SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org - ་ ધરન્દ્ર મ. માસ્તર (મધુમ્) હે.. બેમાં પૂનાના ગરાસ, 'ગ લખે ~~ સુિરત ને ધમય સમાગશ્યુને આકર્ષક કલાને કેવું ઉત્તેજન આપે છે તે ગણપતિની પ્રતિમા દ્વારા જણાય છે. દક્ષિણી ભણું છું જ રૂચુિત હોવા છતાં પોતાના નર્સિગક આનદ ને રુચિ માટે ધણી બાબતે કરતા હેય છે, ૫૬ તત્કાલીન સમાજના યુવાધન વિશેનું એમનું નિરીક્ષણુ એક પત્રમાં વ્યક્ત થયું ..... કરી શકરીઓનાં શરીર પહેલે ધાએ જ નમા ય ા જુવાનીમાં જ એકાળ રીસાઈ જાય છે. તેનું મુખ્ય કારણું. wrong fonding અને wrong living. આ ખાતા પર મા બાપ ાન જ નથી આપતા. એમના પેતાના diet અને living વિનાશક થઈ ગયા છે તે જોઇ તેમને કરા પણ તેવું જ શીખે તે તદ્દન કુદરતી છે, પ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્રીમાનસ ---શ્રીમાનસ વિશે એમનું અવલોકન છે.—“All women are boru match-makers : that is their iife, the centre of their hopes and fears, their ખરપુર and their competitions.'પઢ ગુજરાત અને ગુજરાતીઆ—એક પત્રમાં એ લખે છે— ગુજરાતમાં ખાનગી સસ્થા સારી ચલાવવાની શક્તિ જે હજી નથી આવી. લાયક માણુસને યોગ્ય શરસ્તેથી અને પૂરતી સત્તા આપીને તેનું કામ કરવા દે એવી કમિટીએ ગુજરાતીઓની ના મઢે એક પણ નથી એઈ. લોક કલા દેખા, નકામી લડાઈ અને બટરાત્રો કરનારા, અને આપણી નાનથી કેટલું વેરતું પડયું છે, ગુજરાતીઓી કેટલું વેઠવું પડ્યુ` છે, તે તુમે ધઇ જાણતા નથી; જાણુવાના પણુ નથી. ગુજરાત નવાસથી હમે કાઈ સુખી થાય એ માનની જ નથી, પ અન્યત્ર તે આવવા... * ગુજરાતીને પોતાના લાયક ઉમેદવારાને મદદ શી રીતે કરવી તે આવડતું જ નથી. ''૧૦ વતન ભરૂચ ને ભરૂચીઓ-એક પત્રમાં તેમા લખે ભરી લોક લાગણી ઊભરારૂપે જ દર્શાવી શકે, વિશિષ્ટ વ્યવસ્થિત શાંત રીતે નહી, શાંત રીતથી એમને સતોષ ન જ થાય. ઊણપ લાગ્યા કરે, તે એમનું ગાઠીપણું (Provinicialism) જ છે. '૬૧ ભરૂચના એમના ક કુટુબી-જ્ઞાતિજન બચુભાઈ કાર કાઈ રંગ-સાધુથી છેતરાયાની ઘટના જાણી એક પત્રમાં તેઓ લખે છૅ. એ હમારા સાંઇએ અને મહારાજો અને બાવાઓ અને સાધુએમાંથી સંખ્યાબંધ વિચિત્ર પ્રાણીઓ હોય જ છે. એ medieval mentality વાળા અત્યંત ખારીલા ઢાય છે. ઝેર હતા. પણ એમને જરા વાર નહીં, Slowly acting poison so that no suspicion would be attached to them ?૧૨ પ તા. ૨૦-૮-૧૯૨૮ને પત્ર ૫૭ તા. ૩૦-૧૨-કાનો પત્ર. ૫૮ તા. ૮-૧-૧૯૩૨ના પત્ર. ૫૯ તા. ૨૮-૯-૧૯૩૧ના પત્ર. તા. ૮-૭-૧૯૩૨ના પત્ર. તા. ૧૮-૯-૧૯૩૧ને પત્ર. ૬૨ મેટા દા હત્ર સદ્. શ્રીમદ્ રાજુભાઈ ઠાકોર પરના તારીખ વગરનો ૧૯૫૦ ના પુત્ર, For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy