SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મના વિશ્વામિત્રમ્' એક અભિનય નાટક ત્રીજે, બે અંતિમો વચ્ચે મધ્યમમાર્ગી દષ્ટિધણ વિશ્વામિત્રને છે, તેઓ માને છે કે સનોરં સંસારો રિવાજા: ' અને આ વિવાહને મુલધાર કેશુ છે? સુખને ભૂલાધાર કોણ છે ? વિશ્વામિત્રના મેનેજર મિજાજનો ક્ષ સામે મળી ઘર સુશાસ્ત્ર મુજોડતા તેઓ તે મહર્ષિ કવિને પણ આ કઠિન “નસબત * અને “નમુકામો' ત્યજી દઈને “Tબપિ કોના પાયા ' 'શાધી લેવાની સલાહ આપે છે ! :- . “ આ કતિમાં નાટ્યકારના પરંપરાગંજ વિદ્રોહી આત્માન પદે પદે દર્શન થાય છે. *કુરાન હ૪ સર્વધૂ' એવું મંતવ્ય ધરાવતા નાટયકાર પિતાને સારું લાગે તે વધડક કહી દેતાં જરીયે ખંચકાતા નથી. તપોભંગ કરાવતા ઈન્દ્ર અને રેક્ષની સરખામણી કરીને પરોક્ષ રીતે જાણે રાક્ષસોને પક્ષપાત કરતા હોય તેમ નાગકાર એક પાત્રના મુખે બોલાવે છે: JHAT: જાપટે જ નિત્તા તે તુ કાળમાજ વિષે મુનિ '૧' એ જ રીતે અદિતીય તપોધનનું તપ રૂપી ધન ચોરી લેવાની આદતવાળા દેવાધિરાજ ઇન માટે તેમણે શ ગાજ્યા છે: ‘ સફર: fસ ફા૧૫ " " : - ' ” એ જ રીતે આ સંન્યાસ જેવા નિપજને કર્મમાં મુખએ જ જેડાય છે,” એમ કહી ઉપર્દેશ અપાવે છે: “સંન્યfસમi wતાન, જાઉં સંવરબા ૧૬ પરત મોક્ષપ્રધાન ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ સમા વિશ્વામિત્ર ઋષિના મુખમાં “ વા વરિત” હું મ"૭ એવા શબ્દો મૂકીને એમણે પ્રાચીન ભારતીય પિરંપરાના ચાહકોને જબ આપાત આપ્યો છે. ' * અંતમાં આ કૃતિ સંદર્ભે એક અરાત વિયા મત નોધી સમાપન કરીશું. તેઓ લખે છે. ૧૮ Thore is no doabt that, thọ author has taken in his hand a, very fresh and still untouched Home, and heart-touching story, through the multiferious events of human life...Undoubtedly the imagination in Knitting the plot of drama are natural and highly appreciable. Not only the plot, but the characters, the poetic interest, the languages, the dialogues, the metres and the songs ete. are also certainly very much pleasant in this composition, ૧૨ એજન, અંક, ૫, ૫, ૫૪. ૧૬ એજન, અંક, ૫, ૧૫. ૧૪ એજન, અંક, ૫, ૬. . ૧૫ એજન, અંક ૧, ૫, ૭ ૧૬ એજન, અંક, ૭, ૬ ૪8. ૧૦ એજન, અંક, ૫, ૫. ૫૫. : - ૧૮ એજન, ૫. ૨ પરથી ફત, સ્વ. ૧૫ For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy