SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાનું સાહિત્યિક મૂલ્ય શબ્દનું લાધવપણું ગીતાની વિશેષતા છે. કાર્ધમાં જ સાત નારીવાચક શબ્દ વાપર્યા છે તે નોંધપાત્ર છે : --- જીfસ થી ૪ નારી સ્મૃતિમૈંથા વૃતિઃ કામા I (ગીતા અ, ૧૦.૩૪) પ્રજ્ઞા પતિછતને કાચબાની અંગ સમેટી લેવાની ક્રિયાની ઉપમા-મisીય સર્યા:દ્વારા આપે છે. આત્માની અમરતા દર્શાવવા મૃત્યુ એ જીવ છેડી નવાં ધારણ કરવા જેવું છે. એમ દષ્ટાંત આપે છે : वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा ચાઈન સંચાતિ નવાઈન રેફ્રી (ગીતા ર.૨૨ ) પરમાત્માની વ્યાપકતા માટે વાયુનું દષ્ટાંત આપે છે – यथाऽकाशस्थितो नित्यं वायुः सर्वत्रगो महान् । તથા જaffળ મૂતાન મરઘાનીયારા . (ગીતા ૯.૬). એ જ રીતે આકાશનું દષ્ટાંત આત્માની અલિપ્તતા માટે પણ ગીતાકાર આપે છે : यथा सर्वगतं सौम्यादाकाशं नोपलिप्यते । સર્વગ્રાસિથતો રે તથામાં નોતરે છે (ગીતા ૧૩.૩૦) વિશ્વરૂપદર્શનગ ( અ. ૧૧ )માં તે ગીતાકારે ઠેર ઠેર કાવ્યને પ્રગટ કર્યું છે. સળગતા દીવા ઉપર જેમ પતંગિયાં બળી મરવા જાય, સમુદ્રમાં જેમ અનેક નદીઓ ધસમસતી ઠલવાવા જાય તેમ અનેક યોદ્ધાઓ સહ ધણું વિશ્વરૂપ પરમાત્માની દાઢ નીચે કચડાવા જઈ રહ્યા છે. એ એટલું વિશાળ દર્શન છે કે અર્જુનને વિશો ગાને જ તમે ઘ શર્મ-એમ કહીને દિશાઓને પેલે પાર પહોંચેલા પરમાત્માનું વર્ણન કરવું પડે છે. એના તેજનું વર્ણન કરતાં કહ્યું છે – दिवि सूर्यसहस्त्रस्य भवेयुगपदुत्थिता ।। મા: સદા 1 ચાદ્ભાવસ્ત૨ નામન: I (ગીતા ૧૧.૧૨ ) હજારે સૂર્ય એકી સાથે આકાશમાં ઊગે અને એ તેજ પ્રગટે તે કરતાં પણ વધુ તેજસ્વી એનું દર્શન હતું. આથી જ્યારે અર્જુન કહે છે : तेनैव रूपेण चतुर्भुजेन ___ सहस्रबाहो भव विश्वमूर्ते । હે વિશ્વમૂર્તિ ! હજાર હાથવાળા કૃષ્ણ! આપ આપના એ જ શંખ, ચક્ર, ગદા, પઘધારી અતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાવ. અહીં અજુન જે જાતિ હતા તે અને તેણે જે જોયું તે બે વચ્ચે વિરોધ બતાવી ગીતાકારે ગજબની સાહિત્યક પરિભાષા વાપરી છે. પુનમયોગમાં અશ્વત્થનું પૂર્ણ રૂપક વાપરી ગીતાકાર પિતાના દર્શનને સ્પષ્ટ કરે છે – ऊर्ध्वमूलमघाशाखमश्वत्थं प्राहुरव्ययम् । छन्दांसि यस्य पनि यस्तं वेद स वेदवित् ॥ अधश्चोर्व प्रसृतास्तस्य शाखा गुणप्रवृता विषयप्रवालाः। For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy