્ર પરાવર્તક કવિ બાણભદ–વસન્તકુમાર મ. ભટ્ટ
૩૫-૪૬ ૭ ઉત્તરરામચરિતઃ વિપ્રલંભની વિડંબના–અરુણા કે. પટેલ
૪૭-૫૦ ૮ “વારતાની માં પાઠભેદ–એ. એમ. પ્રજાપતિ
૫૧-૬૦ ૯ સાચી મુક્તિ એટલે શું ?-મશરૂવાળાની દષ્ટિ હરસિદ્ધ મ. જોશી
૬૧-૬૮ ૧૦ નાટ્યકાર દિફનાગ-આર. પી. મહેતા
૬૯૭ર ૧૧ બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
– ધર્મેન્દ્ર મ. માસ્તર ૭૩-૯૨ ૧૨ નેતિક મૂલ્ય અને સમાજ-સુધારણા અંગે સ્વામી સહજાનંદના પ્રયાસ –રસેશ જમીનદાર
૯૩-૧૦૮ ૧૩ “જેના વિશ્વામિત્ર’-એક અભિનવ નાટક-કાન્તિલાલ રા. દવે ૧૦૯-૧૧૪ ૧૪ નિવાપાંજલિ
૧૧૫-૧૧૮ ૧૫ ગ્રન્થાવલોકન-સાભાર સ્વીકાર
૧૧૯-૧૨૮
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાલાય.
દીપોત્સવી અને વસંતપંચમી વિ. સં. ૨૦૪૮-૪૯
પુસ્તક ૩૦
ઑકટોબર ૧૯૯૨-જાન્યુઆરી ૧૯૯૩
અંક ૧-૨
સ્થાપત્ય અને પ્રાગિતિહાસ: સમરાંગણું
સુત્રધારનો અભિપ્રાય રમણલાલ નાગરજી મહેતા
પ્રાસ્તાવિક
સ્થાપત્ય અને નગરરચનાની પરંપરા પુરાવસ્તુવિદ્યાના અધ્યયનથી પ્રાગૈતિહાસિક કાળથી શરૂ થઈ હોવા બાબત શંકા રહેતી નથી. પરંતુ પથરનાં ઓજારો વાપરનાર સમાજમાં તથા પત્યને પ્રારંભ થયો હોવાની માન્યતા ભારતમાં ઓછામાં ઓછાં હજાર વર્ષ જેટલી પ્રાચીન હેવાની સ્પષ્ટ નેધ ભેજરાજના સમરાંગણ સૂત્રધાર ગ્રંથમાંથી મળે છે. ધાટના પરમાર રાજા ભોજે (આઃ ૧૦૦૦-૧૦૫૫) લખેલા મનાતા ગ્રંથમાં છઠ્ઠા અધ્યાયમાં સહદેવાધિકાર અને સાતમા અધ્યાયમાં વર્ણાશ્રમપ્રવિભાગની રસપ્રદ ચર્ચા છે, તેની માહિતી સ્થાપત્ય માટે મહત્વની છે. સાંસ્કૃતિક પરિસ્થિતિ
ભૂતકાળમાં મનુષ્યની સ્થિતિ સારી ન હતી અને સ્વપ્રયત્નથી તેણે વિકાસ સાથે છે અને આજની સ્થિએ તે પહોંચે છે એ દષ્ટિબિંદુને આજે સ્વીકાર થાય છે. તેની સાથે વિકાસથી વરાયેલા વિનાશમાંથી પ્રકૃતિ તથા સમમ જીવન અને માનવજાતને કેમ બચાવવી એ આજના જમાનાને કૂટ પ્રશ્ન છે. આ પરિસ્થિતિમાં ભારતમાં પ્રચલિત માન્યતા બીજ દષ્ટિબિંદુ રજૂ કરે છે, તેનું આલેખન ભોજરાજના સહદેવાધિકાર અધ્યાયમાં છે. સહદેવાધિકારમાં પાયાને પ્રશ્ન જીવન માટે અન્નપ્રાપ્તિને હેવાનું વલણ સ્પષ્ટ છે. માનવસમાજના આદિ કાળમાં અને આજે પણ અજમાપ્તિ એ જીવન માટે મહત્ત્વની આવશ્યકતા હોવા બાબત કોઈ શંકા નથી.
આ બાબત તેત્તિરીય ઉપનિષદની બ્રહ્મવલ્લીના પ્રારંભમાં સ્પષ્ટ રીતે દર્શાવી છે. આ અનની અછત ઊભી થતાં લોભ પેદા થાય છે, તેમાંથી સામાજિક ઉતપાત અને ઊથલપાથલ
સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૧૨. દીપોત્સવ-વસંતપંચમી અંક. ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૧-૪.
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમણલાલ નામરજી મહેતા
સજાય છે. તેથી તે માસ્યન્યાયથી બચવા માટે સામાજિક આજને, રક્ષણ માટે મકાને, નગર આદિની રચના થાય છે તેવો અર્ધગતિને સુર સહદેવાધિકાર છે.
મકાનો બાંધવા પથ્થરનાં ઓજારે
આ પરિસ્થિતિમાં મકાન બાંધવા માટે પથ્થરનાં ઓજારોથી લાકડાં મેળવવા માટે ઝાડ કાપીને તેને ઉપયોગ કરવા માટે ઝાડને આકાર વાપરવાની સૂચના પણ છકા અધ્યાયમાંથી મળે છે. પ્રશ્નો
ભેજરાજના સમયમાં લોખંડનાં સાધને સર્વત્ર વપરાતાં હતાં એ સામાન્ય અભિપ્રાય પ્રચારમાં છે. તેથી સમરાંગણુસૂત્રધારને ઉલેખ વિવિધ કાશ્નોત્તરી ઊભી કરે છે. તેમને ભેજરાજાને પથMાં ઓજારોથી ઝાડ કાપીને મકાને બાંધવાને વિચાર કેવી રીતે ઉદ્દભ ? એ પ્રશ્ન ઊભો થાય છે.
ઉત્તરે
આ પ્રશ્નનો ઉત્તર બે રીતે આપી શકાય. પ્રથમ ઉત્તર પ્રમાણે મધ્યપ્રદેશમાં અનેક નગર, તળાવો, મંદિરો આદિ બાંધનાર ભેજરાજાને પથરનાં ઓજાર વાપરવાની જૂની પરંપરાનું જ્ઞાન હતું.
બીજી રીતે ઉત્તર આપવો હોય તે જુદે જુદે સ્થળે સાંસ્કૃતિક વિકાસમાં ભેદ દેખાય છે, તે અનુભવ પરથી એક કલ્પના થઈ શકે. મધ્ય પ્રદેશનાં ગીચ જંગલોમાં પથ્થરનાં ઓજારે વાપરવાની પરંપરા ચાલુ રહી હોય અને તેની ભોજરાજાના સમયમાં લોકોને માહિતી હોય.
માત્ર કલ્પનાની દષ્ટિએ આ બને ઉત્તરો બળવાન લાગે છે, પરંતુ દ્રવ્ય અને સ્થળપરીક્ષા તથા સાહિત્યની પરીક્ષાથી આ બને ઉત્તરો સુમબલવંતા છે કે તેમાંથી કોઈ નિર્બળ છે તે બાબત નિર્ણય કરવાની જરૂર ઊભી થાય. તેથી પ્રમાણપરીક્ષા કરવી પડે. સાહિત્ય અને પથ્થરનાં ઓજારેના પ્રમાણે
સામાન્ય રીતે રામાયણમાં લાકડી, પથ્થરો આદિને ઉપયોગ કરનાર વાનરસેનાથી આપણે સમાજ સુપરિચિત છે. મહાભારતનાં ગદાયુદ્ધોમાં વપરાતાં સાધનામાં પથ્થરનો ઉપયોગ થતો હોવાની તથા અન્ય પ્રસંગોમાં પથ્થર ફેંકવાની વાત જાણીતી છે.
આ સપરિચિત સાહિત્યપરંપરામાં આજે મળતાં સૌથી જૂનાં પ્રમાણ વેદની સંહિતાનાં છે, તેથી વેદની સંહિતાઓ તપાસતાં પણ પથ્થરનાં ઓજારોને ઉપગ સ્પષ્ટ થાય છે.
સદ સંહિતામાં તથા અથર્વ સંહિતામાં અશ્મવાસી તથા અશ્મને ઓજારો તરીકે ઉપયોગ નોંધાય છે, તેનું વિગતવાર અધ્યયન થયું છે. તેથી સંહિતાઓનું આધુનિક સ્વરૂપ ધડાયું તે પહેલાં પથરનાં ઓજારોને ઉપયોગ, ધાતુનાં ખાસ કરીને તાંબા કે કાંસાનાં ઓજારોની, સાથે થતો હતો તેવાં સાહિત્યનાં પ્રમાણે ઉપલબ્ધ છે,
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્થાપત્ય અને પ્રાચિતિહાસ: સમરાંગણ સૂત્રધારના અભિપ્રાય
વૈદની સહિતાની અવિચ્છિન્ન પર પરાનું જ્ઞાન ભોજરાતને હોવા બાબત શંકા રાખવાની જરૂર નથી, તેથી સાહિત્યની પરંપરા પરથી ભોજરાજાના સમરાંગણસૂત્રધારમાં પથ્થરનાં આજારાના ઉપયાગ દર્શાવ્યો હાવાનું સાધાર અનુમાન થાય.
પથ્થરનાં આજારે : કાલક્રમ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરાવસ્તુવિદ્યાના પ્રારંભમાં ચાલતી માન્યતાને આધારે માણુસા પ્રથમ પથ્થરનાં, ત્યારબાદ તાંબા અને કાંસાનાં અને તેની પછી અત્યારે વપરાતાં લેખડનાં આારાના ઉપયોગ કરતા હતા. તેથી પથ્થરનાં આારા સૌથી જૂનાં છે એ માન્યતાની સાથે તેને ઉપયોગ પણ લાંબા વખતથી બંધ પડ્યાના એક નિરાધાર અભિપ્રાય અધાયા.
જુદા જુદા માનવસમાજોમાં પથ્થરનાં આારા વાપરવાની પર ́પરા લાંબા વખત સુધી ચાલુ રહી હોવાના ખ્યાલ નૃવંશના અભ્યાસ કરનાર લાકોને છે. પરંતુ કેટલાક પ્રદેશેામાં આ પરપરા નષ્ટ થઈ ગઈ હોઈ તે કયારે નષ્ટ થઇ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કાલગણુનાના આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વિકસેલી વિવિધ પદ્ધતિઓ પૈકી એક પદ્ધતિ કાનનાં તવામાંથી કિરણાત્સગની ક્રમશ: ઘટતી શક્તિથી કાનના કાન ૨માં થતા રૂપાંતરની ગણતરી છે. આ પતિના ઉપયેગ આજે ઘણા થાય છે. તેની મદદથી જ્યાં કાલક્રમ નક્કી કરવા માટે અન્ય પ્રમાણુ ન મળે ત્યાં કાલક્રમ નક્કી કરવામાં સહાયતા મળે છે.
આ પદ્ધતિને ઉપયાગ ભાપાલ પાસે ભીમખેટકાના અવશેષોના કાલક્રમ નક્કી કરવા માટે કરવામાં આવ્યો.તે ઉપયોગને લીધે ભીમબેટકાનાં પથ્થરનાં આારા પૈકી કેટલાંક ઈ. સ.ની પહેલી સદીથી શરૂ કરીને ઈ. સ. ૧૫૭૦ સુધી વપરાશમાં ચાલુ રહ્યાં હોય એવાં પ્રમાણા ઉપલબ્ધ થાય છે.
તેની ચર્ચા કરી છે.
ઉપસંહાર
આ પ્રમાણાને સમરાંગણુસૂત્રધારના વિચાર સાથે સરખાવતાં કેટલાંક તારા નીકળે છે
પ્રથમ વાત સ્પષ્ટ થાય છે કે ભાજરાજને સાહિત્યની પરંપરાની માહિતી હાવા બાબત શકા નથી, તે પ્રમાણે અત્યારે મળેલી માહિતીને આધારે તેના સમકાલીના પથ્થરનાં આારા તેની રાજધાની પાસે પશુ વાપરતા હાઈ, પથ્થરનાં આારા બાબત તેને પ્રત્યક્ષ ખબર હોવાનો સંભવ ઘણા વધારે છે.
આ દૃષ્ટિએ જોતાં પથ્થરનાં ઓજારાના વપરાશના પુરાવા આપતું સાહિત્ય અને તે વપરાશની પર’પરા એ બન્ને પ્રવાહો સમરાંગણુસૂત્રધારના આલેખન વખતે જાણીતા હતા.
આવાં પ્રમાણાથી સ્થાનિક પર પરાનુ મહત્ત્વ એક પક્ષે વધે છે તેમ બીજે પક્ષે પથ્થરનાં આારા મળે એટલે તે બહુ જૂનાં છે, પથ્થરયુગ હંમેશાં જૂના છે એવા મત ઉચ્ચારતા પહેલાં સાવધ રહેવાની જરૂર છે.
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણલાલ નામરજી મહેતા
તદુપરાંત પથ્થરનાં એારે જનાં હોય ત્યારે પણ તેને ઉપગ પાછળના લોકોએ જુદી જુદી રીતે કરેલું હોય છે, તે બાબત સ્થાનિક સ્થળતપાસ પરથી સમજાય છે, તેથી એ એજાર નવા થરનાં છે તેવી માન્યતા પણ ટકતી નથી.
આ પરિસ્થિતિમાં સ્થાનિક ઇતિહાસના આલેખન વખતે સ્થળ-પરીક્ષા, સ્તરપરીક્ષા આદિના અન્વેષણમાં દ્રવ્યપ્રમાણની અન્ય ઉપલબ્ધ પ્રમાણે સાથે પરીક્ષા કરવી ઈષ્ટ છે. દરેક વખતે આવાં પ્રમાણ મળતાં નથી, તેથી આજુબાજુ મળેલાં પ્રમાણ પર આધાર રાખવા ઈષ્ટ છે. - ઈતિહાસમાં દ્રવ્ય, સ્થળ અને કાલના નિર્ણયમાં ધણાં ભય-સ્થાને અને વિકલ્પ હે છે તે બાબત નજર સમક્ષ રાખવાથી નવાં પ્રમાણે સાથે જૂના વિચારોની તુલના કરીને તે તુલનાથી વિચારોમાં ફેરફાર થયા કરે છે એમ સતત ચાલતાં અષણો દર્શાવે છે.
સંભો
૧ સમરાંગણુસૂત્રધાર, સંપાદક, વાસુદેવશરણ અગ્રવાલ, ગા, એ. સીરીઝ, ૨૫, બીજુ સંકરણ, ૧૯૬૬.
૨ નિરીય ઉપનિષદ બ્રહ્મવલ્લ, 1. ૨.
૩ મહેતા આર. એન. અને કાંટાવાળા એસ. જી., સ્ટોન-ટુલ્સ ઇન ઋવેદ, વાજપેય; એસેસ ઑન ઇવૈશૂશન ઑફ ઇન્ડિયન આર્ટ ઍન્ડ કલ્ચર વ. ૧, (પ્રે. ક, ડી. બાજપાઈ ફેલિસિટેશન વેલ્યુમ, સંપાદકો–એ. એમ. શાસ્ત્રી, આર. કે. શર્મા, અગમ પ્રસાદ) દિલ્હી, ૧૯૮૭, પૃ. ૨૩ પાદટીપ :
' ૪ મહેતા આર. એન. યુસ ફ કટગ ટુલ્સ ઓફ સ્ટોન ઇન અથર્વવેદ, જર્નલ ઑફ મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, . ૩૦.
૫ રબર્ટ, ડબલ્યુ એનરિચ. (સંપા.). કોનાલસ ઇન એડવર્ડ આર્કિયોલેજ. વ. ૧.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતાનું સાહિત્યિક મૂલ્ય
હરિપ્રસાદ જોષી* वसुदेवसुतं देवं कंसचाणरमर्दनम् । देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॥
શ્રીમદ્ ભગવદ્ગીતા મૂળ મહાભારતમાં ભીષ્મપર્વના ૧૨ ૫ થી ૧૪ર અધ્યાયમાં કહેવાયેલી છે. સંસ્કૃત સાહિત્યમાં રામાયણ, મહાભારત, પુરાણ વગેરેમાં કાવ્યાત્મક ભાવ કે વર્ણનાત્મક કથા વગેરેના માધ્યમ તરીકે બહુધા અનુષ્ય, ઇદ જ ખેડાયેલ છે. ગીતામાં પણ બહુધા અનુટુપ છંદ જ અર્થના વાહક તરીકે આવ્યો છે. વળી કોઈ ઉદાત્ત ભાવ કે એજયુક્ત વર્ણન કરવું હોય તે બધે જેમ ઉપજાતિ ઇદ વપરાય છે તેમ ગીતાકાર પણ એ છંદને સમુચિત ઉપયોગ કરે છે. વિશ્વરૂપદર્શનને મોટાભાગને સમગ્ર અધ્યાય એના વિષયને અનુરૂપ ઉપજાતિમાં જ છે જે આ આધ્યાત્મિક કાવ્યને સાહિત્યક સ્વરૂપરૂપે પ્રતિષ્ઠા અર્પે છે. અલબત્ત સંસ્કૃત સાહિત્ય તે ગદ્યને પણ, રામ વાવાં-ને કાવ્યની સંજ્ઞા આપે છે.
જાણીતા કાવ્યશાસ્ત્રજ્ઞ શ્રીમમ્મટાચાર્યે કાવ્યની વ્યાખ્યા આપતાં કહ્યું છે :– ત૬ શક્વાથ સાળો અનનંતી : *ar –કાવ્યદોષ વિનાનું, શબ્દ અને અર્થ યુક્ત, ગુણવાળું, અને કવચિત્ અલંકારરહિત પણ હોય તેવું હોય છે.
| ગીતાને આ પરિપ્રેક્ષ્યમાં જોતાં ગીતામાં એક પણ આચાર્ય, ભાષ્યકારે કે સાહિત્યકાર કોઈ દોષ બતાવ્યો નથી. ગીતામાં વપરાયા છે તેવા અર્થવાહક શબ્દો બહુ ઓછા મળે છે. એ અનેક ભાષ્યકારોને આકર્ષે છે અને વિકાને અવનવા અર્થે ખજાને એ મહામૂલા મંથિમાંથી કાઢી આપે છે. ભાષાની સરળતા એને અને માધુર્ય ગુણ અપે છે તે એની ભાષાની પ્રવાહિતા એને પ્રાસાદિક બનાવે છે.
नायं हन्ति न हन्यते । अशान्तस्य कुतः सुखम् । न हन्यते हन्यमाने शरीरे । कूटस्थोऽक्षर उच्यते । न मे भक्तः पणश्यति । समत्वं योग उच्यते । एक सांख्यं च योगं च यः पश्यति स पश्यति । तस्माद् योगी भवार्जुन । यो मद् भक्तः स मे प्रियः। स्वभावस्तु प्रवर्तते । यथेच्छसि तथा कुरु । જેવાં શસંપુટયુક્ત વિચારમૌક્તિકો ઠેર ઠેર વિખરાયેલાં પડ્યાં છે. ગીતાને પ્રખ્યાત લેક લઈએ :
पत्र पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
તથા મયુહૂતમામ પ્રયતામતા : (ગીતા ૯-૨૬ ) અહીં ક્રિયાપદ અશ્વ મૂક્યું છે. શબ્દાર્થ લઈએ તે “ ખાઉં છું' એ અર્થ થાય, ફલ ખવાય, પત્ર (જે તુલસીનું પાન કે એવું હોય તે) ખવાય પણ પુષ્પ અને તેય-પાણી જવી રીતે
સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૫-૮,
+ આકાશવાણીના સૌજન્યથી. • ૩૦, સોનાલી સોસાયટી, પાણીની ટાંકીવાળા રસ્તે, કારેલીબાગ, વડેદરા૩૯૦૦૧૮.
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિપ્રસાદ જેથી
ખવાય ? એથી જ અહીં અન્નમને શબ્દાર્થ ન લેતાં લક્ષ્યાર્થ લે ઘટે. અarfમ એટલે જૂifમ ભકિતથી લવાયેલ કોઈ પણ ક્ષુલ્લક ચીજ પણ ભગવાન ગ્રહણ કરે છે. એ જ રીતે–
या निशा सर्वभूतानां तस्यां जागति संयमी ।
અUાં નાતિ મૂતાનિ ના ના પ્રયતા મુળ (ગીતા ર-૬૯ ) એમાં “નિશા' શબ્દને શબ્દાર્થ નહીં પણ બંખ્યાર્થ જ-જેમાં લોકો રસ લે છે અથવા રસ લેતા નથી તેમાં સંયમી ને સામાન્ય માણસની વૃત વિરોધી જ હોય છે એમ અર્થ લેતાં જ ગીતાનું સાહિત્યિક મૂલ્ય ધ્યાનમાં આવશે.
ગીતાને આરંભ જ કેટલે નાટયાત્મક છે ! ચારે બાજુ યુદ્ધની તૈયારી ચાલી રહી છે, શંખનાદે, ભેરીનાદે, પરસ્પરના લશ્કરી માણસને ભય પમાડી તેમનાં હૃદયને વિદારે છે. પાંડવપક્ષના લશ્કરને વડો અર્જુન ન્યૂહ જેવા નીકળે છે અને તે પોતે જ વ્યામોહમાં ફસાય છે. રથ ઉપર વિસ્તૃશ્ય સારું રાખં-ધનુષ્યબાણ ત્યજીને શકસંવિ માનસવાળા અર્જુન કૃષ્ણ સામે ઊભે હોય એ દશ્ય જ કેટલું રચાંચક, કાવ્યાત્મક અને ચિત્રમક છે !
શાકમમ અર્જુનના આ ઉપક્રમ સાથે શરૂ થએલ ગીતાના ઉપસંહારમાં નષ્ટો મોઃ મૃતિસ્ત્રા -શેકમેહરહિત અર્જુને લક્ષમાં લેવાથી ગીતાકારની કાવ્યાત્મક શક્તિને ખ્યાલ આવશે.
ગીતામાં અલંકારને ઝાઝે અવકાશ નથી. છતાં ગીતાકારની સાહિત્યિક દષ્ટિ જ્યાં જ્યાં તક મળે છે ત્યાં ત્યાં વિચારોને સ્પષ્ટ કરવા, વર્ણનને કાવ્યાત્મક બનાવવા અલંકારે વાપરી લે છે. અધ્યાય પમાં લોકો ૮-૯ જુઓ :--
नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् । पथ्यञ्ण्वन्स्पृशञ्जिघनश्नन् गच्छन् स्वपन श्वसन् ॥ प्रलपन्विसृजनगृह्णन्मिषनिमिषन्नपि
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ९॥ અહી મનુષ્યની મોટાભાગની થતી શારીરિક ક્રિયાઓને કુદતવાચક મૂકીને ગીતાકારે અર્થસભર છના વર્ગોને અલંકાર સાથે છે. એ જ શબ્દાર્થાલંકાર જુઓ:---
उद्धरेदात्मनात्मान नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैवरिपुरात्मनः ।। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः।
અનાજનg શગુલે વર્તીતારમૈર ફાગુવતું . (ગીતા ૬.૫-૬ ) અહીં' આત્મ-અનાત્મના શબ્દઇન્ડથી અનેરી અસર ઉપજાવી છે.
समं कायशिरोग्रीवं धारयनचलं स्थिरः ।
સંઘ નાસિર એ વિશ્વાસ વચન (ગીતા ૬.૧૩) આજબાજ જોયા વિના નાકના અગ્ર ભાગે દૃષ્ટિ સ્થિર કરી પર્વત સમાન સ્થિર બની પિતાની સમગ્ર કાયા, મસ્તક અને ડોકને ટટાર રાખી બેઠેલા મેગીનું વર્ણન સ્વાભાતિ અલંકાર નથી તે શું છે? અને તે પણ એક જ અનુષ્ટ્રપ કલાકમાં !
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતાનું સાહિત્યિક મૂલ્ય
શબ્દનું લાધવપણું ગીતાની વિશેષતા છે. કાર્ધમાં જ સાત નારીવાચક શબ્દ વાપર્યા છે તે નોંધપાત્ર છે : ---
જીfસ થી ૪ નારી સ્મૃતિમૈંથા વૃતિઃ કામા I (ગીતા અ, ૧૦.૩૪) પ્રજ્ઞા પતિછતને કાચબાની અંગ સમેટી લેવાની ક્રિયાની ઉપમા-મisીય સર્યા:દ્વારા આપે છે. આત્માની અમરતા દર્શાવવા મૃત્યુ એ જીવ છેડી નવાં ધારણ કરવા જેવું છે. એમ દષ્ટાંત આપે છે :
वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा
ચાઈન સંચાતિ નવાઈન રેફ્રી (ગીતા ર.૨૨ ) પરમાત્માની વ્યાપકતા માટે વાયુનું દષ્ટાંત આપે છે –
यथाऽकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् ।
તથા જaffળ મૂતાન મરઘાનીયારા . (ગીતા ૯.૬). એ જ રીતે આકાશનું દષ્ટાંત આત્માની અલિપ્તતા માટે પણ ગીતાકાર આપે છે :
यथा सर्वगतं सौम्यादाकाशं नोपलिप्यते ।
સર્વગ્રાસિથતો રે તથામાં નોતરે છે (ગીતા ૧૩.૩૦) વિશ્વરૂપદર્શનગ ( અ. ૧૧ )માં તે ગીતાકારે ઠેર ઠેર કાવ્યને પ્રગટ કર્યું છે. સળગતા દીવા ઉપર જેમ પતંગિયાં બળી મરવા જાય, સમુદ્રમાં જેમ અનેક નદીઓ ધસમસતી ઠલવાવા જાય તેમ અનેક યોદ્ધાઓ સહ ધણું વિશ્વરૂપ પરમાત્માની દાઢ નીચે કચડાવા જઈ રહ્યા છે. એ એટલું વિશાળ દર્શન છે કે અર્જુનને વિશો ગાને જ તમે ઘ શર્મ-એમ કહીને દિશાઓને પેલે પાર પહોંચેલા પરમાત્માનું વર્ણન કરવું પડે છે. એના તેજનું વર્ણન કરતાં કહ્યું છે –
दिवि सूर्यसहस्त्रस्य भवेयुगपदुत्थिता ।।
મા: સદા 1 ચાદ્ભાવસ્ત૨ નામન: I (ગીતા ૧૧.૧૨ ) હજારે સૂર્ય એકી સાથે આકાશમાં ઊગે અને એ તેજ પ્રગટે તે કરતાં પણ વધુ તેજસ્વી એનું દર્શન હતું. આથી જ્યારે અર્જુન કહે છે :
तेनैव रूपेण चतुर्भुजेन
___ सहस्रबाहो भव विश्वमूर्ते । હે વિશ્વમૂર્તિ ! હજાર હાથવાળા કૃષ્ણ! આપ આપના એ જ શંખ, ચક્ર, ગદા, પઘધારી અતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાવ. અહીં અજુન જે જાતિ હતા તે અને તેણે જે જોયું તે બે વચ્ચે વિરોધ બતાવી ગીતાકારે ગજબની સાહિત્યક પરિભાષા વાપરી છે. પુનમયોગમાં અશ્વત્થનું પૂર્ણ રૂપક વાપરી ગીતાકાર પિતાના દર્શનને સ્પષ્ટ કરે છે –
ऊर्ध्वमूलमघाशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पनि यस्तं वेद स वेदवित् ॥ अधश्चोर्व प्रसृतास्तस्य शाखा
गुणप्रवृता विषयप्रवालाः।
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિપ્રસાદ જેવી
' સઘશ્ય ખૂણાભ્યાસંતતાનિ
વનુવFધીન મનુષ્યો . (ગીતા ૧૫-૧-૨) ઉપરાંત જ્ઞાનકૂવ, નિવાસીન વગેરે અનેક રૂપકાત્મક શબ્દો દ્વારા ગીતાકારને જે કહેવું છે તેનું પષ્ટ દર્શન કરાવે છે. ' - દીવાથી દીવો પ્રગટે એમ શબ્દોની કે વિચારોની શૃંખલા જવામાં પણ ગીતાકાર કુશળ છે. સુરક્ષા રોપંથી શરૂ થયેલી શંખલા, કુલધર્મને નાશ, ધર્મનાશથી અધર્મમય કુળ, અધર્મને કારણે કુલસ્ત્રીઓમાં આવતે દે, દોષવાળી સ્ત્રીઓને કારણે આવતી વર્ણસંકરના અને તેથી નરકવાસ અને પિતૃઓની અધોગતિ વગેરે મહાપાતકોની શૃંખલાની કડીઓ ગીતાકાર શેઠ જ જાય છે. (ગીતા ૧.૩૯થી આગળ) સ્થિતપ્રજ્ઞનાં લક્ષણે વર્ણવતાં આવી જ શૃંખલા છે : –
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायते काम : कामाकोषोऽभिजायते । क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
સ્મૃતિરાત્તિનાશો શુદ્ધિનારxળરથતિ છે (ગીતા ૨-૬૦.૬૩ ) એ જ રીતે આમાની સમજણ માટે લખે છે :
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।
મનનg Gરા રૂઢિ યુઃ કરતg સ: ( ગીતા ૩.૪૨ ). અસામાન મૂલાનથી શરૂ થયેલ શૃંખલા તમ સર્યા # પ્રતિષ્ઠિતમાં પૂર્ણ થઈ એક યજ્ઞચક્રની શંખલા રચે છે,
અજ્ઞાનથી મોહિત આશા પાશથી બંધાયેલા અન્યાયથી અર્થસંચય કરતા મનુષ્યની વિચારસરણીને ગીતાકારે ખૂબ જ સ્પષ્ટ રીતે સાહિત્યિક સ્પર્શ સહ મૂકી આપી છે.
इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ।। असौ मया हतः शत्रुहनिष्ये चापरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥ आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया। यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥ अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः।
ઘવતારામમોડુ પતિ નપશુ . (ગીતા ૧૬–૧૩-૧૬) અહીં મનુષ્યની ઘણું બધી ઉપલબ્ધિઓ વર્ણવ્યા પછી છેલે પતિ જોડશુ કહીને ગીતાકારે જે અભિમાનીના ફુગ્ગામાં ટાંકણી ખસી આપી છે તે અનેરી ધારી અસર ઉપજાવનાર કાવ્ય બની રહે છે.
તેથી જ કહી શકાય કે જેમ આદ્ય શંકરાચાર્યે એમનાં સ્તોત્રોમાં ભક્તિ સાથે કાવ્યને સુભગ સમન્વય કર્યો છે તેમ ગીતાકારે નવજ્ઞાન અને કાવ્યને, સાહિત્યનાં ઉત્કૃષ્ટ મુને સમન્વય સાથે છે.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
આર. સી. શાહ* * દશન’ શબ્દનો અર્થ :– શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યમાં “ દર્શન’ શબ્દના પ્રયે મને બદલે મીમાંસા' શબ્દનો પ્રયોગ થતે. મીમાંસા એટલે મનનજ્ઞાનપ્રાપ્તિની ઈરછા ; કોઈ તાત્ત્વિક વિષયની પરીક્ષા. આજે ધણું કરીને “દર્શન’ શબ્દ જાય છે. દર્શન એટલે જોવું તે--- તત્વજ્ઞાનની એક પદ્ધતિ ; સત્યને સમજવાને એક પુરષાર્થ. પ્રત્યેક દર્શન પછી તે પૌય હાય કે પાશ્ચાત્ય, સત્યને પિતાના એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવા પ્રયત્ન કરે છે.
દર્શન ' એટલે તત્વનો સાક્ષાત્કાર એવો ૫ણું એક અર્થ કવામાં આવે છે. તે અર્થ યોગીઓ અને તવંદષ્ટાઓની કુદરતી પ્રતિભા તરફ સંકેત કરે છે. દર્શન એટલે જોવાનું સાધન, પે અર્થ માં વિવિધ દર્શને એ સત્યને જાણવાના જુદા જુદા માર્ગો છે. મીમાંસા' કરતાં " દર્શન' શ દને પ્રયોગ વધારે વ્યાજબી જણાય છે. અંગ્રેજી શબ્દ Philosophy ( philo = love અને sophia = wisdom)ને અર્થ પણ જ્ઞાન માટે પ્રેમ એમ સૂચવે છે.
દર્શનાંવદ્યા એ માણસને પોતાનું સ્વરૂપ વિચારવા અને તેને અનુભવવા પ્રેરે છે. આ પ્રેરણા મનુષ્યના વિશ્વ સાથેના તેમ જ બીજા પ્રાણીજગત સાથેના તેના સંબંધ વિષે વિચાર કરવામાં મદદરૂપ બંને છે. પરિણામે માનવજીવન સ્કૂલલક્ષી મટી સૂકમલક્ષી અને સર્વલક્ષી થવાની દિશામાં વળે છે. સવ માં આત્મીપની અર્થાત અભેદની દૃષ્ટિ કેળવાય છે.*
દર્શનનું ધ્યેય :--જીવ, જગત અને ઈશ્વર આ ત્રણનાં સ્વરૂપનું અને પરસ્પર સંબંધનું નિરૂપણ ઇરાનશાસ્ત્રનું પ્રાન કર્તવ્ય છે. આ સંસાર શું છે? એના સજન પાછળ કોઈ હેતુ હશે ખરે? આત્મા શું? જીવનનું ધ્યેય શું ? આત્મસાક્ષાત્કાર કઈ રીતે શકય છે ? તેની અનતિનું સ્વરૂપ વર્ણવી શકાય ? વગેરે અનેક પ્રશ્નો માનવી ઉઠાવે છે અને પોતાની બુદ્ધિ અનુસાર તેના જવાબ શોધવા પશ્ચિમ કરે છે. આ બધા પ્રશ્નોને તેડ જ્ઞાનીઓએ અને મુમુક્ષુઓ સાધના, ચિતન, મનન, યાન વડે પ્રાપ્ત સ્વકીય જ્ઞાન વડે આપેલ છે અને તેને આપણે તત્વજ્ઞાન એવું નામ આપીએ છીએ. તત્ત્વજ્ઞાન એટલે માનવી વડે થયેલ જીવનસત્યનું દર્શન. કોઈ એક વ્યક્તિનું એ તત્ત્વજ્ઞાન નથી પણ અનેક વાંભન્ન વિચારધારાઓમાં વહીને વિદ્વાન પુરુ, ચિતકો, જ્ઞાનીઓ અને દષ્ટા મહષિઓ જીવનનું પરમતોની - જે ઝાંખી કરી છે તેનું જ્ઞાન એ જ તત્ત્વજ્ઞાન છે.
સ્વાધ્યાય', પુ. ૧, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૯-૧૮
" સંસ્કૃત વિભાગ, એસ. બી. ગાડો કલેજ, નવસારી,
૧. પંડિત સુખલા-1 છે, ભારતીય તત્ત્વાં વેશ્યા, પ્ર. લે. જે. સાંડેસરા, પાવિદ્યા મન્દિર, વડોદરા, ૧૯૫૮, પૃ. ૯૨. " સ્વા ૨
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. સી. શાહ
પરિત્ય તેમ જ પશ્ચિમી ખ્યાલ –ભારતના પ્રાચીન ઋષિમુનિઓ માટે ધર્મ કે તત્વજ્ઞાન એ કયારેય પણ વ્યાસંગ કે બૌદ્ધિક વિલાસનું માત્ર સાધન ન હતાં, પણ તત્ત્વજ્ઞાન એ એમને મન આત્મસાક્ષાત્કાર પામેલી વિચારધારા હતી.
સામાન્ય રીતે એમ કહી શકાય કે પૂર્વના તત્ત્વજ્ઞાનનું લક્ષણ એ છે કે તે આત્મજ્ઞાનનેદિવ્ય દર્શનને વિષે આગ્રહ ધરાવે છે, જયારે પશ્ચિમનું તત્ત્વજ્ઞાન તાકિક તેમ જ બદ્ધિક બાબતોને વધુ મહત્વ આપે છે. ડૅ. રાધાકૃષ્ણનના મતે પશ્ચિમનું માનસ તર્કવાદી અને નીતિપરાયણ ગૂઢતાને વિષે અણગમો ધરાવનારું અને વ્યવહારકુશળ છે; જ્યારે પૂર્વનું માસ અાંતરજીવન અને ધ્યાનગ તરફ વધારે ઢળે છે.
આપણી આર્ય સંસ્કૃતિ સાથે આપણાં પ્રાચીન શાસ્ત્રો અવિભાજ્ય સંબંધે જોડાયેલાં છે. આધ્યાત્મિક તેમજ લૌકિક જીવનની પ્રત્યેક સમસ્યા પર ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી દર્શનેએ ઉડે વિચાર કર્યો છે. વૈદિક સત્ય જેવા તથા જાણવા માટે શાસ્ત્રકારોએ જે છ શાસ્ત્રો સૂત્ર આકારે રચેલાં છે તેને ષડ્રદર્શન એવું નામ આપવામાં આવે છે. દર્શનનું કાર્ય બ્રાહ્મણ તેમ જ ઉપનિષદગ્રંથમાં કર્મ, જ્ઞાન, વગેરેને લગતો જે ઉપદેશ હતો તેમાં એકવાકયતા સાધવાનું છે. સૂત્રો કરતાં દર્શનેનું તત્ત્વજ્ઞાન વધુ પ્રાચીન છે. વૈદિક યુગ પછી (ઈ. સ. પૂ. ૬૦૦) એટલે બુદ્ધ અને મહાવીરના કાળ દરમ્યાન દર્શનેની ઉત્પત્તિ થઈ તેમ મનાય છે. જો કે કોઈ કોઈ દર્શનેનાં મૂળ તે એથી પણુ પુરાણુ સાહિત્યમાં મળી આવે છે.
દર્શનેનું વર્ગીકરણ – આપણા ધર્મ અને તત્વજ્ઞાનને પ્રારંભ વેદમાંથી જ થાય છે. ભારતીય તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં વેદને અભ્યાસ અનિવાર્ય છે. વેદના ઋષિઓ મંત્રના કર્તા નહિ પણ દષ્ટા હતા. ભારતીય લોકો વેદને આધ્યાત્મિક જ્ઞાનના અખૂટ ભંડાર માને છે. કોઈ વ્યક્તિઓ દ્વારા રચાયેલા ન હોઈ વેદને અપૌરુષેય કહેવામાં આવે છે. વેદવાક્ય હમેશાં પ્રમાણ મનાતું આવ્યું છે. વેદ ચાર છે. તેમાં ઋવેદ સૌથી જૂને મનાય છે. મન્ન, બ્રાહ્મણ, ઉપનિષદ, વગેરે વેદના વિવિધ સ્તર છે.
વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર જે દર્શને તે “આસ્તિક ” અને વેદનું પ્રામાણ્ય નોહ સ્વીકારનાર દર્શને તે નાસ્તિક ” આવું સામાન્યત: દર્શનનું વગીકરણ થતું આવ્યું છે. સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (દાંત) આ છ દશનેને “ આસ્તિક દર્શને ' કહેવાય છે; જ્યારે ચાર્વાક, બોદ્ધ, અને જેન–એ દર્શને વેદનિરપેક્ષ વિચારસરણી ધરાવતાં હે “નાસ્તિક દર્શનો' કહેવાય છે, પરંતુ આ રીતે આસ્તિક તેમ જ નાસ્તિક એમ બે ભેદ ઊભા કરી વિભાજન કરવું કેટલાક વિદ્વાનેના મતે યોગ્ય નથી. તેઓ આસ્તિક” અને “નાસ્તિક' શબ્દોને અર્થ “વેદને માનવાવાળા” અને “વેદને નહિ માનવાવાળા” એમ કરતા નથી, પરંતુ તેમના મતે આસ્તિક એટલે પિતાનાં સારા અને ખરાબ કમેનું અર્થાત ધર્મ અને અધર્મનું ફળ અવશ્ય મળશે જ એવી માન્યતા. આ અર્થ સ્વીકારીએ તે બૌદ્ધ તેમ જ જૈનદર્શને કે જે પુનર્જન્મ તેમ જ કર્મફળ વગેરેમાં માને છે તેને આસ્તિક દર્શને
- ૨ રાધાકૃષ્ણન ( હે.) ધર્મોનું મિલન, અનુવાદક-ચન્દ્રશંકર શુકલ, પ્ર. પ્રભાશંકર ભટ્ટ, ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, આ. ૧, ૧૯૪૧, ૫. ૧૭૩
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
૧૧
કહેવા જોઈએ અને માત્ર ચાવક દર્શન કે જે પુનર્જન્મ અને કર્મફળમાં શ્રદ્ધા ધરાવતું નથી તેમ જ ભૂતરતન્યવાદી છે તેને જ નાસ્તિક દર્શન કહી શકાય. ષડ્રદર્શન-સમુચ્ચય અને એના ટીકાકાર ગુણને બૌદ્ધ તેમ જ જૈનદર્શનેને આસ્તિકદર્શન માનેલ છે અને કેવળ ચાર્વાકને નાસ્તિક દર્શન માનેલ છે.
ભારતીય દર્શનની કેટલીક વિશેષતાઓ –ભારતીય સંસ્કૃતિની એક સામાન્ય છાપ આપણે ભારતીય દર્શને પર અંકિત થયેલી જોઈએ છીએ. ચાર્વાક સિવાય બધાં દર્શનેમાં આપણને નૈતિક તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિકોણની એકતા જોવા મળે છે. પ્રે. હરિચના કહે છે તેમ ભારતીય વિચારધારાની એક ધ્યાન ખેંચે તેવી વિશેષતા એ છે કે તેમાં વિસ્તાર અને વિવિધતા ધણા મોટા પ્રમાણમાં છે. વિચાર કે ચિંતનની કોઈ શાખા એવી નથી કે જેને સમાવેશ એમાં ન થયેલ છે. ભારતીય તત્વજ્ઞાનની અનેકતા છતાંયે તેમાં મધ્યવતી વિચારની એકતા રહેલી છે.
આધ્યાત્મિક સ્વરૂપ – ભારતીય વિચારકો કેવળ નીતિધર્મ કે સદાચાર આગળ અટકી ન જતાં તેથી આગળ જવાનું ધ્યેય રાખે છે. માણસ ઈશ્વરને અંશ છે અને તે અંશ પૂર્ણ બનવાની ઝંખના રાખે છે. બ્રહ્મ એ જગતનું મૂળતત્વ છે અને જગત એ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. આમ ભારતીય તત્વજ્ઞાનમાં સારભૂત વસ્તુ એ તેને અધ્યાત્મવાદ છે.
સર્વદેશીયતા ભારતનું તત્ત્વદર્શન એ ભારતીય છે તે એટલા જ અર્થમાં કે તેને રચનારા માણસે ભારતવર્ષની ભૂમિ પર જન્મેલા હતા. એ તત્ત્વદર્શન અમુક કોમે રચેલું છે કે અમુક દેશ યા પ્રાંતમાં થયેલું છે એટલા માટે તે કીમતી છે એવું નથી, પણ આખા જગતને રુચે તેવા અંશે તેનામાં છે માટે જ તે કીમતી છે.
રોજિન્દા જીવન સાથે વણાઈ ગયેલ છે –ભારતીય દર્શન એ માત્ર કલ્પનાપૂર્ણ ગગનગામી ઉન નથી, તેમાં માનવજીવનના ધબકાર વ્યક્ત થાય છે. ફિલસૂફી એ કેવળ એક વિચારધારા નથી, પણ એક જીવનપથ છે. •
નીતિશાસ્ત્ર અને તત્વજ્ઞાનને સમનવય –ભારતીય લોકો હંમેશાં એમ માનતા આવ્યા છે કે નીતિમય જીવન એ ઈશ્વરપરાયણ જીવન છે. અહીં આત્મપરાયણ જીવન એ ધર્મમાત્રનું ધ્યેય રહ્યું છે.
ભારતીય દર્શન એ નીતિશાસ્ત્ર સાથે સંલગ્ન છે. કેટલાક વિદ્વાનોના મતે નીતિધર્મોની ચર્ચા પાછળ દાર્શનિક પ્રશ્નોની ચર્ચા હેવી જરૂરી નથી, પરંતુ આલ્ડસ હસલી જેવા પાશ્ચાત્ય વિચારક કહે છે તેમ “ અંતિમ અથવા પારમાર્થિક સત્ય વિષેના આપણા વિચારો નીતિ અનીતિની ચર્ચામાં અસ્થાને નથી; એટલું જ નહિ પણ આપણાં સર્વ આચરણને નિશ્ચય છેવટે આપણા એ વિચારોને આધારે જ થાય છે.”૩
૩ આઇસ હલી, એન્ડ્રગ્સ ઍન્ડ મીન્સ, અનુવાદ-સાય અને સાધન, અનુવાદક-નટવરલાલ પ્ર. બુચ, પ્ર. ભાષાન્તરનિધિ, બળવંતભવન, ભાવનગર-૨, આ. ૧, ૧૯૬૯, ૫. ૧૦
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. સી. શાહ
આનર દષ્ટ–ભારતીય તત્વજ્ઞાન હંમેશા તેની સીમા વટાવી તેની પેલી પાર જવાનું ધ્યેય ૨ખ્યું છે. જે મ પ્રક ફિલસૂફ સોક્રેટીસ આત્માને ઓળખવાની શખામણ આપતા તેમ ઉપનિષદવાકયે પણ આત્મસાક્ષાત્કારની વાત કરે છે. આત્મદર્શન, આત્મપ્રાપ્ત એ જ જીવનને પરમ પુરુષાર્થ મનાય છે.
મોક્ષ એ જ પરમ લક્ષ :-મુક્તિનો માર્ગ એ આમવકાસને મડમનાય છે અને મોક્ષને અંતિમ આદર્શ માની તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવા માટે ભારતીય તત્વજ્ઞાન આપણને શીખ આપે છે. મોક્ષ એ કાંઈ મનસ્વી દેવોએ આપેલી ભેટ નથી ૫ કષ્ટપૂર્વક કરેલાં તપ, સંયમ વગેરેના સ્વપુરુષાર્થ દ્વારા તે પ્રાપ્ત કરવાનો છે.
બંધનનું કા–અજ્ઞાન :-ભારતીય વિચારકો એક અવાજે કહે કે વિદ્યા–અથવા અજ્ઞાન આપણુ દુઃખનું મૂળ છે અને વિદ્યા અથવા જ્ઞાન આપણને મુકો અપાવે છે. સર્વ અનિષ્ટોનું મૂળ અજ્ઞાન છે. સામાન્ય જગત ભોતિકતામાં જે મુખ માને છે તે સાચું સુખ નથી; તે એનું અજ્ઞાન છે અને એ અજ્ઞાન જ સંસારપાશમાં માનવીને બંધનકર્તા છે. એ અજ્ઞાને દૂર થતાં જ સાચું દર્શન કરાવવાને ભારતીય તત્વજ્ઞાનને આશય છે.
મેક્ષ પ્રાપ્ત માટે અભ્યાસ અને વૈરાગ્યની વેશ્યક્તા :
બંધનનું કારણ અજ્ઞાન છે; તેમાંથી છૂટવા માટેનું સાધન સંસ્થાન છે અને તે દ્વારા પરમધ્યેયની પ્રાનુિં શક્ય છે. મોક્ષની સિદ્ધિને માટે સાધનાની જરૂર રહે છે. એ સાધનામાર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની ભાવના પાયારૂપે રહેલી છે. ત્યાગ એટલે કર્મ ત્યાગ અને વૈરાગ્ય એટલે નરી નિષ્ક્રિય નથી. ત્યાગને સાચો અર્થ કર્મફળત્યાગ અને વૈરાગ્યનું સાચું લક્ષણ છે---મનની શાંતિ-ઈન્દ્રિયોને નિમહ.
પડદર્શન વેદના સત્ય સમજવા માટે શાસ્ત્રકાએ ઇ જુદાં જુદાં શાસ્ત્રી સૂત્ર આકારે રયાં છે, જે પડદર્શન કહેવાય છે. દર્શને વેદાનુસારી છે. સત્યને સમજવાના એ વિવિધ દષ્ટિકોણ છે. પદશ નાનાં નામ છે : (1) વાયદર્શન (૨ વૈશેષિક દર્શન (૩) સાંખ્યદર્શન (૪) ગદર્શન (૫) પૂર્વમીમાંસ અથવા કર્મમીમાંસા (૬) ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત.
પદર્શનને પરસ્પર સંબંધ –આ પદર્શન બલ્બનું એક એવા ત્રણ ગુરછમાં વહેંચાયેલાં છે. જેમકે, (૧) ન્યાય-વેશેષિક (૨) સાંખ્ય અને રોગ (૩) પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. આ પદને એકબીજા સાથે સંકળાયેલા છે અને એકબીજાના પૂરક છે.
આચાર્ય આનંદશંકર ધ્રુવ લખે છે કે, ઉપનિષદમાં એમ સિદ્ધાન્ત કર્યો કે ખરી વસ્તુ અજ્ઞાનને લીધે મનુષ્યને જણાતી નથી; માટે જ્ઞાન પ્રાપ્ત કરવું. હવે એ સંબંધી પ્રશ્ન એ થાય છે કે અજ્ઞાને જે ખરી વસ્તુને જાણવા દેતું નથી અને જે સર્વ અનર્થનું મૂળ છે તે કેવી રીતે ટાળવું ? એ પ્રશ્નનો ઉત્તર સાંખ્ય આપે છે કે પ્રકૃતિપુરુષને વિવેક કરીને, હવે વિવેક કરવા એમ કહેવું તે સહેલું છે, પણ તે શી રીતે કરવો એની રીત બતાવવી જોઈએ. તે રીત વેગ બતાવે છે, પણ પ્રકૃતિ અને પુરુષ બે ભિન્ન પદાર્થો છે એવી ખાતરી શી રીતે થાય ? તે તે પદાર્થોના વિશેષ ધર્મા
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંદશ નમાં પ્રકૃતિ અને પુરુષ
જાણ્યાથીએ ધર્મ વૈશેષિક દન બતાવે છે. એ ધર્મો નવા માટે અનુમાનને ઉપયોગ કરવા જોઈએ. તે પદ્ધતિસર બતાવનાર દર્શન ન્યાય છે. વળી યાગદર્શન ઇશ્વરનું ધ્યાન કરવાનું કહે છે. તે પણ ઈશ્વર ન હોય તે ન “તે માટે ઈશ્વરનું અસ્તિત્વ અનુમાનથી બતાવવું જોઇએ. તે પણ્ ન્યાયદર્શન બતાવે છે. પણ આત્મા, પરમાત્મા, સ્વર્ગ, મેક્ષ એવા ગંભીર વિષયમાં અનુમાનના પ્રયોગ સતાષકારક ન લાગે, અને શ્રુતિ માટે આગ્રહ થાય એ સ્વાભાવિક છે. તે માટે ધમ ( કમ ) મીમાંસા બ્રાહ્મણભાગનું તાત્પ શોધે છે અને બ્રાહ્મણભાગના કર્મ થી અસ ંતાય પામી બ્રહ્મમીમાંસા વિશ્વના પરમતત્ત્વ બ્રહ્મનું સ્વરૂપ સમાવે છે.”
૧૩
સાંખ્ય દર્શન: ભારતનાં પ્રસિદ્ધ ષડ્કામાં સાંખ્યનનું સ્થાન ઘણું મહત્ત્વનું છે એટલું જ નહિ પણ બધાં જ દશનામાં એ સૌથી પ્રાચીન છે એમ વિદ્વાને માને છે.
સેન્ટ હીલેર્ માને છે કે
‘ સાંખ્ય' શબ્દના ચોક્કસ શે। અર્થ છે એ વિષયમાં વિદ્વાનોએ જુદા જુદા વિચારો વ્યક્ત કર્યા છે. હાલ માને છે કે સાંખ્ય શબ્દ સંખ્યા ' પરથી આવેલા છે. સંખ્યા શબ્દ એક, બે, વગેરે સંણતની સ’ખ્યાના અર્થમાં પ્રસિદ્ધ ઢુવા ઉપરાંત ‘નિષ્ણુય'ના અર્થમાં પશુ જાણીતા છે. રાર ( Roer )ને મતે સાંખ્યના બે અર્થા થાય છે—સખ્યા અને તપાસ. અહીં સંખ્યા શબ્દ ગણનની સખ્યાના અર્થમાં જ છે. એ પછી એના અથ ગતરી, તક, નિશ્ચય વગેરે થાય છે. આમ મેટા ભાગના અભિપ્રાયા અનુસાર સાંખ્ય શબ્દ સંખ્યા પરથી આવેલા છે. મા શાસ્ત્રમાં ૨૫ તત્ત્વની ગણના કરવામાં આવી છે. અને પ્રત્યેક સના ૫૦ પ્રભેદ્ય ગણાવેલા છે. એટલે ગણતરીનું પર`તુ એટલું જ માત્ર આ શબ્દના મૂળમાં હોય એમ લાગતું નથી. અર્થ ચર્યા, વિચારણા, ચિંતન વગેરે કરે છે.પ
For Private and Personal Use Only
આ ઉપરાંત શ્રુદ્ધિનાં ૮રૂપે મહત્ત્વ આ શાસ્ત્રમાં ધણું છે, આથી જ વિદ્રાના સંખ્યાને
સાંખ્ય સાહિત્ય —સાંખ્ય સૂત્રોના મૂળ રચિયતા તરીકે કપિલ મુર્માને માનવામાં આવે છે. સાંપ્રવચનસૂત્રને રચનાકાળ ઇ. સ. પૂ. ઠ્ઠી સદીના મનાય છે. ડૉ. રાધાકૃષ્ણનના મતે યુદ્ધ પહેલાં સે। એક વર્ષ અગાઉ કપિલ થયા હશે. શ્વેતાશ્વતર ઉપનિષદ ( ૧-૨ )માં પણ કંપલના નામને! ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક વિદ્વાનાના એવા મત છે કે કપિલે કાંઇ લખ્યું જ નથી. તેમણે તેમના શિષ્ય આસુરિતે વિદ્યાદાન કર્યું અને આસુરિએ પચશીખને વિદ્યાદાન કર્યું. એમ ઉત્તરોત્તર જ્ઞાનનું વિતરણ થતું રહ્યું. (સ ્ કારિકા-૭૦ ) અને પરિચુમે સાંખ્યસૂત્રો રચાયાં. આ સૂત્રો છ પ્રકરણામાં વહેંચાયેલાં છે. ઇશ્વર કૃષ્ણ ( લગભગ ચોથી સદી )ની સાંખ્યકારિકા ( કુલ ૭૨ શ્લોક ) સાંખ્ય પરનું એક પ્રાચીન અને વિદ્વત્તાપૂર્ણ વિવેચન છે. ૮મી સદીમાં થયેલ ગૌડપાદનું સાંખ્યકારિકા ભાષ્ય છે. ૯મી સદીમાં થયેલ વાચસ્પતિમિશ્રની ‘સાંખ્ય તત્ત્વકૌમુદી' પણુ સાંખ્યદર્શન પરની અતિવિશ્વસનીય રચના મનાય છે. આ ઉપરાંત ઇ. સ.ની ૧૬મી સદીમાં થઈ ગયેલ વિજ્ઞાનભિન્નુનું સાંખ્યપ્રવચનભાષ્ય અને સાંખ્યસાર વગેરે પણ ઉલ્લેખનીય છે.
૪ આચાર્ય ૧ આ. ખા, હિન્દુ વેધમ, મ. ડૉ. ભેા. જે. સાંડેસરા, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા, ૧૯૬૦
૫ શાસ્ત્રી ( તા. ) એ. ડી., સાંખ્યકારિકા, પ્ર. જયંત પાઠક, ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, આ. ૧, ૧૯૬૯, પ્રસ્તાવના પૃ. ૨
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪
સાર સી. શક્ય હ
સાંખ્યદર્શનનું સ્વરૂપે --સાંખ્યદર્શીન વાસ્તવરાદી, જૈનવાદી અને બહુત્વવાદી છે. વસ્તુવાદી એ અર્થમાં કે તે પુરુષથી સ્વતંત્ર એવા વાસ્તવિક જગતની હસ્તીને સ્વીકારે છે. દ્વૈતવાદી એટલા માટે કે એકબીજાથી તદ્દન ભિન્ન, પૂર્ણ સ્વતંત્ર, એવાં એ સતવા-પુરુષ અને પ્રકૃતિને તે સ્વીકાર કરે છે અને બહુત્વવાદી એ અર્થમાં કે તે એક નહિ પણ અનેક પુરુષ છે એમ માને છે. સાંખ્યદશ ન એ આર્યાનું પ્રાચીનકાળનું પદાર્થ શાસ્ત્ર, Phisyics છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, સાંખ્યદર્શનની વિચાર કરવાની પદ્ધતિ વ્યવહારુ દષ્ટિએ સાચી છે, એમ સ્વીકાર્યા વિના વેદાંતીને પણ ચાલતું નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકૃતિનું સ્વરૂપ :—સત્ત્વ, રજસ અને તમસૂ એ ત્રણની સામ્યાવસ્થા તે પ્રકૃતિ, જ્યારે ગુણાની એ અવસ્થામાં ક્ષેાભ થાય અને વિષમ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સર્ગના આરંભ થાય છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણા અનુક્રમે સુખ, દુઃખ અને માહાત્મક છે. સત્ત્વ લઘુ અને પ્રકાશક છે, રજસ ચલ અને ઉપષ્ટભક છે, તે તમસ ગુરુ અને વરણુક છે. આમ પરસ્પર વિરોધી લક્ષણાવાળા આ ગુણ્ણાના ગુણધાનભાવને લઇને આખું સર્જન થાય છે. જેમ દીવામાં તેલ, વોટ અને જ્યેત પરસ્પર વિરોધી હોવા છતાં પરસ્પર સહકારથી કાર્ય કરે છે, અને દીવે પ્રકાશ આપે છે તે જ રીતે આ ગુણેનું કાર્ય પણ સમજવાનું છે,
પ્રધાન અને તેનાં પરિણામોનું સ્વરૂપ યોગ્ય રીતે સમજતાં પહેલાં, સાંખ્યદર્શનમાં કાર્યકારણસબંધ કમ રીતે સમજવામાં આવ્યો છે તે જાણવું જરૂરી છે. સાંખ્ય સત્કાŚવાદમાં માને છે. કાય એની ઉત્પ{ત્ત પહેલાં પણ કારણમાં અસ્તિત્વ ધરાવે છે એવા મત તે સત્કાર્ય વાદ. આને માટે જુદી જુદી દલીલ આપવામાં આવે છે. જો કા ઉત્પત્તિ પહેલાં અસ્તિત્વ જ ન ધરાવતું . હાત તે એની ઉપત્ત જ ન થઈ શકે, ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય ઉત્પન્ન નથી થતું પણુ ચોકકસ કારણે જ કાર્યને ઉત્પન્ન કરે છે, એ દર્શાવે છે કે કાર્ય કારણમાં પણ અસ્તિત્વ ધરાવે છે. આમ કારણુ એટલે અનભવ્યક્ત અવસ્થામાં રહેલું કાર્ય, અર્થાત, કારણ અને કા વચ્ચે અવસ્થાભેદ જ છે, ખી દષ્ટએ જોતાં અને પરિણામવાદ કહેવાય છે. કારણુ કાર્યને રૂપે પરિણમે છે, માટી ઘડાને રૂપે પરિણમે છે, તે એનુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. આ વાદના સ્વીકાર કર્યા પછી પ્રકૃતિનું અસ્તિત્વ પુરવાર કરવું બહુ સરળ છે. આમ બધાં જ કાર્યો કારણમાં અનભિવ્યક્ત સ્વરૂપે રહેતાં હોવાથી બધાં જ તત્ત્વાનું એક મૂળ કારણુ સ્વીકારવુ જરૂરી છે, નહિ તે અનવસ્થાદેધ પ્રાપ્ત થાય, પ્રકૃતિનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે પાંચ દલીલ આપવામાં આવી છે. ભેદનુ, પરિમાણ, સમન્વય, શક્તિને લીધે થતી પ્રવૃત્તિ, કારણકા વિભાગ અને વૈશ્વરૂપ્યા અવિભાગ.
પ્રકૃતિનાં પરિણામોમાં સૌથી પ્રથમ સ્થાન બુદ્ધિનું છે. અને એનુ` લક્ષણુ અધ્યવસાય છે. દ્ધિનાં સાત્ત્વિક અને સાત્ત્વિક રૂપ તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અશ્વ; જ્યારે રાગ અને અનશ્વય .
For Private and Personal Use Only
અને માટે મહત્ શબ્દ વાપર્યો છે તામસ એમ બે રૂપો છે. એનું તામસ રૂપ તે અધર્મ, અજ્ઞાન,
બુદ્ધિ પછી આવે છે અહંકાર, જેને માટે ‘અભિમાન ' એવુડ લક્ષણ આપેલુ છે. એનાં પરિણામે, તે મનસ, દસ ઈન્દ્રિયા અને પાંચ તન્માત્રા. પાંચ મહાભૂત તે પાંચ ત-માત્રાનાં
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
પરિણામ છે. મનસ સંકલ્પક છે અને એ રીતે ઈન્દ્રિય પણ છે તથા અંતઃકરનું પણ ગણવામાં આવ્યું છે. આમ બધું મળીને તેર કરે છે. તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયો એ દશ બાહ્ય કરે છે તે મને, અહંકાર અને બુદ્ધિ એ ત્રણું અંતઃકરણે છે. આ બધાને વ્યાપાર આહરણ, ધારણ અને પ્રકાશને છે. આમાં અંતઃકરણે એ બાહ્ય કરણે કરતાં વધારે મહત્તરનાં છે, કારણ કે બાહ્ય કરશે અંતઃકરણેના વિષે છે. ઉપરાંત બાહ્ય કરીને માત્ર વર્તમાનકાળ સાથે જ સંબંધ છે, તે અંત:કરને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે સાથે સંબંધ છે. આ ત્રણમાં પણ બુદ્ધિ સર્વશ્રેષ્ઠ છે. એ જ બધા વિષને પુરુષ આગળ રજૂ કરે છે તથા એ દ્વારા જ પુરુષ વિવેકાન પણ મેળવે છે. આમ પુરુષને બેગ અને અપવ બંને બુદ્ધિ જ સિદ્ધ કરે છે.
પુરુષ –સાંખ્યમાં પુરુષનું અસ્તિત્વ સ્વતઃસિદ્ધ, સ્વયંપ્રકાશ માનવામાં આવેલ છે. પુરુષને દષ્ટા, નાતા અને વિષયી માનવામાં આવેલ છે. પુરુષ ન તો શરીર છે, ન મન છે, ન અહંકાર કે બુદ્ધિ છે. સાંખ્યના પુરુષને નિગુ, ઉદાસીન, અકર્તા, કેવલ, મધ્યસ્થ, સાક્ષી, દા, સદા પ્રકાશ સ્વરૂપ, વગેરે શો દ્વારા ઓળખવામાં આવે છે. તે ગૌતન્યનું આધારરૂપ દ્રવ્ય નથી પણ સ્વયં રૌતન્યરૂપ છે. તે સમસ્ત જ્ઞાનને આધાર તેમ જ પરમજ્ઞાન છે.
પુરુષનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે સાંખ્ય નીચેની દલીલ રજુ કરે છે.
(૧) સાંખ્યદર્શનમાં વિશ્વને ઉત્ક્રાંતિક્રમ એ નિહેતુક નહિ પણ સહેતુક માનેલ છે. પ્રકતિની ઉત્ક્રાંતિ થાય છે તે પુરુષના ધ્યેયને સિદ્ધ કરવા માટે છે. પ્રકૃતિ સ્વયં અચેતન, જડ છે, તેથી તેને પિતાને કઈ ઉદેશ હોઈ શકે નહિ. પ્રકૃતિ તેના ત્રણ ગુણે, સૂક્ષ્મ શરીર વગેરે પુરુષના એયને સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહે છે, આથો ચેતનપુરનું અસ્તિત્વ કબૂલવું
| (૨) વિશ્વના બધા પદાર્થો સાવવી છે અને જડ છે. બધા પદાર્થો સત્વ, રજસૂ તેમ જ તમસૂના બનેલા (પરિણામરૂપ) છે. આ ત્રણે ય ગુણોને ખ્યાલ આપણને ત્રણ ગુણોથી પર એવા નિસ્વૈગુણ્ય કે ગુણાતીત પુરુષ તરફ દોરી જાય છે. માટે પુરુષનું અસ્તિત્વ સ્વીકારવું પડે છે.
(૩) આપણું સમરત જ્ઞાન અનુભવના આધારે રચાયેલું જ્ઞાન છે. પરંતુ અનુભવનું કંઈક અધિકાન તે જોઈએ જ, જે પુરુષ છે. જે આપણે જ્ઞાનને સ્વીકારીએ તે જ્ઞાતા તરીકેનું આંસ્તત્વ ધરાવનાર પુરુષને પણ સ્વીકારે છે પડે છે. આથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૪) સમસ્ત વિશ્વ સુખ, દુઃખ આદિ ભોગ્ય પદાર્થોથી ભરેલું છે. પ્રકૃતિ ભેગ્યા છે. માટે પદાર્થોન ભોગવનાર કોઈ ભક્તાનું અસ્તિત્વ કલ્પવું પડે છે. પુરુષ એ ભક્તા છે. આથી પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(૫) આ જગતનાં દુ:ખોમાંથી નિવૃત્તિ મેળવવા અને મોક્ષ પ્રાપ્ત કરવા બધા જ ઈચ્છે છે અને તે માટે પ્રયત્ન પણ કરે છે. સાંસારિક વિષયે જડ તેમ જ નિષ્ક્રિય છે. તે તેમના દુઃખ કે નિવૃત્તિનું કારણ બની શકે. માટે રમી દુઃખભરપૂર એવા સંસારથી પર એવા અશરીરી અમા(પુરુષ)નું અસ્તિત્વ કબૂલવું પડે છે.
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. સી. શાહ
પુરુષ મહત્વ : --પુરુષ એક છે કે અનેક ? આ પ્રશ્નને ઉત્તર પણ સાંખ્યદર્શન આપે છે. વેદાંતના મતે આત્મા એક છે અને બધા જીવોમાં -વાપ્ત છે; તે દેહભેદે ભિન્ન નથી. સાંખ્યને આ મત મંજૂર નથી. તેના મતે તે પ્રત્યેક જીવને પૃથક પૃથક, આત્મા છે. સંસારમાં અનેક પુરુષે છે. તેની સાબિતી સાંખ્ય નીચેની દલીલ દ્વારા આપે છે.
(૧) આપણે જોઈએ છીએ કે સંસારમાં જણાતા લોકેમાં વ્યકિતગત ભેદો રહેલા છે. જેમંક, કોઈ જન્મે છે, કોઈનું મૃત્યુ થાય છે. જે એક જ પુરુષ હતા તે એકને જન્મ અથવા એકનું મૃત્યુ એટલે બધાને જન્મ કે બધાંનું મૃત્યુ એમ બનત; વળી એકનું સુખ કે દુઃખ બીજા બધાંનું સુખ કે દુઃખ બનત, પરંતુ આ પ્રમાણે બનતું નથી તે આપણે અનુભવે છે. આથી સિદ્ધ થાય છે કે પુરુષ એક નહિ પણ અનેક છે.
(૨) જે પુરુષ એક જ હેત તે એકનું બંધન એ બધાંને માટે બંધન નીવડે અને એકને મોક્ષ એ સર્વને મોક્ષ કરે. એકની ક્રિયાશીલતા ધાને ક્રિયાશીલ બનાવે અને એકને આરામ બધાને માટે આરામ નીવડે, પરંતુ આ પ્રમાણે બનતું નથી. આથી પુરુષબહત્વ સ્વીકારવું પડે છે.
(૩) જે કે મૃતાત્મા બધા ગુણાતીત હે તત્ત્વતઃ સમાન હોય છે અને તેમાં જે તફાવત છે તે માત્ર સંખ્યાકીય તફાવત જ માલૂમ પડે છે. તે પણ જે બદ્ધ આત્માઓ છે તેમાં પારસ્પરિક ભિન્નતા જ થાય છે. કારણ કે કઈમાં સર્વ અધિક છે, કેઈમાં રજસ તે કઈમાં તમન્સ અધિક છે. આથી પુરુષબહુ સિદ્ધ થાય છે.
(૪) પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલ છે તેમ સ્વીકારીએ તે મનુષ્ય અને માનવેતર પશુપક્ષીઓ વગેરે વચ્ચે ભેદ કેમ પાડવો? પશુ, પક્ષીઓ, મનુષ્ય, દેવતા વગેરેમાં અંક જ આત્માને નવાસ નથી. આથી આત્મા અનેક માનવા પડે છે.
ટૂંકમાં પ્રકૃતિ એક છે, પુરુષો અનેક છે. સમસ્ત સંસારના મૂળ કારણુરૂપે જડ પ્રકૃતિ છે. પુરુષ ચેતન દષ્ટા છે. પ્રકૃતિ રેય છે, પુરુષ જ્ઞાતા છે. પ્રત્યેક જીવને પૃથફ આત્મા છે. તત્વ (રતન્ય) રૂપે તે એક છે, પરંતુ તેની સંખ્યા અનેક છે. ડો. ઉમેશ મિશ્રને મને સાંખ્યદર્શનમાં પુરુષબહુત્વનું નિરૂપણું નથી, પરંતુ નિલિતુ (પુરુષ), બદ્ધ પુરુષ અને મુક્ત પુરૂષ એમ ત્રણ જ પ્રકારના પુરુષ છે. '
પુરષ અને પ્રકૃતિને સંબંધ --પુરુષ અને પ્રકૃતિને સંબંધ દર્શાવવા માટે સાંખ્યકાકાકારે જે જદો જુદાં દસ્કૃત ખાયાં છે તે બધાંને વિચાર કરવાની જરૂર છે. એ દાંતે કારક નં ૨૧, ૫૭, ૫૮, ૧૯, ૬૦ અને ૬૧માં છે.
કારિકા-૨૧માં પંગુ-અંધના સંગ સાથે પુરુષ-પ્રકૃતિને સંયોગ સરખાવેલો છે. કારિકા -૫૭માં વસવૃદ્ધિ માટે દૂધની પ્રવૃત્તિની સાથે પુરુષાર્થ માટે પ્રધાનની પ્રવૃત્તિ સરખાવી છે. કારિકા -૫૮માં જ યુવ્યું છે કે, જેમ લોકો માત્ર સુકાના નિવારણ માટે પ્રવૃત્તિ કરે છે તેમ પ્રધાન
૬ મિશ્ર (ડ.) ઉમેશ, “ભારતીય દર્શન', પ્ર, પ્રકાશન પૂરે, સૂચના વિભાગ, ઉત્તર પ્રદેશ સરકાર, લખનઉ, ૧૯૫૭, આ, ૧, પૃ. ૨૯૭-૩૦કે.
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંખ્યદર્શનમાં પ્રકૃતિ અને પુરુષ
પુરુષના મોક્ષને માટે પ્રવૃત્તિ કરે છે. કારિકા ૫૯માં પ્રકૃતિને નર્તકીની તે ૬૦માં કામ કરનારીની ઉપમા આપી છે. ૬૧માં કુલવધૂનું દષ્ટાંત છે એમ કેટલાક ટીકાકારો માને છે. આ બધાં ઉદાહરમાંથી પંડવશ્વસંગ સને માટે છે, તે કારિકા-૫૭, ૫૮ માંનાં દૃષ્ટાંત પ્રધાનની પ્રવૃત્તિનું પ્રયોજન સમજાવે છે. બાકીનાં ઉદાહરણ પ્રવૃત્તિ અને તેની ઉપરતિ બને માટે છે. વિચિત્રતા એ છે કે આ બધાંમાંથી એક પણ દષ્ટાંત ઊંડો વિચાર કરતાં ટકી શકે એવું નથી. પંગુ અને અંધ બંને પરસ્પર ઉપકારક છે એટલું જ નહિ પણ પંગુ તે અંધને માર્ગદર્શક છે. અહીં પુરુષ માત્ર દષ્ટા છે અને તે પણ પ્રકૃતિને. પુરુષ પ્રધાનની પ્રવૃત્તિને માર્ગદર્શન આપે છે એમ તે સાંખ્ય પણું સ્વીકારતા નથી. નર્તકીનું, કામવાળીનું તથા કુલવધૂનું-એ ત્રણ દષ્ટાંતોમાં એ ત્રણે ચેતન છે તે પ્રકૃતિ અચેતન છે. આ ઉપરાંત કુળવધૂને દષ્ટાંતમાં તે અનૌચિત્ય પણ છે. કુલવધુ પિતાને પરપુરુષ જોઈ ન જાય એની કાળજી રાખે છે, જ્યારે પ્રકૃતિના પરિણામો જેણે એને જોઈ લીધી છે તેને માટે નથી પણ બીજા બધાને માટે જ છે. સુનિવૃત્તિના દષ્ટાંતમાં પણ પ્રકૃતિ અચેતન હોવાથી એને માટે સુક્ય કઈ રીતે હોઈ શકે એ પ્રશ્નને ઉત્તર આપી શકાતો નથી. અંતે માત્ર એક જ દષ્ટાંત રહે છે અને તે દૂધનું. દૂધ વન્સની વૃદ્ધિને માટે પ્રવૃત્તિ કરે છે તેમ પ્રધાન પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે. એ ઉદાહરણમાં દૂધ અચેતન હોવાથી અચેતન પ્રકૃતિ માટે ગ્ય સરખામણ બની શકે છે, પણ આ દષ્ટાંતમાં તેમ જ અન્યત્ર એમ કહેવામાં આવે છે કે પ્રકૃતિ પુરુષાર્થને માટે પ્રવૃત્તિ કરે છે એ મુદ્દો વિચારવા જેવો છે.
પ્રકૃતિ કેવી રીતે પુરુષાર્થ સિદ્ધ કરે છે એ વાત છેડા વખત માટે બાજુએ મૂકીએ, પણ વધારે મહત્વને પ્રશ્ન એ છે કે પુરુષને એ કોઈ અર્થ છે ખરો જે પ્રકૃતિ સિદ્ધ કરી શકે ? પ્રકૃતિ પુરુષને ભોગ અને મોક્ષ સિદ્ધ કરે છે. તેથી જ તે પુરુષને ભક્તા કહ્યો છે અને એનાં લક્ષણોમાં કેવલ્ય ગણાવેલું છે. કારિકા ૨૦માં જણાવ્યા મુજબ ખરેખર તે અધ્યાસ જ થાય છે. કારિકા-૬૨ પ્રમાણે બંધન, મેક્ષ અને સંસાર પ્રકૃતિનાં જ છે. કારિકા-૬૩માં પણ જણાવ્યું છે કે પ્રકૃતિ સાત રૂપથી પોતાને જ બાંધે છે અને એકથી પિતાને પુરુષને અર્થે મુક્ત કરે છે. તે તે ભેગ અને મોક્ષ પણ પ્રકૃતિના જ છે; એમાં પુરુષાર્થ જ ક્યાં આવ્યા ? પુરુષ તે તટસ્થ છે, ઉદાસીન છે. એને ભેગ પણ નથી, મેક્ષ પણ નથી. આથી જ દૂધનું દષ્ટાંત પણ કેટલે અંશે ઉચિત છે એ વિચારવા જેવું છે.
સંદર્ભ સાહિત્ય (૧) હરિયાણા, ભારતીય તત્વજ્ઞાનની રૂપરેખા, (ખંડ ૩: દર્શનયુગ) અનુવાદકઃ
પ્રો. ડે. કુ. ઈન્દુકલા ઝવેરી, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૬૪ (૨) રાવળ સી. વી., “ભારતીય દર્શન’ અનડા બુક ડી, અમદાવાદ, ૧૯૬૫ (૩) શાસ્ત્રી અ. દે, “ઈશ્વર કવિરચિત સાંખ્યકારિકા' ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન,
સૂરત, ૧૯૬૯ (૪) રાધાકણન એસ, વેદની વિચારધારા. અનું. ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ, પ્ર. વોરા
એન્ડ કંપની, ૩ રાઉન્ડ બિલ્ડિંગ, કાલબાદેવી રેડ, મુંબઈ-૨, આ. ૧, ૧૯૪૪
સ્વા
૩
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકોને : ૧ પાનની એક જ બાજએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષરે
લખેલા લેખ મોકલવા, ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મેકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
એકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરશો, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેના સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપ અનિવાર્ય છે. પાટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ “સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ. ૫ પાણીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે.
વા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક
સંપાદક : રામકૃષ્ણ તુ વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
–ભારતમાં...રૂા. ૪૦=૦૦ પૈ. (ટપાલખર્ચ સાથે) -પરદેશમાં યુનાઈટેડ સ્ટસ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે) –યુરોપ અને અન્ય દેશ માટે...પાં. ૭=૦૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે ક્યા ગ્રંથ માટે લવાજમ મે કહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું--નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦ ૦૦૧, જાહેરાતો :
આ ત્રિમાસિકમાં જાહેરાતો આપવા માટે લખોપંપાદક, સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યા મંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ,
વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાટુનાં અનુ ગુપ્તકાલીન સપ્તમાતૃકા શિલ્પા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. હું. રાવલ, મુનીન્દ્ર વી. જોશી
સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકામાં બાયડથી પૂર્વમાં આશરે ૯ કી. મી.ના અંતરે ટાઢું ગામ આવેલ છે.
ટાટુ ગામે નીલકડ મહાદેવના મંદિર, કે જે મંદિર પણ પ્રાચીન ઈંટરી બાંધકામના સ્તર ધરાવતી આશરે ૧૫ મીટર ઊંચી જગ્યા પર બંધાયેલ છે. તેની બહાર પાછળના સમયમાં બનાવેલ લાંખી એટલી જેવી જગ્યા પર મૂકાયેલ અનેકવિધ શિલ્પ-શિલ્પખડામાં અત્રે ચયિત ગણેશ તથા સપ્તમાતૃકાનાં શિલ્પો આવેલ છે. આ તમામ શિલ્પા પારેવા પથ્થરમાંથી કંડારેલ છે. જેના મસ્તક પાછળ પ્રભામડળ છે. સપ્તમાતૃકા ઉપરાંત વિષ્ણુ, અનારીશ્વર, મહિસાસુરમર્દિની, નંદી વગેરે ગુપ્ત )–અનુગુપ્તકાલીન શિલ્પા પણુ છે. અત્રે માત્ર તે પૈકી સપ્તમાતૃકા શિÈાની ચર્ચા કરેલ છે.
:
( ૧ ) માહેશ્વરી — ચિત્ર-૧ ) નૃત્યરત મહેશ્વરી માતૃકાનું શિલ્પ ૦.૬૩ × ૦.૨૮ × ૦. ૧૦ સે. મી. માપ ધરાવે છે. પ્રતિમાના મુખભાગ ઘસાયેલ-ખડિત છે. નૃત્યમુદ્રામાં કંડારેલ બન્ને હાથ તથા દક્ષિણ સ્તન પણ ખડિત છે. કેશરચનામાં મસ્તિષ્કાભરણુ ઉપરાંત ચોટલાની નીચેના ભાગે `શગૂ નથી નિષ્પન્ન અખાડા જેવા ઘાટ વિશિષ્ટ ભાત પાડે છે. મુખભાગ ઘસાયેલ અને ખાડિત હેાઇ સ’પૂર્ણ વિગતો પ્રાપ્ત થતી નથી. વામ ક માં અસ્થિકુંડળ જ્યારે દક્ષિણ ક માં વલયકુ`ડળ જડ્ડાય છે. પાતળા કટિપ્રદેશ નીચે સાડીવસ્ત્ર ધારણ કરેલ છે. જેની ઉપર અલંકૃત ટિમેખલા છે. પારદર્શક સાડી વસ્ત્રની મધ્યની પાટીમાં પ્રાચીન પરિપાટીની સૂચક ગોમૂત્રિક ભાત છે. જ્યારે બન્ને પગની ઉપરના ભાગે સાડીના નીચેના છેડાને અવૃત્તમાં રેખા દ્વારા દર્શાવેલ છે. પગમાં પાદવલય ધારણ કરેલ છે. જમણી તરફ જમણા પગમાં ઘૂંટણની ઉપર ખ'ડિત સાડીવસ્રના છેડાને ગૌમૂત્રિક ભાતયુક્ત ભાગ જાય છે. ઉપરાંત પગ પાસે બાળક ત્રિસ`ગમાં ઊભેલ દર્શાવેલ છે. જયારે દેવીના પૃષ્ઠભાગે ડાબી તરફ વાહન નંદીનું અંકન છે, જેના મુખ નીચે મેદકપાત્ર દર્શાવેલ છે. દેવીના મસ્તક પાછળનું પ્રભામંડળ ખંડિત હોવા છતાં ટોચના મધ્યભાગે તથા ડાબી તરફ તેના કેટલાક ભાગ જળવાયેલ છે.
‘સ્વા યાય', પુ. ૩૦, અંક ૧-૨, દીપાત્સવી-વસ તપંચમી અંક, ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૧૯-૨૪,
નિચામક, પુરાતત્વખાતુ'. ગુજરાત રાજ્ય.
X
* તકનીકી શહાયક, ઉત્તર વર્તુળ, પુરાતત્વખાતું, ગુજરાત રાજ્ય,
આ શિપેાના સમયાંકન તથા ક્લારૌલી અગે ચર્ચા દરમ્યાન જરૂરી માદાન આપ્યા બદલ લેખકા પ્રસ્ક્રૂિ સ્લામ`રી શ્રી મધુસુદન ઢાંકીના ઋણી છે.
ફોટોગ્રાફ્સ :-પુરાતત્વખાતું ગુજરાત રાજ્યનાં સૌજન્યથી.
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. હ. રાવલ, મુની
વી. જોશી
(૨) બ્રાહ્મી :- ચિત્ર ૨ ) નૃત્યરત બ્રહ્માદેવીની પ્રતિમા ૦.૬૮ X ૦.૨૪ X ૦.૧૨ સે. મીટર માપ ધરાવે છે. મસ્તિષ્કાભરણમંડિત મિલ મુકુટમાં નીચેના ભાગે છૂટા વાળને અંડાની જેમ ગઠબંધન કરેલ છે. અલંકૃત મસ્તિષ્કાભરની મધ્યમાં ખૂલતી સેરોની નીચે ત્રિસેરી મેતીમાળા છે. ડાબા કાનમાં સાદુ કુંડળ તથા જમણા કાનમાં અસ્થિકુંડળ ધારણ કરેલ છે. મુખભાગ ઘસાયેલ છે. ગળા માં એકાવલિ ધારણ કરેલ છે. અને હાથ ખંડિત છે. છતાં ડાબી તરફ ઉપરના ભાગે સનાલપદમ જણાય છે. મસ્તકના પાછળના ભાગે ખંડિત વૃત્તાકાર પ્રભામંડળ છે. પારદર્શક સાડીવઅને કટિભાગે કટિમેખલા કંડારેલ છે. જેના મધ્ય ભાગે કટિબંધના છેડા લહેરાતા દર્શાવેલ છે. જમણી તરફ દર્શાવેલ વસ્ત્રના છેડે ગોમુત્રક ઘાટ છે. પગમાં પાદવલય ધારણ કરેલ છે. જયારે બે પગની મધ્યના ભાગે ત્રિભંગસ્થિત બાળકના ડાબા હાથમાં સનાલપદમ દર્શાવેલ છે, જે હાથ ઉપર તરફ ઉઠાવેલ છે. દેવીની ડાબી તરફ નીચેના ભાગે વાહન હસ દર્શાવેલ છે.
(૩) વૈષ્ણવી -( ચિત્ર-૩) નયત દેવીની વસ્ત્રાલંકણુપરપાટી અન્ય માતૃકાઓ જેવી જ છે. આ પ્રતિમા ૦.૬૮ ૪૦.૩૧ X ૦.૧૦ સે. મી. માપ ધરાવે છે. દેવીએ ડાબા કાનમાં અસ્થિકુંડળ ધારણ કરેલ છે. જ્યારે જમણા કાનનું કુંડળ સાદુ છે. મસ્તક પાછળ પૂર્ણ પ્રભામંડળ જોવા મળે છે. દ્વભુજ દેવીને ડાબો હાથ ખંડિત છે, જ્યારે જમણે હાથ ગજદંડ મુદ્રામાં છે, જેમાં બાજુબંધ, કંકણ ધારણ કરેલ છે. ડાબી તરફ નીચે ઉભેલા બાળકની આકૃતિ છે જેણે જમણા હાથમાં મેદક જેવી વસ્તુ 2હેલ છે. બાળકના મસ્તક ઉષ્ણીષ જેવી કેશરચનામાં ઉપરના મધ્ય ભાગે અંડી વાળેલ છે. કાનમાં વલયકુંડળ, કટિ પર એકાવલિની મેખલા છે. દેવીની જમણી બાજુ ખંડિત ગરુડ પુરુષની આકૃતિ છે. જેના પગ તથા વસ્ત્રોને ગોમૂત્રક ભાગ જોવા મળે છે.
(૪) વારાહી : --(ચિત્ર-૪) નૃત્યરત ઊર્ધ્વમુખી ચતુર્ભુજા દેવીના ચારેય હાથ ખંડિત હોઈ આયુધ સ્પષ્ટ થતાં નથી. મા૫ ૦.૭૪ ૪ ૦.૨૮ ૪૦.૧૦ સે.મી. છે. દેશને, વસ્ત્રાલંકરણ પરિપાટી અને માતૃકાઓ જેવી જ હોવા છતાં અન્ય પ્રતિમાઓ કરતાં કંઈક વધુ સ્પષ્ટ જણાય છે. જેમાં મસ્તિષ્કાભેરણની મધ્યનું પદક, ગળામાં ધારણ કરેલ એકાવલિ, મોતી બાજુબંધ, ત્રિસેરી કટિમેખલા, પાદવલય, વનમાલની જેમ દર્શાવાયેલ ઉત્તરીય વસ્ત્ર જેના છેડામાં જમણી તરફ ગોમૂત્રિકભાત તથા ડાબી તરફ લહેરાતા છેડાની વલ્લીઓ સ્પષ્ટ જણાય છે. પ્રતિમાનું કટિભાગેથી બે ભાગમાં ખંડિત છે.
દેવી પ્રતિમાના પૃષ્ઠભાગે વાહન આદિવરાહનું અંકન વાસ્તવિક છે. જ્યારે દેવી અભિમુખ બાળકની કેશરચના, અલંકરણ, શરીરસૌષ્ઠવ પણ અન્ય પ્રતિમાઓ જેવું જ છે. બાળકના જમણા હાથમાં અસ્પષ્ટ વસ્તુ છે, જ્યારે ડાબો હાથ ધંધા પર ટેકવેલ છે. આ માતૃકાના જમણા કાનમાં અરિથકુંડળ તથા ડાબા કાનમાં સાદૂ કુંડળ છે.
(૫) કૌમારી (ચિત્ર-૫) : કૌમારીમાતૃકાના કટિભાગથી ખંડિત આ શિલ્પ ઉપરના ભાગમાં પાછળના સમયમાં ચામુંડા માતૃકાને શિલ્પખંડ સીમેન્ટથી સંધાન કરવામાં આવેલ છે.
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેટુના અનુ ગુપ્તકાલીન સપ્તમાતૃકા શિષૅ
જેથી કટિ નીચે શિલ્પભાગ જ મૂળ કૌમારી માતૃકાના છે. જેમાં બન્ને પગ એક જ દિશામાં ગતિદ ક મુદ્દામાં દર્શાવવાને કારણે સાડીવસ્રની કિનાર વિરુદ્ધ દિશામાં લહેરાતી જોવા મળે છે. પગમાં પાદવલય ધારણ કરેલ છે. જ્યારે અને જંધા પરથી પસાર થતા ઉત્તરીય વસ્ત્રની વલીએ સ્પષ્ટ જોવા મળે છે. પૃષ્ઠભાગે જમણી બાજુ મુખ રાખી ઊભેલ વાહન મયૂર આલેખન છે, જેનું કદ માતૃકાશિલ્પના ભાગ કરતાં પણ વધુ દર્શાવેલ હેાઈ શિફ્ળના સમગ્ર, પૃષ્ઠભાગ આવરી લે છે, જ્યારે મસૂરની ગ્રીવા પાછળ ભુિજ બાળકને જમણા હાથ ખડિત છે. જ્યારે વામહસ્તે છૂટાંકેશને ગુચ્છ ગ્રહેલ છે. કાનમાં કુંડળ, ગળામાં પદયુક્ત માળા છે. શરીરસૌષ્ઠવ
પર ગુપ્તકલાની અસર વર્તાય છે.
v
( ૬ )
ચામુંડા :——( ચિત્ર-૬) ચામુંડામાતૃકાના માત્ર ઉત્તરાંગ ભાગ જ મૂળ શિલ્પને હેઇ તેમ જ કિટ નીચેને ભાગ નેવા મળેલ હાઈ ઉત્તરાંગની વિગતા જોતાં દેવીએ ટુંડ્ર માળાનું મસ્તિષ્કફ્રાભરણુ ધારણ કરે છે. જેની નીચે મધ્યમાં ખાપરીનું અંકન છે. ખુકલાં વિસ્કાર્ટારત નેત્રો અને દંતાવલી દર્શાવતી મુખમુદ્રા મુખ પરના ભાવ સ્પષ્ટ કર છે. ગળામાં સર્પ [] માળા છે. કૃશસ્તની દેવીના હાથ ખડિત હોવા છતાં ડાબા ઉપલા વાળેલા હાથની મધ્યમાં ખટ્યાંગ જણુાય છે. કાનમાં વલયકુ’ડળ જણાય છે.
(૭) ઐન્દ્રો :—(ચિત્ર ) નૃત્યરત માતૃકાપ્રતિમાના મસ્તક ભાગ, હાથ ખડિત છે. પ્રતિમાનું માપ ૦. પર ૪૦, ૩૧ ૪૦, ૧૦ સે. મી. છે, મસ્તક વિહીન પ્રતિમા હૈાવા છતાં જમણુા કાનનું અસ્થિકુંડળ એ રતન મધ્યે જોવા મળે છે. ગ્રીવામાં ધારણ કરેલ એકાવલિ, ત્રિસેરી કટિમેખલા. પારદર્શક સાડીવસની કિનારીઓ, મધ્યની પાતળી પટ્ટી જેના ગૌમૂત્રિક ધાટ નૃત્યમુદ્રામાં દર્શાવેલ પગમાં પાદવલય, જમણી તરફ પણુ વસ્ત્રની વલ્લીઓ સ્પષ્ટ જોઈ શકાય છે, બન્ને હાથ ખડિત હોવા છતાં ડાબા હાથની નૃત્યમુદ્રા દર્શાવતી આંગળીએ જોવા મળે છે. જમણી તરફ ઊભેલા દેવી અભિમુખ બાળકના બે હાથ પૈકી દેવી તરફ લખાવેલ જમણા હાથ ખંડિત છે. જ્યારે વામકર શુદ્ધભાગ ઢાંકતા દર્શાવેલ છે. શરીરસૌવ અન્ય પ્રતિમાએમાં દર્શાવેલ બાળક જેવું જ છે. જ્યારે દેવીના પૃષ્ઠભાગે આસનસ્થ વાહન ગજરાજ દર્શાવેલ છે. જેના ગંડસ્થળનું અંકન વાસ્તવિક સમયોચિત કલાના ઉચ્ચઅંશ અભિવ્યક્ત કરે છે. તૂશળ છે તથા સૂંઢ લાંખી હાઈ તેમજ ગજરાજ આસનસ્થ હાઇ વાળેલી દર્શાવેલ છે.
For Private and Personal Use Only
( ૮ ) ગણેશ :—( ચિત્ર ૮ )માતૃકાસમૂહ પૈકીની જ ગણેશપ્રતિમા પણ માતૃકાઓની માફક પારેવા પથ્થરમાંથી કંડારેલ છે, ચિત્તાક ક પ્રતિમાનૃત્યરત હોવાથી હાથ ગજદ ડહસ્ત મુદ્રામાં દર્શાવેલ છે. સમગ્ર સમૂહની પ્રતિમાઓમાં આ પ્રતિમા અખંડ જળવાયેલ છે. ત્રિસેરી મસ્તિષ્કાભર મધ્યે અર્ધ રત્નપદક જોવા મળે છે. શૂક માં ઉપર ચમરી દર્શાવેલ છે. વાસ્તવિક ગ૪મુખના પૃષ્ઠભાગે વલયાકાર આભામ‘ડળ છે. વામદંત ખડિત દર્શાવેલ છે. સૂંઢ ડાખી તરફ વાળેલી છે. ચતુર્ભુજ પ્રતિમાના જમણા ઉપલા હાથ કોણીથી વળેલ છે જે નૃત્યમુદ્રા દર્શાવે છે, જેમાં દત છે. જમણા નીચેના હાથમાં ફરશ ધારણ કરેલ છે. ડાખા ઉપલા હાથ ગજદંડ મુદ્રામાં છે. જ્યારે ડાબા નીચલા હાથમાં સમેાદકપાત્ર ધારણ કરેલ છે. બાજુબધ તથા એકાલિની પહાંચી દર્શાવેલ છે. સપા ઉત્તરબંધ દર્શાવેલ છે. તાલપર ધીરકતા દેવના શરીરકપથી પડી જવાની ીકે
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
• છે. રાવલ, મુનીન્દ્ર વી. જોશી,
નાગરાજે પિતાને પૂંછડીવાળા ભાગ સુંઢમાં ભેરવીને પકડ રાખેલે દર્શાવેલ છે. જમણી તરફ ગતિસૂચક ઉત્તરીય વસ્ત્રની વલીઓ લહેરાતી દર્શાવેલ છે. દેતીવસ્ત્ર ઉપરાંત લંબેદરદેવની જધા પરથી પસાર થતા ઉત્તરીય વસ્ત્રને મધ્યભાગે ગઠબંધન આપી તેના છેડાઓમાં પુષ્પભાત ધટનાં અંકન કરેલ છે. પ્રતિમાનું માપ: ૦.૭૦૪૦૩૦૪૦.૧૨ સે.મી. છે.
અન્ય વીરભદ્ર સિવાયની માતૃકા તથા ગણેશસહિતની પ્રતિમાઓ ગુજરાતની શિ૯૫સમૃદ્ધિમાં એક સર્વોત્તમ કલાઅંશ ધરાવતી પ્રાચીન પશ્ચિમ ભારતીય કલાપરિપાટી અને તેમાં પણ વિશિષ્ઠ અંશે ધરાવતી શામળાજીરલની દેન છે. હવે તેના સમયાંકન અંગે જેવા પ્રયત્ન કરીએ.
સમયાંકન – ટેટુના માતૃકાસમૂહરહિતનાં અન્ય પારેવા પથ્થરનાં શિ૯ના સમયાંકન અંગે તેની કલાર્શલીના આધારે વિચારીએ તે પહેલાં ટોટુણામ અંગે વિચારી તે ટાટું બાયડ તાલુકા મુખ્ય મથકથી આશરે દશ કિલોમીટર દૂર છે, જે શામળાજીથી આશરે ૧૨ માઈલ દૂર છે. વધુમાં જના ઈડ સ્ટેટમાં સમાવિષ્ટ હતું. બાયડ એતિહાસિક અને ધાર્મિક દૃષ્ટિએ મહત્વનું કેન્દ્ર પૈકીનું એક હોવાનું જાણવા મળે છે.
જ્યારે શિ૯૫ની કંડારકામૌલી, વસ્ત્રાલંકરણ વગેરેની દષ્ટિએ જોતાં કેશરચના, મસ્તિષ્કાભરણની શૈલી કંઈક અંશે તથા બાજુબંધ, કટિમેખલા, અસ્થિકુંડળ વગેરે કોટ્યર્કમહુડીથી પ્રાપ્ત સકંદમાતા કે પાર્વતીના શિ૯૫ સાથે મળે છે. પેપ્રદેશ, મુખાકૃતિ, અસ્થિકુંડળ, પ્રભામંડળ, બાળક, વગેરે ઉદેપુર મ્યુઝિયમમાં સંગ્રહિત જગતથી પ્રાપ્ત માતૃકા એક્ની સાથે મળે છે. ટેટુને આ માતૃકાસમૂહ તેના દેહસૌષ્ઠવ, વસ્ત્રાલંકરણ, ખાસ કરીને કેશરચના તેના છેડે અંબેડાઘાટ ઉપરાંત અથિકુંડળપ્રભાવલીની રચનામાં માતરિયાથી પ્રાપ્ત માતૃકાશિલ્પ સાથે ખૂબ જ નિકટનું સામ્ય ધરાવે છે. માતરિયાથી નોંધાયેલ માતૃકાઓ પૈકી વારાહી, વાયવી ને અસ્થિકુંડળ ધાણું કરાવેલ છે. પાતળી કટિ, ભરાવદાર પેઠુંપ્રદેશ વગેરે પણ નિકટનું સામ્ય ધરાવે છે એકાવલિ બાજુબંધ, મસ્તિષ્કાભરણ, કાનની રચના ઘણા અંશે ગઢાથી નેધાયેલ કૌમારી માતૃકા સાથે મળે છે. ડો. યુ. પી. શાહ નોંધે છે તેમ પ્રાચીન કાલથી માંડીને સેલંકી કાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરુ ભૂમિની સાંસ્કૃતિક એકતા ઘડાઈ ગઈ હતી. આ
1 “Shah (Dr.) U. P. Sculptures from shamalati and Roda' museum and Picture Gallery, Baroda, Bulletin Volume X111, Edited and Published by. V. L. Devkar for the Museum and Picture Gallory, Baroda, 1960, P. 2
૨ એજન, આ. ૩૧, પૃ. ૫૨ - ૩ એજન. આ. ૧૯, પૃ. ૫૭
૪ વધુ માટે જુઓ “ માતરિયાનાં ગુપ્તકાલીન માતૃકા-શિલ્પ “વિશ્વાસ સોનાવણે, સ્થાક્યાય ” યુ, ૧૮, અંક ૨ પૃઃ ૧૯૨ થી ૧૯૭,
૫ વધુ માટે જુઓ “ ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ-કેટલીક નવીન ઉપલબ્ધિ અને વિચારણા, ડો. શાહ યું. પી. ‘સ્વાધ્યાય’ પુ, ૧૧૪, પૃ. ૧૫૩, ૫, ૯૪ થી ૧૦૬ ચિત્ર-૧૩,
૬ શાસ્ત્રી ડો. હગ. પરીખ ઠે. ૨. છે, સંપાદક ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, બંધ-૨, મ. હરિપ્રસાદ સં. શાસ્ત્રી અવક્ષ, ભા. જે. અકયયન-સંશોધન વિતા ભવન, ૨. છે. માર્ગ, અમદાવાદ-૯ ૧૯૭૮, આ, ૧. પૃ. ૩૭૬;
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાઢુના અનુ ગુપ્તહાલીન સપ્તમાતૃકા શિયા
પરિપાટી ગુપ્તકાળમાં પર્યં ચાલુ રહી અને અનુગુપ્ત કાલમાં પણ રાજસ્થાનમાં એક બાજુ જાધાર અને મડેર તરફ ગુર્જર પ્રતિહાર અને બીજી બાજુ મધ્ય ગુજરાતમાં નાંદીપુરના ગૂજરા હાઈ રાજસ્થાન ગુજરાતને રાજકીય તેમ જ સસ્કૃતિક સબંધ ગાઢ રહો તે એઈ શકાય છે. અને ક્ષત્રપ-ગુપ્ત યુગની તેમ જ અનુગુપ્ત એટલે ઈ. સ. ૬ઠ્ઠા, સાતમા અને ૮મા સૌકાની ડર અને કુંગરપુર પ્રદેરાની શિલ્પકલા એક જ ક્લાશૈલી-કલાવૃિત્તનું ફળ છે 9. આમ સમગ્ર વિચારા કરતાં ટીટુના મા માનુકાસમૂહ મૈત્રકાળનું અનુગ્રુપ્પકામ એટલે ઈ. સ. ની ૬ઠ્ઠી સદીમાં નિઃશંકપણે મૂકી શકાય.
૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાહ સુ પી. “ ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ નવીન ઉપશ્ચિમાં અને કેટલીક નવીન વિચારણા સ્વાધ્યાય પુસ્તક ૧૧, અક, ૧ પૂ, ૨૫
For Private and Personal Use Only
૨૩
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ–સ્વામી પ્રણવતીર્થજી
૧૩=૦૦ ૩૩૪ અંબિકા, કેટેશ્વર અને કુંભારિયા–(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. દવે ૫=૫૦ ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ-સ્વ.) શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૧૮=૦૦ ૩૩૬ હરિભદ્રસૂરિ–પ્રો. હીરાલાલ ૨. કાપડિયા
૧૧=૦૦ ૩૩૮ ભવાઈના વેશની વાર્તાઓ-(સ્વ) શ્રી. ભરતરામ ભા. મહેતા
૩=૦૦ ૩૩૯ શ્રીમદ્ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, ૧૧-૩–
(સ્વ.) શ્રી નાગરદાસ અમરજી પંડ્યા (૧૯૬૫) ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦ ૦ ૩૪ર કુદરતની રીતે વધુ આરોગ્ય–શ્રી. શાંતિલાલ પ્ર, પુરોહિત (૧૯૬૭) ઉ=૫૦ ૩૪૩ ભારત-પત્ન–શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭)
૧૫=૫૦ ૩૪૪ મહાગુજરાતના મુસલમાનો, ભાગ ૧-૨–શ્રી કરીમ મહંમદ માસ્તર ૧૭=૦૦ ૩૪૬ પેટ્રોલિયમ-શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦),
૧૩=૦૦ ૩૪૭ પંચદશી તાપય–સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧). ૩૪૮ અખો અને મધ્યકાલીન સંતપરંપરા-(સ્વ.) ડે. કે. જે. ત્રિપાઠી ૧૪૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત: ભાગ ૨-(સ્વ.) નાગરદાસ અ. પંડ્યા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫૦ ચરકના સ્વાધ્યાય, ભાગ ૧-(સ્વ) ડૅ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૬=૦૦ ૩૫૧ ગુજરાતને પેટરી ઉદ્યોગ-શ્રી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮=૭૫ ૩૫ર ઊંડાણને તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫)
૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણ-(સ્વ) છે. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૧=૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ ૨–(સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯=૦૦ ૩૫૫ ચાંપાનેર: એક અધ્યયન-ડે. રમણલાલ ન. મહેતા (૧૯૮૦) ૩૬=૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ-(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦ ૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨ . કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સૂર્યશક્તિ–શ્રી. પદ્મકાન્ત ૨. શાહ (૧૯૮૧)
૫=૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી
૫૧=૦૦ ૩૬૦ વનૌષધિ કેશ—. કે. કા. શાસ્ત્રી
૩૫=૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય-(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે ૭૯=૦૦ ૩૬૨ વૈષણવતીથી ડાકેર–(સ્વ.) ડે. મંજુલાલ ૨. મજમુંદાર
૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધાત્રયી અને લધુત્રયી- સ્વ.) . બાપાલાલ ગ. વૈદ્ય
૩૩=૦ ૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન-ડે. આર. એન. મહેતા
૪૪=૦૦ ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા (સ્વ.) , હસિત બૂચ
૪૯=૦૦ ૩૬૫ નાભાજીકત ભક્તમાલના ઐતિહાસિક ભકતો-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ. કેવલીયા
૪૪=૦ ૦ ૩૬૬ લસર-શ્રી. પદ્મકાન્ત ૨. શાહ.
૪૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃમુદ્રણડે. જયશંકર ધ. પાઠક અને (સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧)
૬૦=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, જનરલ એજયુકેશન સેન્ટર, પ્રતા૫મજ, વડોદરા- ૦૦૨,
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
#6
www.kobatirth.org
પ્રતિમાનાટકસ્યાસ્ય.......
રમેશ બાઈક
એક જ નાટકકારે એક નહીં, બે નહીં, પરન્તુ તેમ તેમ નાટકો લખ્યાં હોય તે વાત ન સ્વીકારીને કે તે બાબત આશ્ચર્ય પ્રગટ કરીને, કેટલાક વિદ્વાન આ તૈય નાટકો ભાસનાં લાં નથી એવું પ્રતિપાદન કરવાનું વલા ધરાવે છે. વળી કેટલાક વિદ્યાનાને એ બાબત પણ આશ્ચય ચાય છે ”ક “ દૂનવાય ', ' દૂનાટકય ' અને ' મધ્યમવ્યાયોગ' જેવાં તદ્દન સામાન્ય કક્ષાનાં અને ચમત્કૃતિવિહાણાં નાટકો લખનાર નાટકકારે ‘ઊરુભ’ગ ', ‘ પ’ચરાત્ર' સ્વપ્નવાસવદત' અને ખાસ પ્રતિમાનાટક' જેવાં નાટકોની રચના કરી ઢાય તે શી રીતે માની શકાય કે આ બન્ને મુદ્દાને અનેક દલીલો કર્યા સિવાય સહેલા થી નામજુર કરી શકાય તેમ છે.
k
સ્વા
99*
એક બીન વાત એ બની છે કે વિદ્વાનોએ ભાસ-નાટકકાર, ભાસ-સમસ્યા, આ નાટકોનું ગ્રંથકર્તૃત્વ, ભાસતા સમય વગેરે સમસ્યાને ભાસના અભ્યાસમાં એટલું બધું મહત્ત્વ આપી દીધુ છે અને તેમાં એટલુ પિષ્ટપેષણ થયુ છે કે જે કારણોસર ભાસને કાલિદાસ “ પ્રતિયાસ ' નાટકકાર તરીકે ઓળખે છે. તે કૃતિઓનાં રસાસ્વાદ, મીમાંસા, નાિિસદ્ધ વગેરે પર જાણું પ્રમાણમાં આ પ્લાન અપાયું છે. કોઈપણુ કલાકારનો પરિચય તેની કૃતિઓના આસ્વાદ અને અભ્યાસ જ આપી શકે. મહાકવિ કાલિંદાસ કયા સમયમાં થઈ ગયા એ પ્રશ્નનો સૂક્ષ્મ, દી અભ્યાસ કરી અનેક વાદ્યવાદ ઊભા કરાશ વિદ્યાના ધણીયે વખત ઍટલુ ' વૈષ્ણુ અને સંશાધન તેની કૃતિઓનું કરતા નથી એ ફરીયાદમાં થોડુંક તથ્ય તો છે જ. તા પછી ભાસની બાબતમાં આ મ લાગુ પડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થળી ભારત પર પરાના પૂજક છે. નો પ્રાર્ચીનકાળથી પરમ પ્રમાધ્યું. ગાય છે. તેથી આજે પશુ તેને એ જ રીતે પરમ પ્રમાણુ ગણુવા એ વલણ આજે આપણે છોડી દઈએ તે તેમાં વેદના મહત્ત્વનુ” આપણે વાળન કરતા નથી તેથી વર્તમાન યુગની વિજ્ઞાન અને ટેકનોલોજીની અપાર સિઆના આધાર વેશમાં શોધી કાઢવાના પ્રયત્નો એ તા વિદ્વત્તાની વિક”બના જ છે; માનવમનની પ્રચંડબલ, સતત વિકાસશીલ તાકાતમાંની અશ્રદ્દા છે અને તેથી · વેદમાં જે છે તે જ સાચું ' . એમ માન્યા કરવું અને વૈવિરોધી હાય તે બધું ખાટુ' એવું પ્રતિપાદન કર્યા કરવું એ તે! પોતાની જીદ્દનાં દ્વાર બંધ કરી, તેના પર તાળું મારી, ચાવી નદીમાં ફે'કી દેવા જેવી વાત છે.
.
X
* સ્વાધ્યાય', પુ. ફ॰, અંક ૧-૨, દીપેાત્સવી-વસ તપચમી અ', ટાબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૩, પૃ. ૨૫-૩૪.
સંસ્કૃત અધ્યાપક સમેલન ૧૪, અભામાં વાંચેલા નિખક.
૧૦૭, સર્વોદય નગર-ક, રત્નાપાર્ક પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૬૧,
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ બેટાઈ
સાહિત્યના જગતમાં પણ એવાં અનેક વિધાને ભૂતકાળમાં થયાં હોય તેને પરમ પ્રમાણરૂપ માની, અધિકત વિધાન તરીકે સ્વીકારીને તે રીતે કૃતિઓનું મૂલ્યાંકન કરવું તે પણ આત્મવંચના જ છે અને તેમાં– અગ્નિપુરાણોક્ત વિધાન,
अपारे काव्यसंसारे
कविरेव प्रजापतिः । यथाऽस्मै रोचते विश्व
तथैव परिवर्तते ॥ આની અને એમાં રહેલા સત્યની અવગણના કરવા જેવું છે. ભાસનાં નાટકોની બાબતમાં થયેલા આવા એક વિધાનને ઘણા વિદ્વાને જેમનું તેમ સ્વીકારી લેવાનું વલણ ધરાવે છે તેના પુનમૂલ્યાંકનને અમે અહીં પ્રયત્ન કર્યો છે. વિધાન આ પ્રમાણે છે.
भासनाटकचक्रेऽपि
છે. સિત્તે પરોકતુમ્ स्वप्नवासवदत्तस्य
दाहकोऽभून पावकः ॥ અર્થાત “વિદ્વાનોએ (સાહિત્યક ગુણવત્તાની) પરીક્ષા કરવા માટે (સમગ્ર) ભાસનાટકચકને અગ્નિમાં નાખ્યું ત્યારે (આ તેર નાટકો પૈકી) અગ્નિએ “સ્વાનવાસવદત ' બાળી નાખ્યું નહીં !'
અહીં દેખીતે ભાવ એ છે કે સહૃદય રસિકજને અને વિદ્વાનોની કડક અગ્નિપરીક્ષામાંથી સ્વનવાસવદત્ત' પાર ઉતર્યું, અન્ય નાટકો નહીં. બીજી રીતે કહીએ તે આ તેર નાટકો પૈકી શ્રેષ્ઠ અને અવિસ્મરણીય નાટક માત્ર તેનું સ્વપ્નવાસવદત” છે, અન્ય કોઈ નહીં.
સહદય રસિકજનના રસાસ્વાદ અને વિદ્વાનોની સૂકમ અને કડક ટીકામાંથી પાર ઉતરવાની આ નાટકની ક્ષમતા કેટલી અને અન્ય કોઈ નાટકની ગુણવત્તા આ નાટકના જેટલી કે તેનાથી ઉચ્ચતર છે કે કેમ, એ વિચાર્યા પછી જ પરંપરાગત આ વિધાન સ્વીકારને પાત્ર છે કે નહીં, કેટલા પ્રમાણમાં સ્વીકારવા જેવું છે તેને નિર્ણય થઈ શકે.
આ દૃષ્ટિએ ભાસને નામે જાણીતાં આ તેર નાટકોને અભ્યાસ કરીએ અને તેનું રસાસ્વાદન કરીએ ત્યારે સમગ્ર દષ્ટિએ વિચારણા કરતાં આ તેર પૈકી ચાર નાટક અગ્રગામી છે તે મોટાભાગના વિદ્વાને આપણી સાથે માન્ય કરશે. આ નાટકો છે–પંચરાત્ર ', “ઊરભંગ', સ્વપ્નવાસવદત’ અને ‘ પ્રતિમાનાટક” અમારે પિતાને મત એવો થાય છે કે
. (અ) આ ચાર, ભાસની નાટ્યકાર તરીકેની સિદ્ધિ માં ચાર ઉચ્ચતમ શિખર છે. (આ) આ ચાર પૈકી પણ ‘સ્વનવાસવદત' અને ' પ્રતિમાનાટક' અનુગામી છે અને તે ભાસને નાટકકાર તરીકે સંસ્કૃતના અગ્રગામી નાટકકારોની હરોળમાં બેસાડવા સમર્થ છે, પૂરતાં છે. (ઈ) આ બે નાટકો પૈકી પણ રસિકજનોની ઊંડી સહૃદયતા અને આસ્વાદનક્ષમતાને
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પ્રતિમાનાઢકસ્યાસ્ય............''
૨૭
* સ્વપ્નનાટક 'ની તુલનાએ ‘પ્રતિમાનાટક ’ વિશેષ હદયસ્પર્શી, આસ્વાદભયું, એકાગ્ર અને મુગ્ધ કરનારુ, રસાસ્વાદસભર જણાય છે. આ બે નાટકોની નાટટ્યાત્મક અને કાવ્યાત્મક સિદ્ધિની તુલના કરીએ તે પૂર્વે` ભાસની એક વધુ વિલક્ષણુતાની પ્રતીતિ મેળવી લઈ એ એ જરૂરી છે.
કવિ કાલિદાસના અભિપ્રાય અનુસાર પ્રથિતયશ : ' ભાસ જેમ ૧૩ નાટકોના રચયિતા તરીકે વિખ્યાત છે, તે જ રીતે તે એક મૌલિક કલાકાર, દીદા નાટ્યકાર અને મહાસમર્થ કવિ તરીકે પણ વિખ્યાત છે. તેની મૌલિકતા વધુમાં વધુ ઇતિહાસપ્રસિદ્ધ વસ્તુએની કાળજીભરી પસંદગી, તેમાં નાટ્ય અને કાવ્યદા સમુચિત પરિવા અને નવા પ્રસગાં કલ્પીને તેને સર્વથા સ્વાભાવિક રીતે જ મૂળ કથાપ્રવાહમાં ગૂંથીને એકરૂપ કરી દેવામાં અનેરી સિદ્ધિ દાખવે છે. ખાસ કરીને ‘ પ્રતિમાનાટક” ‘ સ્વપ્નવાસવદત્ત ' ' ઊરુભંગ ' અને પચરાત્ર' એ નાટકોમાં કાઈ પણ મહાસમ કલાકારને ગૌરવ અપાવે એવી સિદ્ધિ દાખવી છે. સંદČમાં મૂલવવાની છે કે તેનાં નાટકોના મૂળ પ્રેરણાસ્રોત ‘ રામાયણ ' અને પોતે જ એટલાં સમથ કાવ્યે છે કે તેમાંથી પસ ́દગી કરીને પેાતાની મૌલિકતાની છાપ તેના પર પાડવી એ એક મોટું સાહસ છે અને આ સાહસ તેણે નિર્ભય રીતે, હિંમતપૂર્વક કર્યું છે. આવું સાહસ આપણને ભાસનાં મહાભારતમૂલક નાટકોમાં અને રામાયણુમૂલક નાટકોમાં ખાસ જોવા મળતુ હોય તા · પ્રતિમાનાટક' અને ‘પંચરાત્ર ’માં.
આ સિદ્ધિને એ
.
મહાભારત
આના પરથી એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભાસનુ કર્યું, રાજશેખર કહે છે તેમ ‘ સ્વપ્નવાસવદત્ત ' કે પ્રતિમાનાટક '? માણતાં અમે એવા અભિપ્રાય અત્રે રજૂ કરવા માગીએ છોએ કે ખરેખર ભાસનું શ્રેષ્ઠ નાટક - પ્રતિમાનાટક ' છે; ‘ સ્વપ્નવાસવદત્ત ' નહી'. અહીં' અમે આ પ્રશ્નની ચર્ચા કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ બંને નાટકોનાં રસાસ્વાદ કરાવીને તેને આધારે અમે બંને નાટકોની સિદ્ધિની તુલના કરી છે.
ખરેખર શ્રેષ્ઠ નાટક બંનેને રસાસ્વાદ
સ્વપ્નવાસવદત્ત આ નાટકનું વસ્તુ ‘બૃહત્કથા ’ના સમયથી ખ્યાત રાજા ઉદ્દયન અને તેની પ્રિયતમા વાસવદત્તા સાથે સંકળાયેલું છે. નાટકનું શીર્ષીક ‘ સ્વપ્ન અધિકૃત્ય કૃતં નાટક સ્વપ્નનાટક’ અને ‘સ્વપ્ને દષ્ટા વાસવદત્તા સ્વપ્નવાસવદત્તા, તાં અધિકૃત્ય કૃત' નાટક' સ્વપ્નવાસવદત્ત` ' એમ બે રીતે જાણીતું . દેખીતી રીતે જ ઉયન રાજા સતત વાસવદત્તાને જ યાદ કરતા હોવાથી સ્વપ્નમાં વાસવદત્તાને જુએ છે એ પ્રસંગ આ નાટકમાં કેન્દ્રગત, સૌથી વધારે મહત્ત્વપૂર્ણુ પ્રસંગ છે; તે કવિની કલ્પનાનું પ્રસૂન છે.
For Private and Personal Use Only
કથાવસ્તુ - અંકના આ નાટકમાં કથાનાયક ઉદયનને પહેલી વખત આપણે ચોથા અકમાં જોઈએ છીએ. ‘બૃહત્કથા 'ના સમયથી જાણીતી ઉદયન–વાસવદત્તાના પ્રેમની કથા અહીં ગૂ થાય છે. ઉદયન તેની પ્રિયતમા વાસવદત્તાને પ્રદ્યોત મહાસેનની કેદમાં વીણાવાદન શીખવતા હતા. પ્રેમમાં પડ્યો, નસાડી લાવ્યો. તે તેના અતિપ્રેમને લીધે રાજ્યકારભાર તરફ બેદરકાર થયા અને આરુણ નામના એક યુવાને તેનું રાજ્ય અર્ધું” પચાવી પાડયું. આ પછીની કથા અહીં ગૂ થાય છે. યૌગન્ધ્રરાયણ એક રાજકીય યેાજના કરે છે. નજીકના રાજાની બેન પદ્માવતી સાથે ઉદયનનાં લગ્ન કરવાં અને તેની મદદ મેળવવી.
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ બેટાઈ
પૂર્ણપણે વફાદાર એવા મંત્રીની યોજનામાં વાસવદત્તા જોડાય છે. પૂરી યોજનાની તેને ખબર નથી, પરંતુ તે વિશ્વાસથી જોડાય છે. તે બળી ગઈ છે તેવી જાહેરાત કરી તેને અદશ્ય કરી દેવામાં આવે છે અને આવંતિકા તરીકે યૌગશ્વરાયણ તેને પદ્માવતીના રક્ષણ માં મૂકે છે. તે પછીની ઘટનાઓ અહીં ગૂંથાય છે. પદ્માવતીની ઉદયન ભાબતની ઝંખના, તેની સાથેના તેના વિવાહની જાહેરાત, વિવાહ, વિદૂષકની પાસે રાજાની કબૂલાત, પદ્માવતીનાં રૂપ, શીલ તથા માધુર્યને કારણે તેના પ્રત્યે ભારે બહુમાનને ભાવ છે છતાં તેનું હૃદય તો મૃત વાસવદત્તામાં જ બંધાયેલું છે, ગૂંથાયેલું છે. આમ, રાજાને પ્રેમ ગ, મૃત્યુંજય બને છે. આ પછી સમુદ્રગૃહકમાં અંધારામાં
સ્વપ્નમાં ચડેલા રાજા અને વાસવદત્તાનું મિલન થાય છે. શસ્યામાંથી લટકતો તેને હાથ બિછાનામાં ગોઠવી તે ત્યાંથી નીકળી જાય છે. ત્યાં જ રાજા જાગી જાય છે, પાછળ દોડે છે. તેને વાસદવત્તાને બદલે વિદૂષક મળે છે. તેને તે કહે છે “ધરને ખલુ વાસવદત્તા ”! જવાબમાં વિદૂષક રાજાની વાતને બ્રાન્તિ માની કહે છે “કુતઃ વાસવદત્તા ? ચિત ખલુ ઉપરતા વાસવદત્તા !” પરંતુ રાજાના મનમાં વાસવદત્તા જીવિત હોવાની શંકા ઘર કરી ગઈ છે. આ પછી રાજકીય ભૂમિકા છતી થાય છે અને પદ્માવતીના સંતોષ વચ્ચે ઉદયન વાસવદત્તાનું પુનમિલન યોજાય છે. નાટકના કુલ છ અંકે છે.
રસદર્શન : વિજજગતની ચિતન પરંપરાએ આ નાટકને ભાસનું કોષ્ઠ નાટક ગમ્યું છે. “કાવ્યમીમાંસા'માં રાજશેખર કહે છે :
"भासनाटकचक्रे पि छेकैः क्षिप्ते परीक्षितुम् ।
स्वप्नवासवदत्तस्य दाहकोऽभून्न पावकः ॥" નાટક અને કાવ્યનિષ્ણાત વિદ્વાનની કડક પરીક્ષારૂપી અગ્નિમાંથી ભાસનું આ નાટક પાર ઊતર્યું છે અને એટલો જ અર્થ આ કવિધાનને લઈએ અને એતિહાસિક દષ્ટિએ તેને ઉપયોગ ન કરીએ તે તેમાં કાંઈ ખોટું નથી. આ કૃતિની ગુણવત્તા ધણી ઊંચી છે, કાવ્ય તથા નાટય બન્ને રીતે આ નાટકની કક્ષા ઊંચી છે એટલું રાજ શેખર કહેવા માગતા જણાય છે, અને તે ગ્ય પણ છે.
નાટકનું કથાવસ્તુ રાજકીય ભૂમિકા ઉપર ગૂંથાયેલી પ્રણયકલાનું છે, ઉદયને ઉજ્જયિનીથી વાસવદત્તાને નસાડી લાવ્યું એ કથા અત્યંત રોમાંચક અને મનભર હતી. આ પછી પરસ્પર પ્રેમનાં ઊંડાણ વધ્યાં છે અને રાજ્યના હિત તથા પ્રિયતમ પતિના ગૌરવને ખાતર વાસવદત્તા અત્યંત વફાદાર અને વિશ્વાસુ મંત્રી ગધેરાયણની યોજનામાં જોડાય છે. સમય વીતે છે; રાજા અને વાસવદત્તાને પરસ્પર પ્રેમ મૃત્યુ પર પણ વિજયી બને છે. રાજકીય જરૂરિયાતને લીધે ઉદયન પદ્માવતી સાથે લગ્ન કરે છે. પરંતુ તેનું હૈયું તો મૃત વાસવદત્તામાં જ છે. નાટકના અને રાજકીય ભૂમિકા તેમ જ પ્રણયજગત બંનેમાં ઉદયનને વિજય થાય છે. કથા રોમાંચક તે છે જ, સાથે ધીરગંભીર અને ગરવી છે; દામ્પત્ય પ્રેમનું એક અતિ તેજસ્વી, વિરલ ચિત્ર આ કથા આપણને આપે છે.
ચરિત્રચિત્રણની દૃષ્ટિએ પણ આ નાટકની સિદ્ધિ નાનીસૂની નથી. એક અતિ સંસ્કારી, શિષ્ટ જગતનાં અત્યંત ગુણવાન અને ગરવાં પાત્રો-ઉદયન, વાસવદત્તા, પદ્માવતી, વિદુષક, ધાત્રી
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
..........
www.kobatirth.org
95
“પ્રતિમાનાઢસ્યાસ્ય
ર
તમામને નાટકમાં તેમના દરજ્જા અનુસાર લેખક પુરા ન્યાય આપ્યો છે. પાત્રોની સખ્યા સીમિત છે, પરંતુ પ્રભાવશાળી ઉદયન રાજા અને સરલ, ઋજુ સ્વભાવની પદ્માવતી અને વાસવદત્તાનું ચિત્રણ પણું સર્વથા સફળ છે. ચિરત્રચિત્રણની કલા ઓમ નાટકકારને હસ્તપ્રત છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ નાટક કાવ્યકૃતિ તથા નાટ્યકૃતિ બંને રીતે સરખું સફળ છે. તેના પ્રમાણુરૂપે આ ઘટનાઓનું નિરૂપણ ગણી શકાય, કાવ્યકૃતિ તરીકેની સળતાના પ્રમાણુરૂપ ઘટના છે આવન્તિકાને એટલે કે વાસવદત્તાને પદ્માવતીના વિવાહની કૌતુકમણિકા ગૂથવાનો આવે છે. તેમાં યેગ્ય રીતે જ તે કહે છે “ સવિ મયા ર્તવ્યમ્ માસીત્? ગદ્દો ગળા: લલ્લુ શ્રા: મે । ” અને છતાં તે ઉદયન પ્રત્યે કોઈપણુ નારાજગીના ભાવ વિના અને પદ્માવતી પ્રત્યે પૂર્ણ પ્રીતના ભાવ સાથે માળા ગૂંથે છે. બીજા કાવ્યમય અને હૃદયસ્પર્શી પ્રસગ વિદૂષક રાખ પાસે હઠપૂવ ક તેના પ્રેમની કબૂલાત માગે છે. તે કબૂલાત સાંભળી વાસવદતા મનથી ખુશખુશ થઈ જાય છે અને પદ્માવતી પશુ ગરી રીતે વર્તે છે. આ બંને પ્રસંગે મૂળભૂત અત્યંત કાવ્યમય છે, સાથે તેમા નાટ્યાત્મક પ્રભાવ તો છે જ. અત્યંત માંચક અને નારક્ષાત્મક પ્રસંગ છે, સમુદ્રગૃહકમાં સ્વપ્નદશામાં ઉદયન અને વાસવદત્તાના મિલનને, જે ઉદયનના મનમાં વાસવદત્તા જીવતી હોવાની શ ́કા મૂકી દે છે. છઠ્ઠા નું નાટક-નાયિકાના ગરડા, સુખદ મિલનનું ચિત્રણ મનેહર છે. આ નાટકની નાયક આપણુને પ્રથમ ત્રણ અંકોમાં જોવા મળતા નથી. છતાં આ ત્રણ અંકાની કથા પણ જાણે ઉદયનની આસપાસ ગૃધાય છે અને સેથા અંકમાં આપશે. જો એ ને પૂર્વે તેનું સુદઢ, પ્રભાવશાળૌ ચિત્ર આપણા મન પર કિત થઈ ચૂકયું છે. આ પશુ ભાસની નાટ્યકલા-કાવ્યકલાની એક સિદ્ધિ છે.
સરપ, કાબ્બાનુકુલ ભાવસાર ભાષા, ગૈરીતિનાં સૌન્દર્ય, પ્રકૃતિનાં અતિ પ્રભાષ શાળા ચિત્રો-આકાશમાં ઊડતાં પંખીઓનું ચિત્રણ આનું એક સુંદર ઉદાહરણ છે. આ બધાં લક્ષણે પણ આ નાટકને નાટક તરીકે તેમ જ કાવ્ય તરીકે સરખી સફળતા અર્પે છે.
આ નાટકને આ નાટકકારની તેમ કૃતિઓ પૈકી પ્રભાવશાળી ચાર કૃતિઓમાંની એક આપડું યોગ્ય રીતે જ ત્રણીએ છીએ.
પ્રતિમાનાટક :—
અને નાટકોમાંથી ઉપલબ્ધ થતો રસાસ્વાદ તથા નાટકોની નાટય તથા કાવ્યસિદ્ધિની પૂર્વ આપણે ‘ પ્રતિમાનાટક’ના કથાનકના પિરચય મેળવીએ અને એક સ્વતંત્ર નાટક તરીકે તેનું રસદ ન કરીએ એ યોગ્ય કરો.
રામાખ્યુમૂલક અભિષેક ' નાટક છે અંકનુ છે અને કેટલેક અંશ રામાણુકથાના અતિશય અગત્યના ભાગે તેમાં ગૂંથાયા છે. અલબત તેના આરંભ વાલીવધ અને સુગ્રીવના રાજ્યાભિષેકથી થાય છે. ત્યારથી શરૂ કરીને અન્ય સુધીની ઘટનાએ ભાસ આ નાટકમાં આવરી લે છે, છતાં કથની સાથે આ નાટકને પશુ આપણે રામાયણુકથાના સાર કહી શકીએ, એમ નથી. મૂળ કથામાં કેટલાંક પિયતના કરવા ઉપરાન્ત ભીષણ કામવાસનાથી પીડાતા રાવજી
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨મેશ બેટાઈ અને તેની સામે મકકમ ચિતે ઝીંક ઝીલતી સીતાના નિરૂપણમાં ભાસની કળા ખીલી ઊઠે છે. વળી પાત્રાલેખન તેમજ વર્ણનકલામાં પણ ઘણી સારી એવી નિપુણતા દાખવીને ભાસે સારી જમાવટ કરી છે. .
પ્રતિમાનાટક'ને આરંભ થાય છે રામના રાજયાભિષેકમાં આવેલા અણુ ચન્તવ્યા અવરોધ અને રામના લમણુ તથા સીતા સાથેના વનગમનથી. યુદ્ધકથાને ઉલેખ માત્ર કરીને સીતાની શુદ્ધિ પ્રમાણિત થયાની વાત એકજ વાકયમાં નિર્દેશીને અને રાવણની અશોકવાટિકામાંની સીતાની દુર્દશા વણવા સિવાય જ રામને રાજ્યાભિષેક અને લંકાથી અથાગમન તથા ભરત સાથેના મિલાપ અને પુનઃ રાજ્યારોહણના નિર્દેશ સુધીની કથા ભાસ આવરી લે છે. આ છતાં ભાસની નાયકલાની સૂક્ષ્મતા, કાવ્યકલા, મને વૈજ્ઞાનિક ચિત્રણને પ્રભાવ વગેરે, “ પ્રતિમાનાટક” રામાયણકથાના વિશે વિસ્તારને આવરી લે છે તે છતાં તેને રામાયણસાર બનવા દેતાં નથી. આ હકીકતની પ્રતીતિ આપણને કથાવસ્તુ તથા તેની રસમીમાંસા પરથી થશે. પરિણામે આ બે નાટકે પૈકી કયું પ્રતિભાસમ્પન્ન, સહદય રસાસ્વાદકેને સવિશેષ હૃદયસ્પર્શી બને છે તેને નિર્ણય કરે આપણુ માટે સરળ થશે.
કથાવસ્તુ : ' રામાયણમૂલક ' આ નાટક રામને રાજ્યાભિષેકની તૈયારીથી શરૂ થાય છે. પિતાની આજ્ઞા માથે ચડાવીને રામ નમ્રતાપૂર્વક રાજયને સ્વીકાર કરે છે. પરંતુ તેમાં કંકેયી મંથરાના ચડાવવાથી વિક્ષેપ ઊભું કરે છે. ભારે વેદના, આઘાત, હતાશામાં દશરથ કેકેયીને વિનવે છે. પરંતુ દશરથે પૂર્વે આપેલાં વરદાન મેળવવામાં તે મકકમ છે. આથી રામને બાર વર્ષને વનવાસ તથા ભરતને રાજા બનાવવાનો નિર્ણય રાજા દશરથ કરે છે. રામની સાથે પ્રેમપૂર્ણ આગ્રહ અને મક્કમતાપૂર્વક સીતા જાય છે, લમણ પણુ. આથી દશરથને આધાત એકદમ વધી જાય છે. અત્યન્ત વિલાપ કરતાં દશરથનું મૃત્યુ થાય છે. બીજી બાજુ મોસાળથી તરત પાછા ફરવાને સંદેશ ભરતને મોકલવામાં આવે છે. તે આવે છે અને અયોધ્યાને સીમાડે રઘુવંશના રાજાઓની પ્રતિમાઓનું પ્રતિમાગૃહ છે, તેમાં દશરથની પ્રતિમા પણ તે જએ છે અને તેને ખ્યાલ આપી દેવામાં આવે છે કે દશરથનું અવસાન થયું છે. આ પછી અહીં જ આપણને ખ્યાલ આવે છે કે કેયીએ રામના રક્ષણ અને સલામતી માટે જ રામને વનમાં મોકલ્યા અને ભરતને માટે રાજ્ય માગી લીધું. આની પૂરી સ્પષ્ટતા તે છેક છઠ્ઠા અંકમાં થાય છે, અને ભારત તથા તેની માતા વચ્ચેની ગેરસમજ દૂર થાય છે. ભરતું અને રામના મિલાપને સુભગ, ધન્ય, હૃદયર-પશી પ્રસંગ ચોથા અંકમાં કવિ આવરી લે છે. પ્રતિમાગૃહને પ્રસંગ જેમ ભાસનાં પ્રતિભા, કલ્પનાશક્તિ અને નાટયકલા તથા નાટયસિદ્ધિનું અનુપમ પ્રસૂન છે, તેમ રામ-લક્ષ્મણના મિલનને ધન્ય પ્રસંગ મૂળ કથા કરતા પણ વધુ ભાવાશભર્યા, વધુ પ્રસન્નકર અને મુગ્ધકર ભાસે બનાવ્યો છે. આ પછીના શેષ અંકમાં, રામને વનવાસ, સીતાનું અપહરણ, સીતાની શોધ, રાવણવધ, રામનું અયોધ્યામાં પુનરાગમન, તેમને રાજ્યાભિષેક વગેરે ઘટનાઓ ત્વરિત ગતિએ લેખક આવરી લે છે. યુદ્ધવર્ણન તેમણે જતું કર્યું છે, અને સીતાનાં શુદ્ધિ અને પવિત્રતા પ્રમાણિત થયાં છે એને ઉલેખમાત્ર કર્યો છે. વિશાળ કથામાંથી અમુક જ પ્રસંગે પૂરી કાળજી અને કલાત્મકતા સાથે પસંદ કરીને નિરૂપવાનું તેને વધારે યોગ્ય લાગ્યું છે.
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમાનાટકસ્યાસ્ય .............. *
ભરતે ધ્યાને સીમાડે પ્રતિમાગુહમાં દશરથની પ્રતિમા જોઈ અને તેને દશરથના મરણની માહિતી મળી ગઇ. આને માટે જવાબદાર તેની માતાને રાજયભ છે અને સાથે પોતે પણ ખૂબ ખૂબ બદનામ થયો છે એવી તેની માનસિક પ્રતીતિ તેને જાણે કે ભાંગી નાખે છે. આ ત્રીજા અંકમાં અત્યંત હૃદયસ્પર્શી અને સ્વયં કવિકલ્પિત પ્રસંગને આધારે નાટકનું શીર્ષક આપવામાં આવ્યું છે. કવિક૯િપત આ પ્રસંગ એ આ નાટકને સૌથી વધુ નાટયાત્મક અને કાવ્યાત્મક અને તેથી ચિત્તાકર્ષક અને હૃદયસ્પર્શી પ્રસંગ છે. ભરત-રામના મિલનને પ્રસંગ એ તે ભાતૃપ્રેમની જાહ્નવી જેવો છે. આ અભૂતપૂર્વ પ્રસંગ અત્યન્ત પ્રસન્નકર છે. એક કુટુંબને મેળા અહીં બની રહે છે. આ ઉપરાંત નાટકના આરંભે અને અને રામ-સીતાના પ્રસન્નમુગ્ધ, રસિક છતાં સ્વસ્થ-સ્થિર આત્મીય પ્રેમનું અનોખું ચિત્રણ જાણે એક અનુપમ અને અવિસ્મરણીય પ્રણયને આર્દશ આપણી સમક્ષ ખડો કરી દે છે. રામના સીતા સાથેના સાદ્યન્ત અદ્વૈત સાથે સર્વ સ્થિતિમાં રામની મુગ્ધકર સ્વસ્થતા અને સ્થિરતા તથા દીર્ધદશિતા એ પણ આ નાટકનું એક અનુપમ તત્ત્વ છે. મૂળના લીધેલા દશરથના મરણ, રામવનવાસ વગેરે પ્રસંગોને પણ જાણે તેની કલાકારની દષ્ટિએ રમ્યતર અને રમ્યતમ બનાવી દીધા છે.
મૂળમાં લેખકે ઘણા ફેરફાર કર્યા છે અને પ્રસંગેની કાળજીભરી, ચુસ્ત, સંવાદી પસંદગી કરી છે. સીતાને ઉપાડી જવા ઋષિવેશે આવેલા રાવણનું હૃદય ડંખે છે, તેવું મને વૈજ્ઞાનિક ચરિત્રચિત્રણ પણ મનરમ છે, ખરેખર તે રસની સાચી જમાવટ, કરુણની ઉત્કટ જમાવટ સતત ધ્યાન ખેંચે છે. સહૃદય રસિકજન એવા સામાજિક અને વાચકને એકાગ્ર, મુગ્ધ, વિલિતવેદ્યાન્તર આનંદમાં મગ્ન કરી દે એવું ઘણું બધું આ નાટકમાં છે. આ નાટક જ ભાવપ્રધાન છે અને જે ઘટના અને ભાવને તે સ્પર્શે છે તે નાટકમાં જાણે કે સો ટચનું સેનું બની જાય છે.
નાટકનાં તમામ પાત્રોને ચરિત્રચિત્રણમાં ભાસે પૂરો ન્યાય આપ્યો છે, ઘટનાચિત્રણ અને પાત્રાલેખન બંને મોટે ભાગે મનૌવૈજ્ઞાનિક, સૂમ, વ્યંજનાત્મક છે. લેખક દરેક પાત્રના સ્વભાવનાં મને ગત, અન્તર્ગતને આવરી લે છે. રામ, ભરત, સીતા, રાવણ જાણે વિશેષ પ્રભાવશાળી બનીને અહીં રજૂ થાય છે. મૂળ કથા અને તેનાં પાત્રોનું ગૌરવ ઝાંખું પાડ્યા સિવાય ઘણી બધી મૌલિકતા અને કલાત્મકતા સાથે તે ચરિત્રો રજુ કરે છે.
લેખકની સંવાદકલા પણ પૂરી ભાવાનુસારી, પાત્રાનુસારી અને તેથી સચોટ છે. ક્યાંય પણ રસક્ષતિ ન થાય તેની લેખકે પૂરી કાળજી રાખી છે. વર્ણને છે, પરંતુ સુંદર અને પ્રભાવ શાળી અને સાથે જરૂરિયાત પૂરતાં જ. ભાષા, અલંકાર વગેરેના પ્રયોગો પણ નિરાડંબર છે. કાવ્ય અને નાટક બંને રીતે આ કૃતિ ઉચ્ચકક્ષાની છે.
તુલનાત્મક સિદ્ધિ –
આટલી ચર્ચા પછી આપણે આ બે નાટકોની નાટયસિદ્ધિને તુલનાત્મક અભ્યાસ કરીએ, માન્ય વિવેચનના સિદ્ધાન્ત ઉપરાન્ત વિશેષ તે સામાજિક અને વાયકની ચેતનાને થતી રસ અને તજજનિત આનંદાનુભૂતિની સહેજે આપણે તુલના કરીશું અને કથા નાટકને પ્રભાવ આપણી ચેતના પર વધારે ઉત્કટ પડે છે; કયું નાટક તન્મયીભવનની આપણને સવિશેષ અનુભૂતિ કરાવે છે તે આપણે નસ ખાસ જોવાનું રહે.
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમેશ બેટાઈ
સામાન્ય રીતે આપણે કોઈ પણ નાટ્યકૃતિનું મૂલ્યાંકન કે સમીક્ષા કરીએ ત્યારે એ કૃતિનું કથાવસ્તુ, તેને મૂળ પ્રેરણાસ્ત્રોત અને તેમાં કવિએ કરેલાં પરિવર્તને તથા તેનું ઔચિત્ય, પાત્રનિરૂ પણ, નાટયાત્મકતા, રસાસ્વાદન, સંવાદકલા, અલંકાનરૂપણુ વગેરેની મીમાંસા કરીએ છીએ અને મૂલ્યાંકન પૂરું થયાને સંતોષ માનીએ છીએ. સામાન્ય રીતે સહદય સામાજિક કે સહૃદય વાચક એ કૃતિમાંથી શું અનુભવે છે, તેના હદયના તાર કેટલા પ્રમાણમાં ઝણઝણી ઊઠે છે. અને તેના હૃદયગત ભાવોની એકરૂપતાને અનુભવ કેટલા પ્રમાણમાં જામે છે, તેને વિશેષ વિચાર કરતા નથી. સામાજિક કૃતિમાં તન્મય બન્યો, કે કેમ, કેટલા પ્રમાણમાં બન્ય, ન બને તે શા માટે–આ અને આવા પ્રશ્ન પણ વિચારણા માગી લે છે. મુખ્ય વસ્તુ છે પોતાની સમર્થ નાટ્યકલા અને કાવ્યકલાથી કવિ સહદય વાચકને ભાવવિભોર બનાવી શકે છે કે કેમ એની વિચારણાની. મહત્ત્વ છેકાવ્યના કે નાટકના વાચકની ચેતના પર, ચિતંત્ર પર પડતા સમગ્ર અનુભવનું. રસો હૈ સઃ ર ોવા ના માનન્દી મવતિ એ અનુભવ અપેક્ષિત છે. સહદય વાચકની ચેતના નાથ્યને રસાસ્વાદ કરતાં આ અનુભૂતિની એકરૂપતાની જેટલે નજીક જાય અને નાયાસ્વાદન દરમ્યાન જાણે સ્વનું વિસ્મરણ અનુભવે “વિગતવેદ્યાન' બને, તેટલા પ્રમાણમાં નાટ્યકૃતિની ગુણવત્તા ઉંચી ગણાય.
ધણુ જુના સમયથી એક માન્યતા ચાલી આવે છે, દરેક યુગના વિદ્વાને તેને ટકે છે; કેટલાક તેને પરમ અધિકૃત માનીને ચાલે છે. આપણે પણ સહૃદય રસિકજને છીએ, આપણું સ્વપ્નનાટક વાંચતાં ખરેખર એમ થાય છે ખરું કે- સ્વપ્નવાસવદંતી વાડમૂત્ર વાવ ? એવી પ્રતીતિ નાટકના આસ્વાદનમાં ખરેખર આપણને થાય છે ખરી? નાટકનું વસ્તુ ખૂબ રસ પડે તેવું બનાવવાને અવકાશ છે, બની શકયું નથી. વાસવદત્તાને ઉદયન પ્રત્યે અને ઉદયનને વાસવદત્તા પ્રત્યે પ્રેમ મૃત્યુંજય અને તેથી મર્મસ્પર્શ છે. છતાં સતત એમ લાગે છે કે તેને વિશેષ મૃદ, ભાવાત્મક સંધર્ષમય બનાવી શકાત, જે દુર્ભાગ્યે થયું નથી. ભાવની અભિવ્યક્તિ અત્યન્ત મૃદુ ધટનાઓ સર્જી શકન, જે શકયતા દુર્ભાગ્યે એક સમુદ્રગ્રહકના સુંદર છતાં ટૂંકા પ્રસંગના અપવાદ સિવાય પૂરી ખીલી ઉઠી નથી. ઉદયનને વાસવદત્તા પ્રત્યે વિશેષ પ્રેમ છે તે જાણ્યા પછી પદ્માવતીની સ્ત્રીસહજ ઈર્ષ્યા, વેદના, વ્યથા, નારાજગી કશું જ વર્ણવવામાં આવ્યું નથી. રાજાના મનની વાત જાણીને પદ્માવતીને માથું દુઃખી આવ્યું એવો બચાવ કરવામાં આવે છે. પરંતુ સ્વભાવગત ગરવી, સંસકારસંપન્ન, યુવાન, સુકુમાર ભાવાળી અને ઉમળકાભરી પદમાવતીના પાત્રને લેખક પૂરે ન્યાય આપી શકયા નથી. કથા પર, રસ ૫૨, નાટકગત સંધર્ષ પર કોઈ ઊંડા પ્રભાવ નથી પડતે ઉદયનને કે નથી પડતે પદમાવતી અથવા વાસવદતાને. ત્રણેય જાણે વિધિના હાથનાં રમકડાંમાત્ર છે. સતત એમ લાગ્યા કરે છે કે અતિઉદાત્ત, હૃદયસ્પર્શી, સંધર્ષમય રસ અને તે જમાવનાર પ્રસંગે નિરૂપવાની અનેક તકો નાટકકારને સાંપડી છે અને તેણે તેને લાભ લીધે નથી. ઉચ્ચકોટિનું, અનુપમ રસાસ્વાદ અને આનંદ જન્માવે એવું યુદતાભર્યું ભાવનિરૂપણ કરવાની તકો મેળવીને લેખકે જાણે જતી કરી છે. આ જ રીતે એકપણ પાત્ર એવું જામતું નથી કે જેમાં સામાજિક કે સહૃદય વાચક પિતાની ભાવાત્મક છબી નિહાળી શકે. ઉદાત્ત કલ્પનાસમૃદ્ધિ અને સિદ્ધિ, કલાત્મકતાથી આ ગુમાવેલું બધું મેળવી લેવાન લેખકને અવકાશ હતે. મને વૈજ્ઞાનિક ચરત્રચત્રણની, પ્રસંગનિરૂપણની પિતાની સિદ્ધ કલા
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમાના કસ્યાસ્ય....
૩૩
પણ અહીં લેખકે પર્યાપ્ત માત્રામાં ખીલવી નથી, સિવાય કે સમુદ્રગૃહકની ઘટનામાં અને એ રીતે નાટકને તે શિરમોર ચડાવી શક નથી. તે અવકાશ તેણે ઝડપી લીધે હેત તે જુદા જ અને અનુપમ રસાસ્વાદથી સભર નાટક સજાવું હેત; કદાચ પરંપરાગત અક્ષમ્ય અતિશયોક્તિભરી ઊંકતને સાર્થક કરત. બાકી પરંપરાગત ઉક્તિ છે માટે તેને માની લેવી, સ્વીકારી લેવી એ કોઈપણ રીતે ઉચિત નથી. આખી વાત પુનર્વિચારણું માગી લે છે.
અહીં આપણી સમક્ષ આવે છે ભાસને જ નામે જાણીતું પ્રતિમાનાટક', તેમાં પ્રથમ ચાર અંકોમાં રામને રાજ્યાભિષેક અટકી ગયો અને રામ વનમાં ગયા ત્યાંથી શરૂ કરીને રામને વનમાં વીનવવા ભરત જાય છે અને બ્રામિલનની મંગલયમ, પવિત્ર જાહનવીમાં આપણે જાણે
સ્નાન કરીએ છીએ ત્યાં સુધીના પ્રસંગે વણાયા છે. તે પછીના ત્રણ અંકોમાં માત્ર પસંદ કરેલા અને કાળજીપૂર્વક પસંદ કરેલા અસરકારક પ્રસંગે નિરૂપાય છે અને રામના પુનરાગમન અને રાજ્યાભિષેક સુધી આપણને લઈ જાય છે. “આ નાટક માત્ર રામાયણને સાર સમો છે” એ કીથ અને બીજાઓનાં વિધાન ઉતાવળાં અવિચારી અને બેહૂદાં છે. અહીં કવિએ વણુ હચિત્રો ઊભાં કર્યા છે; પ્રાયનિરૂપણ અને અથડામણ પણ નિરૂપ્યાં છે અને ત્રણેયમાં છેલે ધન આનંદાનુભૂતિ, સુખાનુભૂતિ અપ્રયત્ન સિદ્ધ કરી છે. (૧) સીતા અને રામને સ્વસ્થ, સ્થિર અને રસિક પ્રેમ જે શરૂઆતમાં હતો તે જ અન્ત પણ આત્મિક પ્રેમ બનીને ઉભરે છે, વિલસે છે. (૨) ભરત અને તેની માતા કૈકેયી વચ્ચે લગભગ ઉગ્ર કહી શકાય તેવા સંધર્ષ જાગે છે, અને તેની વચ્ચે કૈકયી આશ્ચર્યકારક સ્વસ્થતા જાળવે છે અને છેવટે પિતાના હદયની સાચી વાત, રામને વિધિના હાથમાંથી બચાવી લેવાની તત્પરતા, સાથે છેલ્લે સમાધાન સિદ્ધ થાય છે. (૩) અને બે ભાઈઓ–ભરત અને રામ–ને પરસ્પર નિર્વાજ, ઊંડા હૃદયનો આત્મીય પ્રેમ ચિત્રિત થાય છે. પ્રેમ રામની માફક જ ભરતને પણ તપ કરાવે છે અને છેવટે રામને તેમના સાચા અધિકારના સ્થાને સ્થાપીને જ અનુપમ સંતોષ, પરિષ્ટિ ભરત અનુભવે છે–આ બધું સમગ્ર વાતાવરણને ધન્ય ધન્ય બનાવી દે છે.
ભાસની એક બીજી સિદ્ધિ પણ અહીં અનેરા સાફલ્ય સાથે વિકસે છે. મૂળ સ્વયંસુંદર, ઉદાત્ત કથામાં પણ દશરથના મરણની ઘટના અતિશય કરુણ, હૃદયસ્પર્શી, મર્મસ્પર્શી બની રહે છે; મૂળ ઘટના કરતાં અનેકગણી વિશેષ કલાત્મક અને સુંદર બની રહે છે.
સમર્થ કલાકારોને પ્રિય મનોવૈજ્ઞાનિક ઘટનાનિરૂપણ અને ચરિત્રચિત્રણ અહીં ભરત, ઓછાબોલાં સીતા, સર્વથા સ્વસ્થ રામનાં થયાં છે અને આસનમરણ દશરથની મદશાના નિરૂપણમાં કવિ ખૂબ સરસ રીતે ખીલે છે. નાટકના નામનો મૂળ આધારરૂપ પ્રતિમાગૃહની ધટના
એ તે ભાસની પિતાની જ કલ્પના અને કલાનું અનેરી રીતે રંગીન, કરુણામય અને હૃદયસ્પર્શી ચિત્રણ છે; સંસ્કૃતના શ્રેષ્ઠ ચિત્રણેમાનું એક છે. ભાસની કલા અને કલ્પનાનું સાચું સામગ્ધ, બળ અહીં પ્રગટ થાય છે.
કેટલાક વધારે પડતા લોકો નિવારી શકાયા હતા તેમ લાગે; કેકેયી થકી ભારતના મનનું થયેલું સમાધાન થેડું ઉતાવળું લાગે છતાં વાચકને ચિત્તતંત્રને સતત એકાગ્ર કરી, પકડી સર્વ ૫
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
રમેશ બેટાઈ
રાખવાનું, લગભગ આત્મવિસ્મરણમાં મૂકી દેવાનું સામર્થ્ય' અહીં ભાસે દાખવ્યું છે. આરભથી અત લગી
* છે. માનવીવનની ઘટમાળ એવી દુઃખપ્રધાન સુખ અલ્પ થી ભરેલી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્ણ વાસ્તવિક્તા સાથે, ઉત્કટ અનુભૂતિ સાથે નિરૂપાય છે અને તેના અંતે નદી જીવનની આ ઘટમાળ પરમ સુખ અને વિપુલ આનંદમાં આપણુને નિમગ્ન કરી દે છે,
આથી પેલું પ્રસિદ્ધ વચન સુધારીને અમે કહીએ છીએ કે—
प्रतिमानाटकस्यास्य दाइकोऽभून पावकः ॥
પરન્તુ ત્યારે આપણે એટલું જ કહેવાનુ` છે કે “ પ્રતિમાનાટક ' એ ભાસનું કોઇ નાટક કે છે; ખીજાં બધાં નાટકો વિદ્વાનોનાં મૂલ્યાંકનની કાર અગ્નિપરીક્ષામાં તમામ બળી જવા લાયક નથી. ભાસનાં તેર નાટકો પૈકી ઉત્તમ નાટકો -પ્રતિમાનાટક, ઊંધુભગ અને સ્વપ્નનાટક.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રપરાવર્તક કવિ બાણભટ્ટ*
વસન્તકુમાર મ. ભટ્ટ
ભૂમિકા : મહાકવિ કાલિદાસ, બાણુ, ભવભૂતિ વગેરેનાં કાવ્યોને અવલેાકીને જ આલ કારિકોએ શક્તિ ( = પ્રતિભા ) ; લાક, શાસ્ત્રો અને કાવ્ય વગેરેના પરીક્ષથી પ્રાપ્ત થતી નિપુણુતા અને કાવ્યજ્ઞોની પાસેથી લીધેલી શિક્ષા—એને કાવ્યના એક ઉદ્દભવ-હેતુ તરીકે વર્ણવેલ છે. આના અનુસન્માનમાં ‘હષઁચરિત ' ( પ્રથમ ઉચ્છ્વાસ )માં બાણભટ્ટે આપેલા આત્મકથાવાળા અંશને ધ્યાનથી તપાસવા જેવા છે.
૦.૧ બાણભટ્ટે ' હરિત 'ના આર્ભે જણુાવ્યુ` છે કે જન્મતાંની સાથે માતાને, અને ચૌદેક વર્ષની ઉંમરે પિતાને ગુમાવ્યા પછી, બાણુ શરૂઆતમાં તા શાકગ્રસ્ત થઇ ગયા. પછી શૈશવને ચિત એવાં અનેક તાકાના કરતાં કરતાં તે ઇત્વર-ભ્રમણુશીલ, રખડુસ્વભાવના બની ગયા.૨ પરિણામે બાણુને સમાજના વિવિધ ધધાવાળા, સ્વભાવવાળા માણુસાના સીધા પરિચય થયા હતા. વળી, દેશદેશાન્તરમાં પરિભ્રમણ કરવાને કારણે તેમને નદી, પર્વત, વન, ઉપવન, કુટિર, આશ્રમ, રાજમહેલ વગેરે જોવા મળ્યાં હતાં તથા બધા પ્રકારના સામાજિક રીતરિવાજો અને માન્યતાઆને પણ પ્રત્યક્ષ અનુભવ મળ્યા હતા. આમ સાહિત્યશાસ્ત્રીએ કવિ પાસે જે લેાકવૃત્તનું અવલોકન કર્યું હૅાવાની અપેક્ષા રાખે છે તેને બાણભટ્ટે જીવનના આરંભે જ આત્મસાત્ કરેલ છે. તેમનામાં જન્મત ઃ કવિપ્રતિભા તે હરશે જ, પણ લેાકવૃત્તને જાણવું એ પણ જે જરૂરી ગણુાયું છે તે એક ગુજરાતી કહેવત મુજબ “ જ્યાં ન પહેોંચે રવિ, ત્યાં પહેાંચે કવિ, અને જ્યાં ન પહેાંચે કવિ ત્યાં પહેોંચે અનુભવી ” બાણભટ્ટને માટે કદાચ સૌથા વધુ યથાર્થ ઠરે છે.
“ સ્વાદયાય ”, પુસ્તક ૩૦, અંક ૧-૨, દીપાત્સવી-વસંતપર્યંચમી અંક, ઓકટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૬, પૃ. ૩૫-૪૬.
* સૌંસ્કૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયાજિત “સસ્કૃત ગદ્યસાહિત્ય ’ વિષયક રાજ્યકક્ષાના પરિસ’વાદ ( ૮, ૯ ફેબ્રુ. ૧૯૯૪ )માં રજૂ કરેલો સંશોધનલેખ,
× સ`સ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ-૯
'
2 મમ્મટે ‘ કાવ્યપ્રકાશ ” (૧-૩)માં જણાવ્યુ` છે કે—
शतिनिपुणता लोकशास्त्र काव्याद्यवेक्षणात् । काव्यशिक्षायाभ्यास इति हेतुस्तदुद्भवे ॥
लोकस्य स्थावरजङ्गमात्मकस्य लोकवृत्तस्य, शास्त्राणां छन्दोव्याकरणाभिधानकोशकलाचतुर्वर्गगजतुरगखड्गादिलक्षणग्रन्थानाम् काव्यानाञ्च महाकविसम्बन्धिनाम्, आदिग्रहणादितिहासादीनाञ्च विमर्शनाद् व्युत्पत्तिः ॥ ( काव्यप्रकाशः, व्याख्याकारः आचार्य विश्वेश्वर, ज्ञानमण्डल લિમિટેક., વારાળસી, ૧૧૮૬, ૬. ૨૬-૨૭).
२ शैशवोचितान्यनेकानि चापलान्याचरन्नित्वरो बभूव ॥ ( हर्षचरितम्, सं. पी. वी. काणे, મોતીલાલ વનારસીવાસ, વિશ્ત્રી, ૧૮૬, પૃ. ૧)
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસત કુમા૨ મા ભટ્ટ
0.૨ એ જ પ્રમાણે, દેશાટન કરીને પ્રતિકુટમાં પાછા ફર્યા પછી, રવજને સાથેના આરામદાયક દિવસનું જ્યાં વર્ણન છે ત્યાં એક પંક્તિમાં કહ્યું છે કે બાબુભટ્ટ “ સુદષ્ટિ' નામના વાચક પાસે વાયુપુરાણુની હરતોલખિત પ્રત વંચાવીને સાંભળી રહ્યા છે.? તેમણે દેશાટન દરમ્યાન ઉજજયિની વગેરે તીર્થસ્થાનેએ જુદા જુદા પર્વે વંચાતી “મહાભારત ની કથાઓ પણ સાંભળી હશે. આથી એવું સૂચવાય છે કે આપણા કવિ બાણભટ્ટે રામાયણ-મહાભારત જેવાં આર્ષકાવ્યો અને પુરાણુ સાહિત્યનું પણ શ્રવણ/ અવકન કરેલું છે.
૦.૩ પરંતુ આપણને પ્રશ્ન થઈ શકે કે-મમ્મટાક્ત તોરણાત્રાધ્યાયવેરાદૂ-એ અંશમાં પગિણિત શાસ્ત્રજ્ઞાનના વિષયમાં બાણભટ્ટની સ્થિતિ કેવી હતી ? કેમકે અગાઉ જણાવ્યું છે તેમ ઘરમાં જ અવિચ્છિન્ન વિદ્યાપ્રાપ્તિનો પ્રસંગ સુલભ હતો છતાંય દેશ-દેશાન્તર જોવાના કૌતુકથી પ્રેરાઈને તેઓ તો નીકળી પડ્યા હતા. આ સ્થિતિમાં એમણે શાસ્ત્રજ્ઞાન સંપાદિત કર્યું હતું કે નહીં? એવો પ્રશ્ન સંભવી શકે છે. તે પ્રથમવાસમાં જ્યાં એમ કહેવાયું છે કે તે પિતાની જન્મભૂમિરૂપ બ્રાહ્મણધિવાસમાં પાછા ફર્યા, ત્યાં એવું સ્પષ્ટ જણાવ્યું છે કે તે વિદ્વાનોની મંડળીમાં ગળાડૂબ રહેનારા પિતાના વંશને ઉચિત એવી વિદ્વત્તાપૂર્ણ પ્રકૃતિને પામ્યા.' આથી નક્કી થાય છે કે તેમણે દેશાટન દરમ્યાન ઘણે સ્થળેથી શાસ્ત્રજ્ઞાન પણ સંપાદિત કર્યું હતું જ.
૧. ૧ હવે જયારે આપણે • કાદમ્બરી'માં, કે “હર્ષચરિત 'માં સમયાવર્ણન, સરોવરવર્ણન, જેની કુચ કે રાજદરબારોનાં વર્ણન વાંચીએ છીએ, અથવા તે જયારે મસ્ત્રી શુકનાસને ઉપદેશ, કે મિત્ર કપિંજલને ઉપદેશ વાંચીએ છીએ ત્યારે બાણભટ્ટનું લોકવૃત્ત - વિષયક સૂકમાવલોકન પ્રકટ થતું જોવા મળે છે.
૧. ર બીજી તરફ સમ્રાટ હર્ષનું ચઢિયાતાપણું વર્ણવવા તે કહે છે કે નહુષ પારકી સ્ત્રીને અભિલાષી હોવાથી મહાભુજંગ હત; યયાતિ રાજા બ્રાહ્મણી સાથે પાણિગ્રહ કરવાથી પડ્યો... ગુરુ દ્રોણના ભયથી ગભરાઈ ગયેલા હૃદયવાળા યુધિષ્ઠિરે યુદ્ધભૂમિ ઉપર સત્ય છોડી દીધું. આ રીતે દેવોના દેવ અને બધા દ્વીપને ભોગવનાર હર્ષ રાજા સિવાય બીજુ એ કેય રાજવ અપકલંક વિનાનું નથી. આવા વાકથી બાણભટ્ટનું કાવ્ય અને પુરાણાદિ વિષયક જ્ઞાન ઉદ્દઘાટિત થાય છે.
૩ ૩થાત?...g«નાવાવ કુટિરાનITE ...જીયા ઘવમાનોનH TRIળ ઉપાય છે ઈતિક, સં. વી. વી. જાને, ૬. ૩૬).
४ अद्य तु चतुर्दशीति भगवन्तं महाकालमचितुमितो गतया तत्र महाभारते वाच्यमान श्रुतमgબાળ દિન 7 સત્તિ નોYI: (ામાd, Ed. by Peter Peterson Part I, Bombay, 1885, p. 61 )
५ विदग्धमण्डलानि च गाहमाना, पुनरपि तामेव वैपश्चितीमात्मवंशोचितां प्रकृतिमभजत ॥ (ર્ષારિત, વીમોવાસઃ, સં. વ. વી. જાને, ૬. ૨૬-૨૦)
६ युधिष्ठिरो गुरुभयविषण्णहृदयः समरशिरसि सत्यमुत्सुष्टवान् । इत्थं नास्ति राजत्वमपकलामते देवदेवामतः सर्वद्वीपभुजो हर्षात् ॥ (हर्षचरितम् , तृतीयोच्छवासः, सं. पी. वी. काणे,
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રવર્તક કર્વેિ બાણુભ
૧.૩ પરંતુ કાવ્યસર્જનમાં “શાસ્ત્રજ્ઞાન ને જ્યાં સંપર્શ થયેલ હોય તેવા સન્દર્ભે પણ એકત્રિત કરીને એનું સમીક્ષાત્મક અધ્યયન કરવું જોઈએ. આમ તે જો કે બાણભટ્ટ જે વૈવિધ્યસભર અને સુદીર્ધ વાક્યરચનાઓ કરી શકે છે, અથવા તે પ્રલમ્બ સમાસેની સંધટના કરી શકે છે અને ઉપમા, પરિસંખ્યા, રૂ૫ક, કલેષ અને ઉલ્ટેક્ષાદિ-અલંકારપ્રચૂર શબ્દાવલી થી શકે છે તે તેમના શાસ્ત્રજ્ઞાનના પ્રથમદર્શી પુરાવાઓ છે. એ જ પ્રમાણે માનવેન (પૂ. ૩) દુહો (૬. ૨ ૩). વાયગૂગને (૬. ૩૭), gif(. ૮૨ ), નિવૃ: (૬. ૨૬) ઈત્યાદિ શબ્દોને પ્રયોગ, કે જે પ્રાય: યાકરણ ગોષ્ઠિમાં જ બાહુલ્યન વપરાતા સંભળાય છે, તે તેમની વિદ્વત્તાના પરિચાયક છે જ.
૨.૦ પરંતુ ઉપર્યુક્ત (૧-૨) પ્રકારના ભાષાપ્રયોગ ઉપરાંત “હર્ષચરિત' જેવી કૃતિની સંરચનામાં જયાં બાણભટ્ટનું પાણિનીય વ્યાકરણશાસ્ત્રવિષયક જ્ઞાન કામ કરી રહ્યું છે તેનું રહસ્યોદ્દઘાટન કરવું એ પ્રસ્તુત લેખનું અપૂર્વ ઇસિતતમ કર્મ છે.
૨. પાણિનિકત “ અષ્ટાધ્યાયી'નું સંચા વંરના ૨-૨-૧૬ સૂત્રો જણાવે છે કે – વંશ્યવાચક સુબખ્ત શબ્દની સાથે સંખ્યાવાચક શબ્દને સમાસ થાય છે; અને તે “અવ્યયીભાવ” સમાસ કહેવાય છે. જેમ કે, ઢ મની પાવરાહ્ય વંર તિ સમુનિ ચારાહ્ય આ સત્ર ઉપરની “કાશિકાર માં “વંશ ' અને ' વંસ્ય’ શબ્દને સમજાવતાં લખ્યું છે કે—વિદ્યા ગમના વા કાળનામેના સંતાનો વંશ રૂલ્યમથીયતે I સત્ર નવો વંચા અર્થાત પ્રાણીઓને વિદ્યા થઈ કે જન્મ થકી એકલક્ષણં સંતાન પ્રવાહ (= એક સ્વભાવવાળી સંતતિ) તેને વંશ' કહે છે. (દા.ત. વિદ્યાવંશ-વૈયાવંડા તથા જન્મવંશ–શૂળવંશઃ); અને અડવા વંશમાં ( ક્રમશઃ) આવતી જન્મતી વ્યક્તિને “વશ્ય' કહેવાય છે.
પાણિનિનું બીજુ એક સૂત્ર છેઃ શિવાયોનિયરો યુગ, ૪-૩-છ. આ સૂત્ર જણાવે છે કે વિદ્યાકત અને નિકત સમ્બન્ધને કારણે જે સબધ ઊભો થતા હોય છે; તદવાચક શબ્દોની પરમાં, તેમાંથી આવેલ-પ્રાપ્ત થયેલ “એ અર્થમાં, મુત્ર (ગા) પ્રત્યય લાગે છે. દા. ત. ૩viધ્યાયાલાજafમતિ મૌવાધ્યાયમૂ (જ્ઞાનમ્) | એ વિદ્યાસબન્ધનું ઉદાહરણ છે. તે જ રીતે માતામgવાત હરિ માતામહ: 1 એ નિસમ્બન્ધનું ઉદાહરણ છે. (ભાગકારે આ જન્મવંશના ૧. માતૃવંશ અને ૨. પિતૃવંશ-એવા બીજા બે પેટભેદ પણ દર્શાવ્યા છે. જઓ૪-૧-૧૪૭ સૂત્રભાગ).
૭ પાદટીપ-૨માં દર્શાવેલી થી. પી. વી. કાણેએ સંપાદિત કરેલી “ હર્ષચરિત “ની આવૃત્તિના આ પૃષ્ઠક છે.
૮ જુઓ : જાફા તાત્તિ (દિતીથી મા:), ૪ વિકાસ નારી જીવં નિરાકાર ઇમરથ ! બાળમારત પ્રશન, , ૬, (. ૨૬ )
૬ જ : rfફાળવત્તઃ (વતુર્થો માન: ), સં. સારિત કરી પર્વ શિપ્રસાર કાનજી તારા હીરાન, વાસી, ૬૧૬૬, . ૬૭૦,
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસન્તકુમાર મ ભટ્ટ
પાાિંનએ તો વિદ્યાયોનિસન્થેમ્સ, । -----૨૨ે એવા ત્રીજા એક સૂત્રમાં žાર્યું છે કે ઋકારાન્ત વિદ્યાસમ્બન્ધવાચી અને ચેાનિસમ્બન્ધવાચી શબ્દની પરમાં આવેલી ષષ્ઠી વિક્તિને અલ્ફ્ ( સમાસ ) થાય છે. દા. ત. હોતુરસેવાથી1 અને હોતુ: પુત્રઃ ॥ અહીં હરદો ‘ પદમ’જરી’ટીકામાં જળુાવ્યું છે કે વિદ્યા' અને ‘ યાનિ' એ એમાંથી વિદ્યા વધુ અભ્યહિત-પૂજનીય–હાવાથી સૂત્રકારે તે શબ્દને પૂર્વ નિપાત કર્યા છે.૧૦
આમ બે પ્રકારના વશે! પાણિનિના સમયથી ચાલતા હોય એવું આ સૂત્રો દ્વારા જવા મળે છે. આ સૂત્રોના પ્રભાવ હેઠળ જ બાણભટ્ટ ‘ હર્ષ ચરિત 'નેા પ્રારંભ કરતા ડાય એવું સ્પષ્ટપણે જોવા મળે છે.
.
૨. ૨ કવિ બાણુભટ્ટ ‘હારત ' આખ્યાયિકાના આરંભે વંશ-વર્ણન કરવાના આશયથી, બ્રહ્મલાકથી વાત શરૂ કરે છે. બ્રહ્માની હાજરીમાં શાસ્ત્રગાષ્ઠિ કરતાં કરતાં સુલભકોપ દુર્વાસા મન્દપાલ નામના મુનિ જોડે કલડુ કરી બેસે છે. તેમણે ક્રોધાન્ય થઇ જવાતાં સામમન્ત્રને વિસ્વર પ્રાડ કર્યા. આથી બ્રહ્માની બાજુમાં બિરાજમાન સરસ્વતી મશ્કરીમાં હસી પડી. પરિણામ સ્પષ્ટ હતું'. દુર્વાસાએ સરસ્વતીના વિદ્યામદ ઉતારવા માટે શાપ આપ્યો કે ‘તું જા પૃથવી ઉપર ’, શાપ પામેલી સરસ્વતી, પોતાની સખી સાવિત્રીને સાથે લઇ ને પૃથિવીલાક ઉપર ઉતરી આવે છે (બ્રહ્માની કૃપાથી કે શાપ સરસ્વતીના પુત્રનું મુખદ ન કરવા સુધીની અવિધવાળા જ હતા). ત્યાં ચ્યવનના પુત્ર દુધીચ જોડે તે સમાગમમાં આવે છે. સરસ્વતી અને દધીચથી ' સારસ્વત ' નામના પુત્રને જન્મ થાય છે. સરસ્વતી સ્વ'માં પાછા ક્રૂરે છે. દધીચે પણ પુત્ર સારસ્વતને પોતાના એક પિતરા બ્રાહ્મણુ ભાઈની પત્ની અક્ષમાલાને સોંપી દીધેા; અને પોતે તપ કરવા વનમાં જતો રહ્યો. આ સમયે અક્ષમાલાએ પોતે પણ એક ‘ વત્સ ' નામના પુત્રને જન્મ આપ્યો હતા. આ વત્સની સાથે સાથે સારસ્વતનું સંવર્ધન થયું. સરસ્વતીદેવીની કૃપાથી સારસ્વતને વેદ-વેદાંગ સહિત સર્વ શાસ્ત્ર, કલા વગેરેનું જ્ઞાન સહજ પ્રાદુર્ભૂત થયું હતું. તે સબળુ` જ્ઞાન તેણે સહેાદર સમા ભ્રાતા વસમાં સફ્રાન્ત કર્યું. આ વત્સથી જે વાત્સ્યાયન વશના આરભ થયા તેમાં કાલક્રમે કુબેરથી પાશુપત, પાશુપતથા અપતિ, અપતિથી ચિત્રભાનુ અને ચિત્રભાનુથી બાણુનો જન્મ થયો. આમ કવિ બાણુભટ્ટ વિદ્યાવંશની દષ્ટિએ ‘ સારસ્વત ’ છે અને પિતૃવંશ પર’પરાની દષ્ટએ ‘વાત્સ્યાયન ' છે એમ જણાવીને પ્રથમ ઉચ્છવાસમાં પોતાના દ્વિવિધ વંશનુ વર્ચુન કરે છે.
'
વળી, શ્વેતા વિદ્યાયોનિસમ્બન્ધેશ્યઃ ૬-૨-૨૩ સૂત્રને સમજાવતાં ટીકાકાર હરદત્ત જે કહ્યું છેક દ્વિવિધ વંશમાંથી વધુ પ્રશસ્ત વંશ તો કંવદ્યાવ’શ જ છે; તેથી સૂત્રકારે ‘ વિદ્યા' શબ્દના જ પૂર્વમાં નિર્દેશ કર્યો છે. આ સ્પષ્ટતા મુજબ કવિ નાણભટ્ટે પણ પોતાના દ્વિવિધ વશમાંથી
१० विद्या च योनिश्च विद्यायोनी अर्ध्याहतत्वाद्विद्यायाः पूर्वनिपातः । तत्कृत सम्बन्धो येषां fद्यायोनिसम्बन्धाः | ( पदमञ्जरीतः ) - काशिकावृत्ति: ( पञ्चमो भाग: ), तारा पब्लीकेशन, યારાનસી, ૧૧૬૭ પૃ. ૨૬૧ અન્યથા વન્તર્ષિ।૨-૨-૨૨ સૂત્રથી દ્રન્દ્વ સમાસમાં પિ સ’જ્ઞાવાળા યોનિ શબ્દના પૂર્વ^નિપાત કરીને, યોનિયિષે એમ કરવું જોઈએ. પરં'તુ મસ્થર્જિતઃ ( પૂર્વમ્ ) । એવા વાર્ત્તિકથી અતિ -પૂજનીય અર્થવાળા શબ્દના પૂનિપાત કરવામાં આન્યા છે.
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રપરાવર્તક કવિ બાણભટ્ટ
૩૯
સૌથી પહેલા, વિદ્યાવંશને જ વર્ણવવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે અને એ રીતે બ્રહ્મલોકમાંથી સરસ્વતી દેવી રીતે પૃથિવી ઉપર આવી વગેરેની વાત પહેલાં શરૂ કરી છે તથા પિતે વિદ્યાવંશમાં સારસ્વત છે એ વાત વિરતારથી કથા પછી જ, તેમણે બીજા ક્રમે પિતે પિતૃવંશમાં “વાસ્યાયન’ છે એમ જણાવ્યું છે.૧૧
બીજ “હર્ષચરિત”ના આરંભે વર્ણવાયેલે કવિને દ્વિવિધ વંશ સમજ્યા પછી, વાળ વાળ વમવી એ પ્રસિદ્ધ ઉક્તિનું સ્વારસ્ય પણ હસ્તામલકત સ્પષ્ટ થઈ જશે !
સાહિત્યરસિકોને અને વિદ્વાને એમ લાગ્યું છે કે બાણભટ્ટને પ્રથમોચ્છવાસમાં મુખ્યત્વે પિતૃવંશવર્ણન કરવાને આશય છે, અને તેને આરંભ કરતાં પહેલાં “ હર્ષચરિત”ને આરંભ પૌરાણિક ઢબે કરવો છે માટે કવિએ બ્રહ્મલોકમાં સરસ્વતીને દુર્વાસાને શાપ મળ્યાની અને દધીચસરસ્વતીના પ્રયાદિની વાત કરી છે, જેમ કે, શ્રી વાસુદેવશરણ અગ્રવાલે લખ્યું છે કેहर्षचरित का आरम्भ पुराण की कथा के ढंग पर होता है। आने यहाँ तक बाणभट्ट न अपने पूर्वजों का पौराणिक वर्णन किया है, जिसमें लगभग पूरा पहला उच्छ्वास समाप्त हो जाता है । १२
પરંતુ આપણે ઉપર જોયું તેમ આ મત ગ્રાહ્ય જણાતો નથી. વાસ્તવમાં કવિ પિતાના પ્રશસ્તતર વિદ્યાવંશને પ્રથમ વર્ણવીને પછી પિતૃવંશને કહેવાના આશયથી જ અમુક રીતને પ્રથમ ઉચ્છવાસની સહેતુક રચના કરી રહ્યા છે. આમ વ્યાકરણશાસ્ત્રના જ્ઞાને બાણભટ્ટના કાવ્યસર્જનને પ્રત્યક્ષ રીતે પ્રભાવિત કર્યું છે એમ જોઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તે અહીં શાસ્ત્ર-વિધાનનું કાવ્યમાં પરાવર્તન કરવામાં આવ્યું છે.
૩. પાણિનિએ “અષ્ટાધ્યાયી 'માં જ્યાં સમાવિધાયક સૂત્રો મૂકયાં છે ત્યાં જણાવ્યું છે ॐ अव्ययं विभक्तिसमीपसमृद्धिव्यूइयर्थाभावात्ययासम्प्रतिशब्दप्रादुर्भावपश्चाद्यथानुपूर्व्ययोगपद्यसादृश्यસમ્પત્તિ-
સાયાન્તવરનેy –– અર્થાત “વિભક્ત, સમીપ, સમૃદ્ધિ, વૃદ્ધ, અર્થભાવ, અત્યય, અસપ્રતિ, શબ્દપ્રાદુર્ભાવ, પશ્ચાદ્, યથા, આનુપૂર્થ, યૌગપદ્ય, સદશ્ય, સમ્પત્તિ, સાકલ્ય અને અન્તવચન-એ અર્થોને વ્યક્ત કરનાર જે અવ્યય, તેને સમર્થ સુબન્ત પદની સાથે સમાસ થાય છે; અને તેને “અવ્યયીભાવ' સમાસ કહે છે. “દા. ત. કુમચ સમીપ તિ, ૩મન અહીં “સમીપ' અર્થને વ્યક્ત કરનાર ૩ અવ્યય + ગુમન્ એવા સુબતની સાથે સમાસ થઈને રૂમ માં બને છે. આ સૂત્રમાં ગણાવેલા “શબ્દપ્રાદુર્ભાવ” રૂપી અર્થને વ્યક્ત કરતા અવ્યયીભાવ સમાસનું ઉદાહરણ આપતાં કાશિકાકારે નોંધ્યું છે કે --ફાવવામા–
રાહ્ય પ્રવાહાતા તyrfmનિ તત્પિિના grfmનિરાળો તો
૨૨ તુલનીય : પ્રગાન નિયાથાના રક્ષાત્ મરણ
સ વિતા, પિતરતા જેવાં ગમતવ: (રઘુવંરા:, ૨.૨૪). १२ हर्षचरित : एक सांस्कृतिक अध्ययन, डॉ. वासुदेवशरण अग्रवाल, बिहार राष्ट्रभाषा રિપ૬, , પટના૬, દિલીપ સં ઘ ૨૨૬૪ (૬. ૨૨ પર્વ ર૬)
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
વસતકુમાર મ ભટ્ટ ત્યર્થઃ ૧૩ અર્થાત કોઈ શબ્દ પ્રકાશિત થયે, એટલે કે અમુક શબ્દને ફેલા-પ્રચાર થયોએને ' શબ્દપ્રાદુર્ભાવ” કહેવાય છે. દા. ત. પાણિનિ ' એવો શબ્દ પ્રકાશમાં આવ્ય-એ અર્થમાં તિજાનિ 1 એવો અવ્યવીભાવ સમાસ થાય છે, જેને વિગ્રહ-વાયાર્થે આવે થશે – પાણિનિ' એવો શબ્દ લેકમાં પ્રકાશે છે.
અહીં કાશિકાકારે “શબ્દપ્રાદુર્ભાવ'નું જે ઉદાહરણ આપ્યું છે તે થથાર્થ હોવા છતાંય પાણિન પ્રત્યેના અહોભાવથી પ્રેરાયેલું છે, અને પરિણામે વૈયાકરણ-ગોષ્ઠિ પૂરતું સીમિત છે. આ સ્થળે તેમણે લેકમાંથી કે સાહિત્યમાંથી બીજુ કોઈ ઉદાહરણ આપ્યું નથી.
૩, 1 હવે બાણભટ્ટ જ્યારે હર્ષવર્ધનના જન્મથી માંડીને, એનું “દિતીય મહાભારત', જેવું ચરિત કહેવાનું શરૂ કરે છે ત્યારે ચતુર્થ ઉચ્છવાસમાં એક તબકકે કહે છે કે..........વાત્રીના હાથની આંગળીએ વળગેલો હર્ષ પાંચ-છ ડગલાં ભરતે થશે ત્યારે, તથા રાજ્યવર્ધન છઠ્ઠા વર્ષમાં પહોંચે ત્યારે દેવી યશોમતીએ પુત્રી રાજશ્રીને જન્મ આપ્યો. ત્યાર પછી કવિ બાણભટ્ટ એવું કહેતા નથી ક.૧ રાજ્યવર્ધન અને હર્ષ એ બે રાજકુમારોની કીર્તિ સમસ્ત ભૂમડલમાં વ્યાપી વળી,” પણ એવું કહે છે કે –“ચમકતી ચાંદની અને યશઃરૂપી પ્રતાપથી સમગ્ર ભુવન પર આક્રમણ કરનાર અભિરામ ચન્દ્ર અને દર્તિરીય સુય જેવા ; જેમણે તેજ અને બળને અભિવ્યક્ત કર્યું છે એવા અગ્નિ અને મારુત જેવા એક બનીને ઊભા રહેલા શિલાઓથી રચાયેલી કઠિન કાયાવાળા હિમાલય અને વિધ્યાચળ જેવા અચલ..........“ રાજ્યવર્ધન અને
હર્ષ' એવા આવિર્ભત થયેલા બે શબ્દપ્રાદુર્ભાવ અત્યંત ટૂંક સમયમાં જ દ્વાપાન્તરમાં પણ પ્રકાશને પામ્યા.૧૪
અહીં કવિએ “રાજ્યવર્ધન” અને “હર્ષ” એવા બે શબ્દપ્રાદુર્ભા, અર્થાત એવાં બે નામએવી બે વનિકોણીઓ–પ્રકાશમાં આવ્યાં. એમ જે કહ્યું છે તેમાં સ્પષ્ટપણે પાણિનિના ઢબૂથ વિમવિતરની સમૃદ્ધિ..ન્દ્રકુમાર... Frdવાનેy ૨––૬ સૂત્રમાંના જ “શબ્દપ્રાદુર્ભાવ” શબ્દને ગૂંથી લેવાનો ઉપક્રમ છે. વળી, કાશિકાકારે તિવાન ! એવા સમાસના વિગ્રહવાક્ય તરીકે પૂજનિ રવો નો પ્રકાશને એવું જે કહ્યું છે તેમાંથી પ્રકાશ” શબ્દને
સ્વીકારીને, બાણભટ્ટે પણું બારાતાં નાના: એમ ઉમેર્યું છે. આમ પાણિનિપ્રોક્ત આ “શબ્દપ્રાદુર્ભાવ ' શબ્દને સાહિત્યમાં એક ઉદાહરણ તરીકે ચરિતાર્થ કરી બતાવવાનો તેમને સભાન પ્રયત્ન છે એ નિર્વિવાદ છે.
१३ काशिकावृत्तिः (द्वितीयो भागः), सं. शास्त्री शुक्लश्च, तारा पन्लीकेशन, वाराणसी, ૨૧ ૬, પૃ. ૨૨.
१४ अथ चन्द्रसूर्याविव स्फुरज्ज्योत्स्नायशः प्रतापाकान्तभुवनावभिरामदुनिरीक्ष्यौ, अग्निमारूताविव समभिव्यक्ततेजोबलावेकीभूतो, शिलाकठिनकायबान्धौ हिमवद्विन्ध्याविवाचलो...राज्यवर्धन इति हर्ष इति सर्वस्यामेव पृथिव्याम् आविर्भूतशब्दप्रादुर्भावी, स्वल्पीयसैव कालेन द्वीपान्तरेष्वपि प्रकाशता जग्मतुः ॥-हर्षचरितम् , चतुर्थोच्छ्वासः, सं. पी. वी. काणे, मोतीलाल बनारसीदास રિજી, ૧૮૬, . ૬૫-૬૬.
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શાસ્ત્રપરાવત કે કવિ બાણભટ્ટ
૩.૨ આ ‘સભાન પ્રયત્ન ' છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે તેના સમર્થનમાં અમે આ જ યતુ ઉચ્છ્વાસના આરભે મૂકેલા શ્લોકો તરફ અ'ગુલિનિર્દેશ કરીએ છીએ. જેમકે, ત્યાં જણાવ્યું છે કે --
योगं स्वप्नेऽपि नेच्छन्ति कुर्वते न करग्रहम् । महान्तो नाममात्रेण भवन्ति पतयो भुवः ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
'
અર્થાત્~ ́ ( શત્રુ રાજાને જાસૂસ મેકલી વિષપાન કરાવવું વગેરે પ્રકારના ) ‘યોગ ’ કરવાનું જે સ્વપ્નમાં પણ ઈચ્છતા નથી; જેએ પાણિગ્રહણ પણ કરતા નથી અને પ્રજા પાસેથી કરે પણ ઉઘરાવતા નથી તેવા મહાપુરુષો-રાજ્યવર્ધન અને હ-નામમાત્રથી ( ૪ ) પૃથ્વીના પતિ બની જાય છૅ, '' અહીં પણ રાજ્યવર્ધન હર્ષવર્ધનને તેમના નામ થકી જ~~શબ્દપ્રાદુર્ભાવથી જ-પૃથિવીત બની જતા કહ્યા છે. આમ સ્પષ્ટપણે કહી શકાય કે મહાકવિ બાણભટ્ટે પોતાના વ્યાકરણશાસ્ત્રય જ્ઞાનને કાવ્યદેહ આપ્યો છે-અર્થાત શાસ્ત્રને કાવ્યમાં પરાવર્તિત કર્યું છે.
૩. ૩ બાગુભટ્ટ કાવ્યની સંરચનામાં વ્યાકરણુશાસ્ત્રને આવા સીધે ઉપયોગ કર્યા હોવા પાછળનું પ્રેરક પરિબળ પણ ‘હરિત 'ના ત્રીા ઉચ્છ ્વાસમાં શબ્દબદ્ધ થયેલું જોવા મળે છે. જેમકે, ભાડુભટ્ટ જારે હવનને મળીને શરદઋતુમાં ધરે પાછા ફરે છે ત્યારે તેમને ગપતિ, આધાંત, તારાપતિ અને સ્વામલ-એ નામના ચાર પિતૃવ્યપુત્રો(કાકાના દીકરા ભાઈએ )એ હરિત સંભળાવવાની વિનંતી કરી છે. અર્થાત્ ભાણુભટ્ટના હષઁચરિત ના પ્રથમ શ્રોતૃવગ તે મુખ્યત્વે આ ચાર વ્યક્તિઓને બનેલે છે. આ ચારેયની ભેળખાણુ આપતાં કવિએ પોતે જ શ્લિષ્ટપદાવલીમાં કહ્યુ` છે—
*
· ગણુપતિ, અધિપતિ, તારાપતિ અને શ્યામલ એવા ચાર કાકાના પુત્રો-ભાઇએ કે જેમને વ્યાકરણમાં જેમ ( કાશિકા )–વૃત્તિ સુખાધ છે, જેમણે વાક્ય અર્થાત્ વાતિકાનું ગ્રહણુ કર્યું છે, ગુરુપદ અર્થાત્ દુર્ગંધ શબ્દના વિષયમાં જેમણે ‘ ન્યાસ 'તેા અભ્યાસ કર્યો છે, જે ( પરિભાષારૂપી ) ન્યાયતે જાણુનારા છે, સારી રીતે (વ્યાક્રિકૃત ) ‘ સંગ્રહ ' ગ્રન્થને અભ્યાસ કરીને જે ગુરુ બન્યા છે અને જેમને ‘ સાધુ ’(વ્યાકરણુસમ્મત ) શબ્દાનું જ્ઞાન થયેલું છે. તેવા; તેમની લેાકમાં પણ (ચિત્ત) વૃત્તિએ પ્રસન્ન છે, જેએ વાક્યનું ગ્રહણ કરનારા છે, ‘ગુરુ' પદે જેમને સ્થાપવામાં આવ્યા છે, જેએ ન્યાય ( સત્યાસત્યતા વિવેક )ને જાનારા છે, જે સત્કર્મોના સ‘ગ્રહ કરવાની ટેવથી મહાન બનેલા છે અને જેમને ‘સાધુ ' સજ્જન—એવા શબ્દ ( આબરુ ) પ્રાપ્ત થયેલ છે તેવા તે માર્કાવદાનભાઈ આ, કે જેમણે પહેલેથી જ ( બાણુ પાસે ‘હુ ચારત ' કહેવડાવવાના ) સંત નક્કી કરી રાખ્યા હતા તે જાણે કે વિક્ષુ (ભાણુને કંઈક કહેવાની ઇચ્છાવાળા ) હોય એમ પરસ્પરનાં મુખા જોવા લાગ્યા. ૧૫
For Private and Personal Use Only
१५ गणपतिरधिपतिस्तारापति: श्यामल इति पितृव्यपुत्रा भ्रातरः, प्रसन्नवृत्तयो गृहीतवावयाः कृतगुरुपदन्यासाः न्यायवेदिनः सुकृतसंग्रहाभ्यासगुरवो लब्धसाधुशब्दा लोक इव व्याकरणेऽपि ..... महाविद्वांसः पूर्वमेव कृतसङ्गराः विवक्षवः... परस्परस्य मुखानि व्यलोकयन् ॥ ( हर्षचरितम्, નં. ના. પૃ. ૩૧-૪૦ )
સ્વા ૬
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસતકુમાર મ. ભટ્ટ આ પંક્તિઓ એવું સૂચવે છે કે અહીં બેઠેલે શ્રોતૃવર્ગ આરૂઢ વૈયાકરણોને જ છે. આથી તેમને પ્રસન્ન કરે એવી કતિની સંરચના હેવી જોઈએ એ વિષે બાણ પતે સભાન છે.
૪. ૦ પ્રસ્તુત લેખના શીર્ષકમાં કવિ બાણભટ્ટને “શાસ્ત્રપરાવર્તક' કહ્યા છે. કેમકે આ કવિ જેમ શાસ્ત્રને કાવ્યમાં પરિવર્તિત કરે છે તેમ કાવ્ય દ્વારા શાસ્ત્રને પ્રત્યાવર્તિત પણ કરે છે. એટલે કે, બાણને માટે “શાસ્ત્રપરાવર્તક' શબ્દ ક્લિષ્ટ પ્રયોજવો અભીષ્ટ છે. પરંતુ, જ્યાં કવિ બાણભટ્ટ કા દ્વારા શાસ્ત્રાજ્ઞાને પાછી વાળી હોય એનું પણું ઉદાહરણ આપવું જોઈએ.
૪.૧ પાણિનિએ gઢા સો. દ્ર-૨–૨૨ સૂત્ર દ્વારા કહ્યું છે કે “ આક્રોશ-નિન્દાગમ્યમાન હોય ત્યારે (સવાસમાં) પછી વિભક્તિને અલુફ થાય છે.” આ સૂત્ર ઉપરના ભાષ્યમાં (ઈ. સ. પૂ. ૧૫૦) પતંજલિએ એક વાત્તિક મૂકયું છે? # સેવાનાં ત્રિય ત સ . સેવાન પ્રિય હૃતિ વોરંથા વર્તયા વાનાં પ્રિય ( યાર-મહામાર્થમ્). એ જ પ્રમાણે, પતંજલિએ અનેએંધાપો. ૨-૪-૬ સૂત્ર ઉપરના ભાષ્યમાં પણ આ શબ્દનો પ્રયોગ કર્યો છે.
ત્યાં એક મૃત (સારથિ) અને વૈયાકરણ વચ્ચે સંવાદ થાય છે. રથકાર સૂતને માટે એક વૈયાકરણ કતા શબ્દને પ્રવેશ કરે છે. ત્યારે સુત વૈયાકરણની ભૂલ કાઢતાં કહે છે કે રથકારને પ્રવેતા નહીં, કાનતા કહે જોઈએ. પણ વૈયાકરણ એ “પ્રાનિતાને અપશબ્દ જાહેર કરે છે. ત્યારે અત કહે છે કે–ત્રાતિજ્ઞો સેવાનાં વિવા, ન રિદિzજ્ઞા, દુષ્યતે તદૂત “આપ દેવાનાં-પ્રિય તે પાણિનિનાં સૂત્રોથી કયું રૂપ પ્રાપ્ત થાય છે-સિદ્ધ થાય છે એટલું જ જાણનારા છે; અહીં ખરેખર કયું રૂ૫ ઈષ્ટ છે? એની તમને ખબર જ નથી. એટલે કે પ્રવેતા રૂ૫ ભલે સૂત્રોક્ત પ્રક્રિયાથી પ્રાપ્ત થતું હોય, પણ ભાષ્યકારને તે માનિતા રૂ૫ ઈષ્ટ છે. અને તે જ પ્રગાહ છે.૧૬ અહીં સ્પષ્ટપણે કટાક્તિમાં લેવાના કિસ: શબ્દનો પ્રયોગ થયે છે.
ત્યાર પછી, કાશિકાકારે(ઈ. સ. ૪૦૦-૫૦૦) પણ વાર્તિક મૂકયું છે કે હેવાના પ્રિય ફુટ્યત્ર જ ઘા મનુનુ વજm I? (વા.); તથા ભટ્ટોજિ દીક્ષિતે (ઈ. સ. ૧૬૫૦) “વિયાકરણસિદ્ધાન્તકૌમુદી માં હેવાન કિક રૂતિ = મૂર્વે એવું વાર્તિક રજુ કર્યું છે; અને તેમાં આ અલુફ સમાસના અર્થને શબ્દબદ્ધ કર્યો છે. આ જ રીતે શંકરાચાર્યે (ઈ. સ. ૮૦૦-૯૦૦) અને મમ્મટે ( ઈ. સ. ૯૦૦-૧૦૦૦) પણ મૂખ અર્થમાં, પૂર્વપક્ષીને માટે આ યુવાનrfક: શબ્દ પ્રયોગ કર્યો છે. ૧૭,
१६ इदमपि सिद्धं भवति-प्राजितेति । किं च भो इष्यत एतद्रूपम् ? । बाढमिष्यते । एवं हि कश्चिद्वैयाकरण आह-कोऽस्य रथस्य प्रवेतेति ॥ सूत आह-अहमायुष्मन्नस्य रथस्य प्राजितेति ॥ वैयाकरण आह-अपशब्द इति ॥ सूत आह-प्राप्तिज्ञो देवानां प्रियः, न विष्टिज्ञः, દૃષ્યત તદૂમિતિ છે (વ્યારા-માધ્યમ્, અર્થઘગો: ! ૨-૪-૬, પ્રથમ સ્વાદ, प्रदीपोद्योतसहितम् , मोतीलाल बनारसीदास, दिल्ली, १९६७, पृ. ५५७)
૨૭ સંમોતિત વૈષ્ણતા ?-૨-૮ સૂત્ર ઉપરના શાંકરભાષ્યમાં લખ્યું છે કે अत्र वदामः-इदं तावद्देवानांप्रियः प्रष्टव्यः । कथमयं त्वयात्मान्तरभावोऽध्यवसित इति ॥ (ब्रह्मसूत्रશા માગ૬, ૩. હૃમાનવાલની શાત્રી, રોવવા, વિચામવન, વરાછાણી, ૫૮૮, . ૨') તથા “કાવ્યપ્રકાશ” પાંચમાં ઉલ્લાસમાં લખ્યું છે કે તે તાપથૈજ્ઞાતાર્યવાયોઘુર્વેવાનો પ્રિયા: .. કાવ્યપારા:, સં. મારા વિશ્વેશ્વર, જ્ઞાનમ નિમિટેડ, વારાણસી, ૬૧૮૬, ૬ ૨૩ ૦.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્રપરિવર્તક કવિ બાણભટ્ટ
હવે આ સેવાનાઝિક શબ્દ પ્રયોગ ભાષ્યકારની પૂર્વે કયાં થયે છે? એની તપાસ કરીએ તે જણાય છે કે ઈ. સ. પૂર્વે ૨૫માં સમ્રાટ અશોકના શિલાલેખમાં આ શબ્દ પહેલવહેલે १५२.यो: इयं धर्मलिपि देवानां प्रियेण प्रियदर्शिना राज्ञा लिखापिता ।१८ सही पौद्धधर्मना અંગીકાર કરીને બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપનારા સમ્રાટ અશોક તરફ આક્રોશ બતાવવા માટે यामागुसस्कृतिना वैया ४२वाय षष्ठ्या आक्रोशे । ६-३-२१ सूत्र ७५२ देवानांप्रिय इति च । मे पति उमेश दाधु orgnय छे.१९ (सने सान्तरे भट्टी हीक्षिते देवानां प्रिय इति च मुखें । * (वा.) मे शहने प्रक्षेप उशने सने अर्थ ५५ ६8 शहाथी.)२०
૪.૨ બાણભટે “હર્ષચરિત 'માં આ શબ્દને બે વાર પ્રયોગ કર્યો છે. તે બનેને પૂર્વાપર सन्दर्भमा भन्यास ४२i verय छ भरतो देवानां प्रियः। न सेना भूण सा२। अर्थमा ४, એટલે કે દેવને પ્રિય અર્થમાં જ પ્રો છે. જેમકે,
(क) सौजन्यपरतन्त्रा चेयं देवानां प्रियस्यातिभद्रता काश्यति कथां, न तु युवतिजने सहोत्था तरलता ॥ (हर्षचरितम् , प्रथमोच्छ्वासः, पृ. ११) अर्थात्
“દેવોને (પણ) પ્રિય ( એવા પુરુષ)ની સૌજન્યને વશ વર્તનારી આ અતિશય ભદ્રતા જ (तमाश साथे ) पातयात ७२रावे, युवतिकतामा ती ययता नही."
અર્ધી સરસ્વતી અને સાવિત્રીને જોવા-મળવા આવી પહોંચેલા દધીચ અને તેના સાથીદાર વિકક્ષિ વચ્ચે સંવાદ રજ થયું છે. તેમાં સાવિત્રી દધીચના વંશ, નામ અને નિવાસ સ્થાનાદિની વિગત મેળવવા માટે જે પ્રશ્નો પૂછવા માગે છે તેને ઉપક્રમ રચતાં ઉપર્યુક્ત વાકય
૮ ગિરનાર ઉપરના અશોકના શિલાલેખમાં આવું વાંચવા મળે છે?-- इय (°) धम-लिपी देवानां पि[प्रियेन पि[प्रियदसिना राजा लेख (1) पि(ता) (1) ॥ (Y: प्राचीन भारतीय अभिलेखों का अध्ययन, श्री वासुदेव उपाध्याय, मोतीलाल बनारसीदास, दिल्ली, १९६१, पृ. २४७.
૧૯ આ શબ્દપ્રયોગ વિષે આચાર્ય વિશ્વરે લખ્યું છે કે – यद्यपि संस्कृत साहित्य में यह शब्द मूर्ख अर्थ में रूढ़ हो गया है, परंतु वह सदा से इस गहित अर्थ का बोधक नहीं रहा है, उसके पीछे एक इतिहास है। 'देवानांप्रियः' का सीधा अर्थ 'देवताओं का प्रिय है. इसी सन्दर अर्थ के कारक बौद्धमतानुयायी सम्राट अशोकने अपने नाम के आगे उपाधिरूपसे उसका प्रयोग प्रारम्भ किया था। पर बाद में धार्मिक विद्वेशवश इस शब्द का प्रयोग मर्ख अर्थमें किया जाने लगा। " देवानांप्रिय इति च मूर्खे" लिखकर वातिककारने उस शब्द को मुर्ख अर्थमें रूढ़ कर दिया है। अशोक का समय विक्रमपूर्व चतुर्थ शताब्दीमें है और वातिककार और वातिककार कात्यायन का समय विक्रमपूर्व तृतीय शताब्दी में पड़ता है ।। ( काव्यप्रकाशः, सं. आचार्य विश्वेश्वर, ज्ञानमण्डल लिमिटेड, वाराणसी, १९८६, पृ. २३१).
२. : वैयाकरणसिद्धान्तकौमुदी, द्वितीयो भागः, (बालमनोरमात त्वबोधिनीसमेता), सं. गिरिधर शर्मा, चतुर्वेदी मोतीलाल बनारसीदास, दिल्ली, १९७१, पृ. २३७
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
વસતકુમા૨ મ. ભટ્ટ
બોલવામાં આવ્યું છે. તે પ્રત્યક્ષપણે વિકૃક્ષિને, અને પરોક્ષ રીતે દધીચને પણ ઉદ્દેશીને બેલાયું જણાય છે. પરંતુ તે “દેને ( પણ) પ્રિય' એવા અનિન્જ- પ્રશંસનીય અર્થમાં જ વપરાય છે એમાં કોઈ શંકા નથી. “ હર્ષચરિત” ઉપરની “સંત” ટીકામાં પણ જણાવ્યું છે કે દેવાનાં પ્રય’ શબ્દ “પૂજાવચન' છે; અર્થાત માનાર્થે વપરાયેલ છે. જે
(ख) इहापि जन्मनि दत्तमेवास्माकममना तपःक्लेशेन फलमसुलभदर्शनं दर्शयता देवानां પ્રિય ! આ તત્તે: ઉમકૂતરીનrwાનું ( રત, અgોઇયા, સં. શ્રી વી. વી. જા, . ૨૨૬).
અહીં ભદન્ત દિવાકરીમત્ર સમ્રાટ હર્ષવર્ધનને ઉદ્દેશીને આ વાક્ય બોલ્યા છે : “દેવોને પણ પ્રિય એવા અસુલભ દર્શનવાળા તમને બતાવતાં અમારા આ તપના કલેશે આ જન્મમાં પણ ફળ આપી દીધું છે. બે આંખે વડે પ્તિ થાય ત્યાં સુધી અમે અમૃતનું પાન કર્યું છે.”
આ સન્દર્ભમાં પણ બાણભટ્ટે સ્પષ્ટપણે હર્ષવર્ધનને માટે પ્રશંસાપક અર્થમાં જ દેવાના વિચઃ શબ્દને પ્રવેગ કર્યો છે. પણ તેનું રહસ્ય સમજવા જેવું છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને, પોતાના ઉપનામ તરીકે આ શબ્દને ધારણ કર્યો હતો. તેની પ્રતિક્રિયા રૂપે બ્રાહ્મણ સંસ્કૃતિના વૈયાકરણોએ આ શબ્દને “મૂખ ' અર્થમાં-નિન્દની વ્યક્તિની તરફ આક્રોશ વ્યક્ત કરવા માટે–પ્રોજ એવી શાસ્ત્રાજ્ઞા ફરમાવી છે. પરંતુ બાણભટ્ટને જેમણે આકાય આ હતો તે સમ્રા હર્ષવર્ધને પણ બૌદ્ધધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો; અને દિવાકર(મત્ર જેવો ભદન્ત તે હર્ષની બહેન રાજ્યશ્રીને જંગલમાંથી શોધી આપવામાં નિમિત્ત બન્યા હતા. આથી બાણભટે તે શબ્દને અનન્દનીય અર્થમાં અને પ્રશંસાપુરક અર્થમાં વાપરી બતાવીને શાસ્ત્રાનાનું પ્રત્યાખ્યાન કરવા પ્રયાસ કર્યો છે. સાહિત્યસર્જકના શબ્દમાં એ શક્તિ રહેલી છે કે શાસ્ત્રને-લક્ષણગ્ન-થને પણ ક્યારેક પરાવર્તિત કરે છે.
. 3 ઉપર દર્શાવ્યું છે તેમ બાણને સેવાનાં વિ: એ શબ્દપ્રયોગ તે પ્રતિક્રિયાની પ્રતિક્રિયા છે કે જેમને સમજાયું નથી, તેમણે કયારેક “હર્ષચરિત 'ના પાઠને પરિવર્તિત કરીને દૂષિત કરવા પણ પ્રયત્ન કર્યો છે. જેમકે -શ્રી છવાનન્દ ભટ્ટાચાર્યો, કલકત્તાથી પ્રકાશિત કરેલી “ હર્ષચરિત ની આવૃત્તિમાં ઉપર્યુક્ત () સન્દર્ભ માં નીચે મુજબને પાઠ મળે છે?
सौजन्यपरतन्त्रा चेयं देवानां बुधस्यातिभद्रता कारयति कथां, न तु युवतीजनसहोत्था તરતા. એની ઉપરની સંસ્કૃત ટીકામાં તેમણે લખ્યું છે કે--હેવાનાં પૂગ્યાનાં યુદHiffમત્યર્થ:, अतिभद्रतातिशयेन शिष्टाचारः, बुधस्य विद्वज्जनस्य, भवतः इत्यर्थः । समीपे इति शेष:, [ब्धस्य इत्यत्र प्रियस्य इति पाठे प्रियस्य-प्रियजनस्य समीपे इति भावः] कथां कारयति...२२
२१ देवानां प्रियस्येति पूजावचनम् । षष्ठ्या अलग ॥ (हर्षचरितम् , शङ्करप्रणीतेन peaa afgan , Ed. by A. A. Führer, Bombay Sanskrit & Prakrit Series, No. LXVI, Bombay, 1909, page 40.)
२२ हर्षचरितम, सम्पादक: टीकाकारश्च श्रीजीवानन्द विद्यासागर भद्राचार्य, कलकत्ता, ૧૨, ૬. ૬૪.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર પરતક કવિ બાણભટ્ટ
અહીં બાણભટ્ટે આ શબ્દને પ્રશંસાપક અર્થમાં પ્રયોગ કર્યો છે. એ વાત નહીં સમજાતાં, બ્રિા ને બદલે જુથક્ય એવું પાઠાન્તર દાખલ કરવામાં આવ્યું છે.
એ જ રીતે ઉપર્યુક્ત (7) સન્દર્ભમાં કરેલા ટેવાય, શબ્દપ્રયોગ બાબતે બબાલબાધિની’ ટીકામાં શ્રી ગજેન્દ્રગડકર લખે છે ક–ઝવૅર્થરા: ૨-૪-૬ સુત્ર–ભાષ્યમાં સૂત અને દયાકરણ વચ્ચેનો જે સંવાદ છે, તે ભાષ્યક્ત ચર્ચાને આધારે એટલું તે નિર્વિવાદ છે કે રેવાનધિયઃ શબ્દ નિન્દાઅર્થમાં જ પ્રયોજાય છે. તથાપિ અશોક વગેરે ચક્રવતી રાજાઓએ પિતાની બિરુદાવલીમાં એ શબ્દને કેમ ઉમેર્યો હશે ? એ ભારે ગૂઢ વાત છે. એ જ પ્રમાણે બાણભટ્ટ જેવા જે સર્વશાસ્ત્રોમાં પારંગત છે તેમણે પણ પોતાના કાવ્યમાં એ શબ્દને કેમ પ્રયોજ્યો હશે ? તે અમે (ટીકાકાર) જાણતા નથી.૨૩ આમ આ બન્ને વ્યાખ્યાકારોને લેવાનાંઘિય ? એવો શબ્દપ્રયેગ બાણભટ્ટે પ્રતિક્રિયાની પ્રતિક્રિયા રૂપે—શાસ્ત્રવચનમાં સુધારે કરવાના આશયથી-કર્યો છે એ સમજાયું નથી.
૪.૪ અહીં એ નોંધપાત્ર છે કે પ્રોફે. શ્રી વાસુદેવશરણ અગ્રવાલે “જજિનિકાસીન ભારતવર્ષ” (બ. મોતીના વનારસીદ્રાસ, વનારસ, વિ. સં. ૨૦૨૨, પ્રથમ સં૫)માં, અને “હૂર્વજરિત ઇ સાંસ્કૃતિક અધ્યયન” (“વાર રાષ્ટ્રભાષા રિપત્, ઘટના, ૨૧ ૪,૨માં આ લેવાના : શબ્દ વિશે કશી જ ચર્ચા-વિચારણા કરી નથી.
૫.૦ ઉપસંહારઃ શ્રી વાસુદેવશરણુ અગ્રવાલે લખ્યું છે કે પાણિનીય સૂત્રો ઉપરની * કાશિકાવૃત્તિ' ગુપ્તકાળ (૪થી–૫મી સદી)માં અને “ન્યાસ' ટીકા ઉત્તરગુપ્તકાળ ( ૬ઠ્ઠી-મી સદી)ની રચના હોય એમ જણાય છે; અને તે જ બાણે (ત્રીજા ઉચ્છવાસમાં) કરેલો (કાશિકાન્યાસ વગેરે) ઉલેખ ચરિતાર્થ થઈ શકે. [સ્ટ્રેક્ટર ઓફ ધ અષ્ટાધ્યાયી ની ભૂમિકામાં (પૃ. ૧૨-૧૩ ઉપર) શ્રી આઈ. એસ. પાવતેએ જણાવ્યું છે કે જૈનેન્દ્ર વ્યાકરણ અને “ન્યાસ ' ના કર્તા–લગભગ ૪૫૦ ઈ.સ.—એક જ વ્યકિત છે.] માઘ કવિ, કે જેમને સમય ૭મી સદીને મધ્યકાળ છે. તેમણે પણ વ્યાકરણની વૃત્તિ અને ન્યાસ ને ઉલ્લેખ (શિશુપાલવધ ર-૧૧૨) કર્યો છે. ૫
२३ अस्माच्च (२.४/५६) भाष्याद् देवानां प्रियशब्दस्य निन्दात्वे न विवादः । कथमयं शब्दोऽशोकप्रभृतिभिश्चक्रवर्तिभिः स्वबिरुदावलो निवेशित इति महागूढं बाणसदृशेन सर्वशास्त्रपारंगतेन च स्वकाव्ये उपयोजित इति न जानीमः ।। (हर्षचरितम् ४-८ उच्छ्वासात्मको भागः ) सेतुमाधवगजेन्द्रगडकरेण विरचितया बालबोधिन्याख्यया टीकया समलंकृतम्। प्रका. ए. पी. बापट, q, પૃ. ૨૨ ).
२४ हर्षचरित : एक सांस्कृतिक अध्ययन, श्री वा. श. अग्रवाल, (प्. २३ एवं पृ. १९९ હૃદય ).
૨૫ એજન; ૬.૩, ૨૪ ટEવ્ય !
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસતકુમાર મ. ભટ્ટ
આથી એવું રૂપષ્ટ થાય છે કે બાણભટ્ટના સમય (૬૦-૬૫૦ ઈ. સ ) પૂર્વે “કાશિકાત્તિ 'ને પ્રચાર થઈ ચૂક્યું હશે. વળી, બાણે દેશદેશાન્તર જોવા માટે જે પર્યટન કર્યું હતું તે દરમ્યાન તેમણે દોષરહિતની વિદ્યાએથી ચમકનાં ગુરુકુળને સેવ્યાં હતાં; અને કાળક્રમે પિતાના (વિદ્યા) વંશને ઉચિત એવા વૈપસ્થિતી-વિદત્તા-પણ તેમણે હાંસલ કરી હતી. વળી, ત્રીજા ઉછવાસમાં કહ્યું છે એ મુજબ તે એમના શ્રોતૃવર્ગમાં પણ યાકરણ જ બેઠા છે. આ સન્દર્ભમાં તેમણે વ્યાકરણશાસ્ત્રમાં ઉલ્લેખાયેલા અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક-સામાજિક સન્દર્ભો (દ્વિધા વંશ); અને ખાસ સંભાષણ સદર્ભ (શબ્દપ્રાદુર્ભાવ)ને અનુલક્ષીને પણ કૃતિની સંરચના કરી છે એ નિર્વિવાદ છે તથા કાવ્યસર્જન દરમ્યાન તેમણે જેમ વ્યાકરણશાસ્ત્રને કાવ્યમાં પરિવર્તિત કર્યું છે, તેમ શાસ્ત્રવચનને પરાવર્તિત પણ કર્યું છે. આમ શાસ્ત્રપરાવર્તક કવિ તરીકને બાણભટ્ટને આ અભિનવ પરિચય સહદયહદયાહાહકારી બની રહેશે.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉત્તરરામચરિત : વિપ્રલંભની વિડંબના
અરુણા કે. પટેલ*
ઉત્તરરામરિત ' રચીને ભવભૂતિ પોતાનું કરુણરસનિરૂપણુકૌશલ સિદ્ધ કરે છે, તેમાં સશય નથી. વિષય ધારારૂઢ વિપ્રલ`ભને એટલે કે વર્ષ સુધી દામ્પત્યસ્નેહ માણ્યા પછીની વિરહવ્યથાને છે, અને તેથી સહય ભાવકને અહીં વિપ્રલ ભશૃંગારની અનુભૂતિ રખે થઇ જાય ! તે બાબતે કવિ સર્ચિત છે. સમગ્ર નાટકમાં કરુણુરસ છે, અને ભાવકે તે આસ્વાદવાના છે, તેવા કવિતા આગ્રહ તેણે વારવાર પ્રયેાજેલા.
rr
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામસ્થળો રસ: ' ( ઉ. ય. ૨,૧ ) અથવા ‘ જો રસ: હવ ......' (ઉચ. ૨.૪૭) જેવા શબ્દોથી સ્પષ્ટ થાય છે. પરંતુ પાત્રોને વારંવાર રડાવી, મૂર્છા પમાડી, હા...હા...કાર કરાવી, ‘હ્રા હ્રા વેવિ છુદતિયં,... ' (ઉ. ય. ૩. ૩૮ ) જેવા પ્રલાપા દ્વારા કરુણનું વાતાવરણ સર્જી ને પ્રયત્નપૂર્વક કવિ કરુણુની જમાવટ કરે છે, ત્યારે અજાણુપણે કવિની કલમમાંથી વિપ્રલંભશૃંગાર નીતરી રહ્યો હોવાની મેધાવી ભાવકને અનુભૂતિ થઇ આવે છે. આ સંદર્ભમાં :
'उत्तरे रामचरिते भवभूतिर्विशिष्यते । '
66
એ ઉક્તિ સાક થતી લાગે છે. કારણ, કવિના વિવક્ષિત રસ કરુ છે, પરંતુ કવિની કલમમાંથી વિપ્રલંભ નીતર્યો છે. વિરહવ્યથાના નિબિડ અંધકારમાં આછા આછા વિપ્રલભના તેજલિસોટાથી સમગ્ર કૃતિ શાભાયમાન છે.
r
અન્ય સાહિત્યવિશ્વની ચર્ચા જતી કરીએ, તેા પણ રસસિદ્ધાંતના આદ્ય ભાવક ભરતમુનિના મતના ઉલ્લેખ જરૂરી લાગે છે. ભરતમુનિએ “ નાટયશાસ્ત્ર ''ના છઠ્ઠા અધ્યાયમાં કરુણુ અને વિપ્રલંભ શૃંગારનું પાકય દર્શાવતાં જણાવ્યું છે કે,~~
" करुणस्तु शापक्लेशविनिपतितेष्टजन विभवनाश - वध - बन्धसमुत्थो निरपेक्षभावः 'औत्सुक्यचिन्तासमुत्थः सापेक्षभावो विप्रलम्भकृतः । एवमन्यः करुणोऽन्यश्च विप्रलम्भ इति । '
1
For Private and Personal Use Only
,,
64
· ઉત્તરરામચરિત ''માં પ્રિયજનને વધ કે શાપ, કલેશ આદિથી મૃત્યુ થયું નથી. વિશ્વનાથ વહુવે છે તેમ મૃત્યુ પામ્યા પછી પ્રિયજનની પુનઃ પ્રાપ્તિજન્ય કરુણ વિપ્રલ‘ભ અહીં નથી. બીજા અ`કથી છઠ્ઠા અંક સુધી રામ, સીતા મૃત્યુ પામી હશે, તેવા તક સાથે વ્યથિત થાય છે. તેથી કરુણુમાં સરી પડતી વિરહવેદનાનું આલેખન છે. વાસ્તવમાં સીતા મૃત્યુ પામી હોવાનું રામ પાસે કોઇ જ પ્રમાણુ નથી. તેથી અવિલાપ ' કે ‘રતિવિલાપ' જેવા તા પ્રસંગ જ તેથી શાકની ઘેરી છાયાને બદલે વિરહવ્યથાની છાયા દૃશ્યમાન છે. અહીં રામના
નથી.
- સ્વાધ્યાય ', પુ. ૩૦, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપ’ચમી અંક, ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૪૭-૫૦
બી-૧૨, નંદનવન સાસાયટી, એસ. પીડાસ્ટેલ પાસે, વલ્લભવિદ્યાનગર,
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
re
www.kobatirth.org
અરુણા કે. પટેલ
ઉગારાને વિલાપ કહેવા, તેના કરતાં વિયેાગના પ્રલાપો કહેવાનું વધારે યેાગ્ય જણાય છે. જે અસહય વિરહવ્યથાના પરિામે ‘વિક્રમે શીય’ના પુરુરવા ઉન્મત્ત અવસ્થાને પામ્યા હતા, તેવી જ, બલ્કે તેનાથી ઘેાડી ભિન્ન પ્રકારની, વિરહવ્યથા રામના ધૈર્યની વિધ્વંસક બની છે. પુરુરવા કરતાં રામા વિરહ દારુણ વ્યથાપૂર્ણ લાગે છે, કારણ કે સ્વયં રામે જ આ દુઃસહ વિરહ સ્વેચ્છાએ વહારી લીધા છે, સીતાના ત્યાગ દ્વારા. આથી પ્રથમ અંકમાં રામ સ્વયં. નાયક (રાજધમ ની બાબતમાં ) અને પ્રતિનાયક ( સીતાત્યાગ દ્વારા) એમ ઉચ્ચ પ્રકારની ભૂમિકા એક સાથે ભજવે છે.
* 1
સમગ્ર નાયકનું વિહંગાવલેાકન કરીએ, તે પ્રથમ અંકમાં ચિત્રવીયિના પ્રસંગે અતીતને વાગેાળતાં, રામસીતાને પરસ્પરનું સામીપ્ય હોવા છતાં વિયેાગની અનુભૂતિ થાય છે, અશિથિલ પિરરંભમાં ક્રમવણુ વાતામાં રાતાતી રાતે ય વહી ગઈ ' એવાં રામનાં સૌંસ્મરણામાં, થાકેલી સીતાને આલંબન આપીને ચાલતાં રામને સીતાના સ્પર્શથી થયેલ આહ્લાદની અનુભૂતિના વર્ણનમાં અને રામબાહુનું ઉશીકું કરીને રામના વક્ષ:સ્થળ પર જ ઊંઘી ગયેલી સીતાને ર ંગમંચ પર દર્શાવાય છે. ત્યારે પ્રેક્ષકોને શૃંગારની અનુભૂતિ થાય છે. ત્રીજા અકમાં રતિસાપેક્ષ વિપ્રલંભશૃંગારનું પ્રચ્છન્ન સામ્રાજ્ય છવાયેલું અનુભવાય છે. બે-ત્રણુ ઉદાહરણા જ લઇએ. : બાર બાર વના વિરહ પછી સીતાન! મૃતઃપ્રાય કષ્ણ વિવરા પર રામના વનનાગ અથૈવ સ્થીયતામ્ ', એવા શબ્દો કાને પડતાં સીતા મૂર્છામાંથી જાગૃત થાય છે. ક્ષેાભ સાથે ઉલ્લાસ અનુભવે છે. અહીં કપ અને ઉલ્લાસ એ શૃંગારના સાત્ત્વિક ભાવા છે. રામના મેધગજ ના જેવા ચિરપરિચિત સ્વર તેના હૃદયને ઉત્કંતિ કરે છે. સીતાની સ્થિતિનું તમસામુખે આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છેઃ‘સ્તનચિહ્નોર્મયૂરીવ પતિોતિંસ્થિતા ॥' ( ઉં. ચ. ૩.૭). ભાવે છે. ત્રીજા અકમાં રામની મૂર્છાના ઉપાય તરીકે સીતાના કરસ્પ નું આયેાજન થયેલુ છે. રામ તેને જોઇ શકતા નથી, પરંતુ કરસ્પા આહ્લાદ અનુભવે છે. પ્રથમ અંકમાં ગળે વીટળાયેલ સીતાના બાહુસ્પર્શથી રામનુ સમગ્ર ચૈતન્ય જડતા અનુભવે છે, તેવી જ અનુભૂતિ આ પ્રસંગે થાય છે. સ્પના પરિણામે થયેલા હર્ષોંતિરેકનું રામમુખે વર્ષોંન રામની સીતા પ્રત્યેની ગતિને જ વ્યક્ત કરે છે સીતાને પણ રામના મુખચંદ્રને નિહાળ્યા કરવાની લિપ્સા રહ્યા કરે છે. વિરહિણી સીતાની કઠાને વાયા આપીને કવિ વિમ્યા નથી.
ઉત્કંઠા આદિ વિપ્રલંભના વ્યભિચારી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામની ખીજી વખતની મૂર્છાના સીતા રામના હ્રદયે લલાટે સ્પર્શે છે.
પ્રસંગ જોઈએ. મૂર્છા પામેલા રામને ભાનમાં લાવવા રામ ભાનમાં આવી ગયા છતાં સીતા પેાતાના હાથ પા ખેંચી લેતી નથી, બલ્કે રામના સ્પર્શે સુખને માણે છે. રામ સીતાના કર૫ને અમૃતમય પ્રલેપ સમા, આનંદને કારણે મેહ જગાડતા વર્ણવે છે. ( ઉં. ચ. ૩.૩૯) તે જ રીતે સીતા પણુ તે આનંદને આ પ્રમાણે વર્ણવે છે:
..
'एष पुन: चिरप्रणयसंभारसौम्यशीतलेन आर्यपुत्रस्पर्शेन दीदारुणमपि झटिति संतापं उल्लाघयता वज्रलेपोपनद्ध इव स्विद्यन्निः सहविपर्यस्तो वेपनशीलोsवश इव मेऽग्रहस्तः । "
સીતાની આ દશાને તમસા આ પ્રમાણે વર્ષો વે છે :
“ सस्वेदरोमाञ्चितकम्पिताङ्गी जाता प्रियस्पर्शसुखेन बाला । મહચવામ:ભૂિતલિસા વયષ્ટિ; સ્ફુટોવેવ । '' (ઉ.ચ. ૩.૪૨)
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરામચરિત: વિપ્રલંભની વિડંબના
આમ, સીતાના દ, કં૫ અને રોમાંચને વર્ણવવામાં આવ્યા છે, તે મૂંગારના અનુભવે છે. સીતાની ઉત્સુકતા, પરવશતા વગેરે શૃંગારના ભાવે તેમ જ રામના પ્રલાપોમાંથી દષ્ટિગોચર થતા શૃંગારના ભાવે સમગ્ર ત્રીજા અંકમાં છવાયેલા છે. આમ, વીજ અંકમાં રામ-સીતાની પરસ્પરની રતિને આસ્વાદ ભાવકવન થાય છે. વળી સીતા જીવંત છે. તેને જીવંત રૂપે રંગમંચ પર પ્રેક્ષકો નિહાળે છે. તેથી સહૃદય ભાવકને શૃંગારની જ પ્રતીતિ થાય, તે સ્વાભાવિક છે.
વિશેષતઃ નાટક ભજવાતું હોય, ત્યારે પ્રેક્ષકોને રામના પ્રલાપ દ્વારા સજતી કરતા કરતા રામ-સીતાને પરસ્પરના ભંગારના અનુભવો દશ્યમાન થાય છે. વ્યભિચારી ભાવ પ્રતીતિ
ગ્ય બને છે. પરિણામે નાટયની શ્રાવ્યતા કરતાં દૃશ્યમાન સ્વરૂપ વધારે ચેટદાર બને છે. રામ-સીતા પરસ્પરના આલંબન વિભાવોની ઉપસ્થિતિને કારણે પ્રેક્ષકોને રતિસાપેક્ષ શૃંગારની જ અનુભૂતિ થાય છે. તેથી તે કવિ કહે, તે જ નાટકને મુખ્યરસ નહિ, પ્રેક્ષકોને જે રસની પ્રતીતિ થાય, તે નાટયને મુખ્ય રસ, એમ કબૂલ કરવું પડે.
ચ-પાંચમો-છઠ્ઠો અંક લવ-કુશના પાત્ર દ્વારા રામસહિત બધાં જ પાત્રોને સીતા જીવિત હોવાની આશંકા પ્રેરે છે. બધાંને આ બાળકોમાં સીતાની પ્રતિકૃતિ દેખાય છે. સાતમા અંકમાં રામ-સીતાનું પુનર્મિલન યોજાયું છે. વાલમીકિ-નિરૂપત સીતા વિલયની વાત કવિને કઠી છે. તેથી, સાતમાં અંકમાં લમણમુખે વાદમીકિને ઉપાલંભ અપાય છે.
માવવામીજે જિાયa Twાયર ! તે જગ્યા: ! (ઉ. ૨. ) આ સંદર્ભને વિચારીએ તે કવિની “gો રસ મજા ...' ઉક્તિ પોકળ લાગે છે. કવિને કરુણને જ મહિમા ગાવો હતો, તે રામ-સીતાનાનું પુનર્મિલન શા માટે ? નિર્વહણમાં કરુણતા શા માટે ? રામ-સીતાના પુનર્મિલનને સર્વત્ર આવકાર અને વધામણી પછી તે આનંદ-મંગળ છે. કરુણતા કયાંયે દષ્ટિગોચર થતી નથી. સર્વત્ર હર્ષોલ્લાસ છે. નાટકમાં જે કરુણતારૂપે અનુભવાયું છે, તે પણ વિલંભની અતિશય ઉત્કટતાના પરિણામરૂપે છે. પાત્રો વધારે પડતાં ઊર્મિલ છે તેના કારણે છે, ભવભૂતિની અભિધાશક્તિના કારણે છે. અહીં પ્રથમ વિરહમાં સીતાની પુનઃપ્રાપ્તિની શ્રદ્ધા હોવા છતાં રામે પથ્થરોને રડાવ્યા હતા. બીજા વિરહમાં રામ પોતે જ જવાબદાર હોવાથી થોડી કરુણતા ખરી, પરંતુ એ કરુણતા પાછળ વિપ્રલંભ શૃંગાર છુપાવે છે. સમગ્ર નાટકમાં આરંભથી અંત પર્યન્ત કરુણતાના વાતાવરણમાં ડૂબકાં ખાતે વિપ્રલંબ શૃંગાર પરિષ પામ્યો છે, આભાસ કરુણને થયું છે. તે જોતાં બોલી પડાય છેઃ “ગો વિત્તમ: સિઝનષ: ' અર્થાત ખુદ વિપ્રલંભનીચે વિડંબના થઈ છે. આધારગ્રંથ :
1 Bharata--Nātyaśāstra--Vol. 1, Gackwad's Oriental Series, Oriental Institute, Baroda-1950, 6.45. - ૨ ભવભૂતિ :–ઉત્તરરામચરત, અનુવાદક : ઉમાશંકર જોશી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧૯૭૮. સમગ્ર લેખમાં જ્યાં જ્યાં અવતરણે રજૂ કર્યા છે, ત્યાં આ પુસ્તકને આધાર લીધે છે.
વાં
૭
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા
પ્રાચીન ફાગુન્સ ગ્રહ—સંપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ
૩
૨ વક-સમુચ્ચય, ભાગ ૧—મૂલ પાઠ—સં. : ડૉ. ભા. જ. સાંડેસરા ભાલણકૃત નલાખ્યાન (ત્રીજી આવૃત્તિ )——સં.: કે. કે. કા. શાસ્ત્રી ૪ ઉદયભાષ્કૃવિક્રમચરિત્રરાસ——સ’પાદક : સ્વ. પ્રો. બ. ક. ઠાકાર ૫ ભાલણ: એક અધ્યયન—લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી ( ૧૯૭૧ ) ૬ વક-સમુચ્ચય, ભાગ ૨—સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિઓ. કર્તા : ડૉ. ભોગીલાલ જ. સાંડેંસરા અને ડૉ. રમણુલાલ ના. મહેતા પંચાખ્યાન ખાલાવબેાધ, ભાગ ૧—સપાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ
૧
७
૮ સિંહાસનબત્રીસી—સ. ડૉ. રણજિત મેા. પટેલ ૯ હમ્મીરપ્રમન્ય—સર : ડૉ. ભા. જ. સાંડેસરા અને ડૉ. સા. પારેખ ૧૦ પંચ‘ડની વાર્તા—સ. . સામાભાઈ ધૂ. પારેખ ( ૧૯૭૪ ) વાગ્ભટાલ કાર માલાયએસ. ડૉ. ભાગીલાલ જ. સાંડેસરા સ્વ. પ્રા. આ. કે. ડાકાર ગ્રન્થમામા
૧૧
૧ વિવિધ વ્યાખ્યાના ગુચ્છ ૧
૨
,,
૧
૩
૩
39
39
૪ નિરુત્તમા
૫ વિક્રમાશી—( અનુવાદ : મનનિકા સહિત )
૬
૭
૮
www.kobatirth.org
""
""
35
પ્રવેશકા, ગુચ્છ પહેલા
પ્રવેશકા, ગુચ્છ બીજો
અ બડ વિદ્યાધર રાસ
૨=૧૦
૨=૧૦
૬=૫૦
૨=૫૦
૨૫૦
૪=૫૦
૩=૦૦
x=૦૦
૯
મ્હારાં સૉનેટ (ખીજી આવૃત્તિ: ખીજું પુનમું દ્રષ્ણ )
૪૦૦
૧૦
આપણી કવિતાસમૃદ્ધિ (ખીજી આવૃત્તિ; છઠ્ઠું પુનર્મુદ્ર )
૪=૦૦
૪=૦૦
૧૧ નવીન કવિતા વિષે વ્યાખ્યાના (પ્રથમ આવૃત્તિ; પહેલું પુનર્મુદ્રણ ) ૧૨ પ્રા. આ. કે. ઠાકાર ડાયરી, ભાગ ૧—સ...પાદક : ડૉ. હષઁદ મ. ત્રિવેદી ૨=૦૦ ૧૩ પ્રે. મ ક, ડાકાર અધ્યયનગ્રન્થ
૧૫=૫૦ }=૭૫
૧૪ પ્રેા. બ. ક. ઠાકોરની ડાયરી, ભાગ ૨—સંપાદકઃ ડાઁ. હાઁદ ત્રિવેદી ૧૫ વિવેચક—પ્રો. બલવન્તરાય ઠાકોર
૨૫=૦૦
પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, જનરલ ઍજ્યુકેશન સેન્ટર, પ્રતાપગ’જ, વડોદશ--૯૦ ૦૦૨,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
રૂા. પૈ.
૧૦=૧૦
=૫૦
૯=૫૦
૧૧=૫૦
૩=૫૦
2=00
૧=૫૦
૨૪=૦૦
૧૫=૫૦
=૦૦
૩૧=૦૦
૧૨=૦૦
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વિરતાળુનીય'માં પાઠભેદ
એ. એમ. પ્રજાપતિ
કાલિદાસના અનુયાયીઓમાં મહાકાવ્યની રચના કરનારા મહાકવિઓમાં ભારવિ કદાચ સૌથી પહેલું અને નિશ્ચિતપણે સૌથી મહત્ત્વનું છે. ભારવિના મહાકાવ્ય પર પ્રકાશવર્ષ, જેનરાજ, એકનાથ, ધર્મવિજય, વિનયસુંદર, નરહર, મલ્લિનાથ વગેરેએ લખેલી આઠ જેટલી ટીકાઓ પ્રાપ્ત થાય છે. ટીકાકારોમાં પ્રકાશવર્ષ અને જેનરાજ કાશ્મીરી, ધર્મવિજય અને વિનયસુંદર જૈન અને એકનાથ, નરહરિ અને મહિલનાથ દક્ષિણના છે. તેમની ટીકાઓમાં મલ્લિનાથની “ઘટાઇ' નામની ટીકા સર્વગુણસંપન્ન અને સર્વત્ર પ્રચાર પામેલી છે, જે દેવવિજયના શિષ્ય ધર્મવિજયે પ્રસ્તુત મહાકાવ્ય પર “ઘણીfr' નામની ટીકા લખેલી છે જેની બે હસ્તપ્રત–એલ. ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઈન્ડોલોજી-અમદાવાદ અને બી. એ. આર. આઈ– પુના ખાતે પ્રાપ્ત છે. આ બે હસ્તપ્રતોને આધારે પ્રસ્તુત લેખના કર્તાએ ડૉ. તપસ્વી નાદીના માર્ગદર્શન નીચે “ fr’ની એક સમીક્ષિત આવૃત્તિ તૌયાર કરેલ છે. પ્રસ્તુત લેખમાં જે પાઠભેદની યાદી આપવામાં આવી છે તે મહિલનાથની ટીકાયુક્ત કિરાતાજનીય મહાકાવ્યની નિર્ણયસાગર પ્રેસની ૧૯૫૪ મુંબઈ–રની આવૃત્તિ અને એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રાપ્ત ધર્મવિજ્યગણુિની “વીપિકા “ ટીકાની હસ્તપ્રત પર આધારિત છે.
સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપોત્સવી–વસંતપંચમી અંક, ઑકટોબર ૧૯૯૨બન્યુઆરી ૧૯૯૬, પૃ. ૫૫-૬૦,
• આહંસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પિલવાઈ (ઉ. ગુ.)
1 "Of the composers of the Mahākāvyas who succeeded Kālidāsa, Bhāravi is perhaps the oarliest and certainly the foremost." S. N. Dasgupta and S. K. De-History of Sanskrit Literature, V. I, P. 77, University of Calcutta, 1947.
२ किरातार्जुनीयस्य तु प्रकाशवर्ष-जोनराज-धर्मविजय-विनयसुन्दर-नरहर-मल्लिनाथादिभिः प्रणीताष्टीकास्तत्तद्देशेषु समुपलभ्यन्ते किरातार्जुनीयम् (भूमिका)-नि. सा. प्रेस, मुंबई-२, चतुर्दशम् संस्करणम् -१९५४,
३ " इति महोपाध्यायश्रीदेवविजयगणिपादपयोजचंचरिकपंडितधर्मविजयगणिविरचितायां भद्रश्रीभारविकृतस्य किरातार्जुनीयनाम्नो महाकाव्यस्य प्रदीपिकाभिधानायां वृत्ती व्यवसायदीपनों નામ પ્રથમ: સોનમત ” “કીપિકા'- વિનયff–સર્ગને અંતે આપેલી પુષ્પિકા..
yoll “Critical edition of Pradipikā, a commentary by Dharmvijayagani on Kirātārjuniya of Bhäravi.”
-Dr. A. M. Prajapati (પીએચ.ડી.ને ધમબંધ)
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
V
से.
म. Hanufa
કિરાતાજુનીય મહાકાવ્યની કોઈ સમક્ષિત આવૃત્તિ તયાર થઇ નથી. ભવિષ્યમાં કોઈ પ્રસ્તુત મહાકાવ્યની સમીક્ષિત આવૃત્તિ યાર કરે તે લેખમાં આપવામાં આવેલી પાઠભેદોની યાદી શુદ્ધપાઠ તૈયાર કરવામાં અવશ્ય મદદરૂપ થઈ પડશે એ હેતુને લક્ષમાં લઈને પ્રસ્તુત લેખ વાર કર્યો છે. યાદીમાં મહિલનાથ અને ધર્મવિજયમાં મળતા પારભેદની જ નોંધ લેવામાં આવી છે. પ્રસ્તાવના ભયને લીધે એવા કેટલાયે પાઠભેદ છે જે માત્ર ધર્મવિજયમાં જ મળે છે અને એવા પણ પાઠભેદ છે કે જે મલ્લિનાથ કે ધર્મવિજય બેમાંથી કોઈમાં પણ મળતા નથી. આ બધા પાઠભેદે યાદીમાં સમાવ્યા નથી પણ સર્ગશ તેમની સંખ્યાની નોંધ લેવામાં આવી છે.
ધર્મવિજય અને મલ્લિનાથમાં મળતા પાઠભેદ –
સગ ૧
મલ્લિનાથ
ધમ વિજય લેક ક્રમ
१ पालिनी १९ न भेववृत्तयः २१ उधृत २४ स दुःसहान् २५ धियः २९ स्वहस्तेन
पालनी न भिन्नवृत्तयः उद्यतं सुदुसहान् गिरः आत्महस्तेन
સગ ૨
२५
यदवोचदवेक्ष्य आसाद्य आयतान् क्रोधपरीत विहितक्रोधजया तापिनी क्षतावधे. एनसा मृगांकमः
यदवोचत बीक्ष्य आस्वाद्य आयतः कोपपरीत विजितक्रोध रया तापनी कृतावधेः आपदां शशांकमूर्ते:
२९
सुदुष्कराणि नरेंद्रसूनुं
સગ ૩
सुदुश्चराणि .... .. महेन्द्रसून
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'किरातार्जुनीयम् 'भi usat
ધર્મવિજય
મલ્લિનાથ
३०
सद्यः वक्तुम् क्षयात् अपि धर्मरश्मिम् संततिः
साक्षात् स्मर्तुम् क्षय यदि तिग्मरश्मिम् संहतिः
सहति विलोक्य प्रबद्ध पृथुकृतान् अनोदितोऽपि
परिणामरम्यता १२ पाविनी
સગ ૪
संतति निरीक्ष्य निबद्ध पृथक्कृतान् अचोदितोऽपि परिणामरम्यताम् पावनी
२०
२२
સર્ગ ૫
१३
पुष्पलता निहित अविरलं जितश्च भुजम् कंपितेष प्रथम
पुष्पवना विहित १२ अविचलं नुदश्च करम् कंपितानि हरित रेखा अमलयति प्रसक्तिम्
लेखा
धवलयति प्रवृत्तिम्
विवृद्धिकरी विबभूव विधूय
સર્ગ ૬
समृद्धिकरी प्रवभूव विधूत घृतं शुचिभिः
२४
गुरुभिः
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪
..
म. xmule.
ધર્મવિજય
મલ્લિનાથ
हि हन्ति
निहन्ति
वपुः
तनुः
भूमिभूजाम अवगम्य विजितिः विषयातिशयम्
भूमिधृताम् अधिगम्य वजितिः विषयाभिरतिम् भूतः
पत्युः
सर्ग ७.
विहितां स्खलन आनदन्ती घूतं निलीनं अतिरोषात कौसंभम्
जनितां स्खलित आपतन्ती नुन्न विलीनं अपि रोषात माञ्जिष्ठं
विसृत
निसृत
पुष्पगन्धम्
पुष्पगन्धो
सम
विसपिभिः भूरुहः परिखेदं पुरोऽवगाढाः तटांतनीतेन लोडित अवलुप्त परिलीन विशाल विकचं नु विकम्पिताधरः उत्संगितोमि तीरांतरेषु
विसारिभिः भूरुहान गुरुखेद पुरो विगाढा: ३२ तटाभिनीतेन : ३३ लोलित प्रविलुप्त ३५ विलीन विलोल .. ३६ विकसन्नु ४९ विकम्पितस्तनः ५५ उत्सपितोमि ५६ तीरान्तराणि
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'किरानार्जुनीयम् 'wi BRE . ધર્મવિજય
शनकैरवि अथ कनकभङ्ग पुष्प तेजसा सत्सहायम् अभियानि भूषणं आनं लंभित स्फुटमदो हृदयेभ्यः सुरसखा मदावशेषः बिबाधरोष्ठयाः अंगनाया:
મહિલનાથ સગ ૯
शनकैरथ माशु कनकटक शुक्ल ओजसा असहायम् उपयाति मंडनं कान्त संभत मधुमदो हृदयेषु हरिसखा मदस्य शेषः बिम्बाधराणां
अङ्गानाना સને ૧૦
११ दधन्
विवृत्तिम् जनयति नूपुरा हसन्तीं पल्लवाधरोष्ठे गुच्छ
वसन् विहृतम् विदधति नूपुरं वहंती पल्लवाधरोष्टी
३४
तासां
ताभ्यो अभिससार अविरूषित उपनतम् सकुसुमम् संयत
अनुससार अधिरूषित उपगतम् कुसुमित संदित
असौ
स्तनाभिभारात्
स्थलातिभारात्
वा
संराध्येश
संराध्यैव
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
vi
२
६
३३
५२
५७
६८
७५
८१
,
५
१४
१५
१८
२२
२४
२५
३०
४६
५४
१
४
१०
११
ધર્મવિજય
परिश्रान्तः
मंडलछन्नमंडल:
लक्ष्मीकम्
नीचे: वृत्तिः
निरीक्षितैः
दुविभाव्यं
गतं
जलांजलि
तस्मै भवाराधनम्
ધ્રુવિજય अविचिन्त्य
न विस्मयेन
न तदस्ति
मनीषिभिः
पुरः
रथ
निरीक्षितुम्
अभिवेष्टितं
पलायितः
भुप
पयसः
विकाशि
यन्न बत तेन दुष्करम्
चकिताभिः
अति सौकरम्
विलोकयां बभूव
असो
आशिश्रयत्
उद्रसेन
कुतवे
www.kobatirth.org
સુગ ૧૧
સ
મલ્લિનાથ
पुरी:
रुत
परिक्लान्तः
पटल छन्न विग्रहः
लक्ष्मीक:
नीचवृत्तिः
तवेक्षित
મલ્લિનાથ
अविभाज्य
न विसिस्मये
किमिवास्ति
मनस्विभिः
सर्ग 13
५६ दुर्विभावं
६७ कृतम्
७४ जलजले
८० भवोद्भवाराधनम्
निचायितुम् अधिवेष्टितम्
प्रबलावत
(क्षेपक) सब
पयसां
विसारि
यन्न तपसामदुष्करम् क्षुभिताभिः
५३ अथ सौकरम्
थे. खेम पति
विलोकयांचकार
अयं
आशिश्रियत्
अश्वसेन
कृतमन्युः
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'किरातार्जुनीयम् 'म Be
३३
ધર્મવિજય
आतत वनस्थैः मुखः दीर्घतरं अवाङ्मुखः मकरकेतु आचरणम् असुरक्ष उद्धता प्राप्यते महीभृतः प्रार्थितः याचसे प्राप्नुहि
મલ્લિનાથ १८ आयत नभस्थः नख: दीर्घतम अधोमुखः कुसुमचाप आचरितम् असुरक्ष्य उन्नता प्राप्स्यते महीभृता अथितः नाथसे
আলুৰি સગ ૧૪
कुपितोऽपि साधवः अयं विमार्गणम् आशुगे अदोषण रोपणात् अपकृष्ट: समान
रुषितोऽपि सूरयः
अंत्र
विमर्शनम् आयुधे अदोषेऽपि रोपणैः अवकृष्टः प्रतीत जेतुः केतुसंहतिः रश्मिवतो विद्विषां महाचलम् प्रभावात् दीनता प्रणिहंति महोदयेभ्योऽपि उम्नदितेषु ८
केतुसंततिः रश्मिमतो भूभुता तपात्यये प्रभाव मूढताम प्रतिहंति महोदयानामपि उन्नमितेन
४४
महान
४६ स्वा
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भ. Havla
ધર્મવિજય मुनिजधानं
. મલ્લિનાથ स निजंघान
इव
उत
आददे
दधे
२४
सहासक्तं वांछती निभिन्न पिंगल पंक्तिः धनुषः हरेषून्
१८ २२
यथा पुरेव स्थिर संरुन्धति निशातमिस्त्रा गुणानतानि कूटादिव भुजङ्गमात्रम् निबन्धनाय असक्तम् निरस्ताम्
સગ ૧૫
समासक्तं इच्छती विभिन्न पिशङ्ग पंक्तिम् धन्वनः
महेषून् સગ ૬
यथा पुरा मे स्थित निरुन्धति महातमित्रा गुणान्वितानि शंगादिव भुजङ्गपाशान् प्रबन्धनाय अजस्त्रम् निरस्ता जालं मस्त्रेण शमम्
३१
कटान
जालः
अस्त्रेण क्षयम्
भीमम्
धीरम्
रोहिताश्वे
लोहिताश्वे
पुरः
पुनः
विनील
३
प्रभावं सुप्रियताम् 5मंगलेखाः धर्मरश्मिः सध्वानयनं
नील સગ ૧૭
स्वभावं संप्रियताम् भ्रूभेदरेखा: तिग्मरश्मिः स प्रध्वनय्य
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'किरातार्जुनीयम् मा usds
૫૯
ધર્મવિજય
મલ્લિનાથ
२५ २६
मध्यस्थितस्य भर्तुः रजो वा वैषम्य प्रध्वंसनं शंकाकुलाया उन्मुखस्य विफलीकृतायां विचारमार्गे हेमलेख
अभ्युत्थितस्य कर्तु: विकारः पर्यायः विध्वंसनं समाकुलाया उत्सुकस्य अधरीकृतायां विचारमध्ये हैमलेख
लेभे
भेजे
अगणिताहितेषोः लिप्तदेहः शशांकलेखा स्तंभम् शाच्यपूज्यः महोपवासैः लीलं वनस्थलीषु उत्सारितो खंडनाम् जवेन मेघः नीरन्ध्रे परिगमिते
अगणितेषुराशेः दिग्धदेहः शशांकखण्ड स्तंबम् शोचनीया जपोपवासैः दीप्तः रणस्थलीषु उत्सादितो
खंडनम
द्रवेतरेषां नीरधं परिगमित
६९
સગ ૧૮
महीभृतः उत्थितः करयुगलेन प्रचलेन चलितं विनमने वितानाकृतीः मुक्ताः
दरीभृतः उदितः भुजयुगलेन प्रचलिते चलित विनमिते वितानीकृताः युक्ताः
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મવિજય
सुदुस्तराणि अद्भताकृतिमयीमतियाय विधते पावन्याः संहतिम्
- એ. એમ. પ્રજાપતિ મલ્લિનાથ दुरुस्त राणि अद्भताकृतिमिमामतियाय दृश्यते पाविन्याः संततिम्
३०
આ ઉપરાંત પ્રસ્તુત લેખમાં આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે માત્ર ધર્મવિજયમાં મળતા પાઠભેદ અને ધર્મવિજય કે મહિલનાથ બેમાંથી કાઈમાં પણ ન મળતા પાઠભેદની સર્ગશ: સંખ્યા નીચે પ્રમાણે છે. (સંદર્ભ, નિર્ણયસાગર પ્રેસની ૧૯૫૪ની આવૃત્તિ, મુંબઈ-૨)
(અ) માત્ર ધર્મવિજયમાં મળતા પાઠભેદ સંપૂર્ણ “જિરાત'માં બધા મળીને કુલ ૯૪ પાઠભેદ એવા છે જે માત્ર ધર્મવિજયમાં જ મળે છે.
(બ) ધર્મવિજય કે મલ્લિનાથમાં ન મળતા પાઠભેદ સર્ગ-૧માં ૧૧, સર્ગ-૨માં ૧૭, સર્ગ-૩માં ૧૬, સર્ગ-૪માં ૧૨, સર્ગ–પમાં ૧૪, સર્ગ-૬માં ૧૪, સર્ગ-૪માં ૫, સર્ગ૮માં ૮, સર્ગ–૯માં ૧૭, સર્ગ–૧૦માં ૧૧, સર્ગ–૧૧માં ૧૮, સર્ગ-૧૨માં ૨૨, સર્ગ–૧૩માં ૨૩, સર્ગ–૧૪માં ૨૫, સર્ગ–૧પમાં ૨૦, સર્ગ-૧૬માં ૨૮, સર્ગ–૧૭માં ૫૧, અને સર્ગ– ૧૮માં ૨૬. આવા પાઠભેદની કુલ સંખ્યા ૩૧૮ છે.
૫ નિર્ણયસાગરની ૧૯૫૪, મુંબઈ-રની આવૃત્તિની પાદટીપમાં જેને સમાવેશ થાય છે અને ધર્મવિજયે જેના સ્વીકાર કરે છે તે પાઠભેદને અહીં દર્શાવ્યા છે.
૬ નિર્ણયસાગ૨ ૧૯૫૪, મુંબઇ-૨ની આવૃત્તિમાં જેની નોંધ લેવામાં આવે છે,
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ
હરસિદ્ધ મ. જોશી*
વીસમી સદીના ભારતીય ચિંતનમાં ગુજરાતના મૌલિક અને સમર્થ ચિંતક તરીકે મશરૂવાળાનું નિશ્ચિત સ્થાન છે. અહીં ચિંતન અને મૌલિકતાના સદભ–અથ ભારતીય દા નિક પર પરાની પશ્ચાદ્ભૂમાં સમજવાના છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હેાય. જો તત્ત્વજ્ઞાન અને ચિંતનની લાક્ષણુિકતા ચીલાચાલુ બાબતે અને કહેવાતી વાસ્તવિકતા અને સશય ( Doubt ) કરવાની હ્રાય તા ખરેખર આ પદ્ધતિ અને આદશ મશરૂવાળાએ અપનાવ્યા છે એમ કહી શકાય. તત્ત્વજ્ઞાનની પદાવલી તેમણે પરંપરા દ્વારા સ્વીકારી છે પર ંતુ તેને તાત્ત્વિક સ્વીકારવા યેાગ્ય અથ પોતાની આગવી રીતે સૂચવ્યા છે. ભાષા-અર્થશાસ્ત્રની દૃષ્ટિએ મશરૂવાળાએ નવીન માર્ગ સૂચવ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
તત્ત્વજ્ઞાન જેવું રૂઢિગત પદ વાપરવાને બદલે તેમણે કોયાથી 'નું પદ વાપર્યું છે. એ માટે * જીવનશે ધન ' મથમાં તેની સાધનસ'પત્તિ'નું આલેખન કર્યું છે. સત્યાગ્રહ, વ્યાકુળતા, પ્રેમ, શિષ્યતા, નિમ સરતા, વૈરાગ્ય, સાવધાનતા અને નિરાગિતા એ શ્રેયાર્થીની સાધનસપત્તિ છે. જેમ બ્રહ્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા અમુક સાધનાની આવશ્યકતા છે તેમ ‘ કોય ’ની સાધના કરવા આ શરતે આવશ્યક છે. આ પરિપ્રેક્ષ્યમાં મશરૂવાળા ‘ મુક્તિ 'ની સાંગોપાંગ વિચારણા કરવા પ્રેરાય છે. તેમના મતાનુસાર તત્ત્વજ્ઞાન કે ચિંતન ધ્રુવળ બૌદ્ધિક વિશ્લેષ્ણુ, ત * વૈચારિક વિષય કે પ્રવૃત્તિ નથી પર`તુ એ જીવનશૈલી, યોગ અને અનુભૂતિના સ`કેત દર્શાવે છે. વિચારકે તેને સમજીને જીવનમાં ક્રિયાન્વિત કરવાનું છે. “ માણસે જિજ્ઞાસુ હાવું જોઈએ, કોયાથી ઢાવું જોઈએ; શુશ્રુત્યુ ( સાધનની અને શુદ્ધિની ઇચ્છાવાળા ) હાવું જોઇએ. એને પરિણામે અને અનેક વહેમા, અજ્ઞાન, અધૂરું જ્ઞાન, અનિશ્ચિતતા-ટૂંકામાં અબુદ્ધિમાંથા મેાક્ષ મળશે.“ જિજ્ઞાસાથી, સત્યશોધન પ્રુદ્ધિથી અને શુદ્ધ થવાની આકાંક્ષાથી એ ચેાથા પુરુષાથ માં પ્રેરાશે ’’ ( પા. ૧૯ ).
‘માક્ષ શબ્દ અને પુરુષાર્થ અંગે મશરૂવાળાને ઠીકઠીક કહેવાનું છે. ભારતીય પર પરામાં કેટલીક ગેરસમજૂતી થઈ છે તેથી જ્યાં સુધી તેનું યોગ્ય વિવરણુ ન થવા પામે ત્યાં સુધી તે શબ્દને ચીલાચાલુ કે પર પરાગત રીતે વાપરવા તે યોગ્ય નથી. “ ચેાથા પુરુષાર્થ ની
‘સ્વાધ્યાય', પુ, ૩૦, અંક ૧-૨, દીપેાત્સવી-વસંતપ ́ચમી અક, ઑક્ટાબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૬૧-૬૮.
"
તત્ત્વજ્ઞાન વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વાદરા.
+ તા. ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી, ૧૯૯૨માં ભદ્રેશ્વર (કચ્છ) મુકામે ચાયેલ ૧૧મા ગુજરાત તત્ત્વજ્ઞાન અધિવેશનમાં વ"ચાયેલ લેખ,
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોશી
સિદ્ધિ માટે કર્મમાંથી "પળાકારે નિવૃત્ત થવું જ જોઈએ એવી કલ્પના “મોક્ષ' શબ્દ નિર્માણ કરી છે તથા આચાર અને વિચારમાં અનેક ગોટાળા અને અસ્પષ્ટતા નિર્માણ ક્ય છે... ... આ રીતે મેલ' શબ્દ અનેક રીતે ભ્રામક થયું છે. વસ્તુતઃ ચોથે પુરુષાર્થ મેક્ષ નહ પણ જ્ઞાન અથવા શોધ છે, એને માટેના પ્રયત્નથી મનુષ્ય ધર્મ, અર્થ અને કામને શોધે છે એટલે ખળે છે. તથા તે માટેની પ્રવૃત્તિઓને શુદ્ધ કરે છે......જ્ઞાની ધર્મ કે નીતિના અંકુશમાંથી મુક્તિ નથી મેળવ, પશુ ધર્મને બરાબર સમજે છે. વિવિધ કર્મોની પિતાના કામને વેગ મર્યાદાઓને જાણે છે, અને અંકુશ અને મર્યાદા જ્ઞાનપૂર્વક સ્વીકારે છે. અને અર્થ તથા કામને એ અંકુશમાં રહીને ભગવે છે. (પા. ૧૮),
મુક્તિને મનુષ્યના ધર્મમય જીવન સાથે અંતર્ગત સંબંધ રહ્યો છે. ધમર્મય જીવનને મશરૂવાળા મુલ્યવાન માને છે. “ધર્મમય’ એટલે શું ? કોઈ વિચારસરણી આપણી આગળ રજૂ કરવામાં આવે તો તે તાત્વિક છે કે તત્ત્વાભાસી છે એ જાણવાની કુંચી શી ? જે માર્ગ એક સ્વીકારે કોઈ પણ કાળે સ્વીકારે, તેયે વ્યક્તિ અને સમાજ બેનેના ધારણ, પેષણ અને સર્વસંશુદ્ધિમાં બાધા ન આવે એટલું જ નહિ, પણુ જેમ જેમ તેને સ્વીકાર વધતો જાય તેમ તેમ વ્યક્તિ અને સમાજનાં ધારણું, પણ વધારે સરળ અને સંતોષકારક થાય. તે માર્ગની પાછળ વિશેષ સત્ય રહ્યું છે એમ કહી શકાય.
ધારપષણ એટલે કેવળ પ્રાણ શરીરમાં ટકી જ રહે એમ નહિ, પણ ધારણ એટલે સુરક્ષિત અને આત્મરક્ષિત જીવન. એ જીવનમાં આપણી ભાવનાઓને અને બુદ્ધિને વિકાસ એવી રીતે થયે હોય કે આપણું જીવન આપણુ પાતામાં જ સમાયેલું-આમપર્યાપ્ત જ ન હાય, સ્વસુખને જ શોધનારું ન હોય, પણ કુટુંબને, ગામને, દેશને, માનવસમાજન, આપણા સંબંધમાં આવતાં પ્રાણીઓને, જેના સંબંધમાં જેટલા જેટલા આવીએ તેટલે અંશે તેને ન્યાયમાગે. સંબંધીઓની સપ્રમાણતા અને પરિસ્થિતિ પ્રમાણે ઉત્પન્ન થતી મહત્તા જાળવીને ઉપયોગી, શાંતિપૂર્ણ, સંતોષપૂણ, પ્રેમપૂર્ણ હોય, એમાં કોઈ વ્યક્તિ કે વર્ગને અન્યાય ન થયું હોય, વિપત્તિમાં આવી પડેલાને પગભર થઈ શકે એટલી અને અપંગ થયેલાને ઘટતી મદદ મળી રહેતી હોય; અને આપણી બુદ્ધિ બને તેટલી જીવનના તત્વને સમજનારી, સારગ્રાહી, કોઈ પણ વિષયના મૂળને, મહત્વને તેમ જ મર્યાદાને વિચારી શકનારી, આપણે જ નિર્માણ કરતા પૂર્વાગ્રહના બંધનોથી બને તેટલી મુક્ત અને મરણની ઈરછા કરનારીયે ન હોય અને તેથી ડરનારીયે ન હોય.
આવી સ્થિતિ આખા સમાજની કદી થશે કેમ એ મહત્વનું નથી પણ આખા જીવનમાર્ગ આ સમાજ એને સ્વીકારે તે સમાજને અને નહિ તે-આપણને પિતાને આ રિથતિ પ્રત્યે વાળનારે છેજોઈએ.
આને હું જીવનનું ધ્યેય સમજું છું. મનુષ્યને અભ્યદય સમજું છું. જેટલાં વધા, કળા, વિજ્ઞાન અને જીવનના રસો કે ભાવનાઓ આ ધ્યેય પ્રત્યે લઈ જાય તેટલાં હું આવશ્યક સમજુ છું. જે પ્રાપ્તિઓને આ ધ્યેય સાથે આવશ્યક સંબંધ નથી, છતાં જે તેઓ આ ધ્યેયને વિરોધી ન હેય, અથવા તે ઉપકારક થઈ શકે એવી રીતે તેમને ખીલવી શકાતાં હોય તે, તેમની તે ખરી
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ
ખીલવણી યોગ્ય માનું છું. બીજી બધી પ્રવૃત્તિઓ આવશ્યક અને પરિણામે નુકસાનકારક ગણાય. જે પ્રવૃત્તિ આ ધ્યેયને છોડે નહિ, ભલે નહિ તે ધર્મમાર્ગ. (પૃ. ૨૬).
જેમ સૂર્ય ક્ષણેક્ષણે પિતાનું આકર્ષણ ન વાપરે તે ગ્રહને ક્ષણેક્ષણે સીધી લીટીમાં દૂર નાસી જવાની ધાસ્તી રહે છે, તેમ આપણી કોઈ પણ પ્રવૃત્તિ જે દયેયનું વિસ્મરણ કરે તે ક્ષણે ક્ષણે જીવન ધ્યેયથી દૂર ખસી જાય એમ ધાસ્તી રહે છે,
મશરૂવાળા ફરજ અને ધર્મને સમાનાથી સમજે છે. એગ્ય ફરજ તેને કહેવાય જે સમાજ સાથેના સુસંગત ધર્મને અનુરૂપ હય, સાત્વિક લાગણી, વિચાર અને કાર્ય સાથે ધાર્મિક ભાવાર્થને વધુ નિસ્બત છે એમ તેમના ચિત્તશુદ્ધિના આમથી સમજી શકાય છે. “જેમ પૃથ્વીની સઘનતા (Specific Gravity)ની રક્ષા અને શુદ્ધિવૃદ્ધિ પર આપણી અને જગત વચ્ચેનો સંબંધ અવલંબી રહયો છે; એના પર આપણી અને જગતની શાંતિ, પ્રસન્નતા અને જીવનના મેળ ( harmony)ને આધાર છે. એના પર “સર્વગ્રથિના વિમોક્ષ –સર્વ બંધનમાંથી છુટકારો, પરમ આત્મવિશ્વાસ, પરમ આત્મશ્રદ્ધાને આધાર છે. આ પરિણામ ઉપજાવી શકે એવી રીતે સત્વની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિને હું સત્વસંશુદ્ધિ કહું છું. (પા. ૩૦)
કર્મ અંગે મશરૂવાળા સ્વતંત્ર વિલેષણ કરે છે. ભારતીય પરંપરામાં જે કમને સિદ્ધાંત છે તે વિશે ઘેડે સંશય વ્યક્ત કરી સામાજિક કલ્યાણ અને પ્રગતિને એ વધુ મહત્વ આપે છે. સામાન્ય રીતે જે કોઈ બાબત શાસ્ત્રોત હોય છતાં આધુનિક સમયમાં લાંબેગાળે હાનિકારક છે, સમાજને દુર્ગતિએ લઈ જાય છે તેને મશરૂવાળા અસ્વીકાર્ય લેખે છે. “કર્મવાદ'ના પ્રકરણમાં એ કહે છે કે પૂર્વકર્મ' શબ્દ બધા પ્રકારનું અજ્ઞાન, આળસ અને ખંધાઈ છુપાવવાને સગવડભર્યો થઈ પડયો છે. વાસ્તવિક રીતે “પૂર્વકર્મ ને અર્થ એટલે જ છે કે કોઈ પણ વર્તમાન સ્થિતિ, કોઈ લાડથી બગડી ગયેલા મનસ્વી બાળકના જેવા ઈશ્વરના આપખુદી તેરનું પરિણામ નથી. પણ ઘણે અંશે સમાજે જ કરેલા કોઈ પૂર્વદિષનું પરિણામ છે. આજની સ્થિતિ ભૂતકાળના આવરણનું પરિણામ છે. પરંતુ આગળ જતાં મશરૂવાળા આ પ્રવૃત્તિને ભૂતકાળને કે પૂર્વજન્મના કર્મને આરોપી દેવાની પ્રવૃત્તિ સાથે સાંકળે છે. જીવનના બધા અનુભવને પૂર્વજન્મના કર્મ સાથે જ ઝટ લઈને જોડી દેવાની આવશ્યક્તા નથી. અનુભવના મોટા ભાગનાં કારણે આપણે આ જન્મનાં જ કર્મો કે સંકલ્પને તપાસીને શોધી શકીએ એમ છીએ. અને આ જન્મનાં જ કર્મો અને સંકલ્પના સંશોધન વિના એકદમ પૂર્વજન્મના અનુમાન ઉપર આવી જવું એ ભૂલભરેલું છે. આ સિદ્ધાંતના અર્થધટન અંગે મશરૂવાળા ઠીકઠીક પ્રકાશ ફેકે છે. અહીં કર્મને “પાપ” સમજવામાં આવે છે અને પરિણામે દુ:ખ ભોગવવું પડે છે તે સમજૂતી સામે પણ તેમને વાંધે છે તેમ જણાય છે. આ ઉપરાંત અન્યના કમ કે કહેવાતા “પાપ”ને લીધે તેમના સંબંધી, પડોશી, સગાંવહાલાંને દુ:ખ ભોગવવું પડે છે તે પણ વિસ્મયકારક છે, તે મશરૂવાળાને
સ્વીકાર્ય હોય તેમ જણાતું નથી. “જગતમાં પાપ વધી જવાથી આવી શિક્ષા થઈ છે, આવું માનવાની અને માનતા ન હૈઈએ તે યે બોલવાની આપણને ટેવ પડી છે,”(પા. ૨૧૬) “કારણ ઉત્પાત થવા એ સૃષ્ટિના સ્વભાવ કે નિયમની વિરૂદ્ધ નથી. નાના જંતુઓના ભયંકર સંહારને
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોશી
જેમ વારો આવે છે, તેમ મોટાં પ્રાણીઓને યે કોઈ વાર વારો આવે છે એમાં દેવની ખાસ શિક્ષા છે એમ કહેવાની જરૂર નથી. પુણ્યશાળી જગત થાય તે યે આવા પ્રસંગે આવી શકે. તે વખતે એવો પ્રસંગ જેમના પર આવે તે પોતાના કર્મનું ફળ ભોગવે છે માટે ભોગવવા દેવું એમ કહેવું એ શુષ્ક જ્ઞાન છે.” “દરેક જગ્યાએ પૂર્વકર્મ, અને તેમાંયે પૂર્વજન્મનું કર્મ આગળ કરવું એ ભૂલ છે. ”
ઉપર્યુક્ત પુરુષાર્થની સમજતી સાથે પુરૂષાર્થના વિષયમાં મુક્તિની માન્યતા ઈશ્વર, શ્રદ્ધા, ઉપાસના, વૈરાગ્ય, સંન્યાસ, અપરિગ્રહ અને વેગ વિશે મશરૂવાળાએ પિતાના આગવા ખ્યાલો આપ્યા છે. જેમ “સમૂળી ક્રાંતિમાં તેમણે કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂક્યા છે અને ભારતીય પરંપરાના કેન્દ્રીય વિચાર અંગે શંકા સેવી છે તેમ “વિવેક અને સાધના ની પ્રસ્તાવનામાં ભારતીય પ્રજાની વાસ્તવિક કંગાલિયત વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
જ્યારે આપણે “માન્યતા” વિષે કહીએ છીએ ત્યારે મશરૂવાળા “વાંદ' અને સિદ્ધાંત' વચ્ચેના મહત્વને ભેદ દર્શાવે છે તે ધ્યાનમાં લેવું જરૂરી છે. દેખીતાં પરિણામો તથા અનુભવનાં અગોચર કારો વિશે અથવા પ્રત્યક્ષ કર્મોનાં અગોચર ફળે વિશે સયુકિતક જણાતી કલ્પના તે વાદ” છે. સિદ્ધાંત એ અનુભવથી કે પ્રગથી શેધાયેલે અયળ નિયમ છે. વાદને સિદ્ધાંત માનવાની ભૂલ ન કરવી જોઈએ. એ ગમે તેટલે સયુક્તિક અને સંતોષકારક લાગે તે પણ બીજો માણસ એ જ વિષય સમજાવવા બીજે વાદ રજૂ કરે છે તે તે માટે એક રીતે તકરાર કરવાની જરૂર ન હોય, પરંતુ એ વાદને સ્વીકારનારના મન ઉપર એથી જે સંસ્કારે દઢ થાય. તે સંસ્કારોના ગુણદોષની દૃષ્ટિએ એ વાદની સમાલોચના અને શુદ્ધિ આવશ્યક થાય. આથી વિશેષ, વાદના ખંડનમંડન માટે કે તેને પકડી રાખવા માટે આગ્રહ ન રાખવો જોઈએ. આ ઉપરાંત સમાલોચના કરતાં મશરૂવાળા એક બાબતને સ્પષ્ટ કરે છે કે શાસ્ત્રો માટે કોઈ આસક્તિ ન હોવી જોઈએ. વિશેષ કરીને તેના અર્થધટનની બાબતમાં એક વાક્યતા ઉપજાવવા માટે કોઈ “એષણ” ન હેવી જોઈએ. એ સત્યશોધનમાં બાધક છે. શેધનને વિષય શાસ્ત્રો નથી, પણ આત્મા કે ચિત્ત છે; અને તે શાસ્ત્રમાં નથી, પણ પિતામાં છે. આત્મશાધનને વિષય અને તેનું સાધન ચિત્ત, સદ્ગુરુ તથા પુરુષને ભક્તિપૂર્વક સમાગમ છે..
આલંબન, શ્રદ્ધા અને માન્યતા અંગે ચર્ચા કરતાં મશરૂવાળા મહત્વના નિરાકરણ પર પહોંચે છે અને કહે છે કે કોયાર્થી મનુષ્ય અદશ્ય શક્તિઓ કે નિયમનું વત્તેઓછું આલંબન
સ્વીકારે છે જેમ કે પરમાત્મા પર નિકા તથા પુનર્જન્મની કે કયામતની માન્યતા, સ્વયંસિદ્ધ બાબત અને કાર્ય કારણના વિચારે બને તેમાં ભાગ ભજવે છે. પરંતુ મશરૂવાળા એક બાબત વિશે નિશ્ચિત છે કે પરમાત્મા એ ચેતનસ્વરૂપ છે. તેમાં શબ્દપ્રમાણુ પર ક્રિયાશીલ છે. અહીં મશરૂવાળા વૈચારિક શોધને પ્રોત્સાહન આપે છે અને પરમાત્માના સ્વરૂપ વિશે શ્રેયાર્થીએ પૂરેપૂરો વિચાર કરી લેવો જોઈએ એમ સૂચવે છે. તેનાથી શ્રદ્ધા ઘટતી નથી પરંતુ તેને બલવત્તર ટેકો મળે છે. અહીં પરમાત્માના ગુણ અને વિધેય વિશે વિચાર કરતા યાથીએ ચેતવા જેવું છે એમ મશરૂવાળા કહે છે. અશુભ, અવિચારી અને અયોગ્ય ગુણો પરમાત્માને વિધેયિત ન કરી શકે તેવું સૂચન કરે છે. “શ્રેયાર્થીને માટે પરમાત્માની સર્વ વિભૂતિઓ કે શક્તિએ ચિંતન કરવા
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ
ગ્ય કે મેળવવા ગ્ય નથી. પણ એમાંની શુદ્ધ અને શુદ્ધિકારક વિભૂતિઓ અને શક્તિઓ જ ચિંતન કરવા કે મેળવવા યોગ્ય છે. (પા. ૬૧)
મા-માના ચિંતનને વિપસ થાય છે. પરમાત્મા શુભાશુભ સર્વે ગુણે, વિભૂતિઓ, શક્ત ઓને ભંડાર કે બીજ છે એ સાચું; છતાં તેમાંનાં શ્રેયાર્થીની સત્વસંશુદ્ધિને ઉપયોગી ગુણ, વિભાત અને શક્તિ એ જ ચિતન કરવા ગ્ય સમજવા જોઈએ. આ સાથે મુક્તિ માટે જ્ઞાન ઉપરાંત ભા તથા ઉપાસના પણ એટલાં જ મહત્ત્વનાં છે એમ મશરૂવાળા સમજે છે તેથી પરમાત્માના સગુણ પાસા પર એ ભાર મૂકે છે. ભક્તતત્વમાં અનાસક્તપણું, નિપ્રયજનતા અને પરશુદ્ધિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે ભાત, કર્મ અને જ્ઞાનના ‘માર્ગ' તરીકે એક કે સમગ્ર સાધનને પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે મશરૂવાળા તેની વિશદ ચર્ચા કરે છે. તેના વિવિધ પક્ષોને ગણનામાં લે છે. એ કહે છે કે આ વાદને કયારેય નિવકારક અંત આવી શકશે કે નહિ એ કહેવું કઠણ છે. અહીં કર્તવ્ય, કર્મ, કાર્ય, જ્ઞાન, લાગણી, ભાવ અને નિર્ણયશકિતનું વિશદ પૃથક્કરણ કરવામાં આવ્યું છે, પરંતુ મશરૂવાળા અમુક ચિત્તઅવસ્થાઓને વિશેષ ગુણકારી સમજે છે જેમ કે પ્રેમથી કદાપિ દુઃખ થાય તે તે પણ આવકારદાયક છે અને તે દુઃખની સમૃત સુખકર થઈ શકે છે. આથી સરવાળે વધુ સુખ પણ પ્રેમ તથા સમભાવની ગુણાત્મક લાખેણીની ખીલવણીમાં છે. આ ભક્તિમાર્ગને મૂળ પાયે છે. જ્ઞાનમાર્ગ આવી અવસ્થા વિશે શંકાશીલ છે. એ એમ માને છે કે આમાં છેતરપિંડી છે. વધુમાં આવી અવસ્થા અસ્થિર છે. તેથી દુઃખરૂપ છે. સાત્વિક, રાજસિક અને તામસિક દૃષ્ટિએ જ્ઞાન, કર્મ અને ભક્તિના સમાગમ થતા રહે છે. સિદ્ધાંતમાં કોઈ વ્યક્તિ જ્ઞાનમાર્ગી હાય પણ પ્રકતિએ કર્મમાગી બને છે. ત્યારે કોઈ વ્યક્તિ કર્મ માર્ગની હિમાયત કરે પરંતુ પ્રકૃતિથી નાનમાણી રહે તેવું બનવા પામે.
મશરૂવાળા કહે છે કે જ્ઞાન, ભક્તિ કે કર્મ પૈકી કોઈ એક જ માર્ગ નથી, અથવા ત્રણ સ્વતંત્ર માર્ગોયે નથી અથવા બબ્બે કે ત્રણેને સમુચ્ચય કરવાનું છે એમ કહેવું કઠણ છે, પણ (૧) જ્ઞાન પાપ્તિ, ત્યાર બાદ ભાવનાનું અનુશીલન, અને ત્યારબાદ કર્મયોગની પૂર્ણતા, એવો વિકાસને ક્રમ જણાય છે. પણ (૨) જે માંણસ જે ભૂમિકાએ પહોંચતું હોય છે, તેને માટે તે જ ભમિકા જ તાત્કાલિક ધ્યેય બને છે. ધૂળ દૃષ્ટિએ સમાજમાંયે ભૂમિકાના એવા યુગે હેય છે; અને (૩) જે બાબતને કર્મવેગ પૂર્ણ થાય છે, તેને પૂર્વગામી જ્ઞાન અને ભાવના સ્વભાવસિદ્ધ થયેલાં હોય જ, એટલે એક રીતે કર્મવેગની પૂર્ણતામાં જ્ઞાન અને ભાવનાને સમાસ થઈ જાય છે. ને કે એનું ભાન ન હોય એમ બને છે.
આ ઉપરાંત પરમાત્માની સાધનામાં તે પ્રત્યે ધૂળ પ્રકારની ઉપાસના અને ભક્તિ મશરૂવાળા આવકારે છે, તેનું ક્રમવાર વર્ણન કરે છે. શ્રદ્ધાળુ વાસ્તિતા ના શીર્ષક હેઠળ મશરૂવાળા એકશ્વરવાદ, અનેક દેવવાદ અને ચિત્તની અનિરછનીય વૃત્તિઓની ચર્ચા કરે છે. વ્યક્તિ કેટલીક વખત અન્યની શ્રદ્ધાને હાનિ પહોંચાડે છે એ બાબતને મશરૂવાળા અનિરછનીય લેખે છે. અહીં એક બાબત મશરૂવાળા રજૂ કરે છે તે બુદ્ધિ અને જીવન વચ્ચેની ખાઈ છે. ૌદ્ધિક નિ છે અને સંકલ્પને તાદશ રીતે જીવનમાં ઉતારી શકાતા નથી. કgવશક્તિ કરતાં
દેવા
૯
*
* :"
-
"
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોશી
બુદ્ધિ વધારે વ્યાપક ક્ષેત્રમાં વિહાર કરી શકે છે. સ્તવન ઉપાસના અને કર્મયોગીની ઉપાસના દ્વારા તેનું ધ્યેય પ્રાપ્ત થઈ જ જાય છે તેમ માનવું બરાબર નથી અહી મશરૂવાળા “કર્મયોગ 'ની મહત્તાને દર્શાવે છે. સ્તવન-ઉપાસના કર્મયોગને વિરોધી કે વિસંગત ન હોવી જોઈએ. પણ કર્મવેગને શુદ્ધ કરનારી અને તેમાં રહી જતી ઊણપને પૂરવાવાળી હોવી જોઈએ.
ઉપર્યુક્ત વિશ્લેષણ અને શ્રેયાર્થીની સાધના અંગેની માન્યતા તેમ જ જીવનના શુદ્ધિકરણના આલેખનથી એટલું સ્પષ્ટ થાય છે કે મશરૂવાળા જ્ઞાન અને શ્રદ્ધાનાં દ્વાર ખુલાં રાખવા ઈચ્છે છે. તેમની વિચારસરણું મર્યાદિત નથી. એ આરંભમાં કહે છે તેમ જે જાણું છે તેને બધું અંતઃવિસ્તારથી શોધવું તે સાચા જ્ઞાનને મર્મ છે. બુદ્ધિને મર્યાદા હોય તેયે તે શેધવી જ જોઈએ અને શ્રદ્ધાને મર્યાદા હોય તો તે આંકવી જ જોઈએ. (પા. ૧૨૬) એટલું સ્પષ્ટ જણાય છે કે એ માનવમૂલ્ય” અને “માનવજાતિના સમગ્ર ઉદ્ધાર’ ને ખ્યાલમાં રાખીને તાત્વિક વિચારણાની સુસંગતિને કલ્પ છે. “ જન્મમરણથી છૂટવું એ જીવનનું યોગ્ય ધ્યેય નથી. જન્મમરણને ભય છોડીને આપણી માનવતા વધારવી એ માટે પુરુષાર્થ હોવો જોઈએ.”(પ. ૧૨૬).
માનવહિતવાદ અને માનવતાના મૂલ્યની બાબત “વિવેક અને સાધનાની તેમની પ્રસ્તાવનામાં તેમણે રજુ કરી છે તે પરથી આ બાબતે વધુ સ્પષ્ટ થશે. એમણે ( કેદારનાથજીએ) અમને જે નવું શ્રેય આપ્યું તે આ-ઈશ્વરને કે આત્માને સાક્ષાત્કાર કરે, આનંદમાં નિમગ્ન થઈ જવું. ગંગાતીરે હિમગિરિશિલા પર પદ્માસન વાળી નિવિકલ્પ સમાધિમાં ડુબી જવું વગેરે ધ્યેયોર્મ રમખાણું ન રહે. ઈશ્વર અને આત્માને નિશ્ચય કરી લઈ તેમાં નિષ્ઠા રાખે. ઈશ્વરનિષ્ઠા તથા આત્મનિષ્ઠાનું જ મહત્વ છે તે જગતને સુખી કરવા, સમાજને ઉન્નત કરવા અને તમારી મનુષ્યતાને વિકાસ કરવા માટે છે. સર્વ જીવોનું સુખ, સમાજની ઉન્નતિ, મનુષ્યમાં માણસાઈને વિકાસએનું જીવન માટે મહત્ત્વ છે. સાક્ષાત્કાર, મુક્તિ, નિર્વિકલ્પ સમાધિ એ જીવનનાં ય નથી. તેમાં તે સ્વછંદ પણ હોય અને તે દંભનાં સાધન પણ થઈ શકે.
કરીને માનવતાનું ગૌરવ ' એ શીર્ષક હેઠળ કેદારનાથજી કહે છે કે આ બધી બાબતે સ્પષ્ટ હોવા છતાં માણસ ભ્રાંતિથી જાતજાતના મોહમાં ફસાય છે. અને તેથી તેને પિતાને આદર્શ સમજાતું નથી. માનવતાનું ગૌરવ અને માનવતાની વિડંબના એ બે વચ્ચે ભેદ તેને સમજાતે. નથી. માનવની દુર્દમ્ય ઈચ્છાઓ કદી દાનવ બનીને તે કદી દેવપણાના મોહમાં ફસાઈને બહાર પડે છે. તે બન્ને માર્ગો રાખીને માનવતાને સરળ માર્ગ ધારણ કરવા માટે શુદ્ધ વિવેક ન હોય તે માણસ વિલાસને જ વિકાસ સમજે છે. ઈશ્વરભક્તિથી, ધામિક આચરણથી માણસમાં નમ્રતા, નિરહંકારીપણું, કૃતજ્ઞતા વગેરે ગુણે આવે છે, તેમ છતાં ભક્તિને માર્ગે લાગેલો સાધક ઘેડા જ દિવસોમાં પિતાનું મનુષ્યત્વ વિસરી જઈને દેવપણામાં સંતોષ માનવા લાગે છે. આ જાતની આકાંક્ષા
અને ઈરછામાં માનવતાની વિડંબના છે. જે જે આશા, તૃષ્ણ અને કામનાઓને લીધે માણસ પિતાનું મનુષ્યત્વ ભૂલી જાય છે તે તે બધી મનુષ્યત્વની હાનિ કરનારી છે, એ ઓળખીને માણસે સાવધાનતાથી અને સંયમથી, દૌર્યથી અને પુરુષાર્થથી, વિવેકથી અને નિરહંકારીપણાથી વતીને પિતાની માનવતાને માર્ગ સ્પષ્ટ અને સરળ કરવો જોઈએ. ધર્મ, કર્મ, આનંદ, લાભ, ઈચ્છા, કામના, ભાવના, પ્રતિષ્ઠા વગેરે બધા પ્રસંગમાં તેણે પિતાની માનવતાનું મરણ રાખીને ચાલવું
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી મુક્તિ એટલે શું?–મશરૂવાળાની દૃષ્ટિ જોઈએ. વિશ્વશક્તિમાંથી, ઈશ્વરશક્તિમાંથી પ્રગટ થઈને પિતા સુધી આવી પહોંચેલું આ માનવતાનું દાન અધિક શુદ્ધ અને માનવીય સદગુણોથી અધિક સમૃદ્ધ કરીને ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે માનવજાતિને સમર્પણ કરવું જોઈએ. આમાં જ માનવતાનું અને માનવજાતિનું ગૌરવ છે. આ જ બધા ધર્મને સાર છે. ભક્તની અને તત્ત્વજ્ઞાનની પરિસીમા આમાં જ છે. (વિ, અને સા. કેદારનાથ પા. ૩૩).
સંદર્ભગ્રંથિ
૧ જીવનશોધન, કિશોરલાલ ઘ. મશરૂવાળા, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, સંશોધિત પાંચમી આવૃત્તિ, ડિસે. 'પ૨.
૨ વિવેક અને સાધના, કેદારનાથજી, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૧૯૫૫.
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
175
60
OUR NEW RELEASES
Ks. Discipline: The Canonical Buddhism of the Vinayapitaka - John C. Helt
30 Encyclopedia of Indian Philosophies--Karl H. Potter Vol. 1: Bibliography 2nd rev. edn.
250 VOLI: Introduction to the Philosophy of Nyaya Vaisesika 150
Vol lil: Advaita Vedanta. Part I Fragments from Dionaga-H. N. Randle
40 Fullness of the Void-Rohit Mehta
85 (Cloth)
60 (Paper) Global History of Philosophy 3 Vols-John C Plott.
195 Hindu Philosophy-Theos Bernard
50 Cloth )
30 (Paper) History and the Doctrines of the Ajivikas-A. L. Basham
75 History of the Dvaita School of Vedanta-B. N. K. Sharma 200 History of Indian Literature Vol. I-M. Winternitz
100 History of Pre-Buddhistic Iodian Philosophy-B. Barua
15 Indian Sculpture-Stella Kramrisch J. Krishnamurti and the Nameless Experience--Rohit Mehta 55 ( Cloth )
45 (Paper) Language and Society-Michael C. Shapiro and Harold F. Schiffman 130 Life of Eknath - Justin E. Abbott.
50 (Cloth)
35 (Paper) Madhyamaka Buddhism: A Comparative Study-Mark Macdowell 50 Nyaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha
80 Peacock Throne: The Drama of Mogul Iodia--Waldemar Hansen 120 Philosophy of Nagarjuna--K. D. Pritbipaul
05 Prapancasara Tantra--Ed. by Arthur Avalon
100 ( Cloth )
75 (Paper) Select Inscriptions. Vol. 11-D. C. Sircar
200 Serindia 5 Vols---Sir Aurel Stein
3000 Sexual Metaphors and Animal Symbols in Indian Mythology.-- Wendy Doniger O'Flaherty
100 Siksha Samuccaya: A Compendium of Buddhist Doctrine
Cecil Bendall & W.H.D. Rouse Suresvara on Yajnava kya Maitreyi Dialogue ( Brhadaranyakopanised :: 4 and 4:5 H-Shoun Hipo
125 Tantraraja Tantra-Ed. by Arthur Avalon & Lakshaman Shastri 120 ( Cloth )
100 (Paper) Vedic Mythology, 2 Vols--- Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma
220 For Detailed Catalogue, please write to :
MOTILAL BANARSIDASS Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India)
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યકાર દિનાત્ર
આર. પી. મહેતા*
નાટક કે કુન્દમાલા 'માં લેખક પોતાને વિષે કોઈ પ્રકારની વિગત આપતા ન નિષ્ણુયાત્મક જિંત્રતાને ભાવે તેમના વિષે વિસવાદ પ્રગટે છે,
નથી..
:
તેમનાં નામ આ પ્રમાણે મળે છે —(૧) દિક,નાત્ર નાટકની મૈસૂર હસ્તપ્રતમાં * પ્રસ્તાવના ’માં છેાનિવલ સિંધ (૨) ધીરનાગ-નાંનેર હસ્તપ્રતની પુષ્ટિકામાં છેજ્વીનાજસ્થતિ: ) ( ૭ ) વીરનાગ-નાટકમાંથી અવતરણ આપતાં, ‘ નાટ્યપણું લખે છે-નીતિ હાયાં ગુમખામ । (૪) નાગા-અને લને અનુસરીને, ઍક્રેટ આ નામ ( સી. સી. ૧-૧ ૦૯ ) આપે છે. ( ૫ ) શિવનાગશ્રીધરદાસના · સદુતિર્ણામૃત માં પા સાથે કવિનું નામ રવિ આપ્યું છે. આ બધાંમાંથી * દિકનાગ' નામ વધુ યોગ્ય છે. આા નામ પ્રચલિત છે. આમ પય, નાટકની • પ્રસ્તાવના માંથી પ્રાપ્ત લેખક નામ વધુ યોગ્ય જ છે. આરેટ નાટકની અકસખ્યા પાંચ જગાવે છે; પરંતુ નાટક " એકનું છે, તે સુનિશ્ચિત છે.
(
'
તાંજોર કસ્તપ્રતમાં દિનાબનું નિવાસસ્થાન" અનૂપરાધ ' ; મૈસૂર હસ્તપ્રતમાં
* બારોલપુર '. અગોરાયપુરની ઓળખ થઈ શકી નથી. કાશ્મીરમાં * અવાલ ' નામે કોઇ સરોવર હતું; તેના નિર્દેશ મળે છે. અનૂપરાધ અનુરાધાપુરના ભ્રષ્ટ પાઠ હોય તે સંભવ છે. અનુરાધાપુર શ્રીલંકાનું પાટનગર ઈસવીસનના પ્રારંભમાં હતું. દિનાત્ર દાક્ષિા હોય, તેમ જણાય છે.
સ્વાદયાય', પુસ્તક ૩૦, અ ૧-૨, દીપાત્સવી-વસંતપ ́ચમી અ’ક, ઑકટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૬, પૃ. ૬૯-૭૨.
૮-૩-૧-૧, સેક્ટર ૨૦, ગાંધીનગર-૩૮૨ ૦૨૦,
તા. ૨૫ થી ૨૭ ડિસેમ્બર ૧૯૯૨ દરમ્યાન અતુલ (જિ. વલસાડ ) ખાતે ચેાાયેલ ગુજરાત રાજ્ય સસ્કૃત અધ્યાપક મંડળના ૧૮મા અધિવેશનમાં વહેંચાયેલ લેખ.
१ पवन कृष्णकुमार- कुन्दमाला भारतीय संस्कृत भवन, जालम्बर १९५५ प्रथम સંરળ આધાર સ્થાન.
२ अग्रवाल हंसराज -- संस्कृतसाहित्येतिहासः, द्वितीय खण्डः, शक्ति प्रकाशन, लुध्याना; १९५१ प्रथमावृत्तिः पु. ८७
नाट्यदर्पणम् - १-३३ वृत्ति परिमल पब्लिकेशन्स, दिल्ली १९८६,
Krishnamachariar M.-History of Classical Sanskrit Literature, Motilal Banarsidass. Delhi 7; 1970; first reprint; p. 601, fn, 1
નાન્દી ( . ) તપસ્વી-સંસ્કૃત નાટકોના પરિચય, યુનિવર્સિટી નિર્માણ બોર્ડ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ; પૃ. ૧૨-૨૧૩
3-4 Warder A.K,-Indian kavya Literature, vol. 2, Motilal Banarsidass, Delhi, 1974, first edition, p. 359
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
આઇ. પી. મહેતા
પ્રીમનાં દશ વને, પ્રાકતની બહુલતા, આરક માટે ખુલે પગે ચાલવાની સામાજિક- કે, થડ, દક્ષિણનાં નાટકો સાથે સ્વરૂપ સામ્ય- કુન્દમાલા "ની આ વિશેષતાઓ આના પુરાવા છે.
સાગરનન્દી “નાટકલક્ષણરત્નકોશ' માં આમાંથી ચાર વાર અવતરણ આવે છે. સાગરનન્દીને સમય ઇ. ૧૦મી સદીના પૂર્વાર્ધથી ઈ. ૧૨મી સદીના પૂર્વાર્ધ પહેલાં જ છે દિનાગ આ પહેલાં થયા છે, તે નિશ્ચિત છે. પરંતુ આ સમય પહેલાં કયારે થયા છે, તે અંગે નિશ્ચિતતા નથી.
કાલિદાસના “મેઘદૂત માં પધાંશ છે – નિજાના પfથ વરિર૧ જૂનદ્રુતાવના અહીં પુરોગામી વ્યાખ્યાકાર દક્ષિણાવર્તનાથને અનુસરીને મલ્લીનાથ કાલિદાસના પ્રતિપક્ષી દિનાગનું સૂચન જુએ છે. જનશુતિ મુજબ, આ દિન્નાથ બૌદ્ધ યાયિક હતા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે હિન્દુ પરંપરામાં ઉછરેલા નાટયકારે ઉત્તરાવસ્થામાં બૌદ્ધ ધર્મ અપનાવ્યું હોય. પરંતુ આમ માનવાની જરૂર નથી. “મેધદૂત'માં કોઈ વ્યક્તિવિશેષનું સૂચન નથી. પ્રાચીન વ્યાખ્યાકાર વલ્લભદેવ (ઈ.*૧૦મી સદી) આવું કોઈ સૂચન જોતા નથી, નાયકારના બૌદ્ધધર્મ અંગીકાર વિષે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી; આથી આ સંભાવના સ્વીકાર્ય નથી.
કે ઉત્તરરામચરિત” અને “કુન્દમાલા માં પ્રગાઢ સામ્ય છે. પરંતુ માત્ર આને આધારે, અન્ય કોઈ પ્રમાણને અભાવે, ભવભૂતિ અને દિનાગનું પૌવપર્ય નિશ્ચિત કરવું અતાર્કિક છે. આ બંનેમાંથી ૧૦ સુશીલકુમાર દે, વૃનર વગેરે ભવભૂતિને પુરોગામી માને છે; જ્યારે કૃષ્ણમાચારિયર, વર્ડર વગેરે દિલ નાગને પુરગામી માને છે.
નાટકમાંનું પ્રાકૃત ઇ. ૬ઠી-૭મી સદીનું છે.૧૧
દિડ નાગના નામ સાથેના બે શ્લેક ‘સુભાષિતાવલી' (. પટન. ૩૮૮-૮૯)માં મળે છે ૨-સમifથQજૈઃ- કુછ રિપં-- પરંતુ આ પઘ “કુદમાલા 'માં નથી. એમાં
५ नाटकलक्षणरत्नकोश:-२३, ५१, १७४, ३६९; चौखम्बा संस्कृत सीरीज आफिस, વારાણી; ૨૬૨.
6 De Sushil Kumar-History of Sanskrit Poetics, Firma K. L. Mukhopadhyay, Calcutta; 1960, Second edition, P. 310
૭ મેઘદૂત-૧-૧૪; વી. સ. , વો; ૨૨૨૬,
८ उपाध्याय (डॉ.) रामजी-संस्कृत साहित्यका आलोचनात्मक इतिहास, द्वितीय भाग: रामनारायणलाल विजयकुमार, इलाहाबाद, १९७३; प्रथम संस्करण; ५ १३९.
9 De S. K.-A history of Sanskrit Literature, Vol. 1; University of Calcutta, Calcutta; 1962; Second edition; P. 132, fn. 3.
10 bid, p. 464, ૩૬થા-તિરસ, ૧. ૨૪૦. Krishnamachariar-History; p. 601. Warder-Kāvya; p. 358.
૧૧ નાન્દી-નાટકે; ૫. ૨૧૭. 12 Krishnamachariar-History; P. 604, fn. 2.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યકાર દિનામ
લાગે છે કે દિલ નાગની આ નાટક સિવાય અન્ય રચના હશે; જેમાં આ પદ્ય હેય અને જેને કાળદેવ ગ્રસી ગયા હોય.
નાટક “કુદમાલા ના છ અંકે છે. સીતાત્યાગથી કથાવસ્તુ શરૂ થાય છે, રામ-સીતાના ‘પુનઃમિલન પછીના કુશના અભિષેક સાથે સમાપ્ત થાય છે.
નાટક માટે કથાવસ્તુને પ્રેરણાસ્ત્રોત વાલમીકી રામાયણને ઉત્તરકાંડ ” છે. દિનાગે તેમાં પરિવર્તન કર્યા છે. આમાં મુખ્ય પરિવર્તન નાતે છે. અહીં સીતા ધરતીમાં સમાઈ જતી નથી. પરંતુ દેવીના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વી શુદ્ધિધોષણ કરે છે પછી રામ સીતાને સ્વીકારી લે છે. જો કે કાલીકુમાર દત્તનું અનુમાન છે કે દિફનાગ પાસે વાલ્મીકિ રામાયણનું પ્રાચીનતર સંકરણ હશે; જેના પરથી કથાવસ્તુનું અથન કર્યું હશે; સીતાનું ધરિત્રી-સમાવેશને નાટ્યકારને જ્ઞાન નથી,
નાયકાર પર પુરોગામીઓને પ્રભાવ કોઈકવાર જઈ શકાય છે. * બૂકથા’ના ઉદયને વૃત્તાન્તમાં, પદ્માવતીની માળા જોઈને ઉદયનને લાગે છે કે આ વાસવદત્તાગુકિત છે. અહીં ગંગામાં વહેતી કુન્દમાળાને જોઈને રામને લાગે છે કે આ સીતામુંફિત છે. “શાકુન્તલ'માં કન્યાવિદાય વખતે શેકથી હરિણીઓ દર્ભગ્રાસ અને મયૂર નૃત્ય છેડે છે; અહીં સીતાત્યાગના શેકથી હરિણી
અને મયૂરની આવી જ ચેષ્ટા છે. “સ્વપ્નવાસવદત્ત'માં સ્વપ્નદૃશ્ય પછી ઉદયન વિદૂષક પાસે દ્વિધાગ્રસ્ત છે-વાસવદત્તા જીવિત છે કે નહિ? અહીં પ્રતિબિંબિત સીતાના દર્શન પછી રામ આવી રીતે વિદૂષક પાસે દ્વિધાગ્રસ્ત છે.
માત્ર એટલું જ કહેવું પર્યાપ્ત લેખાશે-કુન્દમાલા ને “ઉત્તરરામચરિત' સાથે પ્રગાઢ સાથ છે. ' કુ.માં રામને માટે છે-જગતજનનતામીર” “ઉ. 'માં રામને માટે‘ઝનમરિતતનિતિમત્તઃ ' “કુ. ', “ઉ. 'થી ભિન્નતા પણ ધરાવે છે. “ઉ. 'મા-રામ જુભકાસ્ત્રને આધારે પુત્ર અભિજ્ઞાન પામે છે. “કુ. માં-રઘુકુળ સિંહાસન પર બેસવા છતાં પુત્ર મરી જતો નથી, એને આધારે રામ પુત્ર અભિજ્ઞાન પામે છે.
કેટલાય પ્રસંગે લેખકની મૌલિકતાથી ચિહિત છે. વાલ્મીકિ કઠોર શબ્દમાં રામને ઠપકો આપે છે-રાગન, ઇતાર્ટ, મણીન, સમીનિ , f* યુવનં તવ સહિત નનન, गृहीतां दशरथेन, कृतमङ्गलामरुन्धत्या विशुद्धचरितां वाल्मीकिना, भावितशुद्धि विभावसुना, मातरं कुशलवयोः, दुहितरं भगवत्या: विश्वम्भराया देवी सीता जनापवादमात्रश्रवणेन निराकर्तुम् ।
નાટક મહદશે નાટ્યશાસ્ત્રીય નિયમ પાળે છે–ખ્યાતવૃત્ત, રાજવિનાયક, સંધિરથિત વસ્તુ, છ અંક, સુખાન્ત વગેરે કોઈક નિયમ નથી પણ જળવાયા. સીતા મૂછિત રામને આલિંગનથી સચેત કરે–તે રંગમંચ માટે નિષહ દશ્ય છે. છતાં એકંદરે નાટક રંગમંચીય પ્રદર્શન માટે અનુકુળ છે,-ઘટનાઓની બઝિલતાને અભાવ, મહદશે વર્ણનથી અનિરુદ્ધ કથાગ, મર્યાદિત પાત્રસંખ્યા, મર્મસ્પર્શ ભાવનિરૂપણ, મર્યાદિત લેક સંખ્યા, વૈદભી શૈલી, અતિપ્રાકૃતિક તને મહદ શે અભાવ, વગેરે.
१३ उपाध्याय-इतिहास; पृ १५०
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. પી. મહેતા
નાટકમાંનાં ચોદ પાત્રોમાં પાંચ સ્ત્રી પાત્રો છે. અહીં રામનાટકોમાં ભાગ્યે જ જોવા મળતે વિદુષક છે; પરતું તે હાસ્યપ્રેરક ન પણ હોય. અહીં તે તે પિતાના દ્વારા જ્ઞાત અને રામથી વિયુક્ત એવા કુશલવને મળીને રડી પડે છે. નાટકમાં કરુણનું વાતાવરણ છે. લક્ષમણું પાસેથી પિતાના ત્યાગ વિષે જાણીને સીતા વનમાં બોલી ઊઠે છે–ા તત્ત, સાર્થ જોસનાધિs, ગયો તોડતા સીતાનું સમગ્ર આયુષ્ય કરુણતાને ખેળે વીતે છે. રામ કહે છે--
पूर्व वनप्रवासः पश्चाल्लंका तत: प्रवासोऽयम् ।
आसाथ मामधन्यं दुःखाद् दुःखं गता सीता ।। ३-१३ પરંતુ નાટકને મુખ્યરસ વિપ્રલંભ શૃંગાર ગણ જોઈ એ. નાટકમાં કયાંય એવું પ્રકટ નથી કે રામને મન સીતા મૃત હાય એ કહે છે –
कदा बाहूपधानेन पटान्तशयने पुनः।
गमयेयं त्वया साषं पूर्णचन्द्रां विधावरीम् ॥ ४.१७ મહદશે પ્રકૃતિના સૌમ્ય સ્વરૂપને સ્પર્શતાં વર્ણને હદયંગમ અને વાસ્તવિક છે; જેમ કે સૂર્યાસ્તવર્ણન. ભાવસભર વન્યાત્મક સૂક્તિઓ આકર્ષક છે. જેમ કે જો ના પાત્રો માનવીય વધુ છે દેવી ઓછાં. રામની સીતાને મળવાની અધીરતા પ્રગલભ છે. અલંકારોમાં ઉપમા વધુ સરસ છે. જેમ કે, સત્તાવાર પિ રિ પરિણીય ૧૫ છંદના પ્રયોગ છે; તેમાં અનુષ્કુપ, સર્વાધિક ૪૯ પઘમાં છે; સ્રગ્ધરા સૌથી ઓછામાં–ચાર પદ્યમાં–છે.
નાટ્યકાર દિનાગનું નાટક “કુન્દમાલાસંસ્કૃત નાટ્ય સાહિત્યમાં વિલક્ષણ છે; તેમાં શંકા નથી.
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અપ્રગટ
પત્રમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ) વિજયરાય વૈદ્ય કહે છે તેમ “પત્રલેખનને સાહિત્યનું કદાચ સૌથી સુરમ્ય ને મનોહર રૂપ કહી શકાય. બીજા રૂપે સરજતાં કરવી પડતી જ્ઞાન કે અભ્યાસની અસાધારણું તેયારી કે ખાસ દીધું ચિંતનન પત્રમાં અવકાશ નથી. પત્રમાં લેખકહદયના કેવળ સ્વયંભૂ છતાં નિગઢ અનુભવો આવિર્ભાવ પામે છે. તેવા અનુભવને આવશ્યક જીવન અને વાતાવરણું આપણે ત્યાં દુર્લભ છે. ૧ એટલે આપણે ત્યાં પત્રસાહિત્ય વિપુલ નથી. સાહિત્યકારનું કલામય આંતરજીવન એમાં મૂર્ત થાય છે.
પત્રો એટલે હૃદયના ઝરણામાંથી ફૂટી નીકળતી અનુભવવાણી. લેખકના આંતરજીવનનું સૌથી વધુ પ્રમાણમાં દર્શન પત્રસાહિત્યમાં જ થાય છે. એ રીતે એ આત્મલક્ષી પ્રકારનું સાહિત્ય ગણાય. પત્ર એટલે જ પત્રલેખકનું હદયદર્શન. પત્રસાહિત્ય એ મહત્વને સાહિત્યપ્રકાર છે, કેમ કે સારા કાગળો એ સાહિત્ય ને જીવનચરિતને સાંધનારો સજીવન મૂલ્યવાન અંકોડ છે. જીવનના પ્રસંગે અને લખનાર વાંચનારના શેખ, ખાસિયત આદિને નિકટ રહેતા કાગળો નિખાલસ હોય અને વિગતની મુલવણીમાં અંગત ખાસિયતનાં પ્રતિબિંબ હોવાની સાથે છેક મનસ્વી ના હોય, તેટલે દરજજે આકર્ષણ પણ બની જાય છે..
પત્રલેખકના જીવનને સમજવા માટે તેના પત્રો ચાવીરૂપ હોય છે. એ વિશે બ. ક. ઠાકર કહે છે-“ઝમાને ઝમાને દટલીક સમર્થ બુદ્ધિ અને સુકોમળ હદયની વ્યક્તિઓ મહામંથનમાં પડી જાય છે અને આપણા કુછ ત્રાજવાં માપી ન શકે એટલું વેઠે છે, તેમને લગભગ આખું જીવનસોત તીવ્ર દર્દ મય જ વહે છે. પછીના ઝમાનાઓના કોઈ અનિચ્ય મહાહ હિતને માટે આમ બનતું હશે કે એને શે ભેદ હશે તે તે આ મનુષ્યજીવનને હસ્તામલકત જેવા જાણવાને દાવો કરનારા સર્વજ્ઞ જેવા ફિલસૂફે કદાચ જાણતા હોય તે જાણતા હોય ! પત્રોમાં પત્રલેખકની
સ્વાદયાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપસાવી-હસતપંથમી અંક, ઑકટોબર ૧૯૯૨બન્યુઆરી ૧૯૯૩, પૃ. ૭૩-૯૨.
• D I/I બજાજ કેલેની, પો. એમ.આઈ.ડી.સી, લાલુજ (૧૬) વાયા-ઓરંગાબાદ (મહારાષ્ટ).
૧ વૈદ્ય વિજયરાય ક. જઈ અને કેતકી ', પ્રકાશક–લેખક પોતે, ૧૫૮૨, કૃષ્ણનગર, ભાવનગર, આ ', ૧૯૩૯, પૃ. ૯૫.
૨ ઠાકોર, બ. ક.-૧ કાન્તમાલા ', પ્રકાશક-રા, બ, હરગોવિંદદાસ કાંટાવાલા વગેરે, રાયખડ, અમદાવાદ, આ. ૧, ૧૯૨૪, પૃ. ૩૯.
૩ એજન, ૫. ૧૨૦. સવા ૧૦
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માત૨ ( મધુરમ )
પ્રકૃતિની અજ્ઞાત અને મહત્વની ભાત પાડે તેવી રેખાઓ વ્યક્ત થાય છે, તેનું અજ્ઞાત માનસ પ્રગટ થાય છે, કેટલીક બાબતોમાં પત્રકાર અપ્રકટતાને પડદે દૂર થાય છે, અને કોઈ કોઈ નાજુક યા ગંભીર બાબતેમાં લેખક વિશે ફેલાયેલી ગેરસમજ અને બંધાયેલ પૂર્વગ્રહો દૂર થઈ સાચી ન્યાયપૂર્વકની શુદ્ધ સમજણ વ્યાપે છે. પત્રલેખકના જીવન પર, તેના ગૂઢ માનસ પર તથા જો તે સાહિત્યકાર હોય તે તેના સાહિત્યસર્જનની પ્રક્રિયા કે ગતિવિધિ પર તેના પત્રો પ્રકાશ પાડે છે. આમ, પત્રોનું ત્રિવિધ દૃષ્ટિએ મહત્વ રહેલું છે.
પત્રલેખન માટે જ્ઞાન ને મહાવરાની જરૂર રહે છે. એ બેને પાયાની જરૂરિયાત તરીકે ગ્રેહામ થેમસન જણાવે છે. પત્રોનું કામ પત્ર લખનારના અભિપ્રાયનું વહન કરવાનું છે અને તે પ્રસંગ મુજબ એકસાઈથી, સંક્ષિપ્તતાથી, સ્પષ્ટતાથી અને બની શકે તેટલું રસદાયક ને અસરકારક રીતે ને સાચા દિલથી થયેલું હોય તે પત્રો કલાનું રૂપ ધારણ કરે છે. એમાં સહૃદયતા હોય, સ્વાભાવિકતા હય, આડંબર ને અક્કડપણાને અભાવ હોય અને નિકટતા હોય તે તે સારો ઉઠાવ પામે છે. જે સેટ્સબરીના મત મુજબ તે “પત્રો એ વાર્તાલાપ પછી તરત આવનાર અને ગેરહાજરીની ખોટ પૂરી પાડનાર એક વ્યક્તિનું વિચાર કે હકીકતનું, બીજી વ્યકિતને નિવેદન છે.” આમ, પત્રલેખનને પ્રદેશ મર્યાદિત છે, પણ વ્યક્તિત્વની વિશિષ્ટતાથી, કલાત્મકતાથી અને વેધકતાથી પત્રો સાહિત્યના ઉત્તમ નમૂના બને છે.
અંગત ખાનગી પત્રો, જાહેર પ્રગટ પત્રો, ધંધાદારીને સત્તાવાર (official) પત્રો-એમ વિવિધ પ્રકારના પત્રો હોય છે. નિજાનંદ માટે પત્રો લખવા એ શિક્ષિત અંગ્રેજોના નાનકડા વર્ગની સત્તરમીથી ઓગણીસમી સદીના અરસામાં મુખ્ય પ્રવૃત્તિ હતી. એની સર્વોચ્ચ કક્ષાએ તે અઢારમી સદીમાં પહોંચેલી. આજે વીસમી સદીના આ ધમાલિયા યુગમાં એ એક વિલુપ્ત કલા બની છે. કુટુંબના સમાચારોને સમકાલીન બનાવો વિશેના અભિપ્રાયોથી ભરેલા લાંબા કાગળોની આપલે એ જાણે કે એક વીતેલા જમાનાની બીના બની ગઈ છે.*
આપણે ત્યાં નર્મદયુગમાં પત્રલેખનનું સુધડ સ્વરૂપ મળે છે અને પંડિતયુગમાં કંઈક વિપલતા-વિવિધતા ધારણ કરી ગાંધી–મુનશીયુગમાં સમૃદ્ધ ને વ્યાપક બને છે. “ કાન્ત” ને “કલાપી'ના પત્રોમાં તેમનું “પરમ રસિક ને દર્દભર્યું જીવન” ગુણવત્તા ને કલાત્મકતા સમેત પ્રગટ થાય છે. પણ આપણા સમગ્ર પત્રસાહિત્ય પર દષ્ટિપાત કરીએ તે વિજયરાય વૈદ્યનું કથન સાચું લાગે છે કે પ્રબળ વ્યક્તિત્વ, સાચદિલ પ્રીતિ, ભાવનાત્મક અને વ્યવહારવિષયક દષ્ટિબિંદુ તથા ઉડી સાહિત્યપ્રીતિનાં લક્ષણો બ. ક. ઠાકેરને પત્રોમાં એટલાં માતબર ને કલાત્મક પ્રકારનાં છે કે પત્રકલાના શિરેમણિનું સ્થાન છે તેમને જ આપી શકાય તેમ છે." જો કે બ. ક. ઠાકોરના મત મુજબ આપણે ત્યાં ૧૮૮૦–૯૦ની આસપાસથી તે સારા ગુજરાતી કાગળ સંખ્યાબંધ થયા
૪ ગ્રેહામ ઘમસન, Penbook of letter writing, પ્રકાશક-પોતે, લંડન, આ. ૧, ૧૯૩૧, ૫૧૯૯ -
- -
૫ ટૌદ્ય, વિજયરાય કે, ગત શતકનું સાહિત્ય” પ્રકાશક–પિત, કણનગર, ભાવનગર, આ. ૧,” ૧૯૪૫, પૃ. ૧૮૨,
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. કઠાકોરના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારષ્ટિ
૭૫ અને હવે તેમાંથી ઉત્તમના સંહે પણ બહાર પડવા જોઈએ. એ મુજબ જ 'કલાપી'ના પત્રો ને ‘કાન્તની પત્રધારા' પુસ્તક પ્રગટ થવા પામ્યાં હતાં.
શું જીવનમાં કે શું કવનમાં, ઠાકોર એટલે જ વિલક્ષણતા. વિલક્ષણતા જ તેમના જીવનકવનનું વાવર્તક લક્ષણ દર્શાવવા માટે પર્યાપ્ત એવો એકમાત્ર શબ્દ છે. તેમના જે વિવિધવ્યક્તિઓ-પર ને વિવિધ સ્થળોએથી અંગ્રેજી ને ગુજરાતીમાં ઈ.સ. ૧૯૨૮ થી ૧૯૪૬ના સમયવ્યાપમાં લખાયેલ અપ્રગટ ૫૧ જેટલા પત્રો પર દષ્ટિપાત કરીએ તે તેની લખાવટમાં ય આ અંશ નજરે પડે છે. આ પત્રો પૈકી ૩૦ ગુજરાતીમાં અને ૨૧ અંગ્રેજીમાં લખાયા છે અને વડોદરાથી ૨૧, ભરૂચથી ૫, મુંબઈથી ૩ અને સ્થળના નામનિદેશ વગરના ૧૩ જેટલા પત્રો છે. એમાં એમના નાના દોહિત્ર શ્રી. ગજુભાઈ હી. ઠાકર પરના ૪૨, મોટા દેહિત્ર સદ્. શ્રી. રાજુભાઈ ઠાકોર પર ૧, એમના જમાઈ સ. શ્રી. નાનુભાઈ ઉફે હીરાલાલ ડાહ્યાભાઈ ઠાકોર પરના ૪ અને આ લખનાર પરના ૪ જેટલા પત્રો પ્રાપ્ત છે.
સામાન્ય રીતે પત્રની શરૂઆતમાં જ સરનામું અને તારીખ લખવાને આપણે ત્યાં જે શિરસ્તે વર્ષો જૂને છે તેને બદલે આ પત્રોમાં પત્રની આખરે પિતાની સહીની બીજી બાજુએ સરનામું અને તારીખ લખાયેલ છે. આ છે પહેલી વિલક્ષણતા. બીજું લક્ષણ છે ઝીણવટ ને વિગતપ્રચુરતા. વિવેચક તરીકે ઠાકોર વિવેચ્ય મુદ્દાની જે તલસ્પર્શી છણાવટ વિગતવાર અને ઝી ગુવટપૂર્વક કરે છે તે જ લક્ષ એમના આ પત્રોમાં દેખાય છે. એમાં પછી હિસાબ, નિવૃત્તિશેખ, વ્યવસાય, જાહેર પ્રસંગ કે ઘટનાની વાત ભલે હોય, પત્રમાં તદનુલક્ષી સદષ્ટાંત સરસ ને સુગમ થઈને ગળે ઉતરી શકે તેવી સાંગોપાંગ ચર્ચા થયેલી હોય છે. આખાલાપણું ને નિખાલસતા એમના પત્રોનું ત્રીજું લક્ષણ છે. એમાં જરૂર પડયે એ સોનેરી સલાહ પણ આપતા હોય છે. કયારેક તા.ક. કરીને આખરી ભાગમાં અનુભવગમ્ય ને ડહાપણવાળું વ્યવહારુ સત્ય પણ સ્પષ્ટ રીતે સમજાવાયેલું છે. પત્રો તરફને સદ્દભાવને પ્રેમ તો એમાં પ્રગટ થાય જ છે, પણ ક્યારેક નીડર ટકોર પણ તડ ને ફડ રીતે કરેલી હોય છે. જરીપુરાણ રૂઢિચુસ્ત સંકુચિત માનસ તરફની એમની સૂગ, પત્રી તરફની હિતકારક મનોવૃત્તિ ને વત્સલતા, ને અચટતાવાળી દઢ અડીખમ મનવૃત્તિ એમના પત્રોમાં અત્રતત્ર દષ્ટિગોચર થાય છે. સમગ્રતયા જોઈએ તે તેમના આ ૫૩ પત્રોમાં ઝીણવટ અને વિગતપ્રચુર નિખાલસતા, સદષ્ટાંત સાંગોપાંગ સરસ સુગમ નિરૂપણ, શેહશરમ વિનાનું આખાબોલાવાળું
સ્પષ્ટ વકતૃત્વ, કુટુંબપ્રેમ, સમભાવભરી હિતેચ્છુક વ્યવહારુ દષ્ટિ, આધુનિક સુધારક માનસ, અપચટ નિર્ભીકતા, વ્યવસ્થિતતા અને ન્યાયપરાયણ દૃષ્ટિનાં લક્ષણો જોવા મળે છે. કયાંક કયાંક ચાલતી કલમે નાનાં ટૂંકાં પણ કંઈક દૂબહૂ થાય તેવાં શબ્દચિત્રો તાદશ કરવાની પત્રલેખકની સરસ શક્તિને અણસાર પણ મળી આવે છે. જરૂર પ્રમાણે મેટા, ચોથિયા કે નાના કાગળ પર થોડો હાંસો રાખીને વ્યવસ્થિત રીતે આ પત્રો મરોડદાર, ઠરેલ ને સુઘડ તથા સુવાચ્ય અક્ષરે સારી કાળી શાહીથી લખાયેલા છે. પ્રતીતિ થાય છે કે આ પત્રો કોઈ સામાન્ય વ્યક્તિની કલમથી નહિ, પણ અસાધારણ સર્જકશક્તિ ધરાવનાર કોઈ વિલક્ષણ વ્યક્તિની કલમથી નીપજેલા છે. કયારેક
૬ ઠાકોર, બ. ક. –“ સાહિત્ય' માસિક, સંપાદક-તંત્રી-મેટુભાઈ હ. કાંટાવાલા, વડોદરા, નવેમ્બર, ૧૯૩૧ને અંક, પૃ. ૧૫.
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પી. મ માસ્તર મમ્)
વાતચીતિયા બોલચાલની શૈલી તો કયારેક જટિસ બાકરોલી એમાં પ્રત્યક્ષ થાય છે. પશુ સમાજ, સાહિત્ય, રાજકાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જીવન, ઈતિહાસ, રાજ્ય, જ્ઞાતિવ્યવસ્થા, શિક્ષણુ, પરીક્ષા, પત્રકારત, ગુજરાત, રમતગમત, ચચિત્રા-નાટકો, વિદૅશજીવન, વિદ્યાર્થી જીવન, આઝાદીલતા, માનસ, ધર્મ, રીતરિવાજો, ઘડપણ, નિવૃત્તિશાખ આદિ જુદા જુદા વિષયો પરનાં એમનાં વિચાર-વલા સમેત લેખકનું સમય મનેજગત એમાં પ્રગટ થતું હોવાથી દસ્તાવે મૂળવાળા આ પત્રો એમના જીવનકવનને સમજવાની સરસ થાળી પૂરી પાડે છે અને ને ષ્ટિએ એમનું મહત્ત્વ નાનુંસૂવું ન ગણાય, મઢાર વર્ષનો સમયગાળાના આ પત્રોમાં એમનું વિશિષ્ટ માનસ, વનકલાદષ્ટિ અને શક્તિ પ્રગટ થાય છે અને વિવિધ વિષય-ક્ષેત્ર-મુદ્દા પરના વિચારો પણ જોઇ શકાય છે.
www.kobatirth.org
"
જીવનસૂત્ર-જીવનમત્ર-જીવનરહસ્ય-માન્યતાઓ : એમણે એમના એક પત્રમાં * Look ahead ''−તે પોતાનું જીવનસૂત્ર ગણાવ્યું છે,છ તા ખીજા એક એવા પત્રમાં Do not borrow, do not lendની એમના એ દોહિત્રને આપેલી શિખામણો એમના જીવનમ મત્ર ગણી શકાય. અન્ય પત્રમાં એમણે લેખન-મામંત્રદર્શાવતાં લખ્યું છે- અંગત દેખ અને જાત અનુભવ થાય તે ઉપરથી જ લખવું. માત્ર સાંભળેલી વાતો ને કુળીમ્માની કશી કીંમત નથી. "પ્રેમનુ દીર્ધાયુ નિરામય વનરહસ્ય એક પત્રમાં વ્યક્ત થયું છૅ નિયમિત 21, સમતોલ ખારાક, ખુલ્લી જવાની પુષ્કળતા, સપ્ન પરિકામ, ગુદી થોડી કસરત અને રાત ગાઢ નિદ્રા—એ આનદી તે આશાસભર સારા જીવનનું રહસ્ય છે.” અન્ય પત્રમાં ‘ સાગ સુદૃઢ શરીરનું રહસ્ય નિર્યામત કસરત કરવામાં રહેલું” જણાવી કહે છે: “હું નૈ[ ક શક્તિમાં નહિં, પણ ચારિત્ર્ય, મનાબળ અને મુશ્કેલીઓ કરાવા સ્થિર, સખ્ત પશ્ચિમમાં વિશ્વાસ રાખું છું. ૧૭ એક પત્રમાં તે * Learning for its soke ''ની હિંમાયત કરે છે. ૧ એક પત્રમાં પેાતાની જીવનમહેચ્છા કે તર`ગ વિશે લખે છે-૧૨ * જો હુ પૂરતા શ્રીમત હોત તા ઉના ખંભાતમાં, વર્ષાઋતુ પૂનામાં તે વર્ષના બાકીનો સમય પાચ્છુમાં ગાળુ જેથી સારી બિયત સાથે લાંબુ થ્વી વધુ સારું અને વધારે કામ મૃત્યુ આવે ત્યાં સુધી કરી શકુ પડ્યું. આપણું ગજુ ન ડ્રાય તેવા તરંગામાં રાખવાના શો અર્થ ? મારું પુસ્તકાલય વર્ષમાં ત્રણુ વાર દર વર્ષે ફેરવવું પડે તે નકલી પાર ન રહે સિયાય કે મારું પુસ્તકાલય ડેરફેર કરવા માટે મારી પોતાની ટ્રક--હેરી રાખવા જેટલે ક્રૂ નિકાળ એમ કરતાં જી-શ દર પાંચ વર્ષે નવા લાવવા પડે. ડેલી સુર કલ્પના પણ મારા ગજા ખારની વાત વાથી એ સદતર મૂર્ખતા છે, સાચા આરામની વ્યાખ્યા આપતા એક પત્રમાં લખે છે—True rest is (a) sleep or (hy change of mental interest. It is never mere idleness,૧૩ એક અંગ્રેજ પત્રમાં તે
૭. એમના દોહિત્ર ગજેન્દ્ર ઢાકાર પરના તા. ૨૭-૭ ૧૯૬૬ના અપ્રગટ પત્ર,
તા. ૧૬-૮-૧૯૩૧ નો પુત્ર.
*
૧૦
1
૧૨
૧૩
તા. ૮-૧-૧૯૩૨ના પુત્ર.
તા. ૧૧-૧૧-૧૯૨૯ ને પત્ર,
તા. ૧૨-૧૦- ૩૭ના પત્ર.
તા. ૮-૭-૧૯૩૨ ના પુત્ર.
તા. ૧૬-૮-૧૯૩૧નો પુત્ર,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
બ. ક. ઠાકો૨ના અપ્રમેટ પત્રમાં પ્રતિબિંબિત વિચારસષ્ટિ
જીવનને મહાન કલા કહી દેવાદાર ન હોય તેવા ને માનભર્યું* સુખમય-મુક્ત ને ચિંતા તથા ડર વગરનું જીવન જીવનાર ને ફિકર વિનાની ગાઢ નિદ્રા પામી સદા હસતે ને અનુકુળ સેબત માં રહેવા તયાર હોય તેવા માણસને સુખી માણસ કહે છે. ઉછીનું ન લેનાર ને દેવા વગરના માણસને તેમાં સૌથી સુખી કહી જણાવે છે: “ આપણું ગરીબ દેશમાં મોટી બહુમતના લોકે ઘણી ઓછી આવકમાં મોટા પરિવાર નભાવે છે ને સામાજિક જવાબદારીકેટલીક તે બિનજરૂરી ને મુખ–નભાવી મુંબઈમાં માનભેર જીવે છે.”૧૪ સમયના સદુપયોગ વિશે એક પત્રમાં તે લખે છે–“ઉનાળાની લાંબી રજા–ક્રમ ગાળવી એ અંગે સુધરેલા માણસ આવા સર્વ વિચાર આગળથી ખૂબ તસ્દી લઈને કરે છે. ગમ્મત સાથે જ્ઞાન પણ મળે અને રસવૃત્તિ જુદીજુદી દિશાઓમાં હળવાય એવા જદાજુદા સ્થાને એક પછી એક—કેટલે ખર્ચ થશે વગેરે તમામ વિગત ધ્યાનમાં લઈને--પસંદ કરે છે અને જ્યાં જાય છે ત્યાંના વિશિષ્ટ ઉપભોગ પૂરેપૂરી મજાથી ભોગવે છે. ગઈ કાલ લગી દક્ષિણ દિશાનું નક્કી હેય અને આજે સવારે આગગાડીમાં બેસી જવાનું ઉત્તર દિશાની–એવી અંધ અવિચારી જરા ય લેજના વિનાની દોડાદોડી આપણું જંગલી હિંદીઓને જ મુબારક !'૧૫ આમ, અહીં તેઓ હિંદીઓની આજન વગર પ્રવાસ કરવાની કુટેવ પર કડક રીતે ટકોર કરે છે, વળી તેઓ અવલોકે છેઃ “ટલાકને બધું તકે મળી આવે છે. કેટલાક ચીપી ચીપીને પાસે નાખે છે તે પણ એકે દાવ જીતને ન પડે તેવી ખુશનસીબી પણ ભગવે છે.”૧ ૧ વળી “કેટલાક લેકે નિરુ પાવાદ અને અનપેક્ષિત રીતે ભાગ્યશાળી હોય છે.”૧૭
ઇતિહાસ વિશે-ઈતિહાસના આ સંશોધક-અભ્યાસી માનતા હતા કે અશક, અકબર, શિવાજીનું સ્થાન પાશવી બળથી, સમશેરના જોરે વિજય મેળવનાર ને છેવટે તે ય નાશ પામનાર નાદિરશાહ ને હિટલર મુસાલિની આદિ જેવા વિજેતાઓ કરતાં ધણું ઉગ્ય છે. વળી U.S.S.R.ના અર્થધટન વિશે તેઓ એક પત્રમાં અંગ્રેજીમાં લખે છે : મેં વેલ્સ કે કોબ યા એવા કોઈ લેખક પાસેથી ઇ. s. s. R. ને અર્થ ઘટા હોવાનું માનું છું. સાઈબેરિયાના દક્ષિણ પશ્ચિમ પ્રદેશે. જેને આપણે મથુએશિયા કહીએ છીએ, જે કાસ્પિયન સમુદ્રની પૂર્વમાં સાઈબેરિયાની દાંક્ષણે ને પશિયાની ઉત્તરે ને અફઘાનિસ્તાન-ભૌગોલિક દૃષ્ટિએ ઓગણીસમી સદીના તુર્કસ્તાન-ના ભાગ તરફ સેવિયટ લેકો જવા નીકળ્યા હશે–એ બધાના નામના અક્ષરોના આધારે Union of Social Soviet Republics નામથી એની ઓળખ થઈ હશે, પણ ત્યાં ક્રાંતિ સફળ થયા પછી તેને નવું નામ મળ્યું હશે, પરંતુ અર્થ તે મારો ધટાળે તે જ હોવાનું મારું મંતવ્ય છે.૫૮ એક બીજ પત્રમાં દર્શાવે છે-“જંગીઝખાન, નાદીરશાહ, હૈદરે, બયા જિલાની અને અદિલાસ જેવા કેવળ પાશવી બળના વિજયી પુરસ્કર્તાઓની જેમ રશિયન લેહિયાળી ક્રાંતિ પણું શરૂ થયેલી. '૧૬
વિશ્વયુદ્ધ અગે-બીજા વિશ્વયુદ્ધની શકયશિકયતા વિશે તેમણે એક પત્રમાં લખ્યું છે“ મહાન સત્તાઓ હજ બીજા વિશ્વયુદ્ધ માટે તૈયાર નથી. પણ “લીગ'-રાષ્ટસંધ-ને ત્રીજો ઘાતક
૧૪ તા. ર૭-~૧૯૩૬ને પત્ર. ૧૫ તા. ૧૩-૫-૧૯૩૨ને પત્ર. ૧૬ તા. ૧૬-૧૦-૧૯૩૧ને પત્ર. ૧૭ તા, ૧૯૮-૧૯૩૨ને પત્ર. ૧૮ તા. ૧૬-૧૦-૧૯૩૫ને પત્ર. ૧૯ તા. ૨૧ન્ડ-૧૯૩૧ના પત્ર.
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭.
ધર્મેન્દ્ર મ. માતર (મધ્યમ)
ફટકો પડ્યો. પડેલે ફટકો જપાને આપ્યો. આંગ્લ-ભારતીય લાડ લિટનને એ આભારી, બીજો ફ્રૂટકો હીટલરે અને ત્રોને પહેલી વારકો ડયુસ ખીન્નએ આપ્યા. મુત્સદીગીરી વર્ષોનાં વર્ષાં સુધી મરણપથારી પÖત ચાલે છે ને તેથી તેનું વિધટન લાંબા કાળે થવા સભવ, છતાં ત્રીા ફટકાથી એ સંધ કાયમ માટે મરણપથારી સેવશે. ''૨૦ અન્યત્ર લખે છે‘ આખી દુનિયાને દેવાળું આવે એવું જણાય છે. તેથી મને કોઇ કોઇ વાર તે એમ થાય છે. આ આખું ગણિત જ કયાંક જબરી ભૂલ ખાતું હોવું જોઈએ ! નહીં તો અમેરિકાથી ચીન અને આઇસલેડથી ન્યુઝીલાંડ–બધાં જ દેવાળાની અણી ઉપર. એક માત્રા આપણા આર્યાવર્તના સૂર્ય વશી, ચદ્રવંશી અને કોરૈશી બહાદૂરા એટલે આપણા મહારાજા અને નિઝામનવામાની જ તોરીએ! તાતી. એ તા શી બલા ! જે સાળા સાત પેઢીના દેવા{ળયા છે તેમની તિજોરીઓમાં લાખે અને જે રાજ્યસત્તા લાયક પ્રશ્ન અને જવાબદારીવાળી, તેમને ત્યાં દેવાળા. એનાથી ઊંધું વિદ્યુત ખીજુ` હાઇ જ ના શકે ખરું ને?.........જુવાનિયા હવે દુનિયાના ગણિતમાં ય તે ક્રાંતિ આણુવાના તે ?૨૧ વળી હાલ ચેતક માસાને અને પગારેતે કમી કરવાની વાત 'ચાલે છે. અહીં એમના અર્થ શાસ્ત્રીય અભ્યાસી જીવ સળવળી ઊઠયા છે,
www.kobatirth.org
પત્રમાં પેાતાનું વલણ કેમકે આપણી રુચિ કીંમતી અને સુંદર
અશામ--અર્થશાસ્ત્રના અ`ગ અભ્યાસી એવા તેઓ એક દર્શાવે છે. હું સ્વદેશીમાં માનું છું. ઊંચું સ્વદેશી મરતુ જાય છે. ( Taste) દેખાદેખી ખૂબ થઇ ગઈ છે. તે રુચિ ફેરવવાને મથવુ' અને કારીગરીનું સ્વદેશી જીવતું રાખવું—એટલા પૂરતું. ખાકી Necessaries માટે સૌથી સુગમ પડે Comfortable એવી ટકાઉ ચીજમાં, કયાં બને છે તે જોવા કરતાં ભાવ કેટલા છે, તે વિશેષ જોઉં છું. Necessariesમાં ગરીબ માણુસે Cheapest good article ખરીદવા જ પડે. આપણ્ા દેશને પૂરતૅ Cheap ના હૈ!ય તેા પડે ખાડામાં એ Productionને આપણે ચાલતું રાખ્યું દેશને શા લાભ વારુ ? એ મારી દષ્ટિ. કેમ કે હું દ્યો અ શાસ્ત્રી અને વળી Humanitarian. સખી ભૂમિ ગોપાલકી, માલ્ગુસ ાત આખી મારા બંધુ, સ્થાનિક દેશભક્ત તે સવ્રુત્તિ ન યે હાય, દુવૃત્તિ પણ હાય એમ માનનારો, ’૦૨ અન્યત્ર જીવનધારણ વિશે દર્શાવે છે. જીવનર્ધારણ એ બહુ ચોક્કસ ચીજ છે. તે નિર્યાત યા મત્યુની જેમ Irrevocable છે. જે પાછું ફરતું નથી. તેને ઉચ્ચ કરવું એ કઠિંન નથી, પણું આકર્ણાંક ને લોભામણું છે. આનંદપ્રદ પણ. પણ તમારી અપેક્ષા પ્રમાણે આવક ન વધે તા એને નીચે લઇ જવું અશક્ય બને. ૨ ૩
૨૦ તા. ૧૬-૧૦-૧૯૩૫ના પત્ર.
તા. ૬-૬-૧૯૩૧ને પત્ર
તા. ૧૬૫-૧૯૩૨ના પુત્ર
તા. ૧૪-૧-૧૯૩૭નો પત્ર.
તા. ૮-૭-૧૯૩૨ના પત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ઠાકાર' અટક વિશે—પોતાની અટકની બાબતમાં એક પત્રમાં તે જળુાવે છે—દાકાર અટકમાં એક ખામી આ છે કે પહેલા વણી ડા. ખીન્ન વણી એ સાથે સુશ્રાવ્ય ઝુમખામાં ભળી શક્તો નથી. '૨૪ આમ, તેમના સશોધન-ભાષાકીય રસ ને અભ્યાસ તેમની અટક સુધી પણ પહેાંચ્યા છે.
રસ
૨૩
૨૪
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠારના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
માંદગી-ઉપવાસ અંગે જીવનનીચોડ-આ પ્રોગપરાયણ સાક્ષર તેમના એક પત્રમાં લાક્ષણિક ભરૂચી હિંદી ભાષામાં લખે છે : “દુખી જીવન જીનેકા હમારે લિયે પ્રયોજન જ નહી છે. બાસઠ વર્ષ તે જીવન ભેગલીયા. સંસારકા, પ્રતિકાકા, વિદ્યાકા, સાહિત્યકા, મિત્રતાકા, એર ઝધડાકા સબ ભેગ. તમામ સુખદુઃખ અનુભવમેં આ ચુકે. રાજાએ પીછાન લીએ, અ ગ્રેજી, અમલદારે પીછાન લીએ; એગી, મહામ, પાખંડી પીછાને લીએ-પૂજ્ય પવિત્ર સ્ત્રીમાં, વિલાસની લેકીન નિર્દોષ સ્ત્રીમાં, દુષ્ટ શંખણી સ્ત્રીયાં, અનુભવમેં આ ગઈ. હાથી પર બેઠે, હરામખોરાકે ગરદન પર બીઠવાયે, સંસારકી સબકુચ લીલીસૂકી દેખ લી, અબ હમારે જીના રહને કા કવા પ્રયોજન ? ઐસા સેચ કે સત્યાગ્રહ કર દીયા-રોગ ભાઇ હે-શરીરકા શોધન કરકે લીએ આયા હૈ-જહાંતક જીતના શાધન કરેગા ઉતના કાફી હૈ, બસ દવા છોડ દીઆ. અન્ન છેડ દીઆ, * ૨ ૫ અહીં, માંદગી નિમિત્ત કરલ ઉપવાસની વાત રમૂજ ને પિતાની જીવનફિલસૂફીના નિચેડ સાથે કરવામાં આવી છે,
આંગ્લ જીવન-સમાજ અને સાહિત્ય: એમના નાના હિત્રને ઈલેંડ અભ્યાસ માટે જવાનું થવાથી ત્યાંના જીવનસાહિત્યને ખ્યાલ તેઓ પત્રો દ્વારા આપતા હતા. એક પત્રમાં તેમણે સલાહ આપતાં લખેલું : “એ સમાજમાં ઉગ્યની તમામ પુરુષે દારૂ પીએ છે અને માફકસર પીવામાં જરાપણ નુકસાન, દેષ ક પાપ ગણતા નથી. એ પીણું હાનપણથી એમને કોઠે પડી ગયું હોય છે એટલે એ છાકટાપણાને નિદે છે અને ધિક્કારે છે. અને એ પીણા ઉપર એટલે કાબૂ રાખ એમને મુશ્કેલ પડતું નથી. જો કે એમનામાં કેટલાક છાકટા પણ થઈ જાય છે. આ એમના રીતરિવાજ અને ખ્યાલ અને નીતિ અને સંયમ ભલે એમને મુબારક-એથી આપણે સૂગાવું નહી-સૂગાઈએ છે એમ જણાવા ય ન દેવું. પરંતુ આપણે જાતે-એ કશાનું એક ટીપું પણ કદાપિ પીવું નહિ...કહી દેવું, અમારા social code આ બાબતમાં strict અને intolerent છે. એક ટીપું જન્મારામાં એક વાર પણું પીએ તેને drunkard ગણે છે. We are total obstainers extremo prohibitionists every one of us in the higher castes in Giujarat.1 અન્ય પત્રમાં એ લખે છે– ઈગ્લેંડ ગયાથી ખેરાકના ફેરફારને લઈને અને નિયમિત જીવનને લઈને, દારૂને નથ અડકતા એવા ધણા હિંદીઓના શરીર સુધરે છે. પણ જેના બાંધા ઠીક હોય તેના જ. કેમકે ત્યાંની weather બહુ uncertain છે. જરા જરામાં શરદી થાય. અને શરદીને અહીં neglect કરીએ છીએ તેમ ત્યાં ન ચાલે–ત્યાં તે એને રોગ ગણીને તકાલ ઉપાય લેવા જ જોઈએ અને કપડાં વગેરેમાં પણ શરદી ના જ થાય એ પ્રથમ સાચવવાનું હોય છે. એક પત્રમાં ત્યાંની ચૂંટણીના વાતાવરણ વિશે લખે છે-“ચૂંટણીનાં તોફાન, કલાહલ, મારામારી, દોડધામ વગેરે....... અત્યંત ઉશ્કેરણી અને રસાકસીના સમયમાં પણ જેન બુલ સુથવસ્થા કેટલી જાળવે છે અને હલકામાં હલકા વર્ગમાં પણ લોકોને સિદ્ધાંત પક્ષ અને ઉમેદવારોના ગુણદોષ માટે અમુક અમુક મત હોય છે જ. તથા તેઓમાં એને વળગી રહીને
૨૫ તા. ૧-૧૧૯૩૪ને પત્ર ૨૬ તા. ૧૬-૮-૧૯૩૧ને પત્ર. ૨૭ તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર,
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Co
www.kobatirth.org
પગેન મ. માસ્તર | મધુરમ )
પ્રમાણિકપણે મત આપવાનો સદ્ગુરુ ઘામાં કાય. ર ત્યાંના નાટક-પેરા વિશે લખે છે * નાટકો અને પેરા એક નથી અને યુરોપીયન સંગીત એટલું તેા જુદું છે કે તેના થોડા જ્ઞાન વગર ઓપેરા જોવા નકામા છે. પડદા, વીજળીના પ્રકાશ આદિ વ્યવસ્થા તે ત્યાં દરેક જાતના નાટક હું ખેલ કે દૃશ્યમાં ઉત્તમાત્તમ ાય છે જ-સાદી તાદાતામાં તેમ અત્યંત રાસાવેલી સલકમાં ને રીતે એ લાક ખૂબ ખર્ચ કરે છે. વિજ્ઞાનની પૂરેપૂરી મદદ લઈ શુદ્ધિ પણ ખૂબ ચે,જે છે અને આસુન સમાજના ઉપજાવે છે. શ્વને સાદી નાથતા ત પક્ષપાત છે....... જે નાટકો એવા ખાસ ભલામણુ કરું હું તે સામાજિક નાટકો, ઐતિહાસિક નાટકો જૂનાં યા નવાં પ્રાંર્તત થયેલાં શસાંપયરથી શો લગીનાં મેઝફીલ્ડ અને ગૅસવર્ધી અને શેરી અને એમનાથી ન્હાની ઉમરના નાટકકારોનાં નાટકો. 'ત્યાંના લોકમાનસ વિશે તેઓ લખે છે- આપણે જેમ આપ યા ભૂતકાળ, આપણી જાત, આપણા રાષ્ટ્ર તથા તેણે માનવજાતની સૌંસ્કૃતિમાં કરેલ પશુ બાબત ગૌરવ અનુભવીએ છીએ તેમ અ ંગ્રેજ લોકો પણ અનુભવે છે, જેમ ખાપશે તેમને તેમ તેઓ આપને તિરસ્કારે છે ને તેઓ આપણને તુર્ક, ચીની, નપાનીસ કરતાંય નીચા ગળું છે. ૩૦ ગાંધીજી પ્રત્યે ગાળમેજી પરિષદ ટાણે સદ્ભાવ દાખવનાર ત્યાંના સમાજ વિશે તેઓ જણાવે છે There are black sheep everywhere. Corruption wobbling, deceipt, personal feelings, local feelings, sectional or sectarion loyalties, misleading Judgement will be found there also-but the decisive factor is the average and enmassed behaviour on a question of this magnitude and complexity. Look at their Courtesy and sense of fair play towards MKG, અહીં MKG દ્વારા ગાંધીજીના નામના પ્રથમાક્ષરથી ગાંધીજી નામ સુચવેલ છે. * વિલાયત્તના જીવનની દરેકે દરેક વિશ્વમાં મને રસ છે’૩૨ એમ એક પત્રમાં કહી અન્ય પત્રમાં તે જણાવે છે−Betting is another great differentia of English Society, Every one bets. It is not only not thought a vice or an unmorality or even a defeat, it is even thought sporting to bet......૩૭ કાઈ અગ્રેજ યુવતી દૂધ હિંદી યુવાન ઉપર માગી પડે છે એ હું તો માનતા જ નથી. એવા બનાવ બનતા ઢાય તો પણ લાખે એક, ત્યાંના રીતરિવાજ અત્યંત જુદા છે. ત્યાં બૈરાંને ઘણી છૂટ છે અને સુવાના અને યુવતીઓના પરસ્પર બવહાર છેક જુદી તરહના છે. કાઈ સારી યુવતીની સાથે કુદરતી રીતે દસ્તી સબંધ કે વધારે નિકટ સબધ થઈ જાય, એ કુદરતી રીતે હિંદીના ત આકર્ષાતી આવે એમ જોજે માનતા ! ત્યાં Middle Class ની ગરીબી આપણા કરતાં ઘણી વધારે અને ઘણી હાય કર છે. કુલીન Middle Clas માં ઉછરેલી અણી કરીએ પદ્મ છેક
૩૧ તા. ૪-૯-૧૯૩૧ને પત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ તા. ૧૬-૧૦-૧૯૩૧ ના પત્ર,
૨૯ તા. ૩૦-૧૨-૧૯૩૧ ના પત્ર. ૩૦ તા. ૨૩-૯-૧૯૩૨ ના પત્ર.
૩૧ તા. ૧૬-૧૦-૧૯૩૧ ના પત્ર. અહીં MKG એ ગાંધીજીના પૂરક નામ મેહનલાલ મચ'દ ગાંધીના પ્રથમારા જખ્ખા પોખા ને બાંધીછ એક જ સાલમાં 1 માસમાં જન્મેલા લગાગા
સમવયસ્ક.
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અકમટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
ચારિત્ર્યહીન થઈ જાય છે. Chastity અને loyalty લગ્નના સોગંદ લઉં તે પછી જ પાળવાના એવા ખ્યાલવાળી વળી ધણી યુવતીઓ હોય છે. કોઇને લગ્નનું વચન આપું નહીં ત્યાં લગી હું મારે છૂટી એમ માનનારી અને એમ વર્તનારી ઘણી હોય છે. લંડનમાં વેસ્યાઓ અને unistresses પણ અગણિત અને જાપાનથી માંડી પરૂ લગીના તમામ દેશની-વળી એટલી હદ સુધી છે કે બેરીએ જવાનને નેતરે છે, લલચાવે છે, સપડાવે છે. પાર્કસ વગેરે વગેરે સ્થળોમાં ધણી બદી ચાલી રહે છે, અને દિવસના પણ વધારે quiet કલાકેમાં કંઈ ક કિસ્સા બને છે. આમ કહી એ જ પત્રમાં સલાહ આપે છે– Never take beef in any shape or form. Do not bet. તબિયત વિશે બેપરવા ન રહેવું. તનદુરસ્તી માટેના (ત્યાંના) નિયમ બરોબર પાળવા. પૂરેપૂરો હિસાબ લખો. કાગળપત્ર લખવામાં પણ નિયમિત રહેવું. અભ્યાસ ઉપરાંત દેશ જેવો. ત્યાંના રીતરિવાજ જેવા જાણવા. સંસ્થાઓ અનુકુળતા પ્રમાણે જેવી સમજવી. નાટક જોવાં, કરન્ટ લિટરેચર વાંચવી વગેરે વગેરે. માત્ર બુકમ કે ગાણિતિક યંત્ર થઈ ન જવું. Innocent intellectual pleasures પણ ત્યાં ધણી અને નાના પ્રકારની હોય છે તથા એ સુધરેલી વ્યવસ્થાભક્ત પ્રજા એ તેમાં પણ સુંદર વ્યવસ્થાઓ રચી છે. Enrich your life, cultivate your tastos, deepen and widen your joys by a variety of such relaxations from your principal books. 4 241 242 ખરચાળ બાબતે છે-આપણું ગજા પ્રમાણે જ ભગવાય. એક અન્ય પત્રમાં સૂવે છે- તબિયત સાચવજે. દારૂને અડકવું જ નહિ. દરેક ટંકે ડું ખાવું, એક પણ રંક પડે નહિ; શરદી થવા જ ન દેવી. થાય તો તુર્ત જ જાણે જીવ લેવા આવેલે યમદૂત છે, એમ એની સામે દાકતરને ઊભું કરી જ દેવો અને એને પાછી કાઢવી.વળી એક પત્રમાં લખે છે- જુદી જુદી રજાઓમાં ઈંગ્લાંડ, વેલસ, સ્કેટલાંડ, આયલ, આઈલ ઑફ આન, ચેનલ આઈલાન્ડ સ વગેરેના ભાગ જોવાનું રાખવું-ન્ય માટે ચેનલ આઈલેન્ડ સ બહુ ઠીક પડશે.'..“ડેસિંગ ખર્ચાળ છે. વળી ઘણું ખરું રાતે જ. વળી યુવતીઓની ઓળખાણુપિછાન જે ખૂબ ખર્ચ કરાવે. વળી વખત પણ બહુ ખાઈ જાય અને પીણાંની લત લાગે તે જિંદગી બરબાદ થાય. તથાપિ જેમ માત્ર Gymnastics કે ડ્રિલ કરીએ તેમ ડાન્સિંગ થઈ શકતું હોય તે એ કસરતથી શરીરને ઘણે લાભ થશે. '૩૫ આવી આવ સેનેરી સલાહ ૫ણ તેઓ નાના દેહત્રને પત્રમાં આપતા,
વિદ્યાથીજીવન અને શિક્ષણદષ્ટિ : એક પત્રમાં તેઓ લખે છે-વિવાથી એ મુખ્ય સેવન વિદ્યાનું જ કરવું અને બ્રહ્મચર્ય પાળવું એ જ ઉત્તમ નીતિ છે. સેબતની અસર ગમે તેવા દૃઢ માણસ ઉપર પણ થયા વગર રહેતી નથી.' વળી એ જ પત્રમાં વિદ્યાથીજીવન ગાળતા એમના નાના દેહિત્રને સલાહરૂપે સૂચવે છે– Neglect, deliberately be inattentive to politics. We are passing through a period during which political omotions are strong and militant and waves of excitement, anger,
૩૩ તા. ૧૬-૮-૧૯૩૧ને પત્ર. ૩૪ તા. ૪--૧૯૩૧ ને પત્ર.
૩૫ તા. ૩૦-૧૨-૧૯૩ને પત્ર, સવ, ૧૧
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમેન્દ્ર મ. માસ્તર (મધુરમ )
panic, enthusiasm run high affecting all and each within their sweep. Avoid associates . ...keen policition'. આ સાથે તેઓ દેહત્રને જંચ, જર્મન અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવવા ભલામણ કરતાં કહે છે-' વર્તમાન સમયમાં એનું જ્ઞાન અનિવાર્ય છે. અહીં તેઓ આપણુ બુદ્ધિશાળી અને અનુભવી ભારતીયો ઘણી અનિવાર્ય હકીકતથી અજાણ હોવાથી તેમને ચામાચીડિયા જેવા અંધ કહે છે.૩૭ એક બીજ પત્રમાં એ દેહત્રને લખે છે- તું ફ્રેન્ચ જર્મન શીખે અને સંસ્કૃત ભૂલી જાય એ તે કઈ ચોકખી પ્રગતિ ન કહેવાય. બે પગથિયાં ચઢવામાં દોઢ પાછું નીચે ધસી પડાય એવી એ પ્રગત થઈ. સંસ્કૃત તે આપણી સંસ્કૃતિની ચાવી છે માટે બીજી ભાષાઓને એક પગથિયાનું તે એને દઢ પગથિયાનું માપ ઘટે. મને આપણી સંસ્કૃતિનો મોહ છે, એમ ન ભમાતે. એ મધ્યકાલીન આચાર-વિચાર જૂથ હુને તે બેડીઓની જેમ અકળાવે છે. પણ એ બેડીઓમાંથી છૂટવાને રસ્તો પણ એક જઃ એ બેડીએની કરામત, તેમના આશય અને ઉદ્દેશ, તેમની ભાવનાઓ અને મૂળિયાં, આટલાં સંકાં એમણે આપણી જનતાને ટકાવી રાખી અને આટલી નિકૃષ્ટ દશામાં જ રાખી તે બંનેનાં કારણ અને એ કારણેનાં શક્તિઅશક્તિ બંને સમઝાય તેટલે દરજજે જ આપણે એ બેડીઓમાંથી છૂટી શકીએ; ન અન્યથા.' આવી સ્પષ્ટતા બાદ એ જ પત્રમાં સંસ્કૃતજ્ઞાન સતેજ કરવાને ઉપાય તેઓ સૂચવે છે-“સંસ્કૃતજ્ઞાન સતેજ રાખવાને અને વધારવાને એક ઉત્તમ ઉપાય કરાંચીમાં એક વિદ્વાન કરે છે. “સિદ્ધાંતકૌમુદી' ગોખે છે. તું “ભગવદ્ગીતા થી જ શરૂ કર. માત્ર ૭૦૦ શ્લોક. રોજ દશ લેક નિત્યનિયમે ગોખવા. ૧૨૨ દિવસએક વર્ષના તૃતીય ભાગમાં આખી ચોપડી મેએ થઈ જવી જોઈએ. તથા પછી એ મેએ સદાને માટે રહે તે સારું જ્યારે જ્યારે જરા એકલા પડાય અને બીજું કર્તવ્ય ના હોય ત્યારે એને મુખપાઠ કરી જ. મુણિલાલ નભુભાઈ તે રોજ આખી ગીતાને એક પાઠ કરતા, મણિલાલરાજ એક અધ્યાયને પાઠ કરતા. પણ એ બુદ્ધિશાળી પુરુષ ગીતા સમઝતા તે નહોતા તે હું જાણું છું. હેય.૩૮ વળી એક પત્રમાં એ દેહિત્રને અભ્યાસમાં નિયમિત રહેવાની ટકોર કરી ઇતર વાંચનમાં અંગ્રેજી સાહિત્યના ભાગરૂપ અંગ્રેજી નાટકો ને તેમાં ય બર્નાર્ડ શૈ તથા ગાસવર્ધીનાં નાટકો પદ્ધતિસર વાંચવાની ભલામણું એટલા માટે કરે છે કે અંગ્રેજી સાહિત્યની બીજી શાખા કરતાં આ નાટકો તેમના મતે તત્કાલીન અર્વાચીન યુરોપીય વિશ્વનું દર્શન સુપેરે કરાવતા હોય છે. આની સાથે સાથે તેઓ શરીર કસવા માટે ટેનીસ, ક્રિકેટ, પીંગોપાંગ આદિ રમવા તથા મગદળ, સિગલ બાર" આાંદની કસરત કરવાનું સૂચન પશે ભારપૂર્વક કરે છે અને છાપાં ય વાંચવા જણાવે છે. શુટીંગ શીખવા ય જણાવે છે. વળી તેઓ માને છે-ગણિત, અંગ્રેજી ને સંસ્કૃતનું અધ્યયન જરૂરી છે. પરીક્ષામાં ઉચ્ચ વર્ગ મેળવવા માટે જ નહિ પણ એ વિષયેની સાચી પ્રીતિ માટે ને એમાં નિપુણતા મેળવવા માટે અધ્યયન કરવું જોઈએ. ઉચ્ચ કુળમાં જન્મની ઉગ્રતા કરતાં ય બુદ્ધિની ઉદ્દાત્તતાની ઉગ્રતા વધુ રહેલી છે. કવળ પરીક્ષા માટે કેવળ જીવનમાં ઠરીઠામ થવા માટે
૩૬ તા. ૧૬-૮-૧૯૭૧ને પત્ર. ૩૭ તા. ૧૪-૧૦-૧૯૩૨ નો પત્ર. ૩૮ તા. ૧૧-૯-૧૯૩૧ને પત્ર. ૩૯ તા. ૨૭-૮-૧૯૨૮ને પત્ર, તથા તા. ૮-૭-૧૯૩૨ને પત્ર
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અમર પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
કે કેવળ વિષયના પ્રેમ -શેખ માટે જ નહિ, પણ વ્યક્તિગત શક્તિઓ ખિલવવા ને તેમાં નિપુણતા મેળવવા, શૈલી, પ્રવીણતા ને ચીવટ-એકસાઈની શક્તિ વિકસાવવા ને સર્જન શક્તિ,
વ્યક્તિત્વ ને નિજી શૈલી કેળવવા માટે નિયમિત ને સતત સખ્ત અધ્યયન કરવું આવશ્યક છે.” રામ, Learning for the sake of learningમાં એમની શ્રદ્ધા છે.૪૦
I, C. s. પરીક્ષા વિશે : એમના નાના હિત્રને લખેલા પત્રોમાં એમણે તત્કાલીન I, C, S. પરીક્ષા અને તેના અભ્યાસક્રમ વિશે વ્યાપક વિચાર કર્યો છે ને ઉગારે પિતાના અભિપ્રાયરૂપે કાઢયા છે. એક પત્રમાં તેઓ લખે છે-“ સિવિલ સર્વિસ માટે મોહ શાને વારુ ? ૧૯૧૦ લગી સિવિલ સર્વિસ હતી તે આજ નથી. આજ છે તે પણ બીજા દશ જ વર્ષમાં એક ફરી જશે, પગાર ઘટી જવાના–Power નામે ઊડી જવાની. સિવિલ સર્વિસ માટે મોહ તે નથી સમજાતે, એ મેહવાળા uptodate નથી-ભૂતકાળના ચશ્મામાંથી જ હાલની દુનિયાને જોઈ રહ્યા છે. વકીલાતમાં, હવે વળી સિવિલ સર્વિસ માટેના hot house crammingથી સાચું normal natural mental, development બિલકુલ થાય નહીં. ઊલટું અટકી પડે-મગજ થાકી જાય તે પાછું કયારે active થાય, કોણ જાણે ફરી active ન થાય એવા દાખલા પણ બને છે. I, C, S.ના કષ્ટ અને પ્રતિષ્ઠા છેક ઊઠી જવામાં છે. What is the use of entering a cadre where the status, pay and power are certain to fall rapidly.૪૧ વળી બીજા પત્રમાં લખે છે- અંગ્રેજ પ્રેમી અને અંગ્રેજ ઉપર વિશ્વાસ વાળા અને અંગ્રેજ તથા ઈંગ્લાંડ માટે માનવૃત્તિવાળે જવાન ના હોય તેણે ICSને વિચાર કરવો એ hypocrisy છે...એ પરીક્ષા પરીક્ષા નથી, શસ્ત છે. થોડા મહિના ખૂબ ગેખી નાંખવું. પાંચ સાત વિષયેના સવાલપત્રકોમાં ખૂબ માર્ક મળી જાય એમ પોપટીયા તૈયારી ટયૂટ દ્વારા કરી લેવી અને પરીક્ષામાં ખૂબ ઉપર નંબર આણવો એવું Crammingનું મગજ હોય તેવા હેકરાઓને આ પરીક્ષા સૌથી વધુ ફાવે છે. ICSમાં કે કોઈ પણ પરીક્ષામાં બહુ જ ઉપર આવે તે બધા સૌ ઉમેદવારોમાં સૌથી વધારે સંગીન જ્ઞાનવાળા કે સૌથી વધારે બુદ્ધિશાળી નથી હોતા. ICS માટે મહિનાઓ લગી hot house Crammingના રૂપને અભ્યાસ એ મગજના કુદરતી વિકાસને પોષે એવો ઉદ્યોગ નથી. એટલું જ નહીં પણ તેને ઘણે વિરુદ્ધ પડી જાય એ ઉદ્યોગ છે.........ICSવાળા આજ લગી દેશના રાજકર્તા જેવા હતા. તેમાંથી આપણે ઝડપથી એમને માત્ર નેકરી અને કારકુનની હલકી-ઘણી હલકી–પદવી એ ઢળી પાડવા માંગીએ છીએ. ચાલીસ-પાંત્રીત્ર ટકા આપણે આ ફેરફાર છેલ્લાં દશ વર્ષમાં કરી પણ નાંખ્યો છે અને પૂરેપૂરો સિદ્ધ કરીશુ. હવેના ત્રીશ વર્ષોમાં...Financeની પરીક્ષા પણ શરત જેવી છે.* ૨ વળી સ્પષ્ટ લખે છે— ગ્રેસ પક્ષને સરકાર વિરોધી ન ગણે તે સિવિલ સર્વિસ માટે લાયક જ નથી. તેણે સિવિલ સર્વિસમાં પેસવા મથવું એ અનીતિ છે.'૪૩
૪૦ તા. ૧૧-૧૧-૧૯૨૯ ને પત્ર. તથા તા. ૧૨ એ ક. ૧૯૩ કને પત્ર ૪૧ તા. ૨૯-૫-૧૯૧૧ ને પત્ર. ૪૨ તા. ૧૩-૫-૧૯૭૨ ને પત્ર ૪૬ તા. ૮-૧-૧૯૯૨ ને પત્ર
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મહ મ માસ્તર ( પુરમ )
રાજકારણ-ભારતીય સ્થાનથલડતા
રાતિના પ્રવાહને ન ઈંડા અને અગમ્ય, ડહેાળા અને કુટિલ તેમ જ રાજદ્વારી કાયડાને, જેની શક્તિની આપણને જાણું નથી તેથી તેનું અજાણી બાબતા ધરાવતા ચૈતના દાયડા સાથે સરખાવે છે અને માને છે ક કેળમેન પરિષદમાં ગયા ત્યારે લેન્ડના સસ્કારી મધ્યમવર્ગીય અંગ્રેજ લેકોની જેમ મોહનલાલ ( ગાંધી ) પુરતા જુવાન, મુક્ત અને elastic દાંત ને અહીંની શ્યામાહાની માફક પોશાક પહેરત નો સાચું.૪૫ સ્વાત્મ્યદોલન માટે એક પત્રમાં તંત્રો લખે છે આપણા દેશના સ્વરાય મેળવવા માટેનો પ્રયાસ ધોડા જ સમયમાં યશસ્વી કરશે એમ કોઈ અનુભવી માસ માની જ ન શકે. છાપાઓમાં ભાષણામાં આ લેાકાના ઉત્સાહને ટકાવી રાખવાને માટે ઘણું કહેવામાં આવે છે તે સાચુ નથી હોતું એમ ખાલનાર લખનાર સારી પેઠે સમજતા પણ કર્યું છે અને લખે છે સત્ય કરતાં પ્રચારકામનાને જ વશ થઈને ખાપરા લેક કેટલા પાત્ર છે, દાવતમાં મોઢું કુલ નહી" બનાવીએ તો એ પ્રમાદી લોક કશું કરવાના જ નથી એવી ખાતરીથી જ આ પ્રમાણે માલવા લખવામાં આવે છે. તેથી ભોળવાવું નહીં. અમજદેપ અને અ'ગ્રેજ સામે અણુવિશ્વાસ અને આપણા દેશની દરેક ખામી, દેશના દરેક કમનસીબ માટે અંગ્રેજોને જ જવાબદાર ગણી તેના ઉપર ગાળા વરસાવવાનું આપણું વલષ્ણુ છે. ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક પત્રમાં તત્કાલીન વધતી ને લાંચભાઈ પાલીસ પર રાર કરી બીજા પત્રમાં મુંબઇના CID પેાલીસ ખાતાને સાવ નકામુ તે રૂશ્વતખાર હોવાનું જણાવે છે. અને અવલાંકે છે* અત્યારે મુંબઈ અમદાવાદમાં ખરી કૉંગ્રેસસેવા સ્વયંસેવા નથી કરતા. સાચા સ્વયંસેવ તા અત્યંત જૂજ છે. આ ચળવળનું ગમે તે થાય, ગાંધી જેલમાં મા કે ધર આંગણે ; એક વાત ચોક્કસ છે, ગુજરાત, મુંબઈ અને ગુજરાત મુંબઈના વેપાર રાજગાર છુંદા, કચરાઈ ધૂળ ભેગા મળે છે. ગુજરાત, મુંબઈને હાલ આ જે ધકકો લાગે છે અને ખાઉં પાડે છે તેનાથી એ ખેવા વળી જવાનું છે, તમર ખાઇને જમીનદારત થવાનું છે; તેમાંથી પાછું ત્રીશ વર્ષે પણ ભાગ્યે ઉભું થવા પામે. e વળી અન્ય પત્રમાં જણાવે છે. કાંગ્રેસ પક્ષ માને છે કે આ નવી પેાલિસી ચાર રાતનું ચાંદરણું જ છે. મહિને માસ ચાલશે, બહુ તે છ માસ, એથી વધારે નહીં જ. મોડામાં મોડા ઓગસ્ટમાં બ્રિટીશ સરકારને અમે નમાવી શાં, પૂરેપૂરી, અને આખરી ફે'સા આવી જશે. પરંતુ મા સર્વ શ્રદ્ધા શા પાયા પર ભલા? તે સવાલ જ પ્રેમનામાંના કોઈ ને ક્રૂરતા નથી. આ બહાને પાયો જ નથી. બ્રિટીશસત્તાનાં મૂળ વધારે ઊંડા છે, હાલ શરૂ થયેલી પાલિસી બા કાન્ઝર્વેટીવ પાર્લામેન્ટ જ્યાં લગી ટકી રહે ત્યાં લગી તો નાવવાની જ, એ કશું એમના મગજમાં પેસે એમ નથી...આજે રાજકીય મહાખેલ કે મહાનાટક માંડયું છે તેના ત્રણ ખ કે ત્રણ એક, જેમાંથી ૯ વ્હેલા જ પૂરું થયે છે, એ ડેલામાં મુસ્લિમોએ હિંદુઓને સજ્જડ હાર આપી છે, બીજા બે અક કે રબર જેવા થાય તેવા ખરા, જેટલા ચાલે
**
તા. ૨૮-૧૨-૧૯૩૪ તથા ડીસેમ્બર ૧૯૩૧ ના પત્ર
૪૫
તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર
૪૬
તા. ૨૦-૫-૧૯૩૧ નો પુત્ર
४७
તા. ૧૩-૫-૧૯૩૨ ને! પત્ર.
