________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧.
www.kobatirth.org
સેશ જમીનદાર
તિહાસનું બળ જે તે સમાજમાં ઘણું હ્રાય છે, જેની પ્રતીર્થાત સહજાનંદનાં લખાણા અને પ્રવચના તથા પ્રક્રિયા અને પતિમાં થાય છે.૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેાકાહારક સમાજસુધારક ઃ
સુરત નાતિયુક્ત સમાજવ્યવસ્થામાં સુધારાઓ મારફતે સમાજમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા ઘણી મુશ્કેલ છે. એકલદોકલ વ્યક્તિ આજીવન ભેખધારી બનીને કાય કરે તો પણ સાધ્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકે નહીં. ગતિશીલ વ્યક્તિત્વ ધરાવતા નેતાના માર્ગદર્શન હેઠળ સમાજસેવકોનું એક જૂથ સંભવ છે કે સમાજસુધારાના ક્ષેત્રે કશુંક દાયીત્વશીલ કાર્ય કરી શકે. પ ધર્મ ધારે તે સમાજમાં સાહજક પરિવર્તન લાવી શકે; કારણ ભારતીય આમપ્રજા ધાર્મિક વધારે છે અને જીવનના પ્રત્યેક કાર્યમાં અવારનવાર ધાર્મિક વિધિવિધાન અને વ્યવહારમાં રત રહે છે.
નીલક‘૪. જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે અહીંયાં સમાજ અને રાજયની ગતિવિધ અટકી ગઈ હતી. મરાઠી શાસનના અને રાજાશાહી રાજ્યાના વહીવટથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. સલામતી શોધી જડે તેમ ન હતી. સમાજ વિશેષ ચુસ્ત બન્યા હતા. તલવારનું સામ્રાજ્ય પ્રવર્તમાન હતું. કાયદા અને વ્યવસ્થા ઉપહાસમય બન્યાં હતાં. સામાજિક એકતા અને ધર્મપ્રચાર અકલ્પનીય હતાં.
.
આથી
પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતથી ગુજરાતી સમાજ પરિવર્તનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ રહયો હતો. આ માટે અન્ય કોઈ ધર્મ–સમાજ-સુધારક કરતાં સહનન વિરશેષ જવાબદાર હતા. ધર્મી લાકા માટે તેઓ ઈશ્વર-પ્રેષિત મહાન ધર્મોપદેશક હતા પશુ પરિવર્તનવાદની પ્રેરણાવાળા લોકો માટે સહાન દ સમાજસુધારક તરીકે ઉપસી રહ્યા હતા. તે કે સહજાન"દના સમા પરિવતનના પ્રયાસેા પર પરિત ન હતા એ નાંધવુ' જોઇએ. તેમણે સહુ પ્રથમ ધમ પ્રચાર અને ક્રમ સુધારણા પ્રતિ ધ્યાન કેન્દ્રિત કર્યું અને તે સાથે ધર્મની આચારસંહિતા મારતે સામાજિક મૂલ્યો અને નીતિમત્તાનાં ધારણાની હિમાયત કરીને સમાજપક્ષિતનના ક્રાયને પોતાનું ધ્યેય જીવનધ્યેય બનાવ્યું એમ · વચનામૃતા 'ના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. સક્ષાપત્રી' પણુ, આ દષ્ટિએ, કેવળ ધર્મ ગ્ર ંથ બની ના રહેતાં અને અ દર્શાવે છે તેમ ( શિક્ષા=શિક્ષણુ અને પુત્રીમ થ) તે શિક્ષણુના ગ્રંથ બની રહપો. અર્થાત ધાર્મિક બાચારસહિતાના અમલ સાથે સમાજે કેવી રીતે શાંતિપૂર્ણ તંદુરસ્ત અને અહિંસક જીવન જીવવું એક એ તેની તાલીમ આ ગ્રંથના મુખ્ય ઉદ્દેશ હાવાનુ` સમજાય છે, ૧૪
નૈતિક મૂલ્યોના અનુરાધ-અનુભવથી સહાનંદ સ્વામીને સ્પષ્ટ સમજ્યું હતું કે માનથી બુદ્ધિજીવી વિચારશીલ અને સમજદાર હ્રાઈ કાઇ સપ્રદાય કે નૈતિક ધારણનું એની પાસે
૧૩ સ્વામીનારાયણની ઐતિહાસિક દષ્ટિ વિશે જુઓ જમીનદાર રસેશ, ‘ સહનન’દ સ્વામીની ઐતિહાસિક દષિ’, સામીપ્સ ( મા. જે. વિદ્યાભવન, અમદાથાદ ) એકટાબર ૧૯૮૯થી મા ૧૯૯૦, ૪ ૧૨૬ થી ૧૨૯.
૧૪ જુઆ * શિક્ષાપત્રી ’, સાત વ
For Private and Personal Use Only