________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
V
से.
म. Hanufa
કિરાતાજુનીય મહાકાવ્યની કોઈ સમક્ષિત આવૃત્તિ તયાર થઇ નથી. ભવિષ્યમાં કોઈ પ્રસ્તુત મહાકાવ્યની સમીક્ષિત આવૃત્તિ યાર કરે તે લેખમાં આપવામાં આવેલી પાઠભેદોની યાદી શુદ્ધપાઠ તૈયાર કરવામાં અવશ્ય મદદરૂપ થઈ પડશે એ હેતુને લક્ષમાં લઈને પ્રસ્તુત લેખ વાર કર્યો છે. યાદીમાં મહિલનાથ અને ધર્મવિજયમાં મળતા પારભેદની જ નોંધ લેવામાં આવી છે. પ્રસ્તાવના ભયને લીધે એવા કેટલાયે પાઠભેદ છે જે માત્ર ધર્મવિજયમાં જ મળે છે અને એવા પણ પાઠભેદ છે કે જે મલ્લિનાથ કે ધર્મવિજય બેમાંથી કોઈમાં પણ મળતા નથી. આ બધા પાઠભેદે યાદીમાં સમાવ્યા નથી પણ સર્ગશ તેમની સંખ્યાની નોંધ લેવામાં આવી છે.
ધર્મવિજય અને મલ્લિનાથમાં મળતા પાઠભેદ –
સગ ૧
મલ્લિનાથ
ધમ વિજય લેક ક્રમ
१ पालिनी १९ न भेववृत्तयः २१ उधृत २४ स दुःसहान् २५ धियः २९ स्वहस्तेन
पालनी न भिन्नवृत्तयः उद्यतं सुदुसहान् गिरः आत्महस्तेन
સગ ૨
२५
यदवोचदवेक्ष्य आसाद्य आयतान् क्रोधपरीत विहितक्रोधजया तापिनी क्षतावधे. एनसा मृगांकमः
यदवोचत बीक्ष्य आस्वाद्य आयतः कोपपरीत विजितक्रोध रया तापनी कृतावधेः आपदां शशांकमूर्ते:
२९
सुदुष्कराणि नरेंद्रसूनुं
સગ ૩
सुदुश्चराणि .... .. महेन्द्रसून
For Private and Personal Use Only