૪૮ એજન તથા શુક્રવા૨-૧૨-૧૯૩૨ના પત્ર.
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠારના અમર પદ્યમાં પ્રતિબિંબિત વિકાસણ તેટલા ખરા; આ પહેલો અંક કે રબર જ અગિયાર વર્ષ ચાલ્યો–૧૯૨૦ થી આજ લગી બીજા બને કે જેમાંથી એક વધારે લંબાય પણ, હાલ જે નેતાઓ છે તેમની જે પલિસીઓ છે, તેમના જે વિચારમિનારા છે, તેમાંનું કશું આખા ખેલ કે નાટકની સમાપ્તિ વિશે હયાત ના પણ હોય, તદ્દન નવા જ નેતાઓ નવા જ વિચારો અને વલણોની વચ્ચે અને તેમની રૂએ આ ખેલ કે નાટકની સમાપ્તિ થવાની–એ કશું જ કોંગ્રેસ પક્ષના માનસમાં અત્યારે પેસે એમ નથી. ૪૯
ધર્મ, સમાજ ને લોકમાનસ- પત્રોમાં એમણે ધર્મ, સમાજ ને લેકમાનસ વિશે પિતાને અભિગમ દર્શાવતા ઉગારે પણ અત્રતત્ર કાઢયા છે. એક પત્રમાં તેઓ કહે છે૫૦– In India there nowhere is the religious humanism, nor the medical and psychological science' બીજ એક પત્રમાં લખે છે-“ આપણુ લેક ચીઠ્ઠી– ચપાટીમાં બહુ માને છે તે ભૂલ છે વળી જેની પાસે સર્ટિફિકેટ મેળવવાને હકક છે તેની કને જ માગવું. ૫૧ અન્યત્ર એ જણાવે છે– આપણું લેક Preventionમાં સમજતાં જ નથી. અને આનું મુખ્ય કારણ પણ એ લાગે છે કે પૂર્વજોએ આવા બધા નિયમો ધર્મ'માં નાંખી દીધાં છે. ચોમાસામાં ઓછું ખાવું, ફળ જ ખાવાં, અપવાસ કરવા, એક ટંક જમવું વગેરે “ધર્મિકતા” ગણાય છે. National religion કહે તે ખોટું પણ નથી. પરંતુ far better to call a spade a spade તન્દુરસ્તી વાકીય અગર શારીરિક જ ગણવા ગણાવવા જોઈએ. હાલના સમયમાં તે એમ કહીશું તે જ વધારે લોક વધારે સમઝદારી અને ચીવટથી પાળશે.પણ વળી લખે છે-“બહુ લાંબુ આયુષ્ય કશાં સુખ કે લાભ આપે એમ નથી માન. યુરોપ અમેરિકામાં ધરડ ધરડીએને પરણે છે, માત્ર સહવાસ સુખ માટે તે હિંદમાં હજી સંભવ છે નહીં. ”૫૩ અન્ય એક પત્રમાં જણાવે છે–' સાહેબ લેક! ફી ના મળે ત્યાં કામ કેવું કરે વળી! અને ગાંઠનું ગોપીચંદન કરીને સેવા કરવી એ તે ભૂખે મરવાને જ ઘેરી રસ્તો ! એ તમારા આજકાલના અધુરા “ સાહેબલેક' થોડું જ જાણે છે કે સાહેબ ના મુલકમાં ગરીબગુરબાં માટે જેટલે વ્યવસ્થિત દાનધર્મ છે, તેને સામો હિસ્સો પણ આ પ્રાચીન સંસ્કૃતિ ઉપર મુછે તાલ દેતા આર્યધર્મમાં છે નહીં. ક્યાંથી હોય? ઢેર દાનધર્મમાં જેટલું સમજે તેટલું આપણે સમજીએ, આપણને તે એક જ વસ્તુ આવડે; આભડછેટ, આદિ રીતરિવાજો દાખલ કરી માનવતાનું ક્ષેત્ર જેમ બને તેમ ટકું કરી નાખવું તે આપણી ખાસ કલા. બાર પુરબિયા અને તેર ચૉકા આપણા દેશની જ કહેવત, સસરે હેકરાની વહુના હાથની રસોઈથી અભડાય એવી શુદ્ધવિશુદ્ધ બ્રાહ્મણ નાતે આપણા દેશમાં જ હજારો વર્ષથી ચાલે છે અને હજીયે જીવે છે. માણસની છાયા પડે છે ફટ લગી તો તેની આભડછેટ નડે એવીશ ટ લગી, એ પણ આપણા ચેકખાઈમાં નમુનેદાર દેશન શા! ૫૪ વળી તે એક પત્રમાં ઉચ્ચારે છે–“ શક્તિ, ઉદારમન અને તાદાસ્યભાવ ત્રણે ભેળાં હોય તેવા માણસ જ હાથ દઈ શકે, ૫૫ એટલે કે મદદ કરી શકે.
૪૯ તા. ૮-૧-૧૯૩૨ ને પત્ર. ૫૦ તા. ૧૩-૫-૧૯૩૨ ને પત્ર. ૫૧ તા. ૨૯-૫-૧૯૩૧ ને પત્ર,
તા. ૧૮-૯-૧૯૩૧ નો પત્ર. ૫૩ તા. ૧૧-૯-૧૯૩૧ ને પત્ર.
તા. ૧૨-૨-૧૯૩૨ ને પત્ર. તા. ૨૬-૭-૧૯૩૬ ને પત્ર.
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
- ་
ધરન્દ્ર મ. માસ્તર (મધુમ્)
હે.. બેમાં પૂનાના ગરાસ, 'ગ લખે ~~ સુિરત ને ધમય સમાગશ્યુને આકર્ષક કલાને કેવું ઉત્તેજન આપે છે તે ગણપતિની પ્રતિમા દ્વારા જણાય છે. દક્ષિણી ભણું છું જ રૂચુિત હોવા છતાં પોતાના નર્સિગક આનદ ને રુચિ માટે ધણી બાબતે કરતા હેય છે, ૫૬ તત્કાલીન સમાજના યુવાધન વિશેનું એમનું નિરીક્ષણુ એક પત્રમાં વ્યક્ત થયું ..... કરી શકરીઓનાં શરીર પહેલે ધાએ જ નમા ય ા જુવાનીમાં જ એકાળ રીસાઈ જાય છે. તેનું મુખ્ય કારણું. wrong fonding અને wrong living. આ ખાતા પર મા બાપ ાન જ નથી આપતા. એમના પેતાના diet અને living વિનાશક થઈ ગયા છે તે જોઇ તેમને કરા પણ તેવું જ શીખે તે તદ્દન કુદરતી છે, પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્રીમાનસ ---શ્રીમાનસ વિશે એમનું અવલોકન છે.—“All women are boru match-makers : that is their iife, the centre of their hopes and fears, their ખરપુર and their competitions.'પઢ
ગુજરાત અને ગુજરાતીઆ—એક પત્રમાં એ લખે છે— ગુજરાતમાં ખાનગી સસ્થા સારી ચલાવવાની શક્તિ જે હજી નથી આવી. લાયક માણુસને યોગ્ય શરસ્તેથી અને પૂરતી સત્તા આપીને તેનું કામ કરવા દે એવી કમિટીએ ગુજરાતીઓની ના મઢે એક પણ નથી એઈ. લોક કલા દેખા, નકામી લડાઈ અને બટરાત્રો કરનારા, અને આપણી નાનથી કેટલું વેરતું પડયું છે, ગુજરાતીઓી કેટલું વેઠવું પડ્યુ` છે, તે તુમે ધઇ જાણતા નથી; જાણુવાના પણુ નથી. ગુજરાત નવાસથી હમે કાઈ સુખી થાય એ માનની જ નથી, પ અન્યત્ર તે આવવા... * ગુજરાતીને પોતાના લાયક ઉમેદવારાને મદદ શી રીતે કરવી તે આવડતું જ નથી. ''૧૦
વતન ભરૂચ ને ભરૂચીઓ-એક પત્રમાં તેમા લખે ભરી લોક લાગણી ઊભરારૂપે જ દર્શાવી શકે, વિશિષ્ટ વ્યવસ્થિત શાંત રીતે નહી, શાંત રીતથી એમને સતોષ ન જ થાય. ઊણપ લાગ્યા કરે, તે એમનું ગાઠીપણું (Provinicialism) જ છે. '૬૧ ભરૂચના એમના ક કુટુબી-જ્ઞાતિજન બચુભાઈ કાર કાઈ રંગ-સાધુથી છેતરાયાની ઘટના જાણી એક પત્રમાં તેઓ લખે છૅ. એ હમારા સાંઇએ અને મહારાજો અને બાવાઓ અને સાધુએમાંથી સંખ્યાબંધ વિચિત્ર પ્રાણીઓ હોય જ છે. એ medieval mentality વાળા અત્યંત ખારીલા ઢાય છે. ઝેર હતા. પણ એમને જરા વાર નહીં, Slowly acting poison so that no suspicion would be attached to them ?૧૨
પ
તા. ૨૦-૮-૧૯૨૮ને પત્ર
૫૭
તા. ૩૦-૧૨-કાનો પત્ર.
૫૮ તા. ૮-૧-૧૯૩૨ના પત્ર.
૫૯
તા. ૨૮-૯-૧૯૩૧ના પત્ર.
તા. ૮-૭-૧૯૩૨ના પત્ર.
તા. ૧૮-૯-૧૯૩૧ને પત્ર.
૬૨ મેટા દા હત્ર સદ્. શ્રીમદ્ રાજુભાઈ ઠાકોર પરના તારીખ વગરનો ૧૯૫૦ ના પુત્ર,
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારણ
- એમના કુટુંબમઃ મુકુંદ પરીક્ષા માં નાપાસ થયે એક પત્રમાં તેઓ લખે છે- બે પાંચ માર્ક વધારીને નપાસ થતાને પાસ કરી દેનારા પરીક્ષકો વધતા જાય છે, પણ ખાર રાખીને પાસ થતા હોય તેને નાપાસ કરવાનું પાપ હરનાર હજી લગી તે મારા જેવા માં નથી આવ્યા. પછી ઇશ્વર જાણે, એવી મૂર્તિઓ પણ હેય કદાચ. '૧૩ ભરૂચમાં જયારે કોલેજ નહોતી ત્યારે તે સ્થાપવા માટે થયેલી હિલચાલ ટાણે મદદ ને માર્ગદર્શન માટે લખાયેલા પત્રના જવાબમાં તેમણે આ લખનારને પત્રમાં જણાવ્યું હતું, “હું જાહેર પ્રવૃત્તિઓમાં નથી. હવે પડવા વૃત્ત નથી. બહાર જાહેર હોય તે સો કંઈ જાહેર પ્રવૃત્તઓમાં હોતા નથી. જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતા ભરૂચના હિદ્વતનીઓ જાણીતા છે.... ગરીબ બિચારાં જમાનાના વધતા જતા ધાંધલ અને સડાના ભેગા થઈ પડતા યુવક યુવતીઓ !૧૪
એ જ રીતે ભરૂચમાં સ્થપાયેલ લેખકમિલને એમને સન્માનવાને કરેલા ઠરાવના ઉત્તરરૂપે આ લખનાર પરના પત્રમાં એમણે લખ્યું હતું. “સંસ્થા લાંબુ ચાલે અને પોતાના ઇષ્ટક્ષેત્રોમાં સારું કામ બતાવે એ આશીર્વાદ આપું છું. જો કે મારો જન્મારા દરમિયાન સાહિત્ય અને વિદ્યાના વિષયને લગતી ભરૂચમાં અનેકાનેક સંસ્થાઓ ઊભી થતી મેં જોઈ છે તેમાંની ઘણી ખરી તે ટૂંકી મુદતમાં જ પાછી લય પામી જતી મેં જોઈ છે. લેખકમિલન ભરૂચની કંઈ પ્રવૃત્તિ થાય છે તે જણાવતા રહેવા કૃપા કરશે. ૫
સાહિત્ય અને નિછ શખ-વડોદરાથી એક પત્રમાં તેઓ લખે છે. ગયે અઠવાડિયે અહીં ૩-૪ દિવસ ખૂબ ધમાલ રહી. Oriental conference ની સાતમી All India બેઠક ૨૭-૨૮-૨૯મીએ થઈ ગઈ છે. ૩૦૦ વિદ્વાને, જેમાંથી ૩૦ ઉપર જુદી જુદી શાખાઓના ધુરંધર અને યુરોપીય નામનાવાળા આવેલાઃ સામાન્યથી ઉચી કોટિના પંડિત, શાસ્ત્રીઓ, પ્રોફેસર આદિ પણ સારા પ્રમાણમાં આવેલા. આ નિમિત્તે વડોદરે પધારેલા મહેમાનોની કુલ સંખ્યા તે ૫૦૦ ઉપર જાય. આ વિદ્વાનોના મનરંજનાથે વડોદરા કૅલેજના વિદ્યાર્થીઓએ કાલિદાસનું “માલવિકાગ્નિમિત્ર' નાટક સંસ્કૃતમાં ભજવ્યું. પાત્રોને તૈયાર કરવા અને નાટકને લગતી બધી વ્યવસ્થા માટે નીમેલી સબકમિટીને પ્રમુખ હું હતા. મંત્રી પ્રો. ગોવિંદલાલ હ. ભટ્ટ હતા. કોન્ફરન્સમાં પણ મેં Kalidass Malvikagnimitra-A study વિષય ૭૫ પાનાં ટાઈપ કરેલ વૈદિક અને સંસ્કૃત સાહિત્ય વિભાગમાં રજૂ કરે. એ વિભાગના પ્રમુખ છે. વૂલર (લાહોર યુનિ.)ને આખી કોન્ફરન્સના પ્રમુખ બિહારના કે. પી. જયસ્વાલ, અહીંના ડે. ભટ્ટાચાર્ય, પૂનાના ભાંડારકર રિચર્સ ઇન્સ્ટિટયૂટની મહાભારત આવૃત્તિના તંત્રી હૈ. એસ. કે. બેલકર અને બીજા ઘણા વિદ્વાનને મારે એ નિબંધ ધણ ગમે. એમાંના મુદ્દા વિગતોની સંપૂર્ણ અધતતા અને એના તારણોની નવીન તાર્કિકતાને લીધે. ૧૯૧૮માં પૂનાની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટમાં Text of Shakuntala ઉપર મારે નિબંધ વખણાયેલે તે જ પછી પંદરમે વર્ષે લખેલે આ વખણાયેલો છે. ૧૧
૬૩ તા. ૧-૭ ૧૯૨૭ ને ન્હાના દોહિત્ર શ્રી. ગજુભાઈ ઠાકોર પર પત્ર. ૬૮ તા. ૮-૮-૧૯૬ ના આ લખનાર પરને પત્ર. ૬૫ તા. ૪-૭-૧૯૪૬ ને આ લખનાર પરનો પત્ર ૬૬ તા. ૩૧-૧૨-૧૯૩૩ ને નાના દોહિત્ર પરને પત્ર,
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ)
એક બીજા પત્રમાં પાટણ પ્રત્યેના પિતાના આકર્ષણનું કારણ દર્શાવતાં જણાવે છેપાટણના માર ખાસ આકર્ષણનું કારણ તે એ જગ્યાએ રહેલા વિશાળ જૈનભંડારો છે. ભંડાર એટલે હસ્તલિખિત પિથીઓનું પુસ્તકાલય. આ પિથીએ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અપભ્રંશ, જની ગુજરાતી કે અર્વાચીન ગુજરાતીમાં લગભગ ૧૦૦૦ A.D, ની સાલમાં લખાયેલ. એમાં એકને એક ભાષામાં ગ્રંથ અને તેની ટીકાટીપણ હોય યા ગ્રંથ એક ભાષામાં હોય તે ટીપણું બીજી એક ભાષામાં હોય, અથવા બે ભાષાઓમાં ય હોય. આ પ્રાચીન ભંડારમાંથી મેં સાતેક જેટલા પ્રાચીન ગુજરાતી રાસ પસંદ કર્યા છે ને તે હું ગાયકવાડ એરીએન્ટલ ગ્રંથ શ્રેણીમાં પ્રગટ કરનાર છું. આ માટે તેઓ મને તથા મારા સહયોગીઓને પાન દીઠ સવારૂપિયા આપનાર છે જો કે તે મામૂલી કહેવાય—પણ એટલું ય આપણે ત્યાં બીજી કોઈ આપતું નથી, અને અમે વિદ્યાવિલાસી વિદ્વાને વેતન જેવી દુન્યવી બાબત કરતાં વધુ ઊંચી બાબતની દરકાર કરતા હોઈએ છીએ.”૧૭ કામમાં વેક્ષિાવાડ કરનાર તરફ તેઓ નારાજ રહેતા.૧૮ આજથી પાછો ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝમાં પ્રાચીન એક વોલ્યુમ હે માથે લીધું છે. તેનું કામ લઈ બેઠી છું પણ બહું કામ થતું નથી. ૧૯
ગાંધીજીને તેઓ Sentimental Idealist with little grasp of the essential facts of this world here and there કહે છે અને તેમણે કરેલા ગીતાના ભાષાંતરને “હાથવણાટ ખાદી જે ચીંથરિયે તરજુમો' કહે છે.૭૦ દેશવિદેશના અભ્યાસી એવા આ બહુશ્રત વિદ્વાન માનતા હતા કે મેકિસમ ગેકને સાહિત્ય દ્વારા ત્યારના રશિયન સમાજને ખ્યાલ મળે છે. રશિયન સરકાર, જમીનદારે, શ્રીમંતે, ધાર્મિક વડાઓ ને મુકી, લશ્કરી અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચારમાં ખદબદતા હતા ને બૌદ્ધિક મધ્યમવર્ગ જ જ્યારે રશિયાની આશા૫ હતે-તે પણ એ વર્ગ પણ બહુ સારે ન હોવાનું દર્શન વિવિધ પાસાં દ્વારા ગેઈનું સાહિત્ય કરાવી જાય છે. રશિયન પરિસ્થિતિ સમજવા માટે તેમની દૃષ્ટિએ ગોર્ની સિવાય કોઈ અધિકૃત સાહિત્યકાર નથી..
લગભગ જ્ઞાનકોશ સમા એ લેખાતા. એ ઉચ્ચ કવિ હતા ને દુરારાધ્ય વિવેચક એ ગણતા. એ બહુકૃત વિદ્વાન હતા અને વિલક્ષણ ગદ્યકાર તરીકે ય નામાંકિત થયેલા, તજજ્ઞ ઇતિહાસવિદ તરીકે તેમની પ્રતિષ્ઠા હતી. કાલિદાસનાં નાટકોના અનુવાદ સરસ રસવાહી કરીને સંસ્કૃતના ય વિદ્વાન તરીકે તે નામના પામ્યા હતા. સાંપ્રત ગુજરાતી કવિતાના વેકેશી પિતર' તરીકે એ પ્રતિષ્ઠિત થયેલા છે. એમનું સઘળું સર્જન ઊંચી કક્ષાનું પંકાયેલું છે, કેમકે એમને તે મુદ્રામંત્ર જ હત–માફ નિશાનચૂક, પણ નહિ માફ નીચું નિશાન.” ગુજરાતી અને વિશ્વના ય સાહિત્યના આ પ્રખર અભ્યાસી માનતા હતા કે ઉચ ભાવનાવાદ માટે કવિ નાનાલાલ, દેશસમાજના વિવિધ
કોની સદ્દભાવભરી સમ્યક સમજ માટે ગોવર્ધનરામ, આશા ને શ્રદ્ધા વિશ્વાસ માટે ગાંધીજી તથા બળ ને ઓજસ માટે મુનશી આદિના સાહિત્યનું સેવન કરવું જોઈએ.
૬૭ તા. ૧૦-૧-૧૯૩૧ ને નાના હિત્ર પરને પત્ર. ૬૮ તા. ૧૫-૮-૧૯૩૫ ને નાના હિત્ર ૫રને પત્ર. ૬૯ તા. ૪-૯-૧૯૩૧ ને પત્ર, ૭૦ તારીખ વગરને ડિસેંબર ૧૯૩૧ ને લવિત્ર પર્વને પત્ર.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રમાં પ્રતિબિંબિત વિચારસષ્ટિ
મેતીયાના શારીરિક રોગની જેમ પૂર્વગ્રહને તેઓ માનસિક રોગ ગણુતા. Learning for its own sakeમાં તેઓ શ્રદ્ધા આસ્થા રાખતા હતા. દરેક વ્યવસાયમાં સખ્ત પરિશ્રમ, ઉત્સાહ ને એકચિત્ત નિકા તેઓ જરૂરી માનતા હતા.૭૧ સિદ્ધાંત-નિયમમાં બાંધછોડ તેમને પસંદ નહોતી. તેમની દીર્ધદષ્ટિ દૂર સુધીનું જોઈ શકતી. તેમને કોઈની શેહશરમ નહતી નડતી. સ્વદેશીને ઉત્તેજન આપવામાં તેઓ માનતા, એટલે ખંભાતથી તે અકીકનાં સુંદર બટન ખરીદે છે. ઈંગ્લેંડ અભ્યાસ માટે ગયેલા તેમના નાના દેહિત્રને બજેજે મડમડી પરણી લાવવાની ગંભીર ભૂલ કરતો નહીં ... It would be suicidal જેવી સપષ્ટ વાત પણ તેઓ લખી શકે છે.૭ી એમના મોટા દેહિત્ર ભરૂચના રાજુભાઈ ઠાકોરને ઘેર પુત્રજન્મ થયે તેનું “મુકુલ' નામ રાખવાનું એટલા માટે સૂચવે છે કે માણસ કળીની જેમ સદા વિકસિત થતું હોય છે–ને જીવનભર વિકાસ પામે છે.
તેમનાં પત્ની ચંદ્રમણીનું દુ:ખદ નિધન તા. ૧૪ જાન્યુ. ૧૯૧૫ ના રોજ થયા પછી તેમને અઠંગ વિદ્યાવ્યાસંગ ઓર વધ્યો હત; તેમને વાચનને જબરો શોખ હતો. એક પત્રમાં તેઓ લખે છે–I want to utilise such odds and ends of leisure and holiday-time in dipping into a few books by Englishmen on India. Let me give you a very small list, (1) E.S. Montagu--An Indian Diary (2) Sir V. Chirol ---some 6 or 7 small books on India (3) ( Marg Zetland ) Lord Ronaldshaysome 3 books (4) M.L, Darling-Rustics Loauttur and 2 other books, special points of view of the authors about India and Indians, the defects of our culture and the weaknesses of our character etc.૭૪ જાણીતા વિદ્વાન સાહિત્યકાર અને વિવેચક આચાર્યશ્રી યશવંત શુકલ જયારે કોલેજમાં ભણતા હતા ત્યારે તેમણે બ. ક. ઠાકોરને એમના વતન ઉમરેઠના “ઉમરેઠ મિત્રમંડળ” સમક્ષ વ્યાખ્યાન આપવાને આમંચ્યા હતા. ત્યારે એ આમંત્રણ પત્રના હસ્તાક્ષર જોઈએ એમણે ટકોર કરતાં યશવંત શુકલને પત્રમાં લખેલું–“ આ ચરોતર બાજુ તમે ને કાંતિલાલ (૫) આદિ જે છાપેલા જેવા અક્ષરો કાઢો છો તે બરાબર નથી. ઝપાટાબંધ લખતાં જે સુવાચ્ય અક્ષરો કાઢે તે સાચે મરોડ'.૭૫
ગુજરાતમાં સાહિત્યક્ષેત્રે સાહિત્યકૃતિ પ્રગટ થયા બદલ પુરસ્કારને આગ્રહ રાખવાની પહેલ એમણે કરી હતી અને એની પ્રથા પાડવાનું શ્રેય એમને ફાળે જાય છે. ૧૯૪૬ના અરસામાં આ લખનાર જ્યારે સૂરતથી પ્રગટ થતા તત્કાલીન દૈનિક “ગુજરાત ' ( હવે બંધ થયેલ છે)ના “સાહિત્યનિકેતન' નામના સાહિત્ય વિભાગનું સંપાદન કવિ “પતીલ' તથા
૭૧ તા. ૧૨ ઓકટે. ૧૯૩૩ નો પત્ર. ૭૨ તા. ૧૭-૫-૧૯૩૨ ને પત્ર. ૭૬ તા. ૧૩-૧૨-૧૯૩૨ ને પત્ર.
૭૪ તા. ૨૩-૯-૧૯૩૨ને નાના દોહિત્રા પરને પત્ર, તથા જમાઈ નાનુભાઈ ઠાકોર પર તા. ૮-૯-૧૯૧૬ને પત્ર અને સુલજાબહેનની રૂબરૂ મુલાકાત.
૭૫ આચાર્ય શ્રી યશવંત શુકલની (અમદાવાદ ખાતેની) અંગત રૂબરૂ મુલાકાતમાં તા. ૨૩-૧૦-૯૩, સ્વા ૧૨
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. ભારત૨ (મધુરમ)
શ્રી રજનીકાન્ત દલાલ સાથે કરતા હતા ત્યારે તેને માટે બ. ક. ઠાકરને તેમની કૃતિ પ્રકાશનાથે આપવા નિમંત્રણ આપતે પત્ર તેમણે લખ્યું હતું ત્યારે તેમણે પત્રમાં લખ્યું હતું ?
હુને મોકલું તે વિષય બદલ માસિકે સારે તો નહીં પણ ઠીક ઠીક પુરસ્કાર નિયમિત રીતે આપે છે. દનક સારું ચાલતું હોય તે તેને જાહેરખબરોની અને રોજ હજારોની ખપતની સારી કમાણી હોય એટલે તે આકર્ષક પુરસ્કાર વડે ઉત્તમ લેખકનાં પ્રતિષ્ઠિત ૯ ખાણ મેળવી શકે અને પિતાની ખપત તેમ પ્રતિષ્ઠા વધારી શકે. પણ ગુજરાતમાં હજી અમદાવાદના એક બે સિવાયનાં છાપાં આ માર્ગે જતાં જાણવામાં નથી. પ્રગતિ ધીરે ધીરે જ થાય. વળી તંત્રી સંપાદકોને ટપાલમાં મફત લખાણે મળ્યાં કરતાં હોય ત્યાં લગી તે પુરસ્કાર આપીને મેળવવા તેમને નકામા ખર્ચમાં ઊતરવા જેવું પણ લાગ્યા કરે...પુરકારની માગણી મેં પ્રથમ પહેલી શરૂ કરી ગુજરાતના લેખકોને ચૂસણુશોષણ ધંધાદારી છાપાં, બુકસેલરે આદિને હાથે થતું કંઈક ન થાય—અટકે એવી સેવા બુદ્ધિએ. એને કેટલાંય વર્ષ થઈ ગયાં છે, કેટલાક મારા સાથમાં ભળીને પછી પાછા પુરસ્કાર મળે તે લે, પણ તે વગર અસહકાર રાખવો એ નિયમમાંથી ચળી પણ ગયા છે. હું પહેલેથી આજ લગી એટલે વર્ષોથી એ જ ધરણને એકસરખે વળગી રહયો છું, તે વિદિત થાય.”
આ “સાહિત્યવિભાગ’ શનિવારના” ગુજરાત માં પ્રગટ થતું હતું, એટલે તેમણે એ પછીના તા. ૬-૧૨-૧૯૪૬ના પત્ર દ્વારા તે દિવસના એ દૈનિકના જાહેરખબર છાપવાના દર જાણવા માંગ્યા હતા. પણ એમાં એમનાં કોઈ નોંધપાત્ર વિચાર-મંતવ્ય નહોતાં.
ઘડપણ વિશે : એક પત્રમાં તેઓ લખે છે-“ધો માણસ દરેક કનેથી દરેક ઠેકાણે ખાસ વિનસેવા ગોઠવણ આદિની આશા રાખે જ એ સૌએ હમેશાં યાદ રાખવાનું છે.”૭૭ મોટા દોહિત્રને સલાહ આપતા બીજા એક પત્રમાં લખે છે-“ઘડપણ વિશે તમે આજથી ચેત્યા છો, તેથી રાજી છું. મ ને કામ જોઈએ, પિતાને રસ પડે એવું કામ, જમિયતરામ હકુમતરાયને રૂ કાંતવામાં, રેટિયે ફેરવવામાં અને કપડાં વણવામાં આ દિવસ જ નથી...ઉંમર અંશી ઉપર બે ત્રણ હોવા જોઈએ. તબયત કયાંય સારી છે...અથવા મારા દાદાજીની માફક દેવદેવલા, પથ્થર, માટી, ધાતુ આદિનાં વસાવી વધારી પૂજા આરતીમાં સૂર્યોદય પહેલાંથી અગિયારેક વાગ્યા લગીને સમયગાળા અને મેટા ધર્માત્મામાં ખપે એ પણ ઘડપણ માટે ઓટો ઉદ્યમ નથી, અથવા વીમા કે કોઓપરેટીવ કે પબ્લિક લાઈફ (સુધરાઈની કે કોઈ જાતની) ને વળગે...અથવા તો મારી માફક વિદ્યાકલાને વળગો. અથવા ઇન્કમટેક્ષ એકસ્પર્ટ કે કો. ઓપરેટીવ એકસપર્ટ બને. જવાની દરમિયાન જ માણસે આવો કંઈક પણ પિતાના શોખને ઉદ્યમ હાથ કરી લેવો જોઈએ. બાકી તરસ લાગે-ધડપણુ જાગી જાય–તે પછી કૂવો ખોદવા નીકળે તે ન ચાલે. અથવા અમૃતલાલ ઠક્કર કે વૈકુંઠ લલુભાઈ મહેતા કે સૂરતના ભગવાનદાસ દલાલની માફક ભલે દ્ધાર, ખાદીભંડાર કે
સ્ટફડોના હિસાબની તપાસણી પર બેસી જાવ..... મારો વિદ્યાકલા કવિતાને શોખ એ છે કે હું સો વર્ષ જીવું અને રોજ બને તેટલુંક પાંચ પુણી વધારે મારું કાંતણ કાંત્યા કરે તે પણ છેડો
૭૬ આ લખનાર પર મુંબઈથી લખાયેલે તા. ૧-૧૨-૧૯૪૯ને પત્ર. ૭૭ તા. ૮-૧-૧૯કરને નાના દોહિત્ર શ્રી. ગજેન્દ્ર ઠાકોર પરને પત્ર.
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ
ન આવે. ગેટલાં કામ ત્યારે મારી પાસે ભેગાં થયાં છે. મને કામ આ” આ થાય છે. તેમ આછું વધારે વધારે પાળ પડતાં જાઉં છુ....તમે પાતે પણ વિશે શા વિચાર કરી છે. તે જષ્ણુવા, કેમકે તમારી આવે. longevity સારી છે ઢ
ચુવાપેઢી પ્રત્યે સદ્ભાવ એમની કાવ્યપ્રવૃત્તિ જોઈ, તેનાથી પ્રેરિત થઈ, તેમના નાના મોટા એમ બી દાહિત્રીએ કવિતા લખી તેમને બતાવી ત્યારે એકની કવિતાની ચબરખી ઉપર ઉપરથી જોઇ ને ફ્રાડી નાખીને કહ્યું : ‘ઘરમાં એક કવિ બસ છે. ભૂખે મરવું હોય તે કવિતા કરજો, કારણ કવિ થવુ રહેલ નથી. જ્જૈન આરાધના માગી લે છે, ખડ તપશ્ચર્યા માગી લે છે, પણ મોટા દાહિત્રની કુંવતા તેમણે મઠારીને સાવ નવી બનાવીને, ‘ કુમાર ' માસિકમાં મોકલી આપી ને તે પ્રસિદ્ધ પળ થઈ, પણ તેના ભાવ અસલ રાખી કાવ્યનું કલેવર સાવ બદલી નાખ્યું હતું. ૧૯૨૯-૩૦ના અરસાની આ વાત. એકવાર એમના નાના દોહિત્ર એમની ના છતાં કૉલેજકન્યા ’ નામક અનિચ્છનીય નાટક જોવા ગયા હતા ત્યારે માડી રાતે ઘરનાં બારણાં ન ખાલીને એમણે એને બહાર રહેવાની સજા કરી હતી-પશુ પછી તદ્દન સદ્ભાવ રાખી એ ભૂલની ક્ષમાં પણ આપી દીધેલી છ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુની-નવી પેઢી વચ્ચેની વિચારખાઈ-થિસ બાદિતા સંગે તેમણે લખેલું-' A father 's
dreams about one of his sons outshining the whole world and bringing reflected glory on himselt are one of the most precious of his possessions. And if you ask me, the most futile of his possessions; if you ask me further the most injustifiably tyrannical of his tendencies, Has not a grown up son his own dreams, his own ideals, his own sense of what the world is like, his own way to make, his own life to lead ? should he not be free, when grown up, to deal with these as he can and wishes to? What right has a father's dreams to be an obstacle? That is ** my principle "દ્વ॰ આમ, બે પેઢી વચ્ચેના વિચારનતરની બાબતમાં એમની વિચારણા યુવાપો ને ન્યાય કરે તેવી સમક હતી.
92
આમ, વિવિધ વિષયો, શાસ્ત્રો, મુદ્દાઓ અને ક્ષેત્ર વિશની, જેટલા મળ્યા છે તેટલા બાવન જેટલા અપ્રગટ પત્રોમાં, ઉપસતી એમની સંગીન અને સમૃદ્ધ વિચારસૃષ્ટિ એમને નહની જેમ કે પ્રચંડ મનોઘટનાશાળી વ્યક્તિત્વ ધરાવનાર ' બહુશ્રુત વિદ્વાનનું બિરુદ અપાવી જાય છે. એમનું વિલક્ષણ વ્યક્તિત્વ ને સમૃદ્ધ સર્વાંગી વિચારશક્તિ આ પત્રામાં તેા પ્રગટ થાય જ છે, પણ એમના જીવન અને સાહિત્યને સમજવાની ચાવી પણ આ દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રા પૂરી પાડી જાય તેવું ને તેટલું. મામલક્ષી તત્ત્વ એ ધરાવે છે. સેમ્યુચ્યુલ જાન કહે છે તે
..
ત
૭૮ મેટા દોહિત્ર શ્રી. રાજુભાઈ હી. ઠાકાર પરના તારીખના નિર્દેશ વિનાને ઇ. સ. ૧૯૫૦
ના પુત્ર.
બ. ક. ઠાકારના નાના દોહિત્ર શ્રી. ગજેન્દ્રભાઈ ઠાકોરની મુલાકાતના આધારે.
વડાદરાથી તા. ૧૨-૬-૧૯૩૩ ના રોજ નાના દોહિત્ર પર લખાયેલ પુત્ર.
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ
% મ. માસ્તર (મધુ મ )
In a man's letters his soul lies naked નું વિધાન બ. ક. ઠાકોરના આ પત્રો માટે છે સાચું પડે છે, કેમ કે એમાં તેમનું હૃદય કશા ય આડંબર કે પરિધાન વિના ખુલ્લું પડેલું દષ્ટિગોચર થઈ શકે છે. આ સર્વ દષ્ટિએ એમના આ અપ્રગટ પત્રોનું મુલ્ય એમની માનસિક આત્મકથાની ગરજ સારે તેટલું બહુમૂલ્યવાન છે. એમનું જ વિધાન છે કે જે પ્રજા સાચા પૂજ્યને બદલે બીજા વામણા માણસને મહાપુરુષના પદે સ્થાપીને તેમને અદર્ય આપે છે તે પ્રજા પછી કાળે કરીને પૂજ્ય મહાપુરુષોને પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ચાલે, આપણે એ ભૂલ ન કરીએ ને એ મહાપ્રતિભાશાળી પ્રચંડ વિદ્યા-સાહિત્ય-મનીષી ચિતકને તેમની જન્મ સવાશતાબ્દી ટાણે સાદર વંદીએ ને અર્થ આપીએ. જો કે એમણે તે એક કવિતામાં આમલક્ષી રીતે ગાઈને પિતાને જીવન સંતોષ વ્યક્ત કર્યો છે.'
૮૧ ને આશા હતી આટલું જીવવાની
ન સેવા ફર નામના આટલીની જુવાની વિશે યે ન સત્તા સમૃદ્ધિ ન કીર્તિ તણે મોહ માહ્નો ફર્સ્ટ કે કુમાર્ગે સરંતા ય ના ટેક ચૂક્યો થયો છ ટટાર જરા ખાઈ કેશે.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નૈતિક મૂલ્યા અને સમાજ-સુધારણા અંગે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વામી સહજાનંદના પ્રયાસા'
રસેશ જમીનદાર+
ઇતિહાસ એટલે શુ? ઇતિહાસ એ જ્ઞાનને વિષય છે. જ્ઞાન એ માનવીને ભૂતકાળમાં થયેલા અનુભવ છે. તેથી ભૂતકાળમાં બનેલી ઘટના જ્ઞેય છે. જ્ઞાતા એ ઘટનાને જાણવાની ઇચ્છા રાખનાર જિજ્ઞાસુ છે, આવી જિજ્ઞાસુ-વ્યક્તિ જે વિચારી–વષ્ણુના પ્રસ્તુત કરે છે તેમાં જ્ઞાન સમાયેલું છે. આમ જગતનું તમામ જ્ઞાન માનવીના ભૂતકાળના અનુભવે ના સ'ચયરૂપ છે. આ દૃષ્ટિએ તિહાસના અભ્યાસ એટલે જ્ઞાનની સાધના આ સાધના સ્થળ અને કાળની મર્યાદામાં રહીને વિશેષરૂપે અનુકૂળ રહે છે. ટ્રકમાં, ઇતિહાસનું કાર્ય માનવીએ કરેલા પુરુષાર્થની મીમાંસા કરી તેનું અર્થઘટન કરવાનું છે. આમ, ઇતિહાસ એ આખા સમાજનું ઇતિવૃત્ત ક
સહાનંદ સ્વામીને થયેલા અનુભવો આજે આપણા માટે જ્ઞાન છે. એમના જીવન દરમ્યાન ઘટેલી ઘટનાએ તે તૈય છે અને આપણે સહુ જ્ઞાતા છીએ. જ્ઞાનની સાધના સ્થળ અને કાળની મર્યાદામાં વિશેષ શક્ય છે. તદનુસાર અહીં સ્થળ ગુજરાત છે, અને કાળ સ્વામી સહાન ની જીવનકાળ એટલે ૧૮મી-૧૯મી સદીને સધિકાળ છે. સહાનદ કરેલા પુરુષાર્થ ની મીમાંસા અને તેનું અર્થઘટન તે આપણા માટે ઇતિહાસ છે.
સમાજનું પ્રતિવૃત્ત એટલે ઇતિહાસ આપણે જોયું કે ઇતિહાસ એ આખા સમાનું પ્રતિવૃત્ત છે, તે ધર્મ એ સમાજનું ધારક પરિબળ છે, તા શિક્ષણ એના વિકાસને વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે, અને અથ ભૌતિક સામગ્રો સ‘પ્રાપ્ત કરાવે છે. આમ, સમાજ ધર્માં શિક્ષણ અર્થે ઇતિહાસની ઘટનાઓને સમજવામાં સહાયભૂત થાય છે. આ બધાં તત્ત્વા સંયુક્તરૂપે સમાજની ઇમારતને સુદૃઢ બનાવે છે. આથી આ ક્ષેત્રોમાં થયેલાં પિરવત નાના અભ્યાસ ઋતિહાસનિરૂપણુ માટે જરૂરી છે.
‘ સ્વાધ્યાય’- પુ. ૩૦, અંક ૧૨, દીપેùત્સવી-વસંતપંચમી અંક, કટોબર, ૧૯૯-૨ જાન્યુઆરી ૧૯૯૬, પૃ. ૯-૧૦૮,
*
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા આયેાજિત દ્વિદિવસીય સ`ગોષ્ઠિ ૧૯મી અને ૨૦મી સદીના ગુજરાતમાં સમાજસુધારકે અને સમાજપરિવતનની દિશા ’(૭-૮, ૪-૯૪ )માં આઠમી એપ્રિલે વાંચેલા નિબંધ સુધારા-વધારા સાથે, આયોજકાના સૌજન્યથી
+ બી-૧૦, વસુ એપાટ મેન્ટસ, શ્રી પેલેસ સામે, નારણપુરા, અમદાવાદ ૬૮૦૦૧૩.
આ મુદ્દાની વિગતવાર ચર્ચા માટે જુએ!: જમીનદાર રસેશ, ઇતિહાસઃ સ’પના અને સ'શાધનો, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯, પૃષ્ઠ ૭ થી ૯.
ધુ માહિતી માટે જુએ : જમીનદાર, એજન, પૃ. ૭૧ અને ૭૫
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેશ જમીનદારે
અહીં સમાજ ગુજરાતને છે, સંપ્રદાય સ્વામીનારાયણને છે, સહજાનંદના પ્રવાસે એ શિક્ષણ છે અને સંપ્રદાયના અધિકાન માટે બંધાયેલાં મંદિરે આર્થિક બાબતોને સમજાવે છે અને આ ચારય સંયુક્તરૂપે તત્કાલીન સમાજની ઈમારતનું એક ચિત્ર આપણુ સમક્ષ પ્રસ્તુત કરે છે. આથી સ્વામી સહજાનંદના જીવનકાળ દરમ્યાન ગુજરાતમાં થયેલાં પરિવર્તનને અભ્યાસ ઈતિહાસનરૂપણમાં ઉપયોગી બની રહે છે.
ગુજરાતની પરિસ્થિતિ (સાંસ્કૃતિક)–અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પ્રથમ ચરણ (૧૭૫૩ થી ૧૮૨૫) દરમ્યાન ગુજરાતમાં સામાજિક આર્થિક ધાર્મિક અને રાજદ્વારી ઊથલપાથલે ચાલ્યા કરતી હતી. ગુજરાતમાં સોલંકી-વાઘેલાઓના અસ્ત પછી એક તરફ ગુજરાતના સુલતાની શાસકો, તે પછી દિલ્હીના પાદશાહના સૂબાઓ તથા મરાઠી રાજવહીવટ દરમ્યાન અને બીજી તરફ ત્રણસેથી ય વધુ રાજ્યના વહીવટ દરમ્યાન ગુજરાતે કોઈ સ્થિરતા અનુભવી નહીં. આ સમય દરમ્યાન ગુજરાતમાં ધર્મ અને સંસ્કૃત ઉપર અનેક આક્રમણ થતાં રહ્યાં અને સમાજજીવન ઉપર એના પ્રતિકૂળ પ્રત્યાઘાત પડતા રહ્યા.
સમગ્ર ગુજરાતમાં ત્રાસ અને ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું. ગુર્જર સમાજ ભીરુ અને સંકુચિત મનોદશાવાળ બની ગયું હતું. સંસ્કાર-પ્રવાહ ક્ષીણ થતા જતા હતા. જાનમાલ અને ધર્મની સલામતી જોખમાઈ હતી. પ્રજાજનામાં વહેમ અને અજ્ઞાન વ્યાપક બન્યાં હતાં. સ્ત્રીઓની ઈજજત-આબરૂ પણ સલામત ન હતી. બાળલગ્નની બોલબાલા હતી અને વિધવાવિવાહ અશકય હતા. દીકરીને જન્મ શાપરૂપ ગણાતું હતું. મંત્રતંત્રમાં લેકોની શ્રદ્ધા વધતી જતી હતી. વિપારવા ગુજયને વિકાસ થંભી ગયા હતા. જ્ઞાનપ્રાપ્તિનાં સાધને કે વ્યવસ્થિત કેળવણુને અભાવ પ્રવતે હો. કલા-સાહિત્ય-વિજ્ઞાનને વિકાસ રૂંધાઈ ગયા હતા. ત્યારે માત્ર ધમને થોડો ધબકાર, પ્રજાજીવનની નાડમાં તન્યને ઘેડ પણ રાખવાહ પ્રસરાવી, પ્રજાને બેઠી રાખવાના થયાસ કરતો હતે.
ગુજરાતની પરિસ્થિતિ (રાજકીય)–આવી સાંસ્કૃતિક કટોકટી જવારે ગુજરાતમાં હતી ત્યારે રાજકીય ક્ષેત્રે કોઈ સ્થિરતા પ્રવર્તતી ન હતી. ગુજરાત ઉપર ત્યારે એક તરફ મરાઠાશાસનને પ્રભાવ હતા, તે બીજી તરફ ત્રણને છાસઠ હિન્દુ-મુસ્લિમ રાજ્યોને સ્વાર્થ પ્રેરિત પ્રભાવ છે. આ બધાં રાજ્યના શાસકોની સ્થિતિ દયાજનક હતી. આમાં વિશેષ પ્રભાવ મરાઠાઓને-ગાયકવાડોને હતે. જો કે સર્વોપરિ સત્તા પૂણેના પેશ્વાઓની મનાતી હતી. પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર વહીવટ પેશ્વાના માંડલિક ગણાતી ગાયકવાડના હાથમાં હતા. આ બધા રાજકર્તાઓ પરસ્પર સતત ઝઘડતા રહેતા હતા.
3 ગુજરાતની આવી ડામાડોળ પરિસ્થિતિને સુંદર ચિતાર શેઠ મગનલાલ વખતચંદે અમદાવાદને ઇતિહાસ” (પ્રથમ આવૃત્તિ ૧૮૫અને પુનર્મુદ્રણ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ૧૯૭૫)માં આપ્યું છે. તે કૃષ્ણલાલ મહારાજે " કળિકાળનો ગરબે” (૧૮૧૭) નામની કૃતિમાં આ સમયની પરિસ્થિતિનું સ-રસ વર્ણન કર્યું છે. પારેખ હીરાલાલ ત્રિભુવનદાસે પણ ‘અર્વાચીન ગુજરાતનું રેખા દશન' ( ખંડ ૧, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૧૯૭૫)માં દેશના સંદર્ભમાં ગુજરાતની પરિસ્થિતિનું ઠીકઠીક વર્ણન કર્યું છે.
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નૈતિક મૂલ્ય અને સમા-સુધારણા અંગે સ્વામી સહજાતકના પ્રયાસા
મરાઠાસમયની મુલકગીરી, ઈન્નરાપદ્ધતિ વગેરેથી પ્રા તંગ આવી ગઇ હતી. ઇજારદારા પ્રજાને રાડતા હતા. ચેાથ અને સરદેશમુખી ઉધરાવનારાઓના ત્રાસની કોઈ મર્યાદા ન હતી. રાજ્યના સૂબાઓના ચાડિયાએ પ્રજા પાસેથી પુષ્કળ પૈસા પડાવતા હતા. કાઠી ગરાસિયાઓની લૂટફાટ દાટ વાળી દીધા હતા. ‘ મારે તેની તલવાર 'નું રાજ્ય પ્રવતું હતું. પ્રાના આ નાદને સાંભળવાની શાસનકર્તાઆને કુરસદ ન હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પરિસ્થિતિમાં ગુજરાતનાં તન-મન-ધન વેડફાઈ જતાં હતાં. શાસકા નબળાઈ અને નિરાશામાંથી બચવા સ્વરક્ષણ અથવા અંગત સ્વાર્થ ખાતર એકબીજાનેા છેદ ઉડાડવા ત્રાહિતને કુમકે ખેલાવી પોતાની પરિસ્થિતિને વિશેષ પરાધીન બનાવતા હતા. આવી પરિસ્થિતિમાં ત્રીજો પક્ષ ફાવી ગયા અને વેપારાર્થે આવેલી ઇંગ્લેંડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાલકોએ આના પૂરા લાભ ઊડાવ્યો. ૧૮૦૨માં વર્ઝની સધિથી પેશ્વાઈને રાજક્ષય લાગુ પડ્યો, જેને અજ્મ ૧૮૧૮માં પેશ્વાઈના અંતથી આવ્યા. આ સાથે ગુજરાત ઉપર અંગ્રેજો સર્વાપરિ બન્યા. જો કે રાજાશાહી રાજ્યોની આંતરિક પરન્તુ નિયંત્રિત સ્વતંત્રતા ચાલુ રહી.૪
૯૫
ગુજરાતની પરિસ્થિતિ (સાહિત્યિક પ્રવાહો)-અંગ્રેજોના સ’પ'ની અસરો ગુજરાતનાં સમાજ, ધર્મ, સાહિત્ય, શિક્ષણુ, રાજકરણ, ઉપર થવી શરૂ થઈ અને તેથી ઇતિહાસનાં પિરમાણુા બદલાવાં શરૂ થયાં. અંગ્રેજોની સત્તા-સ્થાપના પછી ગુજરાતની પ્રજાએ થાડીક શાંતિ અનુભવી અને થોડીક નિરાંતના શ્વાસ લીધા. પશ્ચિમી વિદ્યા અને કેળવણીના પ્રકાશ ફેલાવા શરૂ થયો. આમ, અંગ્રેજોના સપ–સહવાસથી પ્રજાજીવનમાં પરિવર્ત ના થવાં શરૂ થયાં. સૌંપર્ક સહવાસથી થતા ફેરફારોની ઝડપી અસર વિચારા ઉપર થાય છે, અને સાહિત્યમાં તે શબ્દરૂપે પ્રતિબિંબિત થાય છે, અર્થાત્ સાહિત્યસ્વભાવતઃ તેના સમયનું પ્રતિબિંબ ઝીલીને રજૂ કરે છે. એટલે કે વિચારમાંથન અને પરિવર્તિત સમાજવનની પ્રબળ છાપ સા{હત્ય ઉપર પડે છે. ગુજરાતની અસ્મિતાને જાગૃત કરનાર પરિબળામાં સાહિત્ય, શિક્ષણ અને સમાચારપત્રોને કાળા મહત્ત્વના ગણી શકાય; કારણુ આ માધ્યમ દ્વારા જ તે પછી સમાજધર્મ –સુધારાના ઉન્મેષો અનુભવાયા છે.પ
ગુજરાતની પરિસ્થિતિ (ધામિ કૈં મધન)—સાહિત્યની અસર મુખ્યત્વે બુદ્ધિજીવીએ ઉપર વિશેષ થાય છે. ત્યારે ધાર્મિક-પ્રવૃત્તિઓની અસર ત્રુદ્ધિમાન ભક્તો અને શ્રમજીવી શ્રદ્ધાળુઓ ઉપર થાય છે. આથી હવે અહીં ગુજરાતમાં ધટેલી ધાર્મિક ધટનાઓમાંથી એકની મીમાંસા કરીશું; કારણુ રાજકીય નગૃતિ સાથે સામાજિક જાગૃતિ જરૂરી છે અને તેના પાયે છે ધાર્મિક જાગૃતિ. ધાર્મિક પુનરુત્થાનનું મુખ્ય પ્રેરકબળ હતું વિધર્મી મિશનરીની વિધાતક પ્રવૃત્તિઓ. ૧
ભીરુ, ભયંત્રસ્ત અને હતાશ બનેલી ગુજરાતની પ્રજાને સાંસ્કારિક દૃષ્ટિએ બેઠી કરવાનું અભૂતપૂવ કાર્ય ઓગણીસમી સદીના આરંભના ત્રણ દાયકામાં (૧૮૦૦ થી ૧૮૩૦ સુધી) કર્યું"
૫ વધુ વિગત માટે, જુએ એજન, પૂ. ૪૩.
૬ જુએ માહિતી માટે, એજન, પૃ. ૪૪-૪૫
૪ જુએ : જમીનદાર રસેશ, સ્વાધીનતા સગ્રામમાં ગુજરાત, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯, પ્રથમ આવૃત્તિ, પૃ. ૪૨-૪૩.
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬
રસેશ જમીનદાર
અયેાધ્યા નજીકના છપૈયા ગામમાં ૧૭૮૧માં જન્મેલા ધનશ્યામ નામના યુવકે સહજાનાઁદ સ્વામીના સ્વરૂપે (૧૮૦૦માં ગુજરાતમાં આગમન અને ૧૮૩૦માં શ્રીજીચરણે પધાર્યા ).
નારાયણમુનિનું કાર્ય — અરાજકતા અંધાધૂંધી અને આચારલાખના ભયાનક બાહુપાશમાં સપડાયેલી ગુજરાતની પ્રજાના હાથ પકડીને ધર્મના પ્રચાર દ્વારા તેમણે નીતિપ્રચાર, આચારપ્રસ્થાપના, સમાજસુધારણા અને જ્ઞાતિભેદનિવારણનું અાકિક કાર્ય કર્યુ. વડતાલ, અમદાવાદ અને ગઢડામાં વૈવસ પ્રદાયનાં મદિરા સ્થાપીને તથા સમગ્ર ગુજરાતમાં ધર્મ યાત્રા દ્વારા નીતિઆચારના ઉપદેશા આપીને એક તરફ એમણે ધમ જીવનના સ્થગિત પ્રવાહોને નિર્મળ રીતે વહેતા કર્યા, તા ખીજીબાજુ ઊંચનીચના ભેદભાવનાં દૂષણને ડામીને ગુનેગાર અને અસ્પૃશ્ય ગણાતી વિવિધ જ્ઞાતિઓને ધર્મપિદેશ આપી જીવનસુધારણાંનાં અમૃત પાઇ તે સમાજસુધારણાનું આદ્રતીય કાર્ય કર્યું. ધ ગ્લાનિના આ સમયમાં તેમણે લોકોમાં એશ્વરવાદની ભાવના સુદઢ કરી. ધર્મના નામે પ્રજામાં ઘર કરી ગયેલાં દૂષણા દૂર કર્યાં. પોતાના સંપ્રદાયમાં મુસલમાન, પારસી, શુદ્ર સહુને પ્રેમથી આવકાર્યા—અપનાવ્યા. ઠાકરડા અને બારૈયા જેવી માથાભારે કામાને સન્માર્ગે વાળી. આમ, ધર્મ પ્રચારક નારાયણમુનિ જીવન સમર્પણૢ કરી ગયા લેાકાહારક તરીકેનું– સમાજસુધારક તરીકેનું.૭
ઘનશ્યામનુ' પ્રારંભિક જીવન :
ઉત્તર પ્રદેશના વિખ્યાત યાત્રાધામ અયેાધ્યા પાસેના, સરયૂ નદીના કાંઠાળ વિસ્તારમાં આવેલા, છપૈયા ગામમાં બ્રાહ્મણુકુટુંબમાં ધનશ્યામના જન્મ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીને દિવસે ( ૨, ૪. ૧૭૮૧)-રામનવમીને દિવસે થયા હતા. એમના પિતા ધર્મદેવ વારષ્ઠ પંડિત હતા અને માતા ભક્તિદેવી પ્રેમના સાગરસમાં હતાં. નાનપણથી જ ધનશ્યામને ( અમર નામ હરિકૃષ્ણ ) મ`દિરની મુલાકાતે જવાનું, ધર્મગ્રંથાને વાંચવાનું, ધર્મસભાઓમાં ઉપસ્થિત રહેવાનું અને આધ્યાત્મિક બેઠકોમાં જોડાવાનુ સહજ રીતે ફાવી ગયું હતું. પણ આ બધી ક્રિયા પ્રક્રિયાથી તેમને આત્મસ તાષ ના થયા, એમની જ્ઞાનસંપ્રાપ્તિની ઇચ્છા પરિતૃપ્ત ના થઇ અને તેથી માત્ર અગિયારની વયે ૧૭૯૨માં માતાપિતાને વિશ્વાસ સપાદન કર્યા વિના જ ભગવાન મ્રુદ્ધની જેમ મહાિિનષ્ક્રમણુ સ્વરૂપે ગૃહત્યાગ કરી ગયા. સાધુ-સંતા-સાધકો-તપસ્વીઓના પ્રેરા– પ્રોષકસ્થાનસમા હિમાલયમાં સૌ પ્રથમ ધનશ્યામ પહેાંચ્યા. હવે તા નીલ કઠ નામથી ઓળખાવા લાગ્યા અને ત્યાંથા તપ, ત્યાગ, ધર્મ, જ્ઞાન અને યોગની પચમાર્ગી સાધના સારું પગપાળા સમગ્ર દેશમાં સાત વર્ષ સુધી ઘૂમ્યા અને જીવન જીવવાની કળાના પ્રત્યક્ષ અનુભવ મેળગ્યો. આ સપ્તવર્ષીય જ્ઞાનયાત્રા દ્વારા નીલકૐ વિવિધ સ ંપ્રદાયના આયાર્યા અને ઉપદેશકોને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે પ્રશ્ન પૂછતા રહા, તેાય. અંતઃકરના અજપા દૂર થયો નિહ.
* એન્જન, પૃ. ૪૪–૪૫.
4
સહાનદ સ્વામી વિશે વધુ માહિતી માટે જુએ : ( ૧ ) પારેખ, મણિલાલ જી., શ્રી. સ્વાસીનારાયણ, રાજકોટ, ૧૯૩૭, પ્રથમ આવૃત્તિ. (૨) વે, એચ. ટી., લાઈફ ઍન્ડ ક્લિાસાફી ઑફ શ્રી સ્વામીનારાયણુ, બાચાસણ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭. ( ૩ ) ચાજ્ઞિક, જયેન્દ્રકુમાર એ., ધી ક્લાસાફી ક્ શ્રી સ્વામીનારાયણ, અમદાવાદ, ૧૯૭૨, પ્રથમ આવૃત્તિ. ( ૪ ) વ્યાસ, રશ્મિ ત્રિભુવનદાસ, પીએચ ડી. ને મહાનિબંધ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ,
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નતિક મળ્યો અને સમાજ-સુધારા અને રામી સહજાન'ના પ્રયાસ
છે
નીલકંઠ બનીને દેશયાત્રા–આમ, દેશયાત્રાથી-ભારતમાથી નીલાઠે મેળવેલા અનુભવેએ એમનું એવું તે ધડતર કર્યું કે પરિણામે દૂષણે સામે અહિંસક પડકાર છે કે, નતિક પાત્રતા સંપાદિત કરી, સમયને અભિગમ કેળો, અપરિગ્રહની ભાવનાથી અજિત થયા અને અધ્યાત્મના ઉચ્ચ આદર્શો અંકે કર્યા. આ બધું છતાં મેગ્ય ગુરુ હાથ ના લાગ્યા. આથી ઉદ્દભવેલી નિરાશા સાથે નીલકંઠ માંગરોળ પાસેના લેજપુર ગામે સંવત ૧૮૫૬ના શ્રાવણ વદ અને દિવસે (૨૧.૮.૧૮૦૦) આવી પહોંચ્યા, અને રામાન
સ્વામીના આશ્રમમાં રહીને અધ્યાત્મયાત્રાને પૂરી કરી. વીસની વયે સંસારત્યાગી બનીને, સ્વામી રામાનંદને ગુરે બનાવીને, ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, સંવત ૧૮૫૭ના કાતિક કાલ એકાદશીને બુધવારને દિવસે (૨૮.૧૦.૧૮૦૦). થોડા સમયમાં જ નીલકંઠનું હીર પારખીને સ્વામી રામાનંદે પિતાને સત્સંગના વડા તરીકે એમની નિમણુક કરી, અને સહજાનંદ તથા નારાયણમુનિ નામ ધારણ કરાવ્યું તથા વૈષ્ણવમાર્ગને ઉદ્ધવશાખાને સ્વામીનારાયણ સંપ્રદાય તરીકે દઢ કર્યો અને ગુરુ રામાનંદના નાનકડા સત્સંગને પિતાની વિનમ્રતાથી અને વય અનાથી વિશાળ સંપ્રદાયમાં પરિવર્તિત કર્યો. આચાર્યપદે રહીને સહજાનંદે આદર્શ અને પ્રેમાળ શિક્ષક તરીકે પ્રભાવશાળી શ્રેષ્ઠ નેતા તરીકે, વણથાકયા વંટમા તરીકે તથા અપરંરત સમાજસુધારક તરીકે ત્રણ દાય સધી અવિરત કાર્ય કરીને સંવત ૧૮૮૬ ના પેક શુકલ દસમીને મંગળવારના દિવસે (૨૮.૬. ૧૮૩૦) બ્રહ્મલીન થયા.૯ :
ધમપીઠિકા આધાતિ સમાજસુધારણાના દાયકાના આચાર્યપદ દરમ્યાન સહજાનંદે સામાજિક એકતાની સ્થાપના કરી, નાતજાતના ભેદભરમને મીટાવી દીધા. જીવનમાં પરિશ્રમનું ગૌરવ પુનર્સ્થાપિત કર્યું અને ચારિત્ર્યશીલ વ્યક્તિત્વનું નિર્માણ કર્યું. આ માટે એમણે ધર્મની પીઠિકાને-અધ્યાત્મની ભૂમિકાને નેતિક સહારો લઈને ગુજરાતમાં વિશિષ્ટ પ્રકારની સમાજસુધારણાનું અપ્રતિમ વયંગ્યું અને ઔપચારિક રીતે બંધ કર્યા વિનાનું બે આંદોલન સફળ રીતે ચલાવ્યું. આ માટે સ્વામી સહજાનંદે આંદોલનના અધિષ્ઠાન તરીકે ઠેર ઠેર ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને ત્યાં ભેદભાવ વિનાના સત્સંગીઓને એકઠા કર્યા, ધર્મનિષ્ઠ સાહિત્ય મારફતે સમાજનું પાત્ર સમૃદ્ધ અને ઘટ્ટ કર્યું અને અહિંસક યજ્ઞો દ્વારા સામાજિક પરંપરાઓને કસુદઢ કરી તથા નૈતિક મૂલ્યોની પ્રસ્થાપના કરી દૂષને ડામી દીધાં.
હકીક્તમાં સમાજમાં જડાં મૂળ નાંખી ગયેલાં પણે સામે સહજાનંદ જેહાદ જગાવી અને સામાજિક વિધિવિધાન તથા ધારાધેરોમાં આમૂલ પરિવર્તન લાવી સમાજપરિવર્તનને શિવ-સુંદર કાર્ય કર્યું. શાસ્ત્રો અને ધર્મ પરંપરાઓનું જતન કર્યું, સંરક્ષણ કર્યું અને તેમાં ગૃહીત મૂળ હાર્દને પ્રજા પ્રત્યક્ષ કર્યું". એમણે જેમ સમગ્ર ભારતનું બમણ નીલકંઠ તરીકે કર્યું હતું તેમ સહજાનંદ તરીકે સમગ્ર ગુજરાતમાં વિચર્યા, ગામ અને નગરના લોકોને સંપર્ક પ્રસ્થાપીને ધર્મ-સમાજ-સુધારણાનું વિશિષ્ટ વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. આર્થિક દષ્ટિએ અને સામાજિક રીતે વિવિધતા ધરાવતા બધા વર્ગોને, લેકોને પિતાના કાર્યમાં ઉમંગથી જોતરીને સહજાનંદ સામાજિક એકતા અને ધાર્મિક ઉત્સાહ પ્રવર્તાવ્યાં.
( ૯ વધુ વિગત માટે જ રવા ૧૩
પાઇને
આતના બં,
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રસેશ જંસીનદાર
સ'પ્રદાયનુ સાહિત્ય-શબ્દની શક્તિ સક્ષમ છે, “ અલૌકિક છે અને ચમત્કારિક પશુ. આથી તે શબ્દને બ્રહ્મ કહ્યો છે. બ્રહ્મા તા સર્જનહાર છે તેમ શબ્દ પણું સર્જકશક્તિ ધરાવે છે. શબ્દ ખેલાયેલા હોય કે લખાયા—છપાયા પછી વ ચાયેલા હોય, વિચારામાં વમળા સર્જીને ધારી અસર ઉપસાવૈં છે. જગતની ઘણીબધી ક્રાન્તિઓના મૂળમાં રહેલાં અનેક કારણેામાં એક કારણૢ શબ્દો દ્વારા વ્યક્ત થયેલા વિચારે છે. અર્થાત્ લખાણા મારફતે પ્રજાચેતનાને સકારી શકાય છે.૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે!! સ્વામીનારાયણથી સુપ્રસિદ્ધ સૌંપ્રદાયનાં મૂલસાહિત્યનું આ દૃષ્ટિએ મૂલ્યાંકન કરીએ. સપ્રદાયના સ્રોતસમા સાહિત્યમાં મુખ્ય છે ‘ વચનામૃતો ' અને ‘ શિક્ષાપત્રી ’. વચનામૃતાની પસંર્દ કરેલી સ ંખ્યા ૨૭૩ છે. સવત ૧૮૭૬થી ૧૮૮૨ દરમ્યાન સ્વામી સહજાન દે ગઢડા (૧૮૪), સફર'ગપુર (૧૮.), કારિયાણી ( ૧૨ ), લાંયા ( ૧૮ ), પાંચાલ ( ૭ ), વડતાલ (૨૦), અમદાવાદ (૮); અસલાલી (૧) અને જેતલપુરમાં (૫). આપેલાં પ્રશ્નોત્તરરૂપ પ્રવચન છે કે તેના સારરૂપ સંચમાયેલી સાહિત્યસમૃદ્ધ છે. આ પ્રવચનેાનું વિષયની દષ્ટિએ વિભાજન આ પ્રમાણે થઇ શકે : સ્વ (૯), · આત્મજ્ઞાન (૧૫), વૈસગ્ય (૨૦), ભક્તિ (૪૦), સ્વરૂપજ્ઞાન (૭૭) અને સર્વ દેશીય સમજણુ (૧૧૩).
આ સૌંપ્રદાયના મૂળભૂત સિદ્ધાન્તાને સમજવામાં આ ‘વચનામૃત ' મહત્ત્વનું સાધન છે. આ વચનામૃતા આપ્તવાય છે. અને ઇતિહાસમાં આપ્તવાયનું મહત્ત્વ સ્વીકારાયેલુ છે. આમ તે સહજાન દે ગુજરાતનાં ઘણુાં ગામેા અને નગરામાં સમયે સમયે ઘણાં પ્રવચન આપેલાં, પણ એમાંથી મહત્ત્વનાં પ્રવચન ઉપયુક્ત નવ સ્થાને ધ્યાનમાં રાખીને સંગૃહીત કર્યાં. છે. આ વાર્તાલાપેા તારીખવાર છે,, અને સાધુએ તથા ભક્તોની સભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરરૂપ આ વિચારે છે. આથી તેના સંગ્રહ વિષય પ્રમાણે નથી પણ નિવારી પ્રમાણે છે. . આ પ્રવચનેાનું સ`પાદન એમના ચાર વરિષ્ઠ શિષ્યા—સર્વશ્રી ગોપાળાનદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી અને નિત્યાનંદ્ સ્વામી—એ કર્યું છે.
:
આ પ્રવંચા ઉપરાંત ૨૧ર ગ્રંથપ્રમાણુ · શિક્ષાપત્રી' નામની સંસ્કૃત રચના છે, આ નાનકડું પુસ્તક ‘સત્સંગીજીવનમ્ ’ નામના વિશાળ ગ્રંથને અંતગત ભાગ છે. • સત્સ*ગીજીવનમ્ 'માં કુલ પાંચ પ્રકરણ અને કુલ ૧૭૬ર૭ લેાક છે, સહજાનંદ સ્વામીની સીધી દેખરેખ હેઠળ એમના ન્નિદાન-સાધુએએ આનું સંકલન કર્યું છે. સહજાનંદે જણાવ્યું છે તેમ આ ગ્રંથમાં ભાગૃવતધર્મના ધાર્મિક આધ્યાત્મિક અને આત્મવિદ્યા સંબંધિત મુદ્દાઓ સમાવિષ્ટ છે. શિક્ષાપત્રી ’માં આ સંપ્રદાયના અનુયાયીઓ માટે ફરજ અને સદ્ગુણ્ણા અંગેનાં વિધિવિધાન છે. . સમાજજીવનનાં મહત્ત્વનાં દરેક કાર્ય વિશેનું નૈતિક અને આધ્યાત્મિક માર્ગ દર્શન સચોટ અને સકન રીતે . ગાગરમાં સાગર 'ની જેમ નિર્દિષ્ટ છે. અર્થાત્ સાધુઓ, બ્રહ્મયારીઓ, ગૃહસ્થીઓ, સ્ત્રીઓ અને સામાન્ય અનુયાયી, જેએ ત્યાગ અને નીતિનું જીવન જીવવા ઈચ્છે છે એમના માટે આચારસંહિતાનું લાધવપૂણું અર્થાત્ સૂત્રાત્મક સંકલન ‘ શિક્ષાપત્રી 'માં છે.
"
૧૦
જુએ જમીનદાર રસેશ, સ્વાધીનતા, સથામમાં ગુજરાત, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૯, પ્રથમ આવૃત્તિ, પ્રકરણ બીજું',
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નતિક મૂલ્ય અને સમાજ-સુધારણ અંગે સ્વામી સહજાનંદના પ્રયાસો હe
સહજાનંદની ઐતિહાસિક દષ્ટિ–કાલના પ્રવાહમાં માનવકાનું દર્શન કરાવવાનું કાર્ય ઐતિહાસિક દૃષ્ટિનું છે. આ દષ્ટિથી થતી પ્રવૃત્તિઓની નોંધ અથર્વવેદમાં જેવી પ્રાપ્ત થાય છે, તેના મત મુજબ બૃહદ્ દિશામાં ગતિ કરનાર સમાજની સાથે ગાથા, નાશસંશી' પુરાણ અને ઈતિહાસ પણુ ગતિ કરે છે. આમ, ભારતીય એતિહાસિક દષ્ટિમાં નાનીમોટી ગાથાઓ (દષ્ટાન્ત.) માનવસમાજ કે વ્યક્તિનાં સત્કાર્યોની પ્રશંસા અને દુકાયેની નિંદા નારીસંશી), સૃષ્ટિના સર્ગથી પ્રલય સુધીની નૈસર્ગિક અને માનની પ્રવૃત્તિ (દેશવતાં પુરાણા), તથા વંશ અને વંશાનુચરિતની વીગતે (આપતા ઇતિહાસ) ની ગણના થાય છે. “ગાથા, નારસંસંશીપુરાણો અને ઇતિહાસની પ્રવૃત્તિ અંહતી દિશામાં થતી ડ્રાત્યની ગતિ સાથે સંકળાયેલી હોઈ હતી દિશાને. અર્થ વિકસતી દિશી થાય અને તેમાં મનુષ્યના વિવિધ વિકાસની પરંપરા સાથે ઇતિહાસદ સંકળાયેલાં હોવાનું અભિપ્રેત જણાય છે.
ભારતીય ધર્મપરંપરાના વેદ, ત્રિપિટક અને સાહિત્યમાં જ્ઞાનની ચર્ચાસંદર્ભે પ્રશ્નોત્તરી પદ્ધતિ જાણીતી છે; એટલે કે પ્રવચનપદ્ધતિને વિનિયોગ એમાં થાય છે. આ પદ્ધતિ આપણને વચનામૃત ”માં જેવી પ્રાપ્ત થાય છે. કયાં અને કેવા સંજોગોમાં કયા પ્રશ્નોના ઉત્તરારૂપે સહજાનંદના વિચારોને આવિર્ભાવ થયે તેની કાલાનુક્રમીય વિગતો આ પ્રવચનોમાં સચવાઈ છે. આ વિગતે જૈન આગમો કે બૌદ્ધ ત્રિપેટકો કે અન્ય આગપરંપરાની પદ્ધતિથી આપવામાં થી છે આ પરંપરામાં મુખ્યત્વે મુખ્ય વ્યક્તિના શબ્દ તૈમના શિષ્યસમૂહે કે અધિક શ્રેતાઓએ સાચવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. આમ, ભારતીય પરંપરા પ્રમાણે તૌયાર થયેલાં આ “વચનામૃતમાં ભારતીય ઐતિહાસિક નર તેમ જ પરિભાષા પ્રાયેલાં સ્પષ્ટ દેખાય છે. ૧૨
ઇતિહાસના મુખ્ય કાર્યની આમ અંગભૂત વિચારણા તથા તે પ્રકારનો આચારની સ્પષ્ટતા હોવાથી સ્વામીનારાયણ સંપ્રદાયે વિવેક સાચવીને તેના ધ્યેયની પૂર્તિ માટે ધિવિધે. ટૂંકરનું સાહિત્ય સઈને તેને પ્રચાર કર્યો છે. સત-અસતને વિવેક વાપરીને, અવંગુણ ત્યાગીને ગુણગ્રાહી પ્રવૃત્તિ આદરવાને પરિણામે સાંપ્રદાયિક દૃઢતા સ્વભાવિક રીતે વધતી રહી છે. ૬ : ' ' ' ' *
ઇતિહાસની આ નારાઅંશી પ્રવૃત્તિ-પ્રક્રિયા તપાસાં દરેક, સામાજિક સમુહ પિતાને અનુકુળ વસ્તુઓ અને વિચારોને સાચવીને અને તેને ટકાવી રાખીને પિતાના સમાજનાં પ્રતીકોને દઢ કરવા સારુ સત્યાસત્ય પ્રયોગો કરતા જોવા મળે છે; = આ પ્રકારના
૧૧ ૧૫ કાંડ, ૧ સૂક્ત, તમે મંત્ર. આ કાંડ 'વાત્યાકાંડ' તરીકે ઓળખાય છે. અહીં વાત્યને પરબ્રહ્મ સ્વરૂપ ગણીને બ્રાયની વિવિધ પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રાવ્ય અથવા ત્રાતાસ: એ ત્રવેદથી જાણીતા સત્યાચરણવાળા દેવની હકીકતેં વે કળથી “સિર છે જુ મહેતા, ૨. ના ઇતિહાસની વિભાવના, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૨, પ્રથમ આવૃત્તિ, ૫. ૮,૧૮૨૭). - - - -
૧૨ વચનામૃત, ૧૬, સંવત ૧૮૭૬, માગસર વૈદ ૬, ગઢડાં ; તથા વચનામૃત ૧૭ અને ૧૮, ૧૮૭૬ના માગશર વદ ૫ અને ૬, ગઢડા; તથા વચનામૃત ૨૧, સંત ૧૮૭૬ પોષ સુદ ૪ ગઢડા વગેરે.
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
www.kobatirth.org
સેશ જમીનદાર
તિહાસનું બળ જે તે સમાજમાં ઘણું હ્રાય છે, જેની પ્રતીર્થાત સહજાનંદનાં લખાણા અને પ્રવચના તથા પ્રક્રિયા અને પતિમાં થાય છે.૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેાકાહારક સમાજસુધારક ઃ
સુરત નાતિયુક્ત સમાજવ્યવસ્થામાં સુધારાઓ મારફતે સમાજમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ છે. એકલદોકલ વ્યક્તિ આજીવન ભેખધારી બનીને કાય કરે તો પણ સાધ્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકે નહીં. ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા નેતાના માર્ગદર્શન હેઠળ સમાજસેવકોનું એક જૂથ સંભવ છે કે સમાજસુધારાના ક્ષેત્રે કશુંક દાયીત્વશીલ કાર્ય કરી શકે. પ ધર્મ ધારે તે સમાજમાં સાહજક પરિવર્તન લાવી શકે; કારણ ભારતીય આમપ્રજા ધાર્મિક વધારે છે અને જીવનના પ્રત્યેક કાર્યમાં અવારનવાર ધાર્મિક વિધિવિધાન અને વ્યવહારમાં રત રહે છે.
નીલક‘૪. જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે અહીંયાં સમાજ અને રાજયની ગતિવિધ અટકી ગઈ હતી. મરાઠી શાસનના અને રાજાશાહી રાજ્યાના વહીવટથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. સલામતી શોધી જડે તેમ ન હતી. સમાજ વિશેષ ચુસ્ત બન્યા હતા. તલવારનું સામ્રાજ્ય પ્રવર્તમાન હતું. કાયદા અને વ્યવસ્થા ઉપહાસમય બન્યાં હતાં. સામાજિક એકતા અને ધર્મપ્રચાર અકલ્પનીય હતાં.
.
આથી
પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતથી ગુજરાતી સમાજ પરિવર્તનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ રહયો હતો. આ માટે અન્ય કોઈ ધર્મ–સમાજ-સુધારક કરતાં સહનન વિરશેષ જવાબદાર હતા. ધર્મી લાકા માટે તેઓ ઈશ્વર-પ્રેષિત મહાન ધર્મોપદેશક હતા પશુ પરિવર્તનવાદની પ્રેરણાવાળા લોકો માટે સહાન દ સમાજસુધારક તરીકે ઉપસી રહ્યા હતા. તે કે સહજાન"દના સમા પરિવતનના પ્રયાસેા પર પરિત ન હતા એ નાંધવુ' જોઇએ. તેમણે સહુ પ્રથમ ધમ પ્રચાર અને ક્રમ સુધારણા પ્રતિ ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે સાથે ધર્મની આચારસંહિતા મારતે સામાજિક મૂલ્યો અને નીતિમત્તાનાં ધારણાની હિમાયત કરીને સમાજપક્ષિતનના ક્રાયને પોતાનું ધ્યેય જીવનધ્યેય બનાવ્યું એમ · વચનામૃતા 'ના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. સક્ષાપત્રી' પણુ, આ દષ્ટિએ, કેવળ ધર્મ ગ્ર ંથ બની ના રહેતાં અને અ દર્શાવે છે તેમ ( શિક્ષા=શિક્ષણુ અને પુત્રીમ થ) તે શિક્ષણુના ગ્રંથ બની રહપો. અર્થાત ધાર્મિક બાચારસહિતાના અમલ સાથે સમાજે કેવી રીતે શાંતિપૂર્ણ તંદુરસ્ત અને અહિંસક જીવન જીવવું એક એ તેની તાલીમ આ ગ્રંથના મુખ્ય ઉદ્દેશ હાવાનુ` સમજાય છે, ૧૪
નૈતિક મૂલ્યોના અનુરાધ-અનુભવથી સહાનંદ સ્વામીને સ્પષ્ટ સમજ્યું હતું કે માનથી બુદ્ધિજીવી વિચારશીલ અને સમજદાર હ્રાઈ કાઇ સપ્રદાય કે નૈતિક ધારણનું એની પાસે
૧૩ સ્વામીનારાયણની ઐતિહાસિક દષ્ટિ વિશે જુઓ જમીનદાર રસેશ, ‘ સહનન’દ સ્વામીની ઐતિહાસિક દષિ’, સામીપ્સ ( મા. જે. વિદ્યાભવન, અમદાથાદ ) એકટાબર ૧૯૮૯થી મા ૧૯૯૦, ૪ ૧૨૬ થી ૧૨૯.
૧૪ જુઆ * શિક્ષાપત્રી ’, સાત વ
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક મુક્યો અને સમાજ-સુધારવા અને સ્વાગત સહાનના પ્રયાસ
આંધળું અનુકરણ કરાવી શકાશે નહીં. એમની સ્પષ્ટ સમજ હતી કે કંઈપણ કાનૂન કે સંપ્રદાય આખરે તો માનવીના વિકાસ માટે છે; નહીં કે માનવી ધર્મ અને કાનનના વિકાસ માટે. ધર્મમય જીવન માટે નીતિમત્તા કરતાં સાંપ્રદાયિકતા વધારે સર્વગ્રાહી હાઈ સહજાનંદે પારદર્શકતાથી પામી લીધું કે સંપ્રદાય કે ધર્મ એ મુખ્યત્વે વ્યક્તિગત બાબત છે જ્યારે નીત્તિમત્તા લાંબાગાળાનું સામાજિક અસર કરતું પરિબળ છે. આથી જ, એમણે એમના સત્સંગીઓને સંપૂર્ણ ઉત્સાહથી અને પૂરેપૂરી સભાનતા સાથે નીતિપરાયણતાનાં ધારાને અનુરૂપ સમાજજીવનને અનુરોધ કર્યો; કારણ કે કોઈ પણ વ્યક્તિ જે નૈતિક મૂલ્યો અનુસાર વર્તતે નથી તે તે સમાજને સ્વીકાર્ય બનતું નથી. “શિક્ષાપત્રી માં આ વિચારો પારદર્શક રીતે અભિવ્યક્તિ પામ્યા છે.
સુખ અને સાત્વિને સમન્વય-સહજાનંદના ઉપદેશમાં નૈતિક મૂલ્યોનું કેન્દ્રસ્થ મહત્તવ હતું. અર્થાત્ સત્ય અને સદકાર્ય સ્વામીનારાયણ સંપ્રદાયનાં બે અગ્રણી પાસાં હતાં; કારણ સત્ય એટલે ધર્મ અને તે સદ્કાર્યનું સાધન હતું. સત્યાચરણ આખરે તે માનવી અને તેના સામાજિક-શારીરિક પર્યાવરણ વચ્ચે સુમેળ સાધવાને સેતુ છે. એમ કહી શકાય કે જ્યારે વાતાવરણ બદલાય છે ત્યારે નીતિનાં ધોરણે પણ બદલાય છે અને તદનુસાર સમાજ પરિવર્તનની દિશા પણ બદલાય છે. ઇતિહાસનું આ પાયાનું લક્ષણ છે અને સહજાનંદ સ્વામી આ પરિપ્રેક્ષ્યમાં ઉત્તમ ઇતિહાસ સર્જક હતા. ઐતિધ એમનું સમાજપરિવર્તનનું બળ હતું.
આ દષ્ટિએ, સહજાનંદે પ્રબંધેલું સત્યાચરણ સમયબદ્ધ સ્થળબદ્ધ અને પર્યાવરણીય હતું. બધા સમય માટે અને બધી પરિસ્થિતિમાં નિર્ધારિત નિયમ અનુકુળ હોતા નથી. બંને છેડાના આગ્રહથી પરિવર્તનને પામવાનું કાર્ય અશકય નહીં તે મુશ્કેલ છે અને જ્યારે સમાજ બધી રીતે બંધિયાર બની ગયો હોય ત્યારે તે પરિવર્તન પ્રત્યાધાતી બની રહે. આથી સહજાનંદની નૈતિક વ્યવસ્થા મધ્યમમાગી હતી. અર્થાત સહજાનંદના, ધર્મની પીઠીકા ઉપર આધારિત પરિવર્તનના પ્રયાસે બધી લાગણીઓને નેવે મૂકીને, નથી એ સાધુ થવાની હિમાયત કરતા કે લાગણીના પૂરમાં ખેંચાઈને સખવાદની તરફેણ કરતા. હકીકતમાં સહજાનંદના નૈતિક આદર્શમાં આ બંનેને સુંદર શિવમય સમન્વય છે. અર્થાત એકલું સુખ પણ નકામું છે અને એકલું સાધુત્વ પણ. ૧૭
વ્યવહારુ અભિગમ :
પિતાના સત્સંગીઓમાં આચાર અને વિચારનું સાતત્ય જળવાઈ રહે તે સારુ સહજાનંદ સમજપૂર્વક “શિક્ષાપત્રી'માંની વિગતો અનુસાર જીવન જીવવાને અનુરોધ કર્યો અને ગુજરાતયાત્રા દરમ્યાન વખતોવખત પ્રવચને (વચનામૃત) દ્વારા તેઓ નેતિક મૂલ્ય વિશે વિશદ ખ્યાવટ પણ કરતા રહ્યા. સહજાનંદનું સ્પષ્ટ માનવું હતું કે જે તે સમાજ માટે તત્કાલીન મહાનુભાવે પિતાની
સ્વાનુભવી વિલક્ષણ દૃષ્ટિથી નીતિનાં જે ધેર પ્રસ્થાપિત કર્યા હોય તેને સારી રીતે અમલ થવો જોઈએ કારણ કે તે સમયના પ્રશ્નને સુલઝાવવામાં તે ધેર પ્રમાણભૂત બની રહે છે. આને
૧૫ એજન તથા વચનામૃત, ગઢડા, દ્વિતીય કોણ, ૨૧, ૧૬ ‘શિક્ષાપત્રી', પ્લે ૧૨૦. ૧૭ જુઓ યાજ્ઞિક જયેન્દ્રકુમાર, પર્યુંકત, ૫. ૧૫૮,
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०२
રસેશ જમીનદાર,
અર્થ એ થયો કે દરેક સમાજે પિતાના સમયના ખૂબ જ અનુભવી મહાનુભાવ પાસેથી નૈતિક માર્ગદર્શન મેળવવું જોઈએ. આથી એમ સૂચવી શકાય કે સહજાનંદની નૈતિક વ્યવસ્થામાં એક તરફ પરંપરત નીતિનિયમોને સમાવેશ છે તે બીજી તરફ સ્થળ અને કાળ અનુરૂપ નવાં નતિકમૂના સ્વીકાર માટેની શક્યતા પણ સ્વીકૃત હોય. , આ નવાં ધારાધારશે એવા મહાનુભાવે પ્રબોધેલાં હોય જેની ધર્મ અને નીતિના ક્ષેત્રમાં વિચાર અને પ્રચારની અનુભૂતિ શંકાથી પરે હેય. સહજાનંદ આવી વ્યકિત હતા જેમનું જીવન અનુકરણીય હતું. ધર્મોપદેશક તરીકે અને સમાજસુધારક તરીક સહજાનંદને અભિગમ વ્યવહાર અને સમય સાથે તાલ મિલાવ હતે. એમની દષ્ટિ વિશાળ હતી. એમ કહી શકાય કે ધાર્મિક પોઠિકા ઉપર બેઠેલા સહજાનંદ વ્યવહારુ લોકોઠારક હતા. આથી એમણે અસ્ત ધાર્મિક સમાજને સ્થાને પરિવર્તિત સમાજધર્મની હિમાયત કરી. વ્યવહારુ અમલીકરણને એમને અભિગમ અને સ્થળ-કાળની પારદર્શક સમજની દાં રુએ વિચારતાં એમ કહી શકાય કે એતિહ્ય અને આપ્તવાયને એટલે કે તિહાસિક દષ્ટિનું મહત્ત્વ એમણે દૃષ્ટિગોચર કર્યું હતું.૮ ભેદભાવરહિત ધર્મોપદેશ:
ગૃહસ્થી અને ત્યાગી સત્સંગીઓ માટે શિક્ષાપત્રો”માં નિર્દિષ્ટ શિખામણનું પૃથક્કરણ સૂચવે છે કે સહદે બાહ્યોપયોરને સ્થાને ધર્મ અને નીતિ સંદર્ભે અંતર. બાબતના ખેડાણું ઉપર વિશેષ ભાર મૂક્યો છે. સાધુ કે ગૃહસ્થી માટે ફરજો અને કાર્યોને ઉલેખ કરતી વખતે એમણે જ્ઞાતિ, રંગ, સંપ્રદાયને કઈ ભેદભાવે કયારેય વિચાર્યો ન હતો. આથી તે આ સંપ્રદાયના અનુંથાયીઓ કેવળ બ્રાહ્મણે જ ન હતા પણ તેમના અંગ ગુમાં કડિયા, સુથાર, સેની, મેચી, હરિજન વગેરે કામોને પણ સમાવેશ થયેલ હતા. આજે પણ આ બધી કામ આ સંપ્રદાયમાં મોટી સંખ્યામાં જોડાયેલી રહી જ છે. પારસીઓ અને મુસ્લિમ પડ્યું ત્યારે એમના સત્સંગી હતા. આજે છે કે આવી સ્થિત નથી, ખોજા સમાજે પણ આ સંપ્રદાય સ્વીકાર્યો હતે. વડોદરા પાસેના છાણ ગામના સ્વામીનારાયણ મંદિરને વહીવટ એક તબકકે હરિજને કરતા હેવાની જાણું છે. કાઠી, ઠાકરડા, બારૈયા જેવી છે ગુનાહિત કોમોને પણ એમણે સત્સંગી બનાવી. હરિજને અને અહિંદુઓ માટે આ સંપ્રદાયનાં દ્વાર ખોલવા જેટલી ઉદારતા સહજાન દે બતાવી હોવા છતાં હું એમણે જ્ઞાતિપ્રથાવિરોધી કોઈ સક્રિય પ્રયાસો કર્યા હોવાનું જાણુમાં નથી. જો કે એમણે જ્ઞાતિપ્રથાના વિચારને કયારે ય અનુમોદન પણ આપ્યું ન હતું. બલંક સહજાનંદ વિભિન્ન સામાજિક અને આર્થિક જૂથના-ચાહ્મણે, પાટીદાર, દરબારે, ખેડૂતે, વેપારીઓ, કારીગરે, મુસ્લિમો- લોકોને પોતાના સંપ્રદાયમાં સમાવીને એમણે એક પ્રકારની સામાજિક એકતા માણ. જ્ઞાતિપ્રથાઉમૂલન પ્રત્યેની એમની નિષ્ક્રિયતા સંભવ છે કે તેઓ પરંપરિત પદ્ધતિના ક્રાન્તિકારક ઉદ્ધારક ન હતા. પણુ આધ્યામિક ઉદ્ધારક હતા, તેને કારણે હેય. ૧૯ સ્ત્રી-પુરુષ સમાનતા :
આ સંપ્રદાયમાં સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ અલગ મંદિરની વ્યવસ્થા અમલી બનાવી અને સ્ત્રીઓ માટે અલગ સ્ત્રી–ધર્મોપદેશકેની પ્રથા શરૂ કરી તેમાં તે સમયની સામાજિક
૧૮ “શિક્ષાપત્રી ” બ્લેક ૨૦૫; ચાજ્ઞિક, ઉપર્યુકત, પૃ. ૧૬. ૧૯ પારેખ મણિલાલ, ઉપયુંકત, પૃ. ૧૨૫ અને ૨૮૨.
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક મૂલ્ય અને સમાજ સુધારણા અને હવામી સહજાનંદના પ્રયાસે
પરિસ્થિતિ જેમ જવાબદાર હતી તેમ સ્ત્રીઓને સમાજમાં પ્રતિષ્ઠાને મે અપાવવાને હેતુ પણ હતો. સ્ત્રીઓ ભાઈઓના મંદિરમાં છૂટથી જઈ શકતી પણ ભાઈઓ સ્ત્રીઓના મંદિરમાં જઈ શકતાં નહીં. આને અર્થ એ કે એકલા ભાઈઓ માટે અલગ મંદિરની વ્યવસ્થા ન હતી. આમ કરવા પાછળ સહજાનંદ આશય પરિસ્થિતિજન્ય તે હતે જ પણ બંને લિંગના ત્યાગીએ સહજતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે તે હતા.૦ • •
અલગ મંદિરની વ્યવસ્થા કરી હોવા છતાં ય સહજાનંદ સ્ત્રી અને પુરુષની સમાનતાના પ્રખર હિમાયતી હતા. સ્ત્રીઓની સતી થવાની પ્રથા, વિધવાવિવાહની અશકયતા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા સહજાનંદના સમયમાં જડાં મૂળ નાખી ગઈ હતી. ત્યાર સમાજ આ પ્રથામાં કશું ખોટું છે એવું માનતો ન હતે. સહજાનંદને સમજાયું હતું કે સામાજિક એકતાના મૂળમાં આ પ્રથા ઘા કરે છે અને તેથી આ દૂષણને નિર્મૂળ કરવા તેઓ ગુજરાતમાં તે સફળ થઈ શકયા. આ અક્કલહીન પ્રથાને વિરોધ કરતાં તેમણે ગુર્જર પ્રજાને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે આ પ્રથાથી આપણે ત્રિવિધ પાપ કરીએ છીએઃ (૧) પિતાના કુટુંબની વ્યક્તિનું ખૂન, (૨) એક નિર્દોષ બાળકીનું ખૂન અને (૩) એક અબળ નું ખૂન. સામાજિક ધારાધેર અનુસાર કે ધર્મને કારણે સતી પ્રથાને અમલી બનાવવા કરતાં, સહજાનંદ સ્પષ્ટ રીતે સૂચવ્યું કે, વિધવાએ કાં તે પુનર્લગ્ન કરવું જોઈએ કાં તે ઈશ્વર-સમપિત પવિત્ર જીવન જીવવું જોઈએ. આથી તેમણે ધમાં વિધવાઓ માનભેર જીવન જીવી શકે તે સારી ત્યાગી–સ્ત્રીઓની (મોટે ભાગે “ડોશીઓ' શબ્દ પ્રચલિત છે) પ્રથા શરૂ કરી; એટલું જ નહીં ઉપદેશક અને શિક્ષક તરીકે કામ કરવાની સુવિધા પણ એમણે પ્રસ્થાપી. આ ત્યાગી–સ્ત્રીઓના માર્ગદર્શન હેઠળ વિધવાઓ અને સર્વેવાઓ ધાર્મિક ક્ષેત્રે સારી પ્રગતિ કરી શકી અને આ માટે જ એમણે બહેને માટે અલગ મંદિરની યોજના અમલી બનાવી હતી. ૧ આશ્રમ-વ્યવસ્થામાં ફેરફાર :
ભાગવતધર્મ આધારિત એમણે પિતાને સંપ્રદાયનું દર્શન ગોઠવ્યું તે પણ તેઓ અંધઅનુકરણ ન હતા. તેમણે ભાગવતધર્મ અનુસાર જે કોઈ ઉપદેશ આપે તે, તે સમયના લેકજીવન સાથે તાલ મિલાવતા હતા. તેઓ દીર્ધદષ્ટ, વિચક્ષણ અને દીર્ધવિચારક હોવા છતાંય એમના પગ તે ધરતી સાથે-વર્તમાન સાથે જોડાયેલા હતા. અર્થાત તેઓ કલ્પનાશીલ ન હતા પણ વ્યવહારુ હતા. ધરતીની સુગંધના ભેરુ હતા. ભૂતકાળમાંથી એમણે પ્રેરણા જરૂર મેળવી, પૂર્વકાલીન ધર્મગ્રંથને અભ્યાસ એમણે જરૂર કયે પણ ઉપદેશ તે એમણે સમય સ્થળ અને સમાજ ( સંજોગો)ને અનુકુળ જ આપ્યો; અને સામાન્ય જનેની જરૂરિયાતાને, અપેક્ષાઓને, આકાંક્ષાઓને પણ નજરઅંદાજ ન રાખી. “વચનામૃત ને અભ્યાસ આ બાબતને વધુ સ્પષ્ટ કરે છે,
આથી પરંપરિત હિન્દુજીવનમાં ઓતપ્રોત થયેલી આઝામી પ્રથા (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, - વાનપ્રસ્થ અને સંન્યસ્ત)ને એમણે સ્વીકાર ના કર્યો. પણ તત્કાલીન સમાજના લોકોના તાલ
૨૦ શિક્ષાપત્રી, બ્લેક ૪૦. " કરી ૨૪ પારેખ, ઉપવું ત, ૫. ૧૧૬ અને ૧૭.
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસે જમીન
અને લય ધ્યાનમાં રાખીને બે જ આઅમોને-ગૃહસ્થાશ્રમ ( સત્સંગીઓ માટે) અને ત્યાગામ (સાધુઓ માટે)ને વિચાર આચારમાં મૂક્યો. પ્રવૃત્તિ અને નિવૃત્તિ તરીકે એમણે આ બે આશ્રમ ધ્યાનમાં લીધા. એમને સપષ્ટ પ્રતીતિ થઈ હતી કે બદલાયેલી પરિસ્થિતિ અનુસાર ચાર આશ્રમની પ્રથાને અમલ તાકક અને વ્યવહારુ તે ન હતો જ પણ પરિસ્થિતિ પ્રમાણે શક્ય પણ ન હતો. આ પ્રથામાં ચારેય તબક્કાઓ એક પછી એક પ્રાપ્ત થઈ શકતા હતા. આ માટે કોઈ કો માર્ગ ને હેતેતેમ જ દરેક પિતાની ઈછા કે અનુકૂળતા મુજબ એને અનુસરી શકે તેમ ન હતું. બ્રહ્મચર્યાશ્રમથી પ્રારંભ કરીને ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમના અમે કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકતી. જ્યારે સહજાનંદે પ્રબોધેલા બે આશ્રમની વ્યવસ્થામાં આવી કોઈ કમબદ્ધ ચુસ્તતા ન હતી પણ દરેક વ્યક્તિ બંનેમાંથી કોઈ પણ આશ્રમને સ્વીકાર કરી શકતી. આ વ્યવસ્થામાં એક આશ્રમમાંથી બીજામાં કે બીજે આશ્રમ પ્રથમ સ્વીકારી પહેલામાં જવાની સગવડ હતી-અવતંત્રતા હતી. અર્થાત દરેક માણસ પિતાની ઈચ્છા અને સ્વાભાવિક લાગણીથી પ્રેરાઈને કોઈ પણ અમને સ્વીકાર કરી શકતા અને મનફાવે ત્યારે બીજ આશ્રમમાં પણ જઈ શકતે. અલબત્ત, આ બંને આશ્રમે સારુ એમણે અલગ અલગ ધારો અને ફરજો નિર્ણિત કર્યા. દા. ત. ત્યાગીઓ માટે ઈશ્વરભક્તિ, જ્ઞાનપ્રાપ્તિ, નિસ્પૃહીપણું, આત્મનિગ્રહ, સેવા અને સતત બ્રહ્મચર્યને અમલ; તે ગૃહસ્થી (સત્સંગી) માટે આતિશ્ય, દાન, ગરીબ પ્રત્યે પ્રેમ અને અનુકંપા, સતત ઉઘમ અને દુનિયાદારીપણું. ૨૨
વર્ણપ્રથા વિશે –સહજાનંદના આશ્રમ-વ્યવસ્થા અંગેના વિચારોથી તદ્દન ભિન વિચારે વર્ણવ્યવસ્થા વિશેના હતા. તેઓ વણઝમાને અનુમોદન આપતા હતા. તેમની દષ્ટિએ સામાજિક સ્થિરતા માટે આ પ્રથા જારી હતી. એમનું માનવું હતું કે વર્ગહીન સમાજને ખ્યાલ શેખચકલીને હતા. વર્ણપ્રથાની છે કે એમણે હિમાયત કરી હોવા છતાંય વર્તમાનમાં પ્રચલિત ચુસ્ત અને ભેદભાવયુક્ત વર્ણપ્રથાના તેઓ સખત વિરોધી હતા અને તેથી જ સાધુ-ગૃહસ્થી માટે છે અને નીતિમત્તાને નિર્દેશ કરતી વખતે શિક્ષાપત્રી'માં એમણે વર્ણપ્રથા સંબંધી કા ઉલ્લેખ કર્યો નથી. એટલું જ નહીં એમણે બધી કોમોને ધર્મધ્યાન માટે સમાન જ ગણી. સહજાનંદની સ્પષ્ટ સમજ હતી કે જન્મથી કોઈ પણ સંજોગોમાં વર્ણવર્ગને નિર્ણય થઈ શકે નહીં. સમાજમાં જે ન્યાયી વાતાવરણ સ્થાપવું હોય તે સમાજની રચના એવી રીતે થવી જોઈએ જેમાં દરેકને પોતાના ભણતર કમાણે કે પિતાની સ્વેચ્છાથી યંગ્ય અને શક્તિ મુજબનું કામ મળવું જોઈએ. અર્થાત્ કોઈ પણ વ્યક્તિ પોતાના ભણતર, ગણુતર અને શક્તિ અનુસાર કામ મેળવવાને અધિકારી હતી અને તે કામ અનુસાર તેને વર્ણ નક્કી થતા. આમ, ચાર વર્ણો અંગેની ભારતીય પ્રથા લેકો વચ્ચે સ્વાભાવિક સમાનતા અને કામ કરવાની શક્તિ ઉપર આધારિત હતી. અને તે કારણે જ સહજાનંદે પિતાના સંપ્રદાયમાં જોડાવા સારુનાં દ્વાર બધા જ માનવીઓ માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ખુલ્લાં રાખ્યાં હતાં. ખાસ કરીને ગુજરાતમાં સામાજિક એકતા અને દઢતાના ક્ષેત્રે સહજાનંદનું આ અનેખું ગદાન હતું.
૨૨ વચનામત, ગઢડા, પ્રથમ કોણી ૨૯ અને ગમ, ત્રિી શ્રીણી ૨૮. ૨૩ યાજ્ઞિક, પર્વત, પ્રકરણ ૧૮,
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૈતિક મૂહયે અને સમાજ-ન્યુધારણા અંગે વામી સહજાનના પ્રયાસે
૧૫
- અહિંસાને પ્રચાર :સમાજ અને ધર્મના ક્ષેત્રે એમનું બીજ લાક્ષણિક પ્રદાન હતું. અહિંસાના પ્રચારનું. સહજાનંદને અભિપ્રેત અહિસા પ્રાણહિંસા પૂરતી મર્યાદિત ન હતી પણ વાણી, વર્તન, વિચાર અને કાર્યમાં અહિસા સુધી વિસ્તરતી હતી. સહજાનંદના મતે અહિંસા એટલે બુદ્ધની મૈત્રી અને કરુણુ, ઈશુની તમારા દુશ્મનને પ્રેમ કરો, તેને આશીર્વાદ આપે અને તમને ધિક્કારે તેનું ભલું ઈરછો' જેવી હતી. સહજાનંદ પછી ગાંધીજીએ પણ અહિંસા અને સત્યાગ્રહમાં તે સિદ્ધાન્તને અમલ કર્યો અને બોધ આપ્યો. આથી, સહજાનંદ અનુસાર અહિંસા એક એ વય સદગુણ છે જેનું વ્યવહારમાં ખેડાણ સહુએ કરવું જોઈએ પછી તે સાધુ છે સત્સંગી હોય કે શાસક હય, ધામિક સામાજિક રાજકીય કે દુન્યવી એવા કઈ પણ પ્રકારના માનવીના જીવનમાં અહિંસાનું આચરણુ બુનિયાદી અભિગમ બની રહે એવું સહજાનંદનું સ્પષ્ટ માનવું હતું અને તેથી સ્તો એમણે ધર્મથી પીઠિકા ઉપર આધારિત કોઈ પણ પ્રકારના આત્મઘાતને સાચી અને ચુસ્ત રીતે પ્રતિબંધિત ગણાવ્યું. જે કોઈ વ્યક્તિ જીવતી હશે તે જ થઈ વ્યક્તિ પોતાનું કે બીજાનું ભલું કરી શકશે એવી દઢ પ્રતીતિ પ્રકારને પ્રચાર સહજાનંદને હતા, એટલે તો બધા સમય માટે અને બધા હેતુ માટે માનવીમાત્રની અહિંસાને વશવત કાર્ય કરવાની પ્રાથમિક ફરજ છે એમ સહજાનંદને પારદર્શક માનવું હતું. અહિંસા એ સનાતન ધર્મ છે એવી અંત:પ્રેરણાથી સહજાનંદે અહિંસક યજ્ઞને પ્રચાર કર્યો. ૨૪
સહજાનનાં અન્ય કાર્યો–ભજન વિના ભજન મુશ્કિલ' એ ન્યાયે સહજાનંદ ભોજનશાળાઓ ખોલાવી અને સંપ્રદાયના સાધુઓને તે માટે પ્રવૃત્ત કર્યા. આની પાછળ સહજાનંદને આશય લેકની સામાજિક સ્થિતિ સુધારવાનું હતું, અને તાત્કાલીન પરિસ્થિતિમાં લકોને ધમી બનાવવાનું હતું. ગરીબ અને જરૂરિયાતમંદની સેવા એ એમના ઉપદેશનો પાયાને સિદ્ધાંત હતે. માનવતાની સેવાના આ કાર્યમાં સહજાનંદે એમના સાધુસંતને તર્યા. આ સાધુઓ ભિક્ષા માગી લાવે, રસોઈ બનાવે, જરૂરિયાતમંદેને વહેચે. જ્યાં પાણીની તંગી હોય ત્યાં આ સાધુસમાજે કુવા, તળાવ વગેરે ખોદાવ્યાં. સહજાનંદની એવી માન્યતા હતી કે માનવતાને માનવીય રીતે સમજવી જોઈએ અને એમના પ્રશ્નોને સર્વગ્રાહી રીતે ઉકેલવા જોઈએ. આ કારણે જ સ્વામીનારાયણ સંપ્રદાયમાં સમાજના સર્વ વર્ગના લેકે આત્મીયતાથી ડાતા હતા.
- તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને એમણે એકેશ્વરવાદની હિમાયત કરી. તેમણે રચાયું કે ઈશ્વર તો એક જ છે અને તે સારું તથા નરસું કરે છે. આથી ક્ષલક ભગવાનેથી ડરવાની જરૂર નથી. સારાં કામ કરીને ભગવાનને ભજવો જોઈએ; કારણ તે સત્ય, પ્રેમ અને સહાનુભૂતિનું પ્રતીક છે અને તેથી જ તેની ઉપાસના પણ ડરથી નહીં, પ્રેમથી કરવી જોઈએ.
સહજાનંદને સમજાયું હતું કે જે સમાજ નિરક્ષર હોય, ભૂખથી પીડાતા હોય અને ભતતવહેમમાં માનતા હોય તેવા સમાજને ઉંચે લાવવા સારુ તે તત્સમ-તેમનામય થવું જોઈએ,
૨૪ વચનામૃત, ગઢડા, પ્રથમ કોણ ૬૯ અને વડતાલ-સારંગપુર, ૨ તથા સેન્ટ મેણુ, ૫,૪૪. વા૧૪
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જમીનદાર
પ્રેમથી અપનાવવા જોઈએ, ચારિત્ર્યશીલ બનાવવા જોઈએ અને જીવન જીવતાં શીખવવું જોઈએ તથા ખોટી માન્યતાઓ, માનતાઓ, બાધાઆખડી, રિવાજો, પરંપરા બહઈશ્વરવાદ જેવાં દૂષણમાંથી પ્રજાને શિક્ષણ દ્વારા મુક્ત કરવી જરૂરી છે. આ માટે સહજાનંદે કઈ શાળામહાશાળા ના બોલી; પણ સ્વયં શિક્ષક બનીને ગામે-ગામ અને નગરનગર (શક્ય હોય ત્યાં) પ્રજાજનોની વચ્ચે જઈને લેકોને શિક્ષિત કરવાનો મહાયજ્ઞ-જ્ઞાનયજ્ઞ આરંભ્ય હતે. “વચનામૃત ” ને અભ્યાસ આ બાબતની પ્રતીતિ કરાવે છે. એમની શાળા ચાર દિશાઓની હતી. જ્યાં જાય ત્યાં સહજાનંદ સભા ભરે અને લોકોના પ્રશ્નોના ઉત્તર આપે અને એ રીતે વારંવારના ઉપદેશ મારફતે એમણે સમાજનાં દૂષણોને દૂર કૅરવાને સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતે.
સહજાનંદની દષ્ટિએ ઈશ્વર એટલે આત્માથી થતી અનુભૂતિ. ઈશ્વરને અને ચમત્કારને કોઈ સંબંધ નથી એમ તેમનું દઢ માનવું હતું. ચમત્કારથી દુખ દૂર થતાં નથી પણ આપણે કરેલાં કાર્યોનું ફળ આપણને મળે છે. પ્રાર્થના કે એવાં માધ્યમ દુઃખને દૂર કરવા ઉપયોગવાં જોઈએ નહીં; તે માધ્યમો તે નિષ્કામભાવે ભક્તિ કરવા સારું છે. ઈશ્વરને પામવા સારુ આત્મ દ્વારા કરેલી સાધના મુખ્ય માધ્યમ છે. આથી સહજાનંદના મતે નિષ્કામ ભાવે ઈશ્વરની સેવા-આરાધના તે મુક્તિ છે–મોક્ષ છે. આથી સહજાનંદે કહા રાખવાનું, પ્રાર્થના કરવાનું અને ભક્તિ કરવાનું સુચવ્યું હતું. એમની દષ્ટિએ આત્મા સત્ય છે અને પરમાત્મા સત્ય છે. તેથી બંનેનું મિલન તે સત્સંગ, ૫
સહજાનંનું યોગદાન–આમ, સમાજના ઉત્થાન માટે અને સામાજિક એકતાના સંદર્ભે ભગવાન સહજાનંદ ભાગવતધર્મના પ્રચારનું કાર્ય કર્યું, અને તે દ્વારા સમાજમાં વ્યાપેલાં દૂષણને નિર્મૂળ કર્યા અને સમાજને સારા ભાવિ માટે પ્રેરિત કર્યો. સમપિત સાધુઓના જૂથની મદદથી સહજાનંદ અહિંસા, પ્રેમ, ત્યાગ અને સૌમ્યતાથી અર્થાત સત્ય શિવ અને સુંદરના અભિગમથી સંસારનાં દૂષિત પરિબળો સામે ઝઝુમ્યા. પરિણામે સમાજ-વિરોધી તત્તવોએ આ સંપ્રદાયને નિર્મળ કરવા ઉપાડે લીધે પણ સહજાનંદની પ્રેમાળ પ્રવૃત્તિ સામે બહુ ટકી ના શક્યા અને ૫રિષ્કામે દુષણે દૂર થયાં. તેને સ્થાને નૈતિક મૂલ્ય અને સામાજિક નીતિનિયમના ઉત્કર્ષને પ્રચાર થયેન્સસાર પણ થયો. ઇતિહાસકારોએ સહજાનંદની આ સિદ્ધિઓની નોંધ લીધી છે. સમકાલીન બ્રિટિશ અધિકારીઓ-જેમ્સ બસ, લેડ બિશપ, હેનરી જ્ય બ્રિગ્સ, બિશપ હેબર–એ સહજાનંદની સામાજિક વિકાસની પ્રવૃત્તિઓની નોંધ લીધી છે. એટલું જ નહીં કેવળ માળાના સહારે સહજાનંદ કાઠી જેવી માથાભારે કોમનું પરિવર્તન કરીને ઉમદા કાર્ય માટે પ્રેરિત કરી તેનું તેમને આશ્ચર્ય પણુ થયું.
સહજાનંદની આ અપ્રતિમ સિદ્ધિ અન્તર્ગત અપાયેલું રહસ્ય હતું એમના અંતઃસ્મરણાત્મક અનુભવનું દર્શન. તેમના મતે ઈશ્વરનું દર્શન તિથી પર છે. સહજાનંદે ઉપદેશેલે અંતઃફુરણને માર્ગ જ ઈશ્વરને સમજવા માટે યોગ્ય છે. ધ્યાનાર્હ બાબત એ છે કે જગતના બધા એક ધમેન ઉદભવ થયો છે એના મર્યાપકોના અંતરિત સ્વાનુભવમાંથી અને સહજાનંદ
૨૫. દવે એચ. ટી, ઉપર્યુક્ત, પ્રકરણ ૮, ૧૦ અને ૧.
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નતિક મૂક અને સમાજ સુધારણા અને સ્વામી સહજાનંદના પ્રયાસે ૧૦૦
સ્વામી એમાં અપવાદરૂપ ન હતા. ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ ચાર તો સહજાનંદના ધર્મોપદેશનાં સનાતન લક્ષ હતાં. આ ચારેય તો પરસ્પરને પિષક છે અને ચારેયના સાંનિધ્યમાં જીવાતું જીવન સામાજિક એકય માટે જરૂરી છે. ટૂંકમાં, માનવપ્રયાસના વરિષ્ટ હેતુને પામવા તથા સંપૂર્ણ ધર્મમય જીવનની પ્રાપ્તિ માટે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની સમન્વિત ઉપાસના અનિવાર્ય છે.
સહજાનંદની જેહાદનું રહસ્ય એમના અંતઃસ્ફરિત સ્વાનુભવમાં છે એ આથી સ્પષ્ટ થાય છે. “વચનામૃત'ને અભ્યાસ પણ આની પ્રતીતિ કરાવે છે. એમના સંપ્રદાય અંતર્ગત દશ સનાતન સદગુણેની નોંધ લઈને આ ચર્ચા અહી પૂરી કરીએ. આ દશ તો છે: અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય, ધર્મનિષા, કર્તવ્યનિષ્ઠા, અસ્તેય, સૌજન્ય, શૌચ, વિદ્યાનુરાગ અને પીડિતો પ્રત્યે પ્રેમ. * શિક્ષાપત્રી માં આ દશ સદાને નિર્દેશ વિગતે છે. બધા સત્સંગીઓ માટે તેનું આચરણું ફરમાનરૂપ હતું. સમાજનાં દૂષણોને દૂર કરવા આ દશ ગુણોને પ્રચાર-પ્રસાર અને અમલ આવશ્યક છે. આવા બેહદ અને પારદર્શક અભિગમને કારણે જ ઓગણીસમી સદીના પ્રથમ ચરણ દરમ્યાન ભક્તિચળવળના વરેણ્ય પ્રતિનિધિ તરીકે અને સામાજિક ઉત્થાનના ઉદગાતા તરીકે સહજાનંદ સ્વીકાર થયો હતો. ૧
જન્મ બ્રાહ્મણ, અભ્યાસથી પંડિત, ધર્મે વેષ્ણવ, કમેં સુધારક અને જીવનસૂત્ર સંન્યાસીનું એવા આ સંત-સુધારક સહજાનંદે ગુજરાતના સમાજજીવનને ઉજમાળ્યું, પિતાને જીવનથી અને જીવી જાણીને.
પ્રસ્તુત વિવરણથી સ્પષ્ટ થાય છે કે સહજાનંદનું પૂર્ણ ધ્યેય ચુસ્ત અને બંધિયાર સમાજને સંગતિ અને ખુલ્લા સમાજ તરીકે પરિવર્તિત કરવાનું હતું, જે માટે તેમણે સામાજિક મૂલ્ય અને નૈતિક ધરણેને સહારો લીધો હતો. એમના સમયને તકાદો સહજાનંદનું જીવનલક્ષ્ય હતું.
૨૬ વચનામૃત, લોચા, ૭; ગઢડા, પ્રથમ શ્રેણી ૧૨ અને ૪૭) તથા પારેખ, ઉપયુક્ત, પૃ. ૧૮૨.
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL
OF THE ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY OF BARODA, BARODA
Editor : R. T. Vyas The JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quartorly, published in the months of September, Decembor, March and June every yoar. SPECIAL FEATURES :
Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Rāmāyaṇa, Epics & Purăņas, notices of Manuscripts, reviews of books, survey of contomporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal CONTRIBUTORS TO NOTE :
1. Only typewritton contributions will be accepted. A copy should be retained by tho author for any future reference, as no manuscript will be returned.
2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/vorse must be writton either in Devanagari or in transliteration with proper diacritical marks. .
3. The source of citations/statomonts of any authority quoted should be invariably mentionod in the footnotes which must be written in the following order : (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlinod), (3) publisher, (4) place and year of publication and (5) page No.
4. Whonever an abbreviation is used in an article, its full form should be stated at the first occurronce and should not be ropeated.
5. Give running foot-noto numbers from the boginning to the end of the article.
6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rost with the M. S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES : ANNUAL : (From Vol. 40 onwards ) Inland Rs. 0. (Post-free).
Europe 610.00 ( Post-free ) U.S.A. $ 20.00 (Post-free ) Subscription is always payable in advance. The yoarly subscription is accepted from Septembor to August every year. No subscription will be accopted for loss than a year. Subscription/Articles may be sont to :The Director, Oriental Institute, Tilak Road, Opp. Sayajiguaj
Tower, Vadodara-390 002, Gujarat, India. . .
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મના વિશ્વામિત્ર'—એક અભિનવ નાટક
કાન્તિલાલ રા.
*
આધુનિક સંસ્કૃત સાહિત્યમાં અન્ય સાહિત્યસ્વરૂપોની તુલનામાં નાટ્યપ્રકાર સવિશેષ ખેડા હોવાનું જણાય છે. આમાં પણ . રાધવન' કહે છે તેમ “ગંભીર પ્રકારનાં નાટકોમાં પ્રાચીન વિષયવસ્તુ પર આધારિત રૂઢિગત સ્વરૂપનાં નાટકોનું સર્જન વિશાળ પ્રમાણમાં થયું છે. એમ છતાં એવાં કેટલાંક નાટકોને વિશેષ ઉલેખ કરવો જોઈએ જેમાં સ્વરૂપ કે વસ્તુ રૂઢિગત પ્રકારનું હોવા છતાં વિચારે, નિરૂપણ કે વરૂપની બાબતમાં નવીનતા જણાય છે.” ઉત્તર પ્રદેશના નૈનીતાલમાં આવેલા કમાયું વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડો. હરિનારાયણ દીક્ષિતરચિત “ મેનકાવિશ્વામિત્રમ ૨ નાટકને આ હકીકત ઘણા અંશે લાગુ પડે છે. સંસ્કૃત સાહિત્યનાં બે ઉપેક્ષિત પાત્રો મેનકા અને વિશ્વામિત્રની પૌરાણિક કથાનું તદ્દન નવા દૃષ્ટિકોણથી એમાં આલેખન કરવામાં આવ્યું છે. આધુનિક યુગનાં અનેક મૂલ્યોને વાચા આપતા આ રૂપકમાં નારીઅસ્મિતાનું ભવ્ય આલેખન કરવામાં આવ્યું છે.
નાટયકારનું એવું દૃઢ મંતવ્ય છે કે મહાતપસ્વી વિશ્વામિત્રના તપથી ભયભીત બનેલા દેવરાજ ઈન્દ્ર દ્વારા તપોભંગ માટે મોકલવામાં આવેલી મેનકા પ્રારંભમાં ઈન્દ્રની ઈચ્છાપૂર્તિના સાધન તરીકે આવી હશે એ સાચું, પરંતુ રાજર્ષિ વિશ્વામિત્રના ગાઢ સંપર્કમાં આવ્યા પછી અને ખાસ કરીને માતૃત્વના મહનીય પદે અધિષ્ઠિત થયા પછી મેનકા, આરંભની “હદયહીન' મેનકા ભાગ્યે જ રહી શકી હશે. નાટકની પ્રસ્તાવનામાં નાટયકાર આ સંદર્ભમાં જણાવે છેઃ
My mind is never ready to accept that, any woman who legally and morally, either has been or can be one's beloved wife, leaves her newly-born baby, and her sincere lover, and in the same way, I see none of men, who is well-to-do in all the aspects of social values, forgets suddenly his beloved wife, unless he is accursed. Even in the society of animals, birds etc., such a hard-heartedness and cruelty are not seen anywhere in the entire world. 3
“વાહયાય', પૃ. ૩૦, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, ઓકટેબર-૧૯૯રજાન્યુઆરી-૧૯૯૩, પૃ. ૧૦૯-૧૧૪. "
* સંરકત અનુ. વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. (જિ. ખેડા. ).
૧ બક્ષી જયન્ત (અનુ.) અને ઝવેરી મનસુખલાલ (અનુ.) માતીય સાહિત્ય, સાહિત્ય અકાદમી, પ્રથમ સંસ્કરણ, ૧૯૭૬, પૃ. ૨૮૦.
૨ આ રૂ૫૪ ઈસ્ટર્ન બુક લિસ, દિલહીથી ૧૯૮૪માં પ્રકાશિત થયું છે.
૩ દીક્ષિત, (.) હરિનારાયણ, “મેનrforમિત્ર', ઈન બુક લિન્કસ, દહી, પ્રથમ સંસ્કરણ, ૧૯૮૪, પસ્તાવના, પૃ. ૧૧, હવેથી મેનવિભrrfમાન તરીકે ઉલ્લેખ થશે.
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાન્તિકાલ છે. જે
આ અષ્ટાંકી નાટકનું કથાવસ્તુ સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે.
પિતાના અતિદારુણ તપબળથી ઈન્દ્રપદ પર પણ આધિપત્ય મેળવવાની યોગ્યતા ધરાવતા વિશ્વામિત્રના તપોભંગ માટે પત્ની શચીની સલાહ અનુસાર ઈન્દ્ર “ ત્રિલોકલવામબૂતા’ મેનકાને મેકલી આપે છે. મધુ કામદેવ અને વાયુદેવની સહાયથી મેનકા વિશ્વામિત્રને કામ પરવશ બનાવી તભ્રષ્ટ કરે છે. પરંતુ વિશ્વામિત્રના નિઃસ્વાર્થ અને સરળ પ્રેમની દૃષ્ટિના પરિણામ સ્વરૂપે મેનકાની નારી અસ્મિતા જાગૃત થાય છે, અને તે આજીવન વિશ્વામિત્રની જીવનસંગિની બની રહેવાની પ્રતિજ્ઞા કરે છે. તજષ્ટ વિશ્વામિત્રને મેનકાની મોહિનીમાંથી છોડાવવા મથતા સહદય સખા મહર્ષિ કરવને વિશ્વામિત્ર “ મેનકાની પ્રાપ્તિ એ જ મારા ત૫નું કાંક્ષિત મહાફળ છે”– એમ કહી શાંત પાડે છે. તપસ્વીઓના તપોભંગ માટેના અમોધ શસ્ત્રપી મેનકાને વિશ્વામિત્ર પાસેથી યેનકેન પ્રકારેણ ધસડી લાવવા ઈન્દ્ર કૃતસંકપ બને છે, પરંતુ એક પરિણિતા નારીને તેની ઈવિરુદ તેના પતિ અને નવજાત સંતાનથી વિખૂટી ન પાડવા શચી તાર્કિક દલીલ કરી જબરી ટક્કર લે છે. પણ તેને ગણકાર્યા વગર ઈન્દ્ર મેનકાનું અપહરણ કરે છે. પિતાની ગેરહાજરીમાં કરાયેલા આ અપકૃત્ય બદલ વિશ્વામિત્ર ઈન્દ્રને શાપ આપવા ઉદ્યત બને છે. પરંતુ બહ્માજીએ ઈન્દ્રના આ અપરાધ બદલ કરેલા તેના પુરયળહરણ, મેનકાની દાસત્વમુક્ત તથા તપશ્ચર્યાને અંતે પુનઃ સદાકાળ માટે થનારી મેનકાની પ્રાપ્તિના સમાચારથી આશ્વસ્ત બની તપ કરવા સિધાવે છે.
આ સાઘન રમણીય કૃતિ અનેક રીતે નોંધપાત્ર છે. મહાભારત, પુરાણો અને શાકુન્તલમાં પ્રાપ્ત થતી અતિસંક્ષિપ્ત, મૂળ, માનસશાસ્ત્રીય સ્પર્શ વગરની અને નિપ્રાણુ એવી કથામાંથી પિતાની સજનપ્રતિભાના બળે નાટ્યકારે એક સંવેદનનીતરતી બળકટ કલાકૃતિનું નિર્માણ કર્યું છે. નાટયકારને મુખ્ય આશય અહીં વિશ્વામિત્ર મેનકાનાં ઉપેક્ષિત પાત્રનું ઊર્ધ્વીકરણું કરવાને છે અને તેમાં તેઓ પૂર્ણ પણે સફળ પણ થયા છે. પરંતુ નાટ્યકારે નારીની અસ્મિતા વિષે જે બળકટ અને નિર્ભિક ચિતન રજૂ કર્યું છે તે મારી દષ્ટિએ સૌથી વધારે મહત્ત્વની વાત છે.
પ્રાચીન સર્જકના હાથે લગભગ “યંત્રમાનવ' બની ગયેલી, કેઈની કઠપૂતળી બનીને નાચતી “ચહેરા” વગરની મેનકા અહીં પોતાની આગવી અસ્મિતા કાજે પુસ્વાર્થ કરતી નિરપાઈ છે તે ખરેખર નોંધપાત્ર છે.
પોતાની પહિનાથી વિશ્વામિત્રને કામનળમાં ફસાવી તેમના ભંગના હીન આશયથી આવેલી મેનકા વિશ્વામિત્રના હદયભવ આગળ ઝૂકી જાય છે અને તેના પિતાના અસ્તિત્વની શોધ આરંભાય છે. તેનું અંતર સ્વાર્થી ઇન્દ્ર અને પ્રેમકાજે મહાતપનું બલિદાન આપી દેતા વિશ્વામિત્રની મનોમન તલના કરે છે કે ક્યાં મહર્ષિ વિશ્વામિત્રની મનસ્વિતા અને મનુષ્યતા અને કયાં સ્વાર્થપરાયણદેવરાજ ઇન્દ્ર ! અસ્મિતાની શોધના પ્રથમ પગથિયે તે સંક૯પ કરે છે? દેવરાજ ! તમારી અધીનતાને હું પરિત્યાગ કરું છું. તારા સ્વર્ગસુખને તૃણવત માનું છું. હવે તે વિશ્વામિત્ર જ મારું સર્વસ્વ !
1 મેનકા વિશ્વામિત્રમ, અંક ૪, ૫. ક૬.
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નાર સિંચિ
–એક અભિનવ નાયક
નારી અસ્મિતા અને નારીગૌરવની ખાજ માટે ઝઝુમતી મેનકા ઉપરાંત નાટકનાં અન્ય નારીપાત્રો પણ આ મહા અભિયાનનાં યાત્રીઓ છે. દેવરાજ ઇન્દ્રના ઉ૫દના રક્ષણ માટે અસરાઓના થતા દુરપયોગમાં રહેલી નારીજાતિની વિડંબના અને ઘેર શેષણુ સામે અપ્સરાઓને આક્રોશ બુલંદ બને છે. મેનકાના વિરહમાં ઝૂરતી રંભા-શી આદિ સખીઓનાં સંવાદવચનેમાં એની બળકટ અભિવ્યક્તિ થઈ છે. રંભા કહે છે: @ા હત! અવસ માં કુપન : I r I હીદોષ દુરાવા? ૫ ઉર્વશી પોતાની વેદનાને વાચા આપતાં જણાવે છે : “જિરિ તુ જÈવ; જક્કાના તિવારા જમાનામાં જ કવિતિરોમાનો યાગાળનૌ ચાતા હરિ જરા સંમતિ આવા અમાનવીય શોષણના વિરોધ માટે રંભા સર્વે અસરાઓના સંગઠનને પ્રસ્તાવ મૂકે છે. પરંતુ દેવરાજના ભયના કારણે સંગઠન શક્ય બનતું નથી એ જુદી વાત છે. મહત્ત્વની વાત એ છે કે આ શેષિતદલિતપીડિત નારીએ પિતાની અસ્મિતાની ઓળખ માટે ગંભીરતાપૂર્વક વિચાર કરતી તે થઈ જ છે.
એ જ રીતે પતિ વિશ્વામિત્ર અને પુત્રી શકુન્તલાને પૃથ્વીલોકમાં છેકીને ઈન્દ્રની આસાનસાર સ્વર્ગમાં પાછા ફરવા ન માગતી મેનકા પ્રત્યેની બીસહજ સહાનુભૂતિ અને અનુકંપથી પ્રેરાઈને, તેની પક્ષકાર બનીને જ પિતાના પતિ દેવરાજ ઈન્દ્ર સાથે ટકરાતી શચીમાં આંસ્મતાની શોધ માટે ઝઝૂમતી વિદ્રોહી નારીને અવાજ સંભળાય છે, જુઓ આ સંવાદ
?
ની–f fers to et re इन्द्रः-अप्सरसोन कोऽपि पतिर्भवति । शची-कचम् ? किमप्सरा नारी में भवति?
–સા વાત કરો. નવી-( 75) fk કાલી = મજાતિ ના છે ?
પણ આ અવાજ સૌથી વધુ બુલંદ બન્યું છે મેનકાનાં વચનમાં. વિશ્વામિત્રના તપેલંગરૂપ સ્વાર્થ પૂરે થઈ જતાં, વિશ્વામિત્રની ગેરહાજરીમાં મેનકાને બળપૂર્વક સ્વર્ગમાં લઈ જવા માગતા ઈન્દ્ર અને પતિ-પુત્રીથી વિમુક્ત થવા ન માગતી મેનકા વચ્ચેના આ સંવાદમાં પણ નારીઅસ્મિતાની વાત જ અભિવ્યક્તિ પામી છે, જુઓ.
मेनका-(सबाढम् ) मया तु उक्तमेव यन्नाहं पतिमपत्यं च त्यक्ष्यामि ।
:–: તિભવI મેન અજર અમર જ જવાનું પ્રથમ કો : : ભાવતિ વિજા
मित्रो मम गामविहितः पतिरस्ति।
૫ એજન, ખં, ૧, ૫. ૬૨. ૬ એજન, અંક, , ૫. ૧૭, છે એજન, અંક, ૧, ૫, ૬૫. ૮ એજન, અંક, છ, ૫, ૭૨.
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૩
www.kobatirth.org
કાન્તિલાલ રા. કવે
મેનકાની આ ઉકિત પણ કેટલી ગૌરવયુક્ત છે ' देवराज ! प्रणयपरिणयवती नारी पतिगृहस्यैव शोभां वर्धयति । का नाम नारी परिणीयपूर्व, प्रेम्णां पति स्वं विजहाति पश्चात् ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારીને નરનું રમકડું, કહ્યાગરી ગુલામડી કે દાસી માનતા પુરુષોને—“નારી કાર્ય જડ પદા નથી, એક જીવંત વ્યક્તિ છે, એને પણ પાતાની ઈચ્છા આકાંક્ષાએ ડેાય છે. ’ એવા માધપાઠ આપતી મેનકાના ઇન્દ્ર સાથેના આ સંવાદ કેવા બળકટ અને ખુમારીભર્યાં છે !
દેવરાજ ઇન્દ્રની વાત માની જઇ તે પતિ-પુત્રીને ત્યજી સ્વર્ગ માં પાછા ફરવા માટે મેનકાને સમજાવવાના પ્રયત્ન વાયુદેવ પણ કરી જુએ છે. તે વખતના મેનકા અને વાયુદેવને સંવાદ ખૂબ જ ધિપાત્ર છેઃ
वायु - ( सानुनयम् ) देवि मेनके ! देवराजस्य वचोऽनुमन्यस्व, व्यर्थमेव सङ्कटं वृणीषे । मेनका - वायुदेव ! नारीकृते पतिवरणं न कदापि संकटवरणं मन्यते, अपितु संकटहरणं मम्यते । वायु - स्वामिनो नियोगोऽपि तु परिपालनीयो भवति ।
મેના—મતિ, વિષ્ણુ લખિયોગ વૈં । अपरञ्च स्वामी तावदेव स्वामी भवति यावत् सेवकस्तं स्वामिनं मन्यते । एनमहं स्वामिनं नैव मन्ये । १०
• શ્રમજીવીએ ! સંધ કરો, તમારે તમારી ગુલામીની ખેડીએ સિવાય કશું જ ગુમાવાનું નથી. ' ના જેવી ક્રાંતિઘાષણા ગજવતી આ પયગમ્બરી વાણી જગતની દલિતપીડિત-શાષિત અબળાઓ સુધી પહોંચે અને તે તેને અનુસરે તે ? જુલમગારાના જીલમ ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી જુલમ સહન કરવામાં આવે છે. નારીનું અખળાપણું ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી તે પ્રબળા બનતી નથી. ઘરની ચાર દિવાલાથી માંડી મીનાબાઝારમાં વેચાતી કે દેવદાસી બનીને દિશમાં ચૂંથાતી નારીઓને માટે મેનકાની આ વાણી કેટલી પ્રેરક બની શકે તેમ છે!
સમાજને નારી પ્રત્યેના દષ્ટિકાણુ નાટ્યકાર ત્રણ પ્રકારે રજૂ કર્યો છે. પેાતાના અંગત સ્વાર્થ માટે નારીનેા કોઇપણ પ્રકારના ‘ ઉપયોગ ' કરવામાં કશું જ અનુચિત ન જોનાર ઇન્દ્ર જેવા ભાગવાદી પુરુષાના દષ્ટિ જેએ માને છે :
नारी भोगस्य गतिः परमा, नारीज्य विना नहि लोकगतिः, नारी सुखधाम मता लोके, સર્વાળિ સુશનિ નિનિ, નારી ચર્િ નાસ્તુપોળાય...... વગેરે. ૧૧
એજન, અ, ૭, પૃ. ૭૩.
૧૦ એજન, અ’કે, ૭, પૃ. ૭૪,
૧૧ એજન, અંક, ૧, ૩૪, ૧૧,
ભાગવાદી ઇન્દ્રના આ દૃષ્ટિકોણના સામે છેડે ત્યાગવાદી કણ્વના દૃષ્ટિકોણ છે. જેએ નારીને તપ કે મેક્ષમાં બાધક ગણી તેનાથી સદંતર દૂર રહેવાનું મતવ્ય ધરાવે છે. તેઓ ‘સાર: સંસારો ન ફ્રિ મિપિતાં બસમને 'માં માનનારાઓ છે.
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મના વિશ્વામિત્રમ્' એક અભિનય નાટક
ત્રીજે, બે અંતિમો વચ્ચે મધ્યમમાર્ગી દષ્ટિધણ વિશ્વામિત્રને છે, તેઓ માને છે કે સનોરં સંસારો રિવાજા: ' અને આ વિવાહને મુલધાર કેશુ છે? સુખને ભૂલાધાર કોણ છે ? વિશ્વામિત્રના મેનેજર મિજાજનો
ક્ષ
સામે મળી ઘર સુશાસ્ત્ર મુજોડતા તેઓ તે મહર્ષિ કવિને પણ આ કઠિન “નસબત * અને “નમુકામો' ત્યજી દઈને “Tબપિ કોના પાયા ' 'શાધી લેવાની સલાહ આપે છે ! :- . “ આ કતિમાં નાટ્યકારના પરંપરાગંજ વિદ્રોહી આત્માન પદે પદે દર્શન થાય છે. *કુરાન હ૪ સર્વધૂ' એવું મંતવ્ય ધરાવતા નાટયકાર પિતાને સારું લાગે તે વધડક કહી દેતાં જરીયે ખંચકાતા નથી. તપોભંગ કરાવતા ઈન્દ્ર અને રેક્ષની સરખામણી કરીને પરોક્ષ રીતે જાણે રાક્ષસોને પક્ષપાત કરતા હોય તેમ નાગકાર એક પાત્રના મુખે બોલાવે છે:
JHAT: જાપટે જ નિત્તા તે તુ કાળમાજ વિષે મુનિ '૧' એ જ રીતે અદિતીય તપોધનનું તપ રૂપી ધન ચોરી લેવાની આદતવાળા દેવાધિરાજ ઇન માટે તેમણે શ ગાજ્યા છે: ‘ સફર: fસ ફા૧૫ " " : - ' ” એ જ રીતે આ સંન્યાસ જેવા નિપજને કર્મમાં મુખએ જ જેડાય છે,” એમ કહી ઉપર્દેશ અપાવે છે: “સંન્યfસમi wતાન, જાઉં સંવરબા ૧૬ પરત મોક્ષપ્રધાન ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ સમા વિશ્વામિત્ર ઋષિના મુખમાં “
વા વરિત” હું મ"૭ એવા શબ્દો મૂકીને એમણે પ્રાચીન ભારતીય પિરંપરાના ચાહકોને જબ આપાત આપ્યો છે. ' * અંતમાં આ કૃતિ સંદર્ભે એક અરાત વિયા મત નોધી સમાપન કરીશું. તેઓ લખે છે. ૧૮
Thore is no doabt that, thọ author has taken in his hand a, very fresh and still untouched Home, and heart-touching story, through the multiferious events of human life...Undoubtedly the imagination in Knitting the plot of drama are natural and highly appreciable. Not only the plot, but the characters, the poetic interest, the languages, the dialogues, the metres and the songs ete. are also certainly very much pleasant in this composition,
૧૨ એજન, અંક, ૫, ૫, ૫૪. ૧૬ એજન, અંક, ૫, ૧૫. ૧૪ એજન, અંક, ૫, ૬. . ૧૫ એજન, અંક ૧, ૫, ૭ ૧૬ એજન, અંક, ૭, ૬ ૪8. ૧૦ એજન, અંક, ૫, ૫. ૫૫. : -
૧૮ એજન, ૫. ૨ પરથી ફત, સ્વ. ૧૫
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
JOURNAL OF DHARMA AN INTERNATIONAL QUARTERLY OF
WORLD RELIGIONS
Journal of Dharma is the concerted venture of scholars from various religious, Cultural and philosophical traditions, published by the Centre for the Study of World Religions (CSWR) Bangalore, India.
The Journal intends:
to discuss the problems of man's ultimate concern from the experience of the spirit active in various World Religions. to serve as a forum for the exchange of ideas and experience regarding the approaches and methods to the problems related to man's religious
quest.
to encourage research in interreligious studies and dialogues. to help shape the religious outlook of humankind of tomorrow, enabling them to live a more authentic, open and dialogal religion, seeking and realizing Truth under its various manifestations.
Subscription Rates
India : Rs. 48.00 Bangladesh, Bhutan, Nepal, Pakistan and Sri Lanka : Rs. 125.00
All other countries : US $ 28.00 ( air mail)
Business Correspondence
Secretary
Journal of Dharma Dharmaram College Bangalore 560 029
INDIA
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાપાંજલિ
. સુધાબેન દેસાઈને શ્રદ્ધાંજલિ
મા રાતના દશ વાગે ટેલિફોનની ધંટડી રણકી. બે, ત્રણ વાર રોંગ નંબર આવે પછી ધંટડી વાગે તે હે ફેન નથી ઉપાડતી. પરંતુ આ ધંટડી વાગી અને મને સહેજ વિચાર આવ્યું. લેવા દે.
રિસીવર ઊંચક્યું કાને ધર્યું. સામેથી અવાજ– દુર્ગેશ ઉપાધ્યાય બોલું છું. . બેલે ભાઈ, શું કામ છે?' સુધાબેન દેસાઈ ગયાં. તમને ખબર પડી ?' 'ના, ભઈલા, આ તમારા ફેનથી જાણ્યું.'
સવારે ગયાં. તમારી શ્રદ્ધાંજલિ આપો.'
પળભર માટે અવાફ બની ગઈ. શું શું બલું? શું શું યાદ કરું? પણ મારાં પલ્મ સ્નેહીજનને શ્રદ્ધાસુમન સભાનતાપૂર્વક આપ્યાં.
' દર્દભર્યા સમાચાર સાંભળ્યા અને સ્મૃતિનાં પડ ઉખેળાવા લાગ્યાં.
વડોદરામાં થતી ભવાઈની છાપ ઝીલનાર હજુ ઘણાં વડોદરાવાસીઓ હશે. શિષ્ટતાના આગ્રહ નીતિમાને કદાચ એ બિભત્સ અભિનયને આવકારવાની અરુચિ બતાવે એ ખરું પરંતુ ભવાઈ એ માત્ર બિભત્સ દસ્થાને સંગ્રહ નથી. એમાં ઘણું નાટ્યતત્ત્વ રહેલું છે. એની પ્રતીતિ આપણને વડોદરામાં ધડીયાળી પોળના નાકે અંબામાતાની સમક્ષ, અને માંડવી પાસે કાળકામાતા , સમક્ષ થતી નાગરની ભવાઈ, કંસારાઓની ભવાઈ, રાજપૂતોની ભવાઈ જોઈ હોય તે તરત થાય છે.
આ અભિપ્રાય આપનારાં સન્નારી વડોદરાનાં ડે. કુ. સુધાબેન દેસાઈ-જાણીતા લેખક અને વડોદરાના સપુત રમણલાલ વસંતલાલ દેસાઈનાં પુત્રી. ; , ,
• ભવાઈ માં સંશોધનકાર્ય કર્યું. થીસીસ લખે. કટકટની પદવી મેળવી. આ થીસીસ પુસ્તકરૂપે પ્રગટ કરીને ભવાઈસાહિત્યમાં મદદરૂપ થવાનું અને ભવાઇરસિકોને માહિતી, પૂરી પાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સુધાબેનને બાળપણમાં ભવાઈના કલાકારોને સંપર્ક થ.. હતે. ડ્રામામાં રસ ખરે. બને રસ ભેગા થયા-સંશોધનકાર્ય રસમય બનાવ્યું. ભવાઈનું સંશાધન તેમણે પ્ર. રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે કર્યું'.' '
કબર, ૧૯૯૨
• માયાયં? પુ. ૧૦, અંક ૧-૨, દીપોત્સવી-વસંતપંચમી અંક, નન્યુઆરી ૧૯૯, પૃ. ૧૫-૧૧૭,
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેકનાટ૫ ભવાશેલીના સંશોધનકાર્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધારે ઊંડાં ઊતર્યો', ઘણું ફર્યા. સ્થાનિક કાર્યકર્તા, કલાકારે, અમુક જાતિના લોકો પોતાના પ્રણાલિકાગત રિવાજ નૃત્યશેલી દ્વારા રજૂ કરે છે. તે સૌને પણ સાધીને સંશોધનકાર્ય કર્યું. અમેરિકામાં લેકવિદ્યાને બે વર્ષ અભ્યાસ કરી એ વિષયમાં નિષ્ણાન બન્યાં.
બી સુધાબેને મને જગ્યાવ્યું કે ભવાઈમાં સામાજિક વિશે વધારે છે લેકનાઢષમાં સામાજિક તત્વને પડધે છે, ધાર્મિક તત્વ છે. આપણી બધી કલાઓ મંદિર સાથે-ધર્મ સાથે સંકળાયેલ છે. ભવાઈ એ શક્તની ઉપાસનાનું એક અંગ છે. માતાજીના આંગણામાં ધાર્મિકાંવધ તરીકે ભવાઈ થાય છે અને ધંધાદારી રીતે પણ ભવાઈ કરનારા છે.'
શ્રી સુધાબેન માનતા કે સાચી કળા એ પ્રકારની તૈયારી માગી લે છે. ફેકડાન્સ, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્રનાં માહિતગાર સુધાબેને લેકવદ્યા, લોકસાહિત્ય, શહેરી કચરને અભ્યાસ કરી અવલોકન કર્યું હતું.
તે એક ઉત્તમ લેખિકા હતાં. તેમનાં હૈ વાર્તાઓ, લોકસાહિત્યનું વિશ્લેષણ, * લેકસાગરનાં વન', “ સંસ્કારલક્ષ્મી', “ સાહિત્ય-સમાજ અને સંસ્કાર', તથા “કંકાવટી’ કોલમ દ્વારા વાચકોને મળ્યાં. તેઓએ મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલું પુસ્તક “ સામાજિક માનવશા' (મૂળ લેખક : ડે. વિકાસ સંગને) પ્રગટ થયું છે.
સ્વતંત્ર સર્જન' દૈનિકમાં “દપિકા ' સ્ત્ર વિભાગનું એમણે સંપાદન કર્યું. આ
વડોદરાની મ્યુઝીક કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવનારાં સુધાબેને નડિયાદની કોલેજમાં વિઝીટીંગ લેકચરર અને પરીક્ષક તરીકે સેવા આપી છે. વડોદરાની મહિલા કોલેજની કન્યાઓને પ્રિન્સિપાલ તરીકે ૨૫ વર્ષ લાભ આપ્યો. ' . .
તેઓને સાહિત્યક સંશોધન અને ૧૯૯૨ને સંસ્કાર એવોર્ડ આપવામાં આવ્યું. આ - બાળકોમાં રસ હોવાથી પિતાના ઘેર ૨. વ. દેસાઈ રોડ પર “કૈલાસ માં બાળકો માટે પ્લેટર શરૂ કર્યું, જેનું ઉદ્દઘાટન પૃથ્વીરાજ કપુરે કર્યું. બાળકોને ચિત્રકામ, માટીકામ, પેપર કટીંગ, રમતે, ગીત, નાટકો કરાવવા માટે તેમને દક્ષિણામૂર્તિ, ગિજભાઈ, નટુભાઈ બનપુરીઓ વગેરે માર્ગદર્શક સહાયક બન્યાં.
: બુધાબેન નાનાં હતાં ત્યારે શાળાએ જતાં રડતાં તેથી મેં આલેક બાલવાડી'માં બાળકો આનંદમય, સમય, વાતાવરણુમાં રહે તેની ખાસ કાળજી રાખતાં.
* સધાબેન આકાશવાણી કલાકાર હતાં. વાર્તા વાર્તાલાપ, કંપેરીગ કરતા. તેમને અવાજ ધના માટે. કોઈપણું જતના વાદ્ય વેના ગાતાં હોય છતાં શ્રોતાઓને જકડી રાખતાં. પછી ભલે તે બાળગીત કેય, લોકગીત Bય, ખાયણુ હાય, કાવ્ય હાય, ગરબા હેય.' ' : ,
અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં સુધાબેનને સાહિત્યને વારસા પિતા તરફથી અને સંગીતને વારસે માતા તરફથી મળે. માતા દિલરૂબા વગાડતાં. બાળપણમાં માતા ગુમાવનાર સૂધાબેનને પિતાની છત્રછાયા અને દાદા-દાદીના સ્નેહભર્યા સાહિત્યિક સરકારે ગળપૂથીમાં મળ્યાં
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિશ્વાસંત
www.kobatirth.org
સુધામૅન નાટયક્ષેત્ર સાથે સકળાયેલા હતા. ગુણવ તરીય આચાય ના “ પાતાળનાં પાણી ', શિવકુમાર જોશીનાં નાટકો રાખુની ક્રૂ, અધારાં ઉલેચે !માં કામ કર્યું”,
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક ગરબાહરીફાઈ, વેશભુષાહરીફ્રાઈ, વક્રતુત્વહરીકાઈમાં નિર્ણાયક તરીકે સેવા પેટશેામાં રસ ધરાવતાં.
આપી હતી.
114
સુગમ સંગીતનાં ગાયક કૌમુદી મુનશી તેએનાં ફાઈનાં દીકરી થાય. કૌમુદીબેનની
સંગીતની લત મને પ્રગતિ ૨. વ. દેસાઈને આભારી,
ઈંદીરા બેટીજીના ‘ ત્રજરજ 'માં કૃષ્ણને એક સામાજિક કાર્યકર તરીકે ઓળખાવતા લેખ આપી પરિવર્તન લાવ્યાં.
પિતાની જન્મશતાબ્દીમાં સહષ ભાગીદારી કરી. દેહાંત થયા અને આધાત જીરવી ન શક્યાં. ખરાખર એક ગયાં. ભાઈ અહેનના પ્રેમ અદ્વિતીય.
ઈલા ભટ્ટ લિખિત ‘શ્રમ-શક્તિ’ના અનુવાદ કર્યા છે—પ્રકાશન બાકી છે. ભારતમાં ટેકસની પાંત પર પુસ્તક તૈયાર કર્યું છે.
૪૦૬, ન દા એપાર્ટમેન્ટ, નવરંગ કાલેક્ષ, વડેાદરા.
For Private and Personal Use Only
આજે સુધામેન સદેહે આપણી વચ્ચે નથી પરતુ સાહિત્યિક સ્વરૂપે, કાવ્યારૂપે, એમનાં કારૂપે આપણી વચ્ચે હમેશાં જીવિત રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
ચહ્નિા ભટ્ટ
એક મહિના પહેલાં ભાઈ અક્ષયને મહિને પેાતાના દેહ છોડી ભાઈ સાથે
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
OUR NEW RELEASES
Discipline: The Canonical Buddhism of the Vinayapitaka-John C. Holt
Encyclopedia of Indian Philosophies-Karl H. Potter
Vol. I: Bibliography 2nd rev. edn.
Vol. II: Introduction to the Philosophy of Nyaya Vaisesika Vol. III: Advaita Vedanta. Part 1 Fragments from Dinnaga-H. N. Randle Fullness of the Void--Rohit Mehta
Global History of Philosophy 3 Vols-John C Plott. Hindu Philosophy-Theos Bernard
History and the Doctrines of the Ajivikas A. L, Basham History of the Dvaita School of Vedanta-B. N. K. Sharma History of Indian Literature Vol. I-M. Winternitz History of Pre-Buddhistic Indian Philosophy-B. Barua Indian Sculpture-Stella Kramrisch
J. Krishnamurti and the Nameless Experience-Rohit Mehta
Language and Society-Michael C. Shapiro and Harold F. Schiffman Life of Eknath-Justin E. Abbott.
Select Inscriptions. Vol. II-D. C. Sircar Serindia 5 Vols-Sir Aurel Stein
Sexual Metaphors and Animal Symbols in Indian MythologyWendy Doniger O'Flaherty
Siksha Samuccaya: A Compendium of Buddhist DoctrineCecil Bendall & W.H.D. Rouse
Suresvara on Yajnavalkya-Maitreyi Dialogue (Brhadaranyakepanisad 2: 4 and 4: 5)-Shoun Hino
Tantraraja Tantra-Ed. by Arthur Avalon & Lakshaman Shastri Vedic Mythology, 2 Vols-Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Rs.
50
250
150
175
40
85 (Cloth) 60 (Paper) 195
50 (Cloth)
30 (Paper)
75
200
100
125
60
55 (Cloth) 45 (Paper)
130
Madhyamaka Buddhism: A Comparative Study-Mark Macdowell 50 Nyaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha
80
Peacock Throne: The Drama of Mogul India-Waldemar Hansen 120 Philosophy of Nagarjuna-K. D. Prithipaul Prapancasara Tantra-Ed. by Arthur Avalon
65
For Detailed Catalogue, please write to :MOTILAL BANARSIDASS Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India)
50 (Cloth)
35 (Paper)
100 (Cloth) 75 (Paper) 200
3000
100
60
125
120 (Cloth) 100 (Paper)
220
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રન્યાવલાકન
આનંદાકર ધ્રુવની ધર્મભાવનાઃ ડૉ. રમેશ મ. ભટ્ટ, પ્રકાશક, શ્રી નારણુભાઇ પી. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૮૩, ૧-૧૨+ ૧-૨૦૭, કિંમત, રૂ. ૩૫/
લેખક ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી. ની પદવી માટે મહાનિબંધ લખ્યા હતા જેનું શીક “ “ આપણા ધર્માં'માં આન શંકર ધ્રુવની ધર્મભાવના ” હતું. એ મહાનિબંધ થાડાક ફેરફારા સાથે આ મંથરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે.
શ્રી આનદશકર ધ્રુવ ગુજરાતના મહાન સાક્ષર અને પ્રખર વિચારક તેમ જ શ્રી શંકરાચાય નાં કેવલાદ્વૈત સિદ્ધાંતના સર્વોત્તમ વ્યાખ્યાતા હતા એ હકીકત સર્વવિદિત છે. તેમના અનેક પ્રથામાં “ આપણા ધમાઁ ” એ સૌ ધર્મપ્રેમી જનેએ વાંચવા-વિચારવા જેવા છે એમ પણ ઘણા જાણે છે. એ 'યને તલસ્પર્શી અભ્યાસ પ્રસ્તુત ગ્રંથમાં થયા છે. તેમના ગુજરાતી સાહિત્યમાં સ્થાન વિષે વિદ્વાનામાં કોઈ બે મત નથી. તેમની પશ્ચાદ્ભૂમિકા, ભારતીય તત્ત્વચિંતનના વિશાળ ક્ષેત્રના પટ પર તેમનું તેજસ્વી દર્શન, તેમની અદ્વૈતવેદાન્ત એ તત્ત્વચિન્તનનું સર્વોચ્ચ શિખર છે એવી સુવિચારિત દઢ મહા, એનું પાશ્ચાત્ય તત્ત્વચિન્તનની વિભિન્ન શાખાએ સાથે તુલનાત્મક અધ્યયન, તેમની ધર્મવિષયક વિવિધ વિભાવનાઓ, તેમની લેાકોત્તર પ્રતિભા, તેમનું આગવું પ્રદાન વગેરે વિષયો પર પ્રસ્તુત લેખઅે ખૂબ પરિશ્રમ ઉઠાવી અત્યંત ઉચ્ચ ધારણે અભ્યાસની ભૂમિકા નિભાવી છે, એમ કહેવામાં કાંઈ અતિશયેક્તિ નથી.
વડાદરા
*૨૮-૧૦-૯૪
પ્રસ્તુત મંત્ર ભારતીય તત્ત્વવિચારની ત્રણુાલીઓના અભ્યાસી માટે તેમ જ જીવનને ક્રમ મય બનાવીને ચરિતાર્થો બનાવવા મથતા સાધકો માટે ઉત્તમ વાંચન પૂરુ' પાડે છે. સહદા તેનુ' ઉચિત સ્વાગત અવશ્ય કરશે એમ નિઃશંક કહી શકાય.
શમકૃષ્ણ વ્યાસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સ્વાધ્યાય’, પૂ. ૩૦, મ નૅન્યુઆરી ૧૯૯૬, ૧. ૧૧૯-૧૩૮,
*
પુરુષોત્તમોત્રની લઘુપરિભાષાવૃત્તિનું વિવેચનાત્મક અધ્યયન—લેખક ડૉ. વસંતકુમાર મનુભાઈ ભટ્ટ; પ્રકાશક-કાર્યકારી કુલસચિવ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯, પૃ. ૧૨ +૭૨૦, કિં. રૂા. ૩૨ = ૦૦.
સ્વતન્ત્ર ભારતમાં સસ્કૃતભાષા વિષે અને તેમાંની સ`શાધન, સમ્પાદન—પ્રક્રિયા વિષે બહુ અપેક્ષાએ રાખવામાં આવી હતી, પણ જેટલી પ્રવૃત્તિઓ હાથ ઉપર લેવામાં આવી, એમની સારી અસર સવત્ર દેખાય છે. પરંતુ સામાન્ય રીતે એવું કહી શકાય કે સંસ્કૃતમાં લખાયેલ શાઓમાં--- ન્યાય, વ્યાકરણ, મીમાંસા વગેરેમાં ઘણીખરી સામગ્રી ઉપલબ્ધ છે છતાં, સંશોધકો એના ૧-૨, દીપેાત્સવી-નસ તા ચમી કે, ઑક્ટોખર ૧૯૯૨
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિવાય પરાવત બાકણકર
પ્રત્યે આકર્ષાયા છે, એવું એાછું જોવા મળે છે, કારણ કે આ શાસ્ત્રો પણ અબરાં છે અને સખત મહેનતની અપેક્ષા રાખે છે, માટે આ શાસ્ત્રોમાં સંશોધન કરવું એ એક સાહસ છે. પણ આવા સાહસી સંશોધકો હાલ ગુજરાતમાં મળે છે એ આપણું સદ્ભાગ્ય છે. આવા પ્રકારનું ડું અધ્યયન પસ્તુત પુસ્તકમાં ડે. વસંતભાઈ ભટ્ટ રજુ કર્યું છે, એ આનન્દની વાત છે.
પ્રસ્તુત પુસ્તક એટલે . વસંતભાઈનો માં. કજરાત મિસિટીમાં પ્રસ્તુત કરેલો મહાનિબળ્યું. આ મહાનિબંધની મૌલિક્તા જોઈને ગુજરાત યુનિવર્સિટીએ એ ૧૯૮૭માં પુસ્તકરૂપમાં પ્રકાશિત કરીને બધા વિધાનને અને જણકારને ૧૫કૃત કર્યા છે. એટલે જ આ પુસ્તકના લેખક અને પ્રશિક ધન્યવાદને પાત્ર છે. : .
પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વિભાગ છે. પહેલા વિભાગમાં સાત પ્રકો છે, જેમાં વિવરણ પામેલા મુદ્દાઓ નીચે પ્રમાણે છે :-
: -- . : : : .. (૧) પરિભાષા એટલે શું એ બાબતમાં ત્રસ્તાવના પણી સારી મોલિક માહિતી આપવામાં આવી છે. (૨) પાણિનિની પરિભાષા વિશે વિવેચન. (૩) વાડિએ એલ પરિભાષાસુત્ર અને પરિભાષાપાઠ. (૪). વાતિકાર કાત્યાયન અને મહાભાગ્યકાર પતંજલિએ આપેલી પરિભાષાઓને વિવેચનાત્મક પરિચય. (૫) વિવિધ પરિભાષાઓના કર્તાએ અને તેમને સમયનિર્ણય. (૬) પાણિનિ વ્યાકરણ સંપ્રદાય અને પાણિનિભિન્ન વ્યાકરણ સંપ્રદાયના પરિભાષાપાઠાનું વિવેચન (૭) અન્ત, પુરુષોત્તમદેવને જીવનસમય અને કૃતિઓ સંબંધી સાધક-બાધક ચર્ચાથી મંડિત વિવેચન. : . . - , | દિતીય વિભાગમાં ચાર પ્રકરણ છે. .
. . (૮) પુરુષોત્તમદેવની લઘુપ@િાષાત્તિને સમગ્ર પરિચય. (૯) આ પ્રકરણ સૌથી મહત્ત્વનું છે. એમાં લઘુપરિભાષાવૃત્તિને ગુજરાતી અનુવાદ આપે છે અને સાથે સાથે જ આ ગ્રંથની બીજા પરિભાષાઢથે સાથે તુલના કરી છે, જે બહુ જ રસપ્રદ અને પાડિત્યપૂર્ણ નીવડે છે. (૧૦) આ પ્રકરણમાં પુરાત્તમદેવના પરિભાષાવત્તિની, આધારસામગ્રીની ચર્ચા કરેલી છે અને એટલે, (૧૧) આ ગ્રંથનું મૂલ્યાંકન.
" તુતીય વિભાગમાં છ પ્રકરણે છે અને એ સમગ્નવિભાગ જ આ મંથનું શિખર છે, એવું કહીએ તે અત્યુક્તિ ન થાય.
(૧૨)(૧) પાણિનીય વ્યાકરણ પરંપરાના પરિભાષામૂથના તુલનાત્મક અભ્યાસની ભૂમિકા ટૂંકમાં આપી છે. (૧૨)(૨) સીરદેવ અને પુરુષોત્તમે (૧૩) નીલકંઠ અને પુરુષોત્તમ (૧૪) હરિભાસ્કર અને પુરુત્તમ (૧૫) નાગેશ અને પુરુષોત્તમ. આ રીતિ પુરુષોત્તમદેવના પરવર્તી પરિભાષામન્થકારેની પુરુષોત્તમદેવ સાથે તુલના કરવામાં આવી છે. (૧૬)માં પ્રકરણમાં આ બધી ચર્ચાઓને ઉપસંહારે કર્યો છે. જે
* આ પ્રન્થના અને બે પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પરિશિષ્ટ ૧માં અકારાદિમે પુરુષોત્તમદેવની લઘુપરિભાષાવૃત્તિમાં પ્રાપ્ત થતી પરિભાષાઓ અને વિશિષ્ટ રમાં અકારાદિમે ભાડ, પુરુષોત્તમદેવ, સરવ, નીલકંઠ, હરિભાસ્કર અને નાગેશની કૃતિઓમાં મળતી પરિભાષાઓને કમ“અને અમાપસ્થિત સદભ આપીને" છે. ભટ્ટે પિતાનો એક વયાકરણને શૈભે તેવી એકસાઈ બતાવી છે.
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલકન
ગ્રંથમાં ચર્ચાયેલા મુદ્દાઓ પરથી એ ધ્યાનમાં આવશે કે કઠોર પરિશ્રમથી કેવું ગ્રંથરત્ન સિદ્ધ થાય છે, એમના ઉડા અધ્યયનની અને મૂલગ્રાહી વિવેચનની જાણ થશે. આ ગ્રંથ જ એમણે સંશોધન માટે શું કામ પસંદ કર્યો એની જિજ્ઞાસા થવી અનિવાર્ય છે. તે બાબતમાં કંઈક કહેવું અસ્થાને ન ગણાય.
સંસ્કૃત વ્યાકરમાં શબ્દસિદ્ધિ, સુત્રાર્થનિર્ણય, અને શબ્દાર્થનિર્ણય એવા ત્રણ પ્રવાહ છે અને પાણિનિના અષ્ટાધ્યાયીમાં આવાં સૂત્રો છે, જેમના વડે સુત્રોના અર્થને નિર્ણય કરવા અંગે માર્ગદર્શન મળે છે. આવાં અને પરિભાષા કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં * Rules of Interpretation ' નામે ઓળખવામાં આવે છે. પરિભાષાઓની માહિતી આપનારા આવા બહુ જ એ ય પ્રાપ્ત થાય છે. આમાં સર્વપ્રથમ ગ્રંથ છે, વ્યાડિને પરિભાષાસૂચનગ્રન્થ. પણ એમનું કર્તવ અને સમય વિવાદમાં ઘેરાયેલાં હેવાથી પુરુષોત્તમદેવને લધુપરિભાષાવૃતિગ્રંથ જ સૌથી પહેલો પરિભાષાવૃત્તિગ્રંથ છે. માટે આ ગ્રંથનું સુકમ અને વિસ્તૃત અધ્યયન બહુ જ ઉપયોગી નીવડશે. પરિભાષાઓની ચર્ચાઓને ઉદય, તેમને ક્રમશઃ વિકાસ અને બીજા પ્રમુખ પરવત પરિભાષા ગ્રંથકાર ઉપર એમને પ્રભાવ અને તેમનું તુલનાત્મક અધ્યયન, સિદ્ધાન્તચર્ચા વિચાર, વિકાસ અને એના ઉપયુક્ત અને માર્મિક ઈતિહાસની જાણઆ મુદ્દાઓ ધ્યાનમાં લઈને છે. વસંતભાઈએ એ વિષય ઉપાડ્યો છે, અને મને જણાવતાં પશે આનંદ થાય છે કે આમાં તેઓ સંપૂર્ણ પણે યશસ્વી બન્યા છે,
આ ઇતિહાસની ચર્ચા કરતી વખતે ડે. વસંતભાઈએ પૂર્વવત વિદ્વાનોના મતેની ચર્ચા કરી છે અને એમના મતોનું પરિશીલન અને ક્યારેક ખંડન પણ કર્યું છે અને એ માટે જે માઓની ચર્ચા કરી છે, એમાં એમની સત્યનિષ્ઠા, નિર્ભયતા, વિચાર અને વૈયાકરણ તરીકે એમના ગુરુવએ એમનું કરેલ સુદઢ ઘડતર, એની પ્રતીતિ થાય છે. નાની ઉંમરમાં જ આટલું તલસ્પર્શી અધ્યયન એમના પરિશ્રમની સાક્ષી પૂરે છે.
પુરુષોતમદેવની લઘુપરિભાષાવૃત્તિ અને એની બીજ પરિભાષાગ્રન્થ સાથે કરેલી તુલના એમના ઘનિષ્ઠ જ્ઞાનને અનુભવ કરાવે છે. મોટા પાયા ઉપર ગુજરાતીમાં થયેલો આ પ્રથમ જ પ્રયત્ન હોવાથી આવકાર્ય છે જ. આવા પ્રકારના બીજા મલિક મળે એમની પાસેથી આપણને મળતા રહે એવી આશા રાખીએ. •
અને, એક બે મહત્ત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન દોરીને વિરમીશું.
આ ગ્રંથ વ્યાકરણ્યશાસ્ત્ર ઉપર છે, માટે અત્યંત ચોકસાઈની અપેક્ષા રાખે છે. પ્રકરિડિંગમાં એકસાઈ જાળવવાને ધ પ્રયત્ન કર્યા છતાં ઘણીખરી ભૂલે-સંસ્કૃતવચને, અંગ્રેજી ઉદ્ધરણે અને ગુજરાતીમાં પણ જોવા મળે છે, એ આ ગ્રંથની એક નબળી બાજ છે. બીજ એક-બે જગ્યાએ શરતચૂકથી ગુજરાતી ભાષામાં પણ ભૂલે દેખાય છે. ગ્રંથ ગુજરાતીમાં હોવા છતાં ઘણીવાર સૂત્રમાંક વિગેરે અંગ્રેજીમાં આપ્યાં છે, એ પ્રકાશનતંત્રની દષ્ટિએ યોગ્ય છે કે નહિ એને વિચાર કરવું જોઇએ.
આવી નાની તંત્રજન્ય ભૂલ હોવા છતાં ગ્રન્થની યોગ્યતા કે ઉપાદેયતા ઉપર એમની અસર થતી નથી, એ એક આનંદની વાત છે. ફરી લેખક અને પ્રકાશકને શતશ ધન્યવાદ. પ્રાય વિદ્યામંદિર, વડોદરા.
- સિદ્ધાર્થ યાવન્ત પાકણકર
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
વિજય શાસો
ડો. જયંત ખત્રી: સમગ્ર વાર્તાઓઃ પ્રકાશક: રજિસ્ટ્રાર, શ્રીમતી નાથાભાઈ દામોદર ઠાકરસી મહિલાવિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ ૪૦૦ ૦૨૦ પ્રથમ આવૃત્તિ ઃ ૧૯૯૪, પૃ. ૫૨૮ મૂલ્ય: રૂ. ૨૦ - સ્વ. જયંત ખત્રી તેમના કુલ ત્રણ વાર્તાસંગ્રહ “કેરાં ', “ વહેતાં ઝરણાં' અને “ખરા. બપર થી વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ છે. વાર્તાકાર તરીકેની તેમની મૌલિકતાએ અત્યાર સુધી વાર્તારસિકોનું ધ્યાન ખેંચ્યું છે. એમની વાર્તાકલાનાં ઝાઝાં અનુકરણે થયાં નથી, કહે કે થઈ શકયાં નથી. પ્રગતિવાદ તેમના જમાનામાં સમકાલીન પરિબળ હતે. વાસ્તવવાદ પણ પૂરા બળથી ગાંધીયુગના પ્રતાપે પાંગર્યો હતો છતાં કૌતુકવાદનાં વળતાં પાણી એમની વાર્તાઓ પૂરતાં તે નથી થયાં એ ઘટના નોંધ લેવા જેવી લાગે છે. આવા વાર્તાકારની સમગ્ર વાર્તાઓ અહીં ગ્રન્થસ્થ થઈ છે, તે જયંત ખત્રીની વાર્તાકલાના અભ્યાસ માટે તેમ જ ગુજરાતી વાર્તાસાહિત્યના ઇતિહાસની એક નોંધવા જેવી કડી તરીકે જરૂરી પણ છે. ખત્રીની મર્યાદાએ તેમ જ વિશિષ્ટતાએ બંનેને તોલ આ દળદાર ગ્રંથ વડે કરી શકાય તેમ છે. *
વાર્તાકાર તરીકે ખત્રી કેટલીક વિચારધારાને આકાર આપવાને પ્રયત્ન કરે છે ત્યાં કશુંક મહત્વનું બળ ખૂટતું લાગે છે અને વાર્તા નરી ચર્ચામાં સરી પડે છે તેનું ઉદાહરણ “અમે બુદ્ધિમાને ” જેવી કતિમાંથી જડે છે પણ બીજી તરફ માનવીના આદિમ અને રહસ્યમય એવા કશાક Beingના પ્રવર્તનનું નિરૂપણ કરવામાં જ્યાં તેમની કલમ ઉદ્યત થાય છે ત્યારે કલાત્મક પરિણામો અને પરિમાણે નીપજાવે છે તેનાં અસંખ્ય દષ્ટાંતે મળી શકે તેમ છે. લોહીનું ટીપું ', “ધાડ'. * ખરા બપોર', “ માટીને ધડ ', 'તેજ, ગતિ અને ઇવનિ' આ પ્રકારની બળકટ રચનાઓ બની છે. લોહીનું ટીપું'માં લુહારીકામ કરતા બેચરનું પાત્ર ધાડપાડુનું છે છતાં ખલ નથી બનતું એ તેના પાત્રને વિશેષ છે. જશવંત શેખડીવાળા જેવા વિવેચકે “ હેમિની સ્પષ્ટ અસર લેખક ઉપર પડી હોવાનું ' નિદાન કર્યું છે. (જુઓ: ચાંદની ' માસિકને નવંબર/૧૯૬રને અંક) કાળા માલમ' જેવી વાર્તા આ નિદાનની સાબિતી પણ આપે તેમ છે. આઈરિશ લેખક સિજની કાતમાં દરિયાઈ પ્રદેશ જેમ એક સક્યિ પાત્ર બની રહે છે તેમ ખત્રીની આ “ કાળે માલમ” ઉપરાંત “ ખરા બપોર' “ધાડ’ વગેરે કૃતિઓમાં રણપ્રદેશ અને “દરિયાઈ પ્રદેશ functional બની રહે એવા સ્વરૂપે આલેખાયાં છે. “ કાળા માલમ' વાર્તામાં કાળા માલમ અજાણતાં જ ભાઈની પત્ની સાથે દેહસમ્બન્ધ બાંધી બેસે છે એવી પરિસ્થિતિનું નિર્વહણ આકરિમક છતાં પ્રતીતિકર બન્યું છે તે વાર્તાકલાને વિજય છે. ત્યાર પછી સ્વ. ચુનીલાલ મડિયાએ પણ આ જ કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને “ ચંપે અને કેળ' વાર્તાની રચના કરેલી. બંનેની તુલના કરતાં વાર્તાકાર તરીકે ખત્રીની વિશિષ્ટતાઓ પામી શકાય તેમ છે.
બંધ બારણા પાછળ', ' ખીચડી' વગેરે કતિઓમાં સ્ત્રીના મને જીવનની પડ છે તેના વાસ્તવિક સમાજજીવનને મૂકીને નાટ્યાત્મક પરિસ્થિતિ સરજી આપી છે. મહમદ' અને કિરપાણ” બંને ખત્રીની લાક્ષણિક વાર્તાઓ છે. “લાક્ષણિકને અર્થ Typical કરવાને છે. ખત્રીની અનેક વાર્તાઓ તેનાં પાત્રોનાં વ્યક્તિત્વની વિલક્ષણતાઓના આલેખનમાં રાચતી હોય છે જેમ કે દામ અરજણ ', “આનંદનું મત’ વગેરે “મહમદ ' અને ' કિર પાણ’ રચનાઓ ૫ણ તેમનાં મુખ્ય પાત્રો મહમ્મદ અને પન્નાની સાંવેદનિક, વૈચારિક અને વાર્તાનિક વિલક્ષણતાઓનાં
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થસ્થાવલોકન
નિરૂપણથી ઠીક ઠીક ભરેલી છે. પાત્રની કશીક વિલક્ષણતાને ધાર આપી ઉપસાવવા માટે પ્રસ ગે અને પરિસ્થિતિઓનું ગૂંથાયેલું જાળ કલાને કોઈ વિશેષ દાખવે છે કે કેમ એવો પ્રશ્ન પૂછો જરૂરી અને વાજબી છે નહિ તે એવી રચનાઓ case-history બની રહે. “મહમદ” અને કિરપાણ ” કાતમાં કોઈ કલમેષ વરતા નથી. તે જ પ્રમાણે નિરૂપણરીતિનું નાવીન્ય પ્રતાપ, એ પ્રતાપ'માં છે પણ તે રસની એકત્વપૂર્ણ અસર ઉપસાવવામાં નિષ્ફળ જતી લાગે છે. કૃષ્ણજન્મ” રચના, સુરેશ જોષીની “ જન્મોત્સવ” રચના સાથેના વિષયના સામ્યને કારણે બહુચર્ચિત બની છે. સામ્ય ફક્ત વિષયનું જ છે બાકી બંને કૃતિઓનું Aesthetics સાવ અલગ છે. કૃષ્ણજન્મ ” એ વાસ્તવવાદ અને પ્રગતિવાદની ફલશ્રુતિ છે જ્યારે સુરેશ જોષી પ્રસંગે અને પરિસ્થિતિઓનાં સંનિધિકરણોને પ્રયોગ કરી જોવા મળે છે. તેથી મારા મતે એ બે કૃતિઓની સરખામણી અપ્રસ્તુત બની રહે. છતાં ડે, સુરેશ દલાલે એ બે કૃતિઓની તુલના કરી જ કરી અને ખત્રીની વાર્તાને સાધન બનાવી સુરેશ જોષીના આગવા રસશાસ્ત્રને જાણવા છતાં અવગણ્ય ! આવી તુલનાએ મુગ્ધ ભેળા રસિકોને મેળવી શકે ખરી પણ મૂળે અપ્રસ્તુત હોય છે એ ધ્યાનમાં રાખવું જોઈ એ.
ખત્રીની વાર્તાકાર તરીકેની ઓળખ તે “ખરા બપોર ની “ધાડ' માટીને ધડ” અને ખરા બપોર' જેવી રચનાઓ આપે છે. પ્રકૃતિ અને પાત્રની આંતરિક પ્રકૃતિનું સમાન્તરીકરણ ટેકનિક અને પ્રતીકના વિનિયોગની શક્તિને પરિચય કરાવનારું છે. માટીને ઘડો'માં પણ
ધૂળ પાણીની વાત પરથી ધીમે ધીમે છટાથી પ્રેમની વાત પર આવી જતા સાહેબ અને રાણલને સંવાદ ખત્રીની ભાવ–આલેખનકલાને ઉત્કૃષ્ટ નમૂને છે.
આમ, આ દળદાર સંચય સ્વ. જયંત ખત્રીની વાર્તાકાર તરીકેની તમામ સિદ્ધિઓ અને મર્યાદાઓનું પણ યથાર્થ મૂલ્યાંકન માટેની સામગ્રી પૂરી પાડે છે અને ઘણું ઘણું વખતથી અછાય એવા સંપ્રહે આમ એક સાથે ઉપલબ્ધ થાય છે તે બદલ પ્રકાશક સંસ્થા મહિલા વિદ્યાપીઠ અવશ્ય અભિનંદનની અધિકારિણી છે. વિદ્યાભવન પાસે, માળ પર,
વિજય શાજા એમ. ટી. બી. કોલેજ કેમ્પસ, અઠવા લાઈનસ સૂરત ૩૯૫ ૦૦૧, ફોન ૬૪૮૧૦૦ (R)
સામાજિક નાટ્ય, એક નૂતન ઉન્મેષઃ વિજય તેંડુલકર લેખક: શ્રી ઉત્પલ ભાથાણી, પ્રકાશક ૧ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ-૨૦, પ્રથમ આવૃત્તિ: ૧૯૯૩ પૃષ્ઠ સંખ્યા ૧૦૪, મૂલ્ય: . ૫૦/-, વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર. સામાજિક નાટ્યની સાચી સમીક્ષા
શ્રી ઉત્પલ ભાયાણીએ મ. સ. યુનિ. વડોદરાના ગુજરાતી વિભાગના ઉપક્રમે ભેગીલાલ સાંડેસરા વ્યાખ્યાનમાળા અંતર્ગત ૧૯૮૮માં, વિજય તેંડુલકરનાં સામાજિક નાટકો વિષે જે વ્યાખ્યાને આપેલાં તે સર્જકની યત સાથે ૧૯૯૩માં પુસ્તકરૂપે પ્રગટ થાય છે એ નાટ્યવિવેચનક્ષેત્ર એક સુખદ ઘટના છે. અન્ય નાટ્યસ્વરૂપની સરખામણીમાં આજના પ્રેક્ષકે જેને સૌથી વધુ સ્વીકાર્યું છે તેવા સામાજિક નાટકના સ્વરૂપમાં સુધારો કરવાથી આપણી રંગભૂમિ પર દૂરગામી
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
યશ ચંપકક્ષા
અસર ઊભી થઈ શકશે એવી માન્યતાથી અને આજના આ૫વાં સામાજિક નાટકી સંકુચિત થતાં થતાં કેવળ કૌટુંબિક નાટકો બની રહે છે તે તરફ ધ્યાન દોરવાના આશયથી પ્રેરાઈને તેમણે વ્યાખ્યાને માટે વિજય તેંડુલકરના સામાજિક નાટકો પસંદ કર્યો છે.
વ્યક્તિનાં સામાજિક પાસાં સાથે કામ પાડતાં સામાજિક નાટકોમાં વિજય તેંડુલકરે જે વિશિષ્ટ પ્રદાન કર્યું છે તેની વિશદ ચર્ચા કરવા માટે લેખકે આ નાટકોને ચાર વિભાગમાં વહેંચ્યાં છે. પહેલો વિભાગ તે સામાજિક સમસ્યાને વિશિષ્ટ સ્વરૂપે રજૂ કરતાં નાટકો જેમાં
ધાસરામ કોતવાલ” અને “શાંતતા, કોર્ટ ચાલૂ આહને સમાવેશ કરવામાં આવે છે. આ બંને નાટકોનું સૌથી આકર્ષક પાસું એમનું સ્વરૂપ છે. પહેલામાં “માનવદીવાલ' અને બીજામાં ‘ અદાલતની મત” વિશષ્ટ છે. સમગ્ર બૌદ્ધિક અને સંસ્કારી વર્ગનું પ્રતિનિધિત્વ કરતા ૧૨ જેટલા ઉચ્ચકુળના મરાઠી બ્રાહ્મણોને સમૂહ, સંનિષના વિક રૂપે માનવદીવાલ રચે છે અને લંપટ ને વિલાસી એવા નાના ફડનવીસના દુષ્કૃત્યને સતત ઢાંકતે રહે છે. અહીં સતત બાર પાત્રાનાં વિવિધ દમાં ભાગ લેવાને કારણે બોદ્ધિક વર્ગની નપુંસક્તા અને સંસ્કારને દંભ ખુલે થતું રહે છે. માનવદીવાલની આ એક પ્રયુક્તિથી સમગ્ર રજૂઆત બૃહદ્ બની જાય છે. અંતહાસ અને રાજકારણને સાંકળી લેવા છતાં એક મૂળભૂત સામાજિક સમસ્યા અહીં રજૂ થાય છે. બૌદ્ધિકો અને શ્રેષ્ઠીઓ બંનેના સામાજિક ઉત્તરદાયિત્વને વિવાદ આ બાર બ્રાહ્મણે કશું જ બોલ્યા વગર આપણુ પર છોડી જાય છે એવું લેખકનું તારણ છે. માનવદીવાલની આ પ્રયુકિત નાટકને વિશિષ્ટ સ્વરૂપ પ્રદાન કરે છે તે અદાલતની રમત “શાંતતા, કોર્ટ ચાલું આહ” નાટકને એક આગવું સ્વરૂ૫ બક્ષે છે. અદાલતની રમતની પ્રેરણા ભલે ડયુરેનમાટના “ડેન્ડરસગઈમ'થી મળી છે તેમ છતાં ન્યાયતંત્ર, સામાજિક વ્યવસ્થા અને એક મધ્યમવર્ગીય સ્ત્રીનું
સ્વાતંત્ર્ય–આ ત્રણેને પૂરેપૂરા ભારતીય સંદર્ભમાં એક સાથે તેંડુલકર રજૂ કરી શકે છે ને એમાં જ એમની સર્જક્તા રહેલી છે. ડયુરેનમાટેના કાયદાશાસ્ત્રીઓની દીવાનખંડમાં ભજવાતી રમત કરતાં અનેકગણી સંકુલ રમત, આપણું સામાજિક સંદર્ભને આત્મસાત્ કરી ભજવાય છે એટલે શૈલીના અનુકરણને આક્ષેપ આંશિક ઠરતે હેવાનું લેખક માને છે.
સામાજિક સમસ્યાને પ્રહસન સ્વરૂપે રજુ કરતા વર્ગ માં લેખકે એક જ નાટક લીધું છે, * પાહિ જાત' જેમાં “ જાત” કરતાં કથળી ગયેલી શિક્ષણવ્યવસ્થા જ કટાક્ષનું કેન્દ્ર બને છે. શિક્ષણ અને શૈક્ષણિક જગતનું આપણું આજના સમાજમાં જે રીતે પતન થયું છે તે તરફ, ચાંકી જવાય તેટલી હદે તેંડુલકર આ નાટક દ્વારા આપણું ધ્યાન દોરે છે. પરિસ્થિતિને અંતિમ કક્ષાએ લઈ જઈને વાત કરવી એ તેંડુલકરની લાક્ષણિકતા આ નાટકમાં છતી થાય છે એવા લેખકના કથનને સૂર છે.
* કમલા ” અને “કન્યાદાન આ બે નાટકો સાંપ્રત સામાજિક સમસ્યાને રૂઢિગત સ્વરૂપે જ કરતાં નાટકો છે. બંને નાટકને વિષય જેને current issue કહેવાય એવો છે, “કમલા ” અનવેષણાત્મક પત્રકારત્વ investigative journalism ના જોખમ તરફ અંગુલિનિર્દેશ કરે છે તો * કન્યાદાન' આદર્શન મહમાં સેવ અને દલિતાના આંતર સંબંધથી ઉભી થતી સમસ્યા વિશે વાત કરે છે. આ બંને તીવ્ર સમસ્યાઓના નિરૂ૫ણ માટે તેંડુલકર રૂઢિગત સ્વરૂપને આશરે લે છે અને વિશિષ્ટ સ્વરૂપે પ્રયોજવા પર ઉદાસીન રહે છે. પ્રોસિનિયમ આર્ચ પર બોકસ
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થ- થાકતી,
૧૨૫
સેટમાં જ, આપણુ એ ચિરપરિચિત મધ્યમ વર્ગના કૌટુંબિક વાતાવરણમાં આ બંને સમસ્યાઓ આકાર પામે છે. આ રૂઢિગત સ્વરૂપ પસંદ કરેલા વિષયની દૃષ્ટિએ આવશ્યક છે તેમ છતાં સ્વરૂપ અહીં સામાન્ય રહે છે એની લેખક નોંધ લે છે. વળી અહીં એક ઉપદેશકની જેમ પત્રકાર જયસિંહ જાદવની પત્નીના મુખે સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સમાનતાની વાત કરે છે તે કૃતિ માટે હાનિકર્તા નીવડે છે. “કમલા' નાટક દ્વારા નાટ્યકાર, “ઈ-વેસ્ટીગેટીવ જર્નાલિઝમ ઘણી વખત સત્યની શોધનું માત્ર મહોર જ પહેરે છે. એને અસલ ચહેરો તે સ્વપ્રસિદ્ધિને હોય છે.” એવું સિદ્ધ કરવા મથે છે તે વર્ગભેદની સમસ્યાનું સામાજિક પાસું નિરૂપતા “કન્યાદાન” નાટક દ્વારા “ સવર્ણ અને દલિતોની જીવનપદ્ધતિમાં, એમની મૂલ્યવ્યવસ્થામાં આજે એટલું અંતર પડી ગયું છે કે ગમે તેટલું શિક્ષણ મેળવવા છતાં આ બંને વર્ગના કોઈ પણ સભ્ય માટે પરસ્પર સ્વીકાર શકય નથી” એ પુરવાર કરવાની મથામણ કરે છે એવા તારણ પર લેખક આવે છે.
* સામાજિક સમસ્યા અને જાતીયતા ને હિંસાનું આધિપત્ય ' ' આ વિભાગ અંતગર્તા લેખકે “બેબી', “ ગીધાડે” અને “સખારામ બાઈન્ડર -આ ત્રણ નાટકોને સમાવેશ કર્યો છે. ગ્રામસમાજમાં હિંસાના અભ્યાસને લગતા વિષય માટે નહેર ફેલોશીપ મેળવનાર તેંડુલકરે આ નાટકોમાં, જ્યાં વાણી અને વર્તનમાં હિંસા અને અશ્લીલતા સહજ છે એવા સમુદાયનું અસલ સ્વરૂપે કશી શેહશરમ રાખ્યા વિના નિરૂપણ કર્યું છે. “બેબી'માં નાટ્યકારે બેબીની કૂતરી બનવાની, રંગમંચ પર જ ઉદ્ભવી શકે એવી અદ્દભુત પ્રયુક્તિ અપનાવી છે જે માનસિક અને ભૌતિક બંને સ્થિતિને એક સાથે નાટ્યાત્મકતાથી રજુ કરી શકે છે અને એટલે વાસ્તવિકતા જોખમાવાને બદલે ધારદાર બને છે એ લેખકને અભિપ્રાય છે. “ગીધાડે “માં સામાન્ય વાચકને કે પ્રેક્ષકને સૌથી વધારે અકળાવી મૂકે એવું અંગ પાત્રોની ભાષા છે. પિતાના મનને મેલ કાઢવા અહીં પાત્રો ગાળોને છૂટથી ઉપયોગ કરે છે પણ આ ગાળો અને પાત્રોની બરછટ ભાષા આ નાટકનું લય નથી, એ તે સાધન માત્ર છે અને એટલે જ આવી ભાષા હોવા છતાં આ નાટક હલકું બની જતું નથી. નાટકમાં આવતાં ચાર પાત્રો પિશાચી છે પરંતુ એ આપણું જ માનસનાં પ્રતિબિંબ છે. સભ્યતા ને સંસ્કૃતિને બુરખે પહેરી રાખવાથી આપણી પાશવી વૃત્તિઓ વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે. સભ્યતા કે સંસ્કૃદ્ધિ માનવીની ચામડીની નીચે ઉતર્યા જ નથી એ આપણી કરતા છે ને આ કરુણતાનું તેંડુલકરે અહીં નિર્લજજ પ્રદર્શન કર્યું છે એવું લેખકનું મનવ્ય છે, લડનન સામાજિક અને પ્રેમનાં વૈયક્તિક બંધન વગરને સ્ત્રીપુરુષને સાથે રહેવાને પ્રવાસ " સખારામ બાઈન્ડર માં પ્રગભતાથી નિરૂપાય છે. “ ગીધાડે'ની જેમ અહીં પણ સખારામ કે ચંપાની ભાષા અને વ્યવહાર સુરુચિવાળાથી તે સહન થાય એવાં નથી; માત્ર એટલું જ નહી, અહીં તે જાતીયતાની દષ્ટિએ પણ સહશયનનાં ઉધાડાં દશ્ય થકી નરી વાસ્તવિકતે રજૂ થઈ છે. જે કે એ પાછળ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાને સર્જકને કોઈ આશય નથી. ભાષા અને વર્તનમાં હિસા અને જાતીયતાની અનિવાર્યતા કૃતિમાંથી આપોઆપ સિદ્ધ થાય છે એવી લેખકની માન્યતા છે.
લેખકે અહી વિજય તેંડુલકરનાં તમામ ૨૬ નાટકો વિશે ચર્ચા કરવાની જગ્યાએ પિતાને જે પ્રતિનિધિ સામાજિક નાટકો લાગ્યાં તેની ચર્ચાવિચારણુ કરી છે. તેંડુલકરના પ્રતિનિધિરૂપ સામાજિક નાટકોનું સ્વરૂપના વિનિગની દૃષ્ટિએ વર્ગીકરણ કરી તેમની સર્જકતા પામવાને પ્રવાસ કર્યો. આ આઠે નાટકો માત્ર કૌટુંબિક અથવા આ ક તે કુટુંબની કોઈ ચક્કસ
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેશ ચંપકલાલ અસામાન્ય ઘટના બનવાને બદલે આપણે જે સમાજમાં રહીએ છીએ એને સ્પર્શતા પ્રશ્નો તખ્તા પર મૂકવાનું સામર્થ્ય ધરાવે છે તે સ્પષ્ટ કરવાને સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે તેમ છતાં મૂળે તે આ ગ્રંથસ્થ થયેલાં વ્યાખ્યા છે, અને આ વ્યાખ્યાનેની નિશ્ચિત સમયમર્યાદા પ્રસ્તુત પુસ્તકને પ્રત્યેક નાટકની સુદીર્ઘ વિવેચના કરતે એક તલસ્પર્શી વિવેચનગ્રંથ બનતે અટકાવે છે.
આ વ્યાખ્યાનના અંતે લેખકે વિજય તેલકર પિત પિતાનાં આ નાટકો વિશે શું કહે છે તેની કેફિયત પરિસંશષ્ટરૂપે મૂકી છે જે નાટકનું કથાબીજ કે પાત્રોનાં વક્તિત્વની આછી રેખાઓ વાસ્તવિક જીવનમાં પોતાને કયાં અને કેવી રીતે મળી આવ્યાં તેને આલેખ છે અને તે કયાંક કયાંક આરોપ સામેનું બચાવનામું પણ બની રહે છે. મહારાષ્ટ્રના પ્રમાણમાં નાના કહી શકાય એવા લોકનાટ્ય-ળેની ભજવણી જોઈ. માનવદીવાલની વિભાવના “ ધાસીરામ કોતવાલ ”માં કઈ રીત પ્રજી તેની વાત, “શાંતતા, કોર્ટ ચાલૂ આહે' નાટક નાટ્યસ્પર્ધામાં રંગાયન સંસ્થા ભાગ લઈ શકે તે માટે નાટક લખવાની ઊભી થયેલી જરૂરિયાતમાંથી કેવી રીતે લખાયું તેનું બયાન, પોતાનાં એક અધ્યાપક મિત્રના સ્વમુખે કહેલી આપવીતીમાંથી હિજે જાતિચે’ નાટકનું કલેવર કેવી રીતે ઘડાયું તેની ચર્ચા, “ કન્યાદાન” નાટકમાં મનુષ્યને તેની ચોક્કસ વૃત્તઓથી જુદે પાડ અશકય છે, જે લેહીમાં વણાઈ ગયું હોય તેને અલગ કરવું અસંભવત છે એ મુદ્દો કેન્દ્રસ્થાને છે, દોલતનું પાત્ર નહીં એવું ભારપૂર્વક કથન, પિતે યુવાન હતા ત્યારથી વવાયેલું “ગીધાડે” નાટકનું બીજ અને તેના ક્રમશઃ વિકાસનો આલેખ, “બેબી માં છોકરીને ચાર પગે ચલાવવાની પ્રયુક્તિના ભવસ્થાન વિશેની ભૂમિકા તથા પિતાના મિત્ર એક લાક્ષણિક માણસ વિશે કરેલી વાત પરથી સૂઝી આવેલા “સખારામ બાઈન્ડર'ના પાત્રની ઘટના–એમ પોતાનાં નાટકનાં મૂળ અને કુળ વિશે જણાવટ કરતી આ કેફિયત, તેંડુલકર, જીવાતા જીવન અને લેખાના નાટક સાથે કેવી રીતે કામ પાડે છે તેને ચિતાર આપે છે. કથાબીજ ક પાત્રના વ્યક્તિત્વની આછીપાતળી રેખા જીવાતા જીવનમાંથી મળી આવ્યાં હોવા છતાં નાટ્યકાર નાટક લખતી વેળા પિતાની સર્જનપ્રક્રિયા વડે એને કે કલાત્મક ઘાટ આપે છે અને આ બેલા પરાવો છે. પસંદ કરેલાં નાટકો સંબંધી એક બાજુ પિતાની વિચારણું અને બીજી બાજ લેખકનાં પિતાનાં મંતવ્ય સામસામા મૂકીને શ્રી ઉત્પલ ભાયાણીએ સાચે જ નાટકના વિવેચનેન્કર્ષણનું કામ કર્યું છે. નાટ્યવિભાગ,
મહેશ ચંપકલાલ ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટસ. મ. સ. યુનિ., વડોદરા,
ભવાઈ: નટ, નત ન અને સંગીત, લેખકઃ ડે. કૃષ્ણકાન્ત કડકિયા, પ્રકાશક: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, પ્રથમ આવૃત્તિ : ૧૯૯૪, પૃષ્ઠસંખ્યા : ૨૪૪, કિમત : રૂ. ૫૮ = ૦૦. ભવાઈ વિશેને શાસ્ત્રીય અને સંશોધનાત્મક એ પ્રથમ ગ્રંથ–
ભવાઈનું સ્વરૂપ તથા તેનું શાસ્ત્ર જોધી કાઢવાની મથામણ અને જાગરણના ફળસ્વરૂપે લખાયેલ ગ્રંથ “ભવાઈ : નટ, નર્તન અને સંગીત” સાચા અર્થમાં ભવાઈ વિશેને શાસ્ત્રીય
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાવકન
૧૨૭
અને સંશોધનાત્મક એવો પ્રથમ ગ્રંથ બની રહે છે. ભવાઈનું સ્વરૂપ સ્પષ્ટ કરી આપવાની સાથે સાથે લેકનાટ્ય તરીકેના તેના સ્વરૂપને કશી હાનિ ન પહોંચે તે રીતે તેમાં નવાં તો આમેજ કરી તેને વધુ સમૃદ્ધ અને સાંપ્રત યુગમાં વધુ સાર્થક કેવી રીતે બનાવી શકાય તે અંગે સૂચને કરવાં તે લેખકને મુખ્ય આશય છે. તેમણે ગ્રંથને મુખ્ય ત્રણ અધ્યાયમાં વિભક્ત કર્યો છે. પ્રથમ અધ્યાયમાં નટ ચાચરમાં કઈ રીતે આવે છે ત્યાંથી માંડી પાત્ર-ચરિત્ર કઈ રીતે કરી બતાવે છે તેની વિશદ છણાવટ કરી છે. ભવાઈની અભિનયશૈલીનું વિશ્લેષણ કરવા માટે તેમણે અસાઈતથી માંડી બ્રેન્ડના નાદાનિવારણ સુધીનાં અદ્યતન ઓજારોને વિનિયોગ કર્યો છે. આધુનિક પરિભાષા દ્વારા ભવાઈની અભયપ્રક્રિયા સ્પષ્ટ કરી આપતી વેળા તેમણે ભવાઈનું વરૂપ અકબંધ રહે ને છતાંય તેમાં સમયની માંગ પ્રમાણે નટ, નવાં તો કેવી રીતે સામેલ કરી શકે તે અંગેનાં સર્જનાત્મક સૂચને કર્યા છે. પિતે નિહાળેલા ભવાઈઝગોનું સતત અનુસંધાન જાળવી તેમણે આ સહેલાઈથી પ્રયોજી શકાય તેવાં આગવાં સૂચને આપ્યાં છે. ભવાઈ ની નટ, પરંપરાગત અભિનય કોલી અને આધુનિક અભિનય ક્ષેલીને સમન્વય સાધી કેવાં નવાં પરાણે સિદ્ધ કરી શકે છે તે, નાટયના વિદ્યાથીઓ અને ભાવકોને સરળતાથી સમજ્ય તેવી શૈલીમાં સમજાવ્યું છે. જે કે ભવાઈમાં પ્રયોજાતા અભિનયને આંગક, વાચિક અને સાત્વિક એમ ત્રણ વિભાગોમાં વહેચી તેનું પૃથક્કરણ કર્યું હોત તો તે નાટકના વિદ્યાર્થીઓને માટે વધુ સરળ બનત એવું મારું અંગતપણે માનવું છે.
દ્વિતીય અધ્યાયમાં નાટયશાસ્ત્ર, અભિનયદર્પણ તથા અન્ય શાસ્ત્રીય ગ્રંથનું દોહન કરી તેમ જ પિતે નિહાળેલાં પાશ્ચાત્ય શૈલીનાં નૃત્યની સ્વરૂપગત વિશેષતાઓ ધ્યાનમાં રાખી તેમણે, ભવાઈના નર્તનને વિકસાવવા, સ્વરૂપ તૂટે ના તે રીતે, ભારતીય શાસ્ત્રીય નૃત્યો, અન્ય લોકનર્તને તથા પાશ્ચાત્ય નૃત્યશૈલીઓને કઈ રીતે ઉપયોગ થઈ શકે તે ખૂબ ઊંડાણથી અને વિગતે સંશોધનાત્મક પદ્ધતિએ બતાવ્યું છે. ભવાઈની મૂળભૂત સાત પ્રકારની પદગતિઓ સચિત્ર સમજવી ભવાઈના નર્તનમાં ચારી, અંગહાર, કરણ મડલ, રેચક, સ્થાન, હસ્તમુદ્રા વિગેરે શાસ્ત્રીય શૈલીનાં નૃત્યનાં અંગભૂત તોનો વિનિયોગ તેના અસલ સ્વરૂપને કશી હાનિ ન પહોંચે તે રીતે ભવાઈમાં કેવી રીતે સાધી શકાય તે લેખકે ભવાઈના કલાકારે અને નાના વિદ્યાથીઓ સમજી શકે તેવી સરળ અને સચોટલીમાં, સતત ઉદાહરણ આપતા રહી સમજાવ્યું છે જે આ પુસ્તકનું સૌથી મોટું જમા પાસું છે,
શબ્દોમાં ઉતારવા અશક્ય હોય તેવા ભવાઈના સંગીતને ખૂબ જ જહેમત કર લેખકે ત્રીજા અધ્યાયમાં ઉતારી આપ્યું છે. શાસ્ત્રીય સંગીત કરતાં ભવાઈનું સંગીત કઈ રીતે જુદું પડે છે તેની ઉદાહર સાથે ચર્ચા કરી છે. “માત્રાઓના કાળ ગણુને તથા સ્વરલેખન કરીને, કદી ના ધાયા હોય એવા ભવાદના સંગીત અંગેનું અર્ધર અને કષ્ટપ્રદ કાર્ય કરીને શ્રી કડકિયાએ આ ક્ષેત્રમાં એક ઉપકારક કાર્ય કર્યું છે. એમાંનાં લોકગીતોનું સંગીત અવરેહમાં ગવાય છે એમ કહીને વૈદિક ગાનના સમયથી ગવાતી આ અવરોહગાનની પ્રણાલિકા તેમણે યાદ કરી છે. ગોપાલ નાયકના પ્રદાનને મુલવીને તથા બિલાવલ મેલને ઉપગ અસાઈતના સમયે શરૂ થયું હતું એમ કહીને તેમણે ભવાઈના સંગીતનું ભારોભાર ગૌરવ કર્યું છે” એ અમુભાઈ દેશી જેવા સંગીતવિદને અભિપ્રાય આ સંદર્ભમાં અવશ્ય નેંધી શકાય. ભવાઈનાં વિવિધ વાઘો, તાલ, લય વિશેની તેમ જ ભવાઈમાં ભવાઈતબલચી જ કેમ બોલાવી પડે તે અંગેની સૂક્ષ્મ અને શાસ્ત્રીય ચર્ચા તથા જવાબ ન માન દઈ રીતે આપવામાં આવે છે તે અંળની તેમ જ ભગળ અને તેના
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
સાભાર સ્વીકાર
શેક વિશેની ઝીણવટભરી ને વિગતપ્રચુર ચર્ચા આ ગ્રંથને ભવાઈ વિશેના શાસ્ત્રીય અને સંશોધનાત્મક એવા અપૂર્વ ગ્રંથને મોભો આપે છે.
સાહિત્યના અને નાટયશિક્ષણના વિદ્યાથીઓ ઉપરાંત રંગમંચના ભાવકે, શિક્ષક, દિગ્દર્શક, ટી.વી. જેવાં માધ્યમ સાથે કામ પાડનાર કસબીઓ, ભવાઈકલાકારે વિગેરે સૌને આ ગ્રંથ ખૂબ જ ઉપકારક અને માર્ગદર્શન પૂરું પાડનાર ગ્રંથ બની રહેશે એવી પુસ્તકના પરામર્શક
અને જાણીતા ભવાઈવિદ પ્રા. જનક એચ. દએ વ્યક્ત કરેલી શ્રદ્ધા આ ગ્રંથનું ગૌરવ વધારે છે. નાટ્યવિભાગ, ફેકલ્ટી ઑફ પરફોમિંગ આર્ટસ,
મહેશ ચંપકલાલ મ. સ. યુનિ, વડોદરા.
“
+ ૫૦૪,
મુંબઈ
જયા મહેણાપીઠ, ૧, નથી .
રોડ
, શ્રીમતી નીલામ ચીન અને શ. ૨૦૦
: સાભાર સ્વીકાર : ૧ ડૉ. જયંત ખત્રી : સમગ્ર વાર્તાઓ : પ્રકાશક: રજિસ્ટ્રાર, શ્રીમતી નાથીબાઈ દાદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ-૪૦૦ ૦૨૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃ. ૧-૨૪+ ૫૦૪, કિમત રૂા. ૨૦૦/ધી એ પાટ : લે. ગ્રેહામ ગ્રીન, અનુ. જયા મહેતા અને જશવંતી દવે, પ્રકાશક : રજિસ્ટ્રાર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી
Rડ, મુંબઈ-૪૦૦ ૦૨૭, પ્રથમ આવૃત્તિ-૧૯૯૪, પૃષ્ઠઃ ૧૨૮, મૂલ્ય: રૂ. ૬૦/૩ સાંપ્રત સહચિંતન, ભાગ-૫: લે. રમણલાલ ચી. શાહ, પ્રકાશક: રમણલાલ ચી. શાહ,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, પ્રથમ
આવૃ ત, જૂન ૧૯૯૪, પૃષ્ઠ : ૮ + ૧૯૬, કિંમત રૂા. ૨૫/-. ૪ કવિ જયવંતસૂરિકૃત નેમિનાથ-રાજિમતી બારમાસા: સંશોધક-સંપાદક :
શિવલાલ જેસલપુરા, પ્રકાશક: ચીમનલાલ જે. શાહ, મુંબઈ જૈન યુવક સંધ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, પ્રથમ આવૃત્તિ, ઑગસ્ટ ૧૯૯૪, પૃષ્ઠ: ૧-૪ + ૬૦, કિમત: રૂ. ૧૫/-. ૫ ભવાઈ: નટ, જતન અને સંગીત : લે. કૃષ્ણકાન્ત કડકિયા, પ્રકાશક શ્રી બાલુભાઈ
પટેલ, અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ ૦૦૬,
પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃઇઃ ૧-૨૩૪ +૩ ચિત્રો બન્ને બાજુ છાપેલાં, કિંમત રૂા. ૫૦/૬ સ્વરાંકિત લોકગીત : લે. મધુભાઈ પટેલ, પ્રકાશક: નિષાદ પટેલ, બકુલ પ્રકાશન,
સિકવર સેન્ડઝ, સાવરકર માર્ગ, માહિમ, મુંબઈ-૪૦૦ ૦૧૬, પ્રથમ આવૃત્તિ–૧૯૯૪, પૃષ્ઠ: ૧-૧૨ + ૧૬૨ + ૨ કિંમત રૂ. ૧૨૫/ઈતિહાસદણ (ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા લેખોનો સંગ્રહ) લેખક મુગટલાલ બાવીસી, પ્રકાશક: કૃષ્ણકાન્ત એન મદ્રાસી, આદર્શ પ્રકાશન, ૨૪૯૮/૧, રાયખડ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ-એપ્રિલ ૧૯૯૪, પૃષ્ઠ : ૧-૮ + ૧૧૨૪, મૂલ્ય રૂ. ૩૫/જનદર્શન અને સાંખ્ય-યોગમાં જ્ઞાન-દર્શન વિચારણા લેખિકા-જાગૃતિ દિલીપ શેઠ, પ્રકાશક : કે. જાગૃત દિલીપ શેઠ, ૨૩, વાલકેશ્વર સોસાયટી, ભૂદરપુરા, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫, પૃષ્ઠ ૧-૧૬ + ૧-૨૦૧, કિંમત રૂ. ૧૫૦|-.
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Road, Ne, 921963 ચિત્ર નં 2. ચિત્ર નં 2. માહેશ્વરી બ્રાહ્મી. [ યિની સમજૂતી માટે જુઓ આ અંકમાં મુ. હ. રાવલ અને મુનીન્દ્ર વી. જોશીનો લેખ મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજ 2, ધી મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા પ્રેસ ( સાધના પ્રેસ ), રાજમહેલ રોડ, વડોદરા, સંપાદક અને પ્રકાશક : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી ડૉ. મુકુંદ લાલજી વાડેકર, ઉપનિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સવિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ 001, માર્ચ, 1995. For Private and Personal Use Only