________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૩
www.kobatirth.org
કાન્તિલાલ રા. કવે
મેનકાની આ ઉકિત પણ કેટલી ગૌરવયુક્ત છે ' देवराज ! प्रणयपरिणयवती नारी पतिगृहस्यैव शोभां वर्धयति । का नाम नारी परिणीयपूर्व, प्रेम्णां पति स्वं विजहाति पश्चात् ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારીને નરનું રમકડું, કહ્યાગરી ગુલામડી કે દાસી માનતા પુરુષોને—“નારી કાર્ય જડ પદા નથી, એક જીવંત વ્યક્તિ છે, એને પણ પાતાની ઈચ્છા આકાંક્ષાએ ડેાય છે. ’ એવા માધપાઠ આપતી મેનકાના ઇન્દ્ર સાથેના આ સંવાદ કેવા બળકટ અને ખુમારીભર્યાં છે !
દેવરાજ ઇન્દ્રની વાત માની જઇ તે પતિ-પુત્રીને ત્યજી સ્વર્ગ માં પાછા ફરવા માટે મેનકાને સમજાવવાના પ્રયત્ન વાયુદેવ પણ કરી જુએ છે. તે વખતના મેનકા અને વાયુદેવને સંવાદ ખૂબ જ ધિપાત્ર છેઃ
वायु - ( सानुनयम् ) देवि मेनके ! देवराजस्य वचोऽनुमन्यस्व, व्यर्थमेव सङ्कटं वृणीषे । मेनका - वायुदेव ! नारीकृते पतिवरणं न कदापि संकटवरणं मन्यते, अपितु संकटहरणं मम्यते । वायु - स्वामिनो नियोगोऽपि तु परिपालनीयो भवति ।
મેના—મતિ, વિષ્ણુ લખિયોગ વૈં । अपरञ्च स्वामी तावदेव स्वामी भवति यावत् सेवकस्तं स्वामिनं मन्यते । एनमहं स्वामिनं नैव मन्ये । १०
• શ્રમજીવીએ ! સંધ કરો, તમારે તમારી ગુલામીની ખેડીએ સિવાય કશું જ ગુમાવાનું નથી. ' ના જેવી ક્રાંતિઘાષણા ગજવતી આ પયગમ્બરી વાણી જગતની દલિતપીડિત-શાષિત અબળાઓ સુધી પહોંચે અને તે તેને અનુસરે તે ? જુલમગારાના જીલમ ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી જુલમ સહન કરવામાં આવે છે. નારીનું અખળાપણું ત્યાં સુધી જ ટકી શકે છે જ્યાં સુધી તે પ્રબળા બનતી નથી. ઘરની ચાર દિવાલાથી માંડી મીનાબાઝારમાં વેચાતી કે દેવદાસી બનીને દિશમાં ચૂંથાતી નારીઓને માટે મેનકાની આ વાણી કેટલી પ્રેરક બની શકે તેમ છે!
સમાજને નારી પ્રત્યેના દષ્ટિકાણુ નાટ્યકાર ત્રણ પ્રકારે રજૂ કર્યો છે. પેાતાના અંગત સ્વાર્થ માટે નારીનેા કોઇપણ પ્રકારના ‘ ઉપયોગ ' કરવામાં કશું જ અનુચિત ન જોનાર ઇન્દ્ર જેવા ભાગવાદી પુરુષાના દષ્ટિ જેએ માને છે :
नारी भोगस्य गतिः परमा, नारीज्य विना नहि लोकगतिः, नारी सुखधाम मता लोके, સર્વાળિ સુશનિ નિનિ, નારી ચર્િ નાસ્તુપોળાય...... વગેરે. ૧૧
એજન, અ, ૭, પૃ. ૭૩.
૧૦ એજન, અ’કે, ૭, પૃ. ૭૪,
૧૧ એજન, અંક, ૧, ૩૪, ૧૧,
ભાગવાદી ઇન્દ્રના આ દૃષ્ટિકોણના સામે છેડે ત્યાગવાદી કણ્વના દૃષ્ટિકોણ છે. જેએ નારીને તપ કે મેક્ષમાં બાધક ગણી તેનાથી સદંતર દૂર રહેવાનું મતવ્ય ધરાવે છે. તેઓ ‘સાર: સંસારો ન ફ્રિ મિપિતાં બસમને 'માં માનનારાઓ છે.
For Private and Personal Use Only