SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રવર્તક કર્વેિ બાણુભ ૧.૩ પરંતુ કાવ્યસર્જનમાં “શાસ્ત્રજ્ઞાન ને જ્યાં સંપર્શ થયેલ હોય તેવા સન્દર્ભે પણ એકત્રિત કરીને એનું સમીક્ષાત્મક અધ્યયન કરવું જોઈએ. આમ તે જો કે બાણભટ્ટ જે વૈવિધ્યસભર અને સુદીર્ધ વાક્યરચનાઓ કરી શકે છે, અથવા તે પ્રલમ્બ સમાસેની સંધટના કરી શકે છે અને ઉપમા, પરિસંખ્યા, રૂ૫ક, કલેષ અને ઉલ્ટેક્ષાદિ-અલંકારપ્રચૂર શબ્દાવલી થી શકે છે તે તેમના શાસ્ત્રજ્ઞાનના પ્રથમદર્શી પુરાવાઓ છે. એ જ પ્રમાણે માનવેન (પૂ. ૩) દુહો (૬. ૨ ૩). વાયગૂગને (૬. ૩૭), gif(. ૮૨ ), નિવૃ: (૬. ૨૬) ઈત્યાદિ શબ્દોને પ્રયોગ, કે જે પ્રાય: યાકરણ ગોષ્ઠિમાં જ બાહુલ્યન વપરાતા સંભળાય છે, તે તેમની વિદ્વત્તાના પરિચાયક છે જ. ૨.૦ પરંતુ ઉપર્યુક્ત (૧-૨) પ્રકારના ભાષાપ્રયોગ ઉપરાંત “હર્ષચરિત' જેવી કૃતિની સંરચનામાં જયાં બાણભટ્ટનું પાણિનીય વ્યાકરણશાસ્ત્રવિષયક જ્ઞાન કામ કરી રહ્યું છે તેનું રહસ્યોદ્દઘાટન કરવું એ પ્રસ્તુત લેખનું અપૂર્વ ઇસિતતમ કર્મ છે. ૨. પાણિનિકત “ અષ્ટાધ્યાયી'નું સંચા વંરના ૨-૨-૧૬ સૂત્રો જણાવે છે કે – વંશ્યવાચક સુબખ્ત શબ્દની સાથે સંખ્યાવાચક શબ્દને સમાસ થાય છે; અને તે “અવ્યયીભાવ” સમાસ કહેવાય છે. જેમ કે, ઢ મની પાવરાહ્ય વંર તિ સમુનિ ચારાહ્ય આ સત્ર ઉપરની “કાશિકાર માં “વંશ ' અને ' વંસ્ય’ શબ્દને સમજાવતાં લખ્યું છે કે—વિદ્યા ગમના વા કાળનામેના સંતાનો વંશ રૂલ્યમથીયતે I સત્ર નવો વંચા અર્થાત પ્રાણીઓને વિદ્યા થઈ કે જન્મ થકી એકલક્ષણં સંતાન પ્રવાહ (= એક સ્વભાવવાળી સંતતિ) તેને વંશ' કહે છે. (દા.ત. વિદ્યાવંશ-વૈયાવંડા તથા જન્મવંશ–શૂળવંશઃ); અને અડવા વંશમાં ( ક્રમશઃ) આવતી જન્મતી વ્યક્તિને “વશ્ય' કહેવાય છે. પાણિનિનું બીજુ એક સૂત્ર છેઃ શિવાયોનિયરો યુગ, ૪-૩-છ. આ સૂત્ર જણાવે છે કે વિદ્યાકત અને નિકત સમ્બન્ધને કારણે જે સબધ ઊભો થતા હોય છે; તદવાચક શબ્દોની પરમાં, તેમાંથી આવેલ-પ્રાપ્ત થયેલ “એ અર્થમાં, મુત્ર (ગા) પ્રત્યય લાગે છે. દા. ત. ૩viધ્યાયાલાજafમતિ મૌવાધ્યાયમૂ (જ્ઞાનમ્) | એ વિદ્યાસબન્ધનું ઉદાહરણ છે. તે જ રીતે માતામgવાત હરિ માતામહ: 1 એ નિસમ્બન્ધનું ઉદાહરણ છે. (ભાગકારે આ જન્મવંશના ૧. માતૃવંશ અને ૨. પિતૃવંશ-એવા બીજા બે પેટભેદ પણ દર્શાવ્યા છે. જઓ૪-૧-૧૪૭ સૂત્રભાગ). ૭ પાદટીપ-૨માં દર્શાવેલી થી. પી. વી. કાણેએ સંપાદિત કરેલી “ હર્ષચરિત “ની આવૃત્તિના આ પૃષ્ઠક છે. ૮ જુઓ : જાફા તાત્તિ (દિતીથી મા:), ૪ વિકાસ નારી જીવં નિરાકાર ઇમરથ ! બાળમારત પ્રશન, , ૬, (. ૨૬ ) ૬ જ : rfફાળવત્તઃ (વતુર્થો માન: ), સં. સારિત કરી પર્વ શિપ્રસાર કાનજી તારા હીરાન, વાસી, ૬૧૬૬, . ૬૭૦, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy