SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસતકુમાર મ. ભટ્ટ આ પંક્તિઓ એવું સૂચવે છે કે અહીં બેઠેલે શ્રોતૃવર્ગ આરૂઢ વૈયાકરણોને જ છે. આથી તેમને પ્રસન્ન કરે એવી કતિની સંરચના હેવી જોઈએ એ વિષે બાણ પતે સભાન છે. ૪. ૦ પ્રસ્તુત લેખના શીર્ષકમાં કવિ બાણભટ્ટને “શાસ્ત્રપરાવર્તક' કહ્યા છે. કેમકે આ કવિ જેમ શાસ્ત્રને કાવ્યમાં પરિવર્તિત કરે છે તેમ કાવ્ય દ્વારા શાસ્ત્રને પ્રત્યાવર્તિત પણ કરે છે. એટલે કે, બાણને માટે “શાસ્ત્રપરાવર્તક' શબ્દ ક્લિષ્ટ પ્રયોજવો અભીષ્ટ છે. પરંતુ, જ્યાં કવિ બાણભટ્ટ કા દ્વારા શાસ્ત્રાજ્ઞાને પાછી વાળી હોય એનું પણું ઉદાહરણ આપવું જોઈએ. ૪.૧ પાણિનિએ gઢા સો. દ્ર-૨–૨૨ સૂત્ર દ્વારા કહ્યું છે કે “ આક્રોશ-નિન્દાગમ્યમાન હોય ત્યારે (સવાસમાં) પછી વિભક્તિને અલુફ થાય છે.” આ સૂત્ર ઉપરના ભાષ્યમાં (ઈ. સ. પૂ. ૧૫૦) પતંજલિએ એક વાત્તિક મૂકયું છે? # સેવાનાં ત્રિય ત સ . સેવાન પ્રિય હૃતિ વોરંથા વર્તયા વાનાં પ્રિય ( યાર-મહામાર્થમ્). એ જ પ્રમાણે, પતંજલિએ અનેએંધાપો. ૨-૪-૬ સૂત્ર ઉપરના ભાષ્યમાં પણ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. ત્યાં એક મૃત (સારથિ) અને વૈયાકરણ વચ્ચે સંવાદ થાય છે. રથકાર સૂતને માટે એક વૈયાકરણ કતા શબ્દને પ્રવેશ કરે છે. ત્યારે સુત વૈયાકરણની ભૂલ કાઢતાં કહે છે કે રથકારને પ્રવેતા નહીં, કાનતા કહે જોઈએ. પણ વૈયાકરણ એ “પ્રાનિતાને અપશબ્દ જાહેર કરે છે. ત્યારે અત કહે છે કે–ત્રાતિજ્ઞો સેવાનાં વિવા, ન રિદિzજ્ઞા, દુષ્યતે તદૂત “આપ દેવાનાં-પ્રિય તે પાણિનિનાં સૂત્રોથી કયું રૂપ પ્રાપ્ત થાય છે-સિદ્ધ થાય છે એટલું જ જાણનારા છે; અહીં ખરેખર કયું રૂ૫ ઈષ્ટ છે? એની તમને ખબર જ નથી. એટલે કે પ્રવેતા રૂ૫ ભલે સૂત્રોક્ત પ્રક્રિયાથી પ્રાપ્ત થતું હોય, પણ ભાષ્યકારને તે માનિતા રૂ૫ ઈષ્ટ છે. અને તે જ પ્રગાહ છે.૧૬ અહીં સ્પષ્ટપણે કટાક્તિમાં લેવાના કિસ: શબ્દનો પ્રયોગ થયે છે. ત્યાર પછી, કાશિકાકારે(ઈ. સ. ૪૦૦-૫૦૦) પણ વાર્તિક મૂકયું છે કે હેવાના પ્રિય ફુટ્યત્ર જ ઘા મનુનુ વજm I? (વા.); તથા ભટ્ટોજિ દીક્ષિતે (ઈ. સ. ૧૬૫૦) “વિયાકરણસિદ્ધાન્તકૌમુદી માં હેવાન કિક રૂતિ = મૂર્વે એવું વાર્તિક રજુ કર્યું છે; અને તેમાં આ અલુફ સમાસના અર્થને શબ્દબદ્ધ કર્યો છે. આ જ રીતે શંકરાચાર્યે (ઈ. સ. ૮૦૦-૯૦૦) અને મમ્મટે ( ઈ. સ. ૯૦૦-૧૦૦૦) પણ મૂખ અર્થમાં, પૂર્વપક્ષીને માટે આ યુવાનrfક: શબ્દ પ્રયોગ કર્યો છે. ૧૭, १६ इदमपि सिद्धं भवति-प्राजितेति । किं च भो इष्यत एतद्रूपम् ? । बाढमिष्यते । एवं हि कश्चिद्वैयाकरण आह-कोऽस्य रथस्य प्रवेतेति ॥ सूत आह-अहमायुष्मन्नस्य रथस्य प्राजितेति ॥ वैयाकरण आह-अपशब्द इति ॥ सूत आह-प्राप्तिज्ञो देवानां प्रियः, न विष्टिज्ञः, દૃષ્યત તદૂમિતિ છે (વ્યારા-માધ્યમ્, અર્થઘગો: ! ૨-૪-૬, પ્રથમ સ્વાદ, प्रदीपोद्योतसहितम् , मोतीलाल बनारसीदास, दिल्ली, १९६७, पृ. ५५७) ૨૭ સંમોતિત વૈષ્ણતા ?-૨-૮ સૂત્ર ઉપરના શાંકરભાષ્યમાં લખ્યું છે કે अत्र वदामः-इदं तावद्देवानांप्रियः प्रष्टव्यः । कथमयं त्वयात्मान्तरभावोऽध्यवसित इति ॥ (ब्रह्मसूत्रશા માગ૬, ૩. હૃમાનવાલની શાત્રી, રોવવા, વિચામવન, વરાછાણી, ૫૮૮, . ૨') તથા “કાવ્યપ્રકાશ” પાંચમાં ઉલ્લાસમાં લખ્યું છે કે તે તાપથૈજ્ઞાતાર્યવાયોઘુર્વેવાનો પ્રિયા: .. કાવ્યપારા:, સં. મારા વિશ્વેશ્વર, જ્ઞાનમ નિમિટેડ, વારાણસી, ૬૧૮૬, ૬ ૨૩ ૦. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy