SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રપરાવર્તક કવિ બાણભટ્ટ ૩૯ સૌથી પહેલા, વિદ્યાવંશને જ વર્ણવવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે અને એ રીતે બ્રહ્મલોકમાંથી સરસ્વતી દેવી રીતે પૃથિવી ઉપર આવી વગેરેની વાત પહેલાં શરૂ કરી છે તથા પિતે વિદ્યાવંશમાં સારસ્વત છે એ વાત વિરતારથી કથા પછી જ, તેમણે બીજા ક્રમે પિતે પિતૃવંશમાં “વાસ્યાયન’ છે એમ જણાવ્યું છે.૧૧ બીજ “હર્ષચરિત”ના આરંભે વર્ણવાયેલે કવિને દ્વિવિધ વંશ સમજ્યા પછી, વાળ વાળ વમવી એ પ્રસિદ્ધ ઉક્તિનું સ્વારસ્ય પણ હસ્તામલકત સ્પષ્ટ થઈ જશે ! સાહિત્યરસિકોને અને વિદ્વાને એમ લાગ્યું છે કે બાણભટ્ટને પ્રથમોચ્છવાસમાં મુખ્યત્વે પિતૃવંશવર્ણન કરવાને આશય છે, અને તેને આરંભ કરતાં પહેલાં “ હર્ષચરિત”ને આરંભ પૌરાણિક ઢબે કરવો છે માટે કવિએ બ્રહ્મલોકમાં સરસ્વતીને દુર્વાસાને શાપ મળ્યાની અને દધીચસરસ્વતીના પ્રયાદિની વાત કરી છે, જેમ કે, શ્રી વાસુદેવશરણ અગ્રવાલે લખ્યું છે કેहर्षचरित का आरम्भ पुराण की कथा के ढंग पर होता है। आने यहाँ तक बाणभट्ट न अपने पूर्वजों का पौराणिक वर्णन किया है, जिसमें लगभग पूरा पहला उच्छ्वास समाप्त हो जाता है । १२ પરંતુ આપણે ઉપર જોયું તેમ આ મત ગ્રાહ્ય જણાતો નથી. વાસ્તવમાં કવિ પિતાના પ્રશસ્તતર વિદ્યાવંશને પ્રથમ વર્ણવીને પછી પિતૃવંશને કહેવાના આશયથી જ અમુક રીતને પ્રથમ ઉચ્છવાસની સહેતુક રચના કરી રહ્યા છે. આમ વ્યાકરણશાસ્ત્રના જ્ઞાને બાણભટ્ટના કાવ્યસર્જનને પ્રત્યક્ષ રીતે પ્રભાવિત કર્યું છે એમ જોઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તે અહીં શાસ્ત્ર-વિધાનનું કાવ્યમાં પરાવર્તન કરવામાં આવ્યું છે. ૩. પાણિનિએ “અષ્ટાધ્યાયી 'માં જ્યાં સમાવિધાયક સૂત્રો મૂકયાં છે ત્યાં જણાવ્યું છે ॐ अव्ययं विभक्तिसमीपसमृद्धिव्यूइयर्थाभावात्ययासम्प्रतिशब्दप्रादुर्भावपश्चाद्यथानुपूर्व्ययोगपद्यसादृश्यસમ્પત્તિ- સાયાન્તવરનેy –– અર્થાત “વિભક્ત, સમીપ, સમૃદ્ધિ, વૃદ્ધ, અર્થભાવ, અત્યય, અસપ્રતિ, શબ્દપ્રાદુર્ભાવ, પશ્ચાદ્, યથા, આનુપૂર્થ, યૌગપદ્ય, સદશ્ય, સમ્પત્તિ, સાકલ્ય અને અન્તવચન-એ અર્થોને વ્યક્ત કરનાર જે અવ્યય, તેને સમર્થ સુબન્ત પદની સાથે સમાસ થાય છે; અને તેને “અવ્યયીભાવ' સમાસ કહે છે. “દા. ત. કુમચ સમીપ તિ, ૩મન અહીં “સમીપ' અર્થને વ્યક્ત કરનાર ૩ અવ્યય + ગુમન્ એવા સુબતની સાથે સમાસ થઈને રૂમ માં બને છે. આ સૂત્રમાં ગણાવેલા “શબ્દપ્રાદુર્ભાવ” રૂપી અર્થને વ્યક્ત કરતા અવ્યયીભાવ સમાસનું ઉદાહરણ આપતાં કાશિકાકારે નોંધ્યું છે કે --ફાવવામા– રાહ્ય પ્રવાહાતા તyrfmનિ તત્પિિના grfmનિરાળો તો ૨૨ તુલનીય : પ્રગાન નિયાથાના રક્ષાત્ મરણ સ વિતા, પિતરતા જેવાં ગમતવ: (રઘુવંરા:, ૨.૨૪). १२ हर्षचरित : एक सांस्कृतिक अध्ययन, डॉ. वासुदेवशरण अग्रवाल, बिहार राष्ट्रभाषा રિપ૬, , પટના૬, દિલીપ સં ઘ ૨૨૬૪ (૬. ૨૨ પર્વ ર૬) For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy