SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરિપ્રસાદ જેવી ' સઘશ્ય ખૂણાભ્યાસંતતાનિ વનુવFધીન મનુષ્યો . (ગીતા ૧૫-૧-૨) ઉપરાંત જ્ઞાનકૂવ, નિવાસીન વગેરે અનેક રૂપકાત્મક શબ્દો દ્વારા ગીતાકારને જે કહેવું છે તેનું પષ્ટ દર્શન કરાવે છે. ' - દીવાથી દીવો પ્રગટે એમ શબ્દોની કે વિચારોની શૃંખલા જવામાં પણ ગીતાકાર કુશળ છે. સુરક્ષા રોપંથી શરૂ થયેલી શંખલા, કુલધર્મને નાશ, ધર્મનાશથી અધર્મમય કુળ, અધર્મને કારણે કુલસ્ત્રીઓમાં આવતે દે, દોષવાળી સ્ત્રીઓને કારણે આવતી વર્ણસંકરના અને તેથી નરકવાસ અને પિતૃઓની અધોગતિ વગેરે મહાપાતકોની શૃંખલાની કડીઓ ગીતાકાર શેઠ જ જાય છે. (ગીતા ૧.૩૯થી આગળ) સ્થિતપ્રજ્ઞનાં લક્ષણે વર્ણવતાં આવી જ શૃંખલા છે : – ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायते काम : कामाकोषोऽभिजायते । क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । સ્મૃતિરાત્તિનાશો શુદ્ધિનારxળરથતિ છે (ગીતા ૨-૬૦.૬૩ ) એ જ રીતે આમાની સમજણ માટે લખે છે : इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । મનનg Gરા રૂઢિ યુઃ કરતg સ: ( ગીતા ૩.૪૨ ). અસામાન મૂલાનથી શરૂ થયેલ શૃંખલા તમ સર્યા # પ્રતિષ્ઠિતમાં પૂર્ણ થઈ એક યજ્ઞચક્રની શંખલા રચે છે, અજ્ઞાનથી મોહિત આશા પાશથી બંધાયેલા અન્યાયથી અર્થસંચય કરતા મનુષ્યની વિચારસરણીને ગીતાકારે ખૂબ જ સ્પષ્ટ રીતે સાહિત્યિક સ્પર્શ સહ મૂકી આપી છે. इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ।। असौ मया हतः शत्रुहनिष्ये चापरानपि । ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान्सुखी ॥ आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया। यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिताः ॥ अनेकचित्तविभ्रान्ता मोहजालसमावृताः। ઘવતારામમોડુ પતિ નપશુ . (ગીતા ૧૬–૧૩-૧૬) અહીં મનુષ્યની ઘણું બધી ઉપલબ્ધિઓ વર્ણવ્યા પછી છેલે પતિ જોડશુ કહીને ગીતાકારે જે અભિમાનીના ફુગ્ગામાં ટાંકણી ખસી આપી છે તે અનેરી ધારી અસર ઉપજાવનાર કાવ્ય બની રહે છે. તેથી જ કહી શકાય કે જેમ આદ્ય શંકરાચાર્યે એમનાં સ્તોત્રોમાં ભક્તિ સાથે કાવ્યને સુભગ સમન્વય કર્યો છે તેમ ગીતાકારે નવજ્ઞાન અને કાવ્યને, સાહિત્યનાં ઉત્કૃષ્ટ મુને સમન્વય સાથે છે. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy