SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પી. મ માસ્તર મમ્) વાતચીતિયા બોલચાલની શૈલી તો કયારેક જટિસ બાકરોલી એમાં પ્રત્યક્ષ થાય છે. પશુ સમાજ, સાહિત્ય, રાજકાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જીવન, ઈતિહાસ, રાજ્ય, જ્ઞાતિવ્યવસ્થા, શિક્ષણુ, પરીક્ષા, પત્રકારત, ગુજરાત, રમતગમત, ચચિત્રા-નાટકો, વિદૅશજીવન, વિદ્યાર્થી જીવન, આઝાદીલતા, માનસ, ધર્મ, રીતરિવાજો, ઘડપણ, નિવૃત્તિશાખ આદિ જુદા જુદા વિષયો પરનાં એમનાં વિચાર-વલા સમેત લેખકનું સમય મનેજગત એમાં પ્રગટ થતું હોવાથી દસ્તાવે મૂળવાળા આ પત્રો એમના જીવનકવનને સમજવાની સરસ થાળી પૂરી પાડે છે અને ને ષ્ટિએ એમનું મહત્ત્વ નાનુંસૂવું ન ગણાય, મઢાર વર્ષનો સમયગાળાના આ પત્રોમાં એમનું વિશિષ્ટ માનસ, વનકલાદષ્ટિ અને શક્તિ પ્રગટ થાય છે અને વિવિધ વિષય-ક્ષેત્ર-મુદ્દા પરના વિચારો પણ જોઇ શકાય છે. www.kobatirth.org " જીવનસૂત્ર-જીવનમત્ર-જીવનરહસ્ય-માન્યતાઓ : એમણે એમના એક પત્રમાં * Look ahead ''−તે પોતાનું જીવનસૂત્ર ગણાવ્યું છે,છ તા ખીજા એક એવા પત્રમાં Do not borrow, do not lendની એમના એ દોહિત્રને આપેલી શિખામણો એમના જીવનમ મત્ર ગણી શકાય. અન્ય પત્રમાં એમણે લેખન-મામંત્રદર્શાવતાં લખ્યું છે- અંગત દેખ અને જાત અનુભવ થાય તે ઉપરથી જ લખવું. માત્ર સાંભળેલી વાતો ને કુળીમ્માની કશી કીંમત નથી. "પ્રેમનુ દીર્ધાયુ નિરામય વનરહસ્ય એક પત્રમાં વ્યક્ત થયું છૅ નિયમિત 21, સમતોલ ખારાક, ખુલ્લી જવાની પુષ્કળતા, સપ્ન પરિકામ, ગુદી થોડી કસરત અને રાત ગાઢ નિદ્રા—એ આનદી તે આશાસભર સારા જીવનનું રહસ્ય છે.” અન્ય પત્રમાં ‘ સાગ સુદૃઢ શરીરનું રહસ્ય નિર્યામત કસરત કરવામાં રહેલું” જણાવી કહે છે: “હું નૈ[ ક શક્તિમાં નહિં, પણ ચારિત્ર્ય, મનાબળ અને મુશ્કેલીઓ કરાવા સ્થિર, સખ્ત પશ્ચિમમાં વિશ્વાસ રાખું છું. ૧૭ એક પત્રમાં તે * Learning for its soke ''ની હિંમાયત કરે છે. ૧ એક પત્રમાં પેાતાની જીવનમહેચ્છા કે તર`ગ વિશે લખે છે-૧૨ * જો હુ પૂરતા શ્રીમત હોત તા ઉના ખંભાતમાં, વર્ષાઋતુ પૂનામાં તે વર્ષના બાકીનો સમય પાચ્છુમાં ગાળુ જેથી સારી બિયત સાથે લાંબુ થ્વી વધુ સારું અને વધારે કામ મૃત્યુ આવે ત્યાં સુધી કરી શકુ પડ્યું. આપણું ગજુ ન ડ્રાય તેવા તરંગામાં રાખવાના શો અર્થ ? મારું પુસ્તકાલય વર્ષમાં ત્રણુ વાર દર વર્ષે ફેરવવું પડે તે નકલી પાર ન રહે સિયાય કે મારું પુસ્તકાલય ડેરફેર કરવા માટે મારી પોતાની ટ્રક--હેરી રાખવા જેટલે ક્રૂ નિકાળ એમ કરતાં જી-શ દર પાંચ વર્ષે નવા લાવવા પડે. ડેલી સુર કલ્પના પણ મારા ગજા ખારની વાત વાથી એ સદતર મૂર્ખતા છે, સાચા આરામની વ્યાખ્યા આપતા એક પત્રમાં લખે છે—True rest is (a) sleep or (hy change of mental interest. It is never mere idleness,૧૩ એક અંગ્રેજ પત્રમાં તે ૭. એમના દોહિત્ર ગજેન્દ્ર ઢાકાર પરના તા. ૨૭-૭ ૧૯૬૬ના અપ્રગટ પત્ર, તા. ૧૬-૮-૧૯૩૧ નો પુત્ર. * ૧૦ 1 ૧૨ ૧૩ તા. ૮-૧-૧૯૩૨ના પુત્ર. તા. ૧૧-૧૧-૧૯૨૯ ને પત્ર, તા. ૧૨-૧૦- ૩૭ના પત્ર. તા. ૮-૭-૧૯૩૨ ના પુત્ર. તા. ૧૬-૮-૧૯૩૧નો પુત્ર, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy