SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિપ્રસાદ જેથી ખવાય ? એથી જ અહીં અન્નમને શબ્દાર્થ ન લેતાં લક્ષ્યાર્થ લે ઘટે. અarfમ એટલે જૂifમ ભકિતથી લવાયેલ કોઈ પણ ક્ષુલ્લક ચીજ પણ ભગવાન ગ્રહણ કરે છે. એ જ રીતે– या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । અUાં નાતિ મૂતાનિ ના ના પ્રયતા મુળ (ગીતા ર-૬૯ ) એમાં “નિશા' શબ્દને શબ્દાર્થ નહીં પણ બંખ્યાર્થ જ-જેમાં લોકો રસ લે છે અથવા રસ લેતા નથી તેમાં સંયમી ને સામાન્ય માણસની વૃત વિરોધી જ હોય છે એમ અર્થ લેતાં જ ગીતાનું સાહિત્યિક મૂલ્ય ધ્યાનમાં આવશે. ગીતાને આરંભ જ કેટલે નાટયાત્મક છે ! ચારે બાજુ યુદ્ધની તૈયારી ચાલી રહી છે, શંખનાદે, ભેરીનાદે, પરસ્પરના લશ્કરી માણસને ભય પમાડી તેમનાં હૃદયને વિદારે છે. પાંડવપક્ષના લશ્કરને વડો અર્જુન ન્યૂહ જેવા નીકળે છે અને તે પોતે જ વ્યામોહમાં ફસાય છે. રથ ઉપર વિસ્તૃશ્ય સારું રાખં-ધનુષ્યબાણ ત્યજીને શકસંવિ માનસવાળા અર્જુન કૃષ્ણ સામે ઊભે હોય એ દશ્ય જ કેટલું રચાંચક, કાવ્યાત્મક અને ચિત્રમક છે ! શાકમમ અર્જુનના આ ઉપક્રમ સાથે શરૂ થએલ ગીતાના ઉપસંહારમાં નષ્ટો મોઃ મૃતિસ્ત્રા -શેકમેહરહિત અર્જુને લક્ષમાં લેવાથી ગીતાકારની કાવ્યાત્મક શક્તિને ખ્યાલ આવશે. ગીતામાં અલંકારને ઝાઝે અવકાશ નથી. છતાં ગીતાકારની સાહિત્યિક દષ્ટિ જ્યાં જ્યાં તક મળે છે ત્યાં ત્યાં વિચારોને સ્પષ્ટ કરવા, વર્ણનને કાવ્યાત્મક બનાવવા અલંકારે વાપરી લે છે. અધ્યાય પમાં લોકો ૮-૯ જુઓ :-- नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् । पथ्यञ्ण्वन्स्पृशञ्जिघनश्नन् गच्छन् स्वपन श्वसन् ॥ प्रलपन्विसृजनगृह्णन्मिषनिमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ॥ ९॥ અહી મનુષ્યની મોટાભાગની થતી શારીરિક ક્રિયાઓને કુદતવાચક મૂકીને ગીતાકારે અર્થસભર છના વર્ગોને અલંકાર સાથે છે. એ જ શબ્દાર્થાલંકાર જુઓ:--- उद्धरेदात्मनात्मान नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धुरात्मैवरिपुरात्मनः ।। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः। અનાજનg શગુલે વર્તીતારમૈર ફાગુવતું . (ગીતા ૬.૫-૬ ) અહીં' આત્મ-અનાત્મના શબ્દઇન્ડથી અનેરી અસર ઉપજાવી છે. समं कायशिरोग्रीवं धारयनचलं स्थिरः । સંઘ નાસિર એ વિશ્વાસ વચન (ગીતા ૬.૧૩) આજબાજ જોયા વિના નાકના અગ્ર ભાગે દૃષ્ટિ સ્થિર કરી પર્વત સમાન સ્થિર બની પિતાની સમગ્ર કાયા, મસ્તક અને ડોકને ટટાર રાખી બેઠેલા મેગીનું વર્ણન સ્વાભાતિ અલંકાર નથી તે શું છે? અને તે પણ એક જ અનુષ્ટ્રપ કલાકમાં ! For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy