________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાઢુના અનુ ગુપ્તહાલીન સપ્તમાતૃકા શિયા
પરિપાટી ગુપ્તકાળમાં પર્યં ચાલુ રહી અને અનુગુપ્ત કાલમાં પણ રાજસ્થાનમાં એક બાજુ જાધાર અને મડેર તરફ ગુર્જર પ્રતિહાર અને બીજી બાજુ મધ્ય ગુજરાતમાં નાંદીપુરના ગૂજરા હાઈ રાજસ્થાન ગુજરાતને રાજકીય તેમ જ સસ્કૃતિક સબંધ ગાઢ રહો તે એઈ શકાય છે. અને ક્ષત્રપ-ગુપ્ત યુગની તેમ જ અનુગુપ્ત એટલે ઈ. સ. ૬ઠ્ઠા, સાતમા અને ૮મા સૌકાની ડર અને કુંગરપુર પ્રદેરાની શિલ્પકલા એક જ ક્લાશૈલી-કલાવૃિત્તનું ફળ છે 9. આમ સમગ્ર વિચારા કરતાં ટીટુના મા માનુકાસમૂહ મૈત્રકાળનું અનુગ્રુપ્પકામ એટલે ઈ. સ. ની ૬ઠ્ઠી સદીમાં નિઃશંકપણે મૂકી શકાય.
૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાહ સુ પી. “ ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ નવીન ઉપશ્ચિમાં અને કેટલીક નવીન વિચારણા સ્વાધ્યાય પુસ્તક ૧૧, અક, ૧ પૂ, ૨૫
For Private and Personal Use Only
૨૩