SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટ્યકાર દિનાત્ર આર. પી. મહેતા* નાટક કે કુન્દમાલા 'માં લેખક પોતાને વિષે કોઈ પ્રકારની વિગત આપતા ન નિષ્ણુયાત્મક જિંત્રતાને ભાવે તેમના વિષે વિસવાદ પ્રગટે છે, નથી.. : તેમનાં નામ આ પ્રમાણે મળે છે —(૧) દિક,નાત્ર નાટકની મૈસૂર હસ્તપ્રતમાં * પ્રસ્તાવના ’માં છેાનિવલ સિંધ (૨) ધીરનાગ-નાંનેર હસ્તપ્રતની પુષ્ટિકામાં છેજ્વીનાજસ્થતિ: ) ( ૭ ) વીરનાગ-નાટકમાંથી અવતરણ આપતાં, ‘ નાટ્યપણું લખે છે-નીતિ હાયાં ગુમખામ । (૪) નાગા-અને લને અનુસરીને, ઍક્રેટ આ નામ ( સી. સી. ૧-૧ ૦૯ ) આપે છે. ( ૫ ) શિવનાગશ્રીધરદાસના · સદુતિર્ણામૃત માં પા સાથે કવિનું નામ રવિ આપ્યું છે. આ બધાંમાંથી * દિકનાગ' નામ વધુ યોગ્ય છે. આા નામ પ્રચલિત છે. આમ પય, નાટકની • પ્રસ્તાવના માંથી પ્રાપ્ત લેખક નામ વધુ યોગ્ય જ છે. આરેટ નાટકની અકસખ્યા પાંચ જગાવે છે; પરંતુ નાટક " એકનું છે, તે સુનિશ્ચિત છે. ( ' તાંજોર કસ્તપ્રતમાં દિનાબનું નિવાસસ્થાન" અનૂપરાધ ' ; મૈસૂર હસ્તપ્રતમાં * બારોલપુર '. અગોરાયપુરની ઓળખ થઈ શકી નથી. કાશ્મીરમાં * અવાલ ' નામે કોઇ સરોવર હતું; તેના નિર્દેશ મળે છે. અનૂપરાધ અનુરાધાપુરના ભ્રષ્ટ પાઠ હોય તે સંભવ છે. અનુરાધાપુર શ્રીલંકાનું પાટનગર ઈસવીસનના પ્રારંભમાં હતું. દિનાત્ર દાક્ષિા હોય, તેમ જણાય છે. સ્વાદયાય', પુસ્તક ૩૦, અ ૧-૨, દીપાત્સવી-વસંતપ ́ચમી અ’ક, ઑકટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૬, પૃ. ૬૯-૭૨. ૮-૩-૧-૧, સેક્ટર ૨૦, ગાંધીનગર-૩૮૨ ૦૨૦, તા. ૨૫ થી ૨૭ ડિસેમ્બર ૧૯૯૨ દરમ્યાન અતુલ (જિ. વલસાડ ) ખાતે ચેાાયેલ ગુજરાત રાજ્ય સસ્કૃત અધ્યાપક મંડળના ૧૮મા અધિવેશનમાં વહેંચાયેલ લેખ. १ पवन कृष्णकुमार- कुन्दमाला भारतीय संस्कृत भवन, जालम्बर १९५५ प्रथम સંરળ આધાર સ્થાન. २ अग्रवाल हंसराज -- संस्कृतसाहित्येतिहासः, द्वितीय खण्डः, शक्ति प्रकाशन, लुध्याना; १९५१ प्रथमावृत्तिः पु. ८७ नाट्यदर्पणम् - १-३३ वृत्ति परिमल पब्लिकेशन्स, दिल्ली १९८६, Krishnamachariar M.-History of Classical Sanskrit Literature, Motilal Banarsidass. Delhi 7; 1970; first reprint; p. 601, fn, 1 નાન્દી ( . ) તપસ્વી-સંસ્કૃત નાટકોના પરિચય, યુનિવર્સિટી નિર્માણ બોર્ડ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ; પૃ. ૧૨-૨૧૩ 3-4 Warder A.K,-Indian kavya Literature, vol. 2, Motilal Banarsidass, Delhi, 1974, first edition, p. 359 For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy