Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004951/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવંદન-પચ્ચખાણ ભાષ્યનાં રહસ્યો વિવરણકાર : ૫.પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજયજયઘોષસૂરીશ્વરજી મ.સા. Edication Intzinational For Rrivate & Personal Use Only www.jainelors Page #2 -------------------------------------------------------------------------- ________________ // શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: I માં છે શ્રી પ્રેમ-ભુવનભાનુ સૂરિભ્યો નમઃ &દી-૫ર ભાષ્યતા 69 રહસ્યો , , , , - the te - ઃિ વિવરણકાર : | પ.પૂ. પ્રવચનગારૂડી આ. શ્રી - Aજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના પવિભૂષક પ.પૂ. ગચ્છાધિપતિ આ. રાત્રી વિજય જયઘોષ સ છે. . કદી જે Gી સાડી શકો કાકા છોકરા ને ? : પ્રકાશક :) વિગદશન કરી આ છે વટ કલિક સોસાયટી, મફતીપુર ચાર રસ્તા, ધોળકા ખ૭૮ 10 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન પ્રથમ આવૃત્તિ દ્વિતીય આવૃત્તિ તૃતીય આવૃત્તિ દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા, ધોળકા-૩૮૭૮૧૦ વિ. સં. ૨૦૫૦ ૨૦૫૩ ૨૦૫૯ કિંમત રૂા. ૨૫-૦૦ : સૌજન્ય શ્રી વર્ધમાન જૈન સંઘ નાસિકના જ્ઞાન ખાતામાંથી પ્રસ્તુત પુસ્તકનું પ્રકાશન... ૫.પૂ.પં. તપસ્વીરત્ન શ્રી જયસોમ વિ.મ. ની પ્રેરણાથી પ્રા સિ સ્થા નકલ ૫૦૦ ૫૦૦ ૫૦૦ અરવિંદભાઇ જે. શાહ ૮૯, શેખ મેમણ સ્ટ્રીટ, ૧લે માળે, મુંબઇ રસિકલાલ રતિલાલ એલ. કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, પાંચકુવા, અમદાવાદ-૨. મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ, ૨૦૮/ આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદા.-૧ ઃ ૫૩૫૨૬૦૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ R આંખો દેHI, કાળો રાળા જબ મેં થા, તબ ગુરુ નાહીં, અબ ગુરુ હૈ, હમ નાહી; આ પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાહિ... આ પરમાત્મપદ સુધી પહોંચવાના અનેકાનેક માર્ગો છે-Y જ ભક્તિયોગ, જ્ઞાનયોગ, ક્રિયાયોગ, ધ્યાનયોગ.પોતપોતાની રુચિ કે હું અને યોગ્યતાનુસાર જીવો તે તે માર્ગોમાં જોડાઈ આત્મકલ્યાણ છે - સાધી શકે છે, પરંતુ તે ચારે માર્ગોના આધારભૂત કોઈ પણ તત્વ જ હોય તો તે છે- “ગુરુતત્વ'. ગુરુદેવોના માર્ગદર્શન વિના, સહાય વિના આ દુનિયાનો કોઈ પણ જીવ મોક્ષે ગયો નથી કે જવાનો જ નથી. બધા માર્ગોના રહસ્યોના જ્ઞાતા, વાત્સલ્યમયી મા બનીને * શિષ્યોના જીવનનું ઘડતર કરનારા, યોગ્યાયોગ્યનો ભેદ જાણી તેને જે પ્રમાણે જ્ઞાનદાન કરનારા ગુરુદેવની કૃપા જ સાધકોના જીવનનું જ હું અમૂલ્ય ભાથું છે. જ દેવતત્વ હોય કે ગુરુતત્વ, જ્યાં સુધી સમર્પણભાવ ન આવે, જે જ બિનશરતી શરણાગતિ ન સ્વીકારાય ત્યાં સુધી સાચી કૃપા ઉતરતી જ નથી. આથી એક કવિહૃદયે ઉપરોક્ત પંક્તિઓમાં ગુરુભક્તિનું રહસ્ય છે આ અભૂત રીતે ખોલ્યું છે. અહંકારની હાજરીમાં સમર્પણભાવ આવી આ શકતો નથી અને સમર્પણભાવની સાથે અહંકારને ઉભેય બનતું જ નથી. અંધકાર અને પ્રકાશ જેટલો વિરોધ-ભાવ બે વચ્ચે છે. “અહં છે જે રે અહ, તું જાને મરી, પછી બાકી રહે તે હરિ”. આ પંક્તિ પણ હું અહંકારના ભુક્કા બોલાવી દેવા આપણને લલકારે છે. સંપૂર્ણ હસમર્પણભાવ આધ્યાત્મિકતાના શિખરે પહોંચાડી દેવા સમર્થ છે. તે આવો સમર્પણભાવ તો જ આવે, જયારે ગુરુદેવોની આ મહાનતાની પિછાણ થાય, વિધિવત્ ગુરુદેવોની ઉપાસના થાય, આશાતનાઓનું નિવારણ થાય, ગુરુદેવોએ બતાવેલા માર્ગે ચાલવાનું જ બને. પ્રસ્તુત પુસ્તિકા ગુરુતત્વની ઉપાસનાના અદ્ભુત પદાર્થોના ભંડારસમી છે. આશાતનાનું નિવારણ અને ઉપાસનાનું વિવરણ, બન્ને Page #5 -------------------------------------------------------------------------- ________________ જ દ્વારા સાધકોના મનની શંકાઓને દૂર કરનારી આ રામબાણ દવા જ જ છે. સાથે સાથે પચ્ચકખાણ ભાષ્યના રહસ્યાર્થોને સમાવી લઈને જ ગુરુકૃપાથી મળતી વિરતિની શુદ્ધિ અને પુષ્ટિ કઈ રીતે કરવી તેની જ છણાવટ કરવા દ્વારા સાધકોને સર્વાગીણ માર્ગદર્શન આપનારી એક છે આ ગાઈડ જેવી બની ગઇ છે. પૂજ્યપાદ પરમગીતાર્થ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ જ છે આચાર્યદેવેશ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાની ઘણું ઝીણું જ જ કાંતી શકનારી તીક્ષ્ણ અને માર્ગાનુસારી પ્રજ્ઞાએ કેવા અને કેટલા જ જ રહસ્યો ખેલ્યા છે એ તો પ્રસ્તુત પુસ્તિકાના સાદ્યત અભ્યાસ દ્વારા રે જે જિજ્ઞાસુ અભ્યાસુઓ જાણી શકશે. વર્ષો સુધી અખંડપણે ગુરુકુળવાસ સેવનાર, ગુરુકૃપાના ધારક, અનેકાનેક આચાર્ય ભગવંતો તથા મુનિભગવંતોના વિશ્વાસ-ભાજન છે જ પૂજ્યપાદશ્રી આજે જૈનશાસનમાં બહોળી પ્રસિદ્ધિ પામી ચૂક્યા છે. આ આ આગમોના હાલતાં-ચાલતાં કોમ્યુટર તરીકે વિખ્યાત મહાપુરુષની છે કલમે સર્જાયેલા આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ.પૂ.સચ્ચારિત્રનિધિ છે મુનિરાજશ્રી ભદ્રેશ્વરવિજયજી મ.ના કુશળ સંપાદન હેઠળ બહાર જ ૨ પડેલ, જેની પ્રેસકોપી પ.પૂ. અધ્યાત્મરસિક મુનિરાજશ્રી જ કમુક્તિદર્શનવિજયજી મ.એ કરેલ તથા પચ્ચકખાણ ભાષ્યના પૂજયપાદ ગચ્છાધિપતિશ્રીના મુદાઓ પરથી તાર્કિકાગ્રણી પ.પૂ. જ પંન્યાસશ્રી અભયશેખરવિજયજી મ.એ સરળ વિવેચન કરેલ. જ છે. ટૂંક સમયમાં જ અત્યુપયોગીબનેલ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ આ અલભ્ય બનતા આ દ્વિતીય આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. આ પૂજ્યપાદશ્રીના અનેકાનેક પુસ્તકોના સંપાદન ભક્તિભાવે કરનાર છે જે પ.પૂ. મુનિરાજશ્રી સત્યકાંતવિજયજી મ.સા.ની પ્રેરણા પુસ્તક જ જ પ્રકાશનમાં સહાયક બની છે. પ્રાંત, અભ્યાસુ જીવોને ઉપયોગી અન્ય પણ પુસ્તકો પણ જ આગમ રહસ્યોના ભંડારસમા પૂજ્યપાદશ્રી પાસેથી પ્રાપ્ત થાય કે છે એવી અભિલાષા સહ..... –સંયમબોધિવિજય છે Page #6 -------------------------------------------------------------------------- ________________ િિિિિિિિીિ . -ટિકિકિસિ છિડિટિકિટ નમો નાણસ્સ & ગુરુdiદના ભાષ્ય દૂર -ERRORURRASATARUR YYNYNNY RYDERYDERYX હું ગુરુ = જિનાજ્ઞાના તેમજ પાંચ મહાવ્રતોના ધારક સાધુઓ $સાધ્વીઓ.... વિશેષથી-આચાર્ય, ઉપાધ્યાય, પદસ્થ, ગીતાર્થ તેમજ ૐ ગુર્વાશામાં વ્યવસ્થિત અન્ય મહાત્માઓ.... વંદન ત્રણ પ્રકારે :- (૧) ફેટા વંદન (૨) થોભવંદન (૩) દ્વાદશાવર્ત વંદન (૧) ફેટા વંદન : મસ્તક નમાવી, શક્ય હોય તો હાથ જોડી “અંજલી કરી” “મFણ વંદામિ' કહેવું છે.....આની કંઈક વિશેષ વિચારણા - (૧) સાધુ, સાધુઓને રસ્તામાં મળે ત્યારે નાના, મોટાને પ્રથમ કરે. તે વખતે મોટા પણ નાનાને સામુ “મFણ વંદામિ' કહે. કદાચ નાના ભૂલી જાય તો મોટા પણ પ્રથમ “મFએણ વંદામિ' કહે. (૨) ગોચરીથી આવીને સ્વ ઉપાશ્રયમાં પેસતાં ‘નિસીહિ નમો ખમાસમણાણં' સર્વ સાધુઓને ઉદેશીને હોય છે અને તે પછી આચાર્ય મ. ની કે જે વડિલ હોય તેની પાસે જઈને જે “મFએણ વંદામિ કહેવાનું હોય છે તે પણ આ ફેટા-વંદન છે. ગોચરી સિવાય પણ સ્વવસતિમાં પેસતાં જે વડિલોને “નમો ખમાસમણાણું” અને બાકીનાને “મર્થીએણ વંદામિ' બોલાય છે તે પણ આ પ્રકારનું જ ફેટાવંદન જાણવું. (૩) બીજા સાધુઓના મકાનમાં (પોતે નહીં ઉતરેલા બીજા મકાનમાં) પેસતી વખતે પેસનાર સાધુ “મFએણ વંદામિ' કહે. (૪) એ મકાનમાં રહેલા સાધુઓ પણ “મયૂએણ વંદામિ' કહે, તેમાં આવનાર પર સમુદાયના હોય, વિશિષ્ટ ગુણ સંપન્ન હોય કે બહુ મોટા પદસ્થ હોય તો બધા ઊભા પણ થાય. આચાર્ય પણ ઊભા થાય. (૫) વંદન કરતા નાના સાધુ સાધ્વી વગેરેને વંદન લેનાર રતાધિક વગેરે સામું જે મયૂએણ વંદામિ કહે છે તે પણ ફેટાવંદન છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ --W280 AURORA RUA ઝજિaghway Xa8288RA28282XAWAT છે (૬) મકાનમાંથી બહાર જતી વખતે વડિલને “મQએણ વંદામિ' છે હું કહીને જવું. હું (૭) બહાર જવા સાથે નીકળેલ સાધુઓથી છૂટા પડતાં કે પછી સાથે ભેગા થતાં બધે હાથ જોડીને મસ્તક નમાવીને “મFએણ વંદામિણે કહેવું. હું (૮) આ રીતે સાધ્વીઓએ સાધ્વી માટે સમજવું. સાધ્વીઓએ હું રસ્તામાં સાધ્વીઓને “મયૂએણ વંદામિ' કરવું પણ કોઇપણ સાધુને કરવાનું હોતું નથી. તેમ સાધુએ સાધ્વીને કરવાનું હોતું નથી. (કોઈ પ્રભાવક કે વિશિષ્ટ વ્યક્તિ હોય તો હાલના રિવાજ મુજબ દૂરથી કરે.) (૯) સાધ્વીઓએ આઠમ, ચૌદસ કે વાચના વખતે જ સાધુઓની વસતિમાં જવાનું હોય છે. તે સિવાય નહિ. તે વખતે વડિલને (આચાર્ય મહારાજને) પહેલાં “મFએણ વંદામિ' કહે. (સામાન્યથી સાધ્વીઓએ બીજા બધા સાધુઓને વંદન કરવાનું હોતું નથી.) (૧૦) શ્રાવકોએ સાધુઓને અને શ્રાવિકાઓએ સાધ્વીઓને રસ્તામાં આ ફેટાવંદન કરવાનું હોય છે. શ્રાવકે સાધ્વીના ઉપાશ્રયમાં કારણે જાય ત્યારે તેમજ પોતાને ત્યાં વહોરવા આવ્યા હોય ત્યારે સાધ્વીજીને આ વંદન કરવાનું હોય છે. શ્રાવિકાએ સાધુ-સાધ્વીજી મહારાજ પોતાને ઘરે વહોરવા આવે ત્યારે પણ આ વંદન કરવાનું હોય છે. (૧૧) ‘તલ્થ મિદો નામં તુ વયેત સંઘે' આનાથી જણાય છે કે શ્રાવકો પરસ્પર જે સાધર્મિક તરીકે હાથ જોડે, લલાટે હાથ જોડી મસ્તક નમાવે, “પ્રણામ' કહે વગેરે પણ ફેટાવંદનરૂપ છે. સાધર્મિકને પણ પૂજ્ય તરીકે સ્વીકારવાના હોવાથી આ પ્રણામ છે. મોટા સાધુએ જેમ સાધુતાના કારણે નાનાં સાધુ પણ પૂજ્ય હોઈ “મર્થીએણ વંદામિ' કહેવાનું છે તેમ શ્રાવકને પણ નવા જુના બધા શ્રાવકો શ્રાવકપણાના કારણે પૂજ્ય હોઈ ધર્મી' તરીકે આ પ્રણામ કરવાના હોય છે. (૨) 'થોભ વંદનઃ ખમાસમણ (પંચાંગ પ્રણિપાત) પૂર્વક વંદન કરવું તે. Page #8 -------------------------------------------------------------------------- ________________ A 828AUAARVAVASARU XY AYRYNERY AY PYRYYNYX X28282XAANUARYAA ટૅ સામાચારીથી આ વંદન :- બે ખમાસમણ, ઈચ્છકાર, ખમાસમણ હૈ (પદસ્થ હોય તો, અન્યથા ખમાસમણ વિના સીધો) અભુટ્ટીઓ ખામી હૈ પછી ખમાસમણ દેવા રૂપ છે. આમ પદસ્થને ચાર ખમાસમણ આવે હું હું અને અપદસ્થને ત્રણ ખમાસમણ દેવાના આવે. હું (૧) આ થોભવંદન સાધુઓ મોટા સાધુઓને, સાધ્વીઓ સાધુઓને હું તેમજ મોટી સાધ્વીઓને, શ્રાવકો બધા સાધુઓને અને શ્રાવિકાઓ બધા –સાધુ-સાધ્વીઓને કરે. (૨) રોજ સ્વસ્થાનમાં બધાને આ વંદન એકવાર કરવું. બીજા ઉપાશ્રયમાં રહેલા પાંચ તિથિએ અવશ્ય કરવું. છેવટે શક્તિ મુજબ કરવું. (૩) આ વંદનમાં ઇચ્છકાર સૂત્રમાં વણિર્જ ચ ભે સુધીનો અને અબભૂઢિઆ સૂત્રમાં જવણિકજં ચ બે વંદનસૂત્રનો (દ્વાદશાવર્ત-વંદન સૂત્રનો) ભાવ આવી જાય છે. (૪) આ વંદનમાં અભુદ્ધિઆ પછી ખમાસમણ દેવાનું ખાસ ધ્યાનમાં રાખવું. (૫) જેમ દૂત વંદન કરીને વાત જણાવે અને પછી (જવાની) રજા મળતા વંદન કરીને જાય તેમ ઈચ્છકાર પૂર્વે અને અન્યૂઢિઆ પછી વંદન(ખમાસમણ) છે. ગુરુવંદનના આગળના બે ખમાસમણમાં સામાચારી હેતુ બતાવ્યો છે અને ચૈત્યવંદન ભાષ્ય, નમુત્થણ અને બીજી વારની ચાર થોયોમાં આ હેતુ બતાવ્યો છે.) (૬) શ્રાવકોએ સાધ્વીજીઓને આ વંદન કરવાનું હોતું નથી. (૩) દ્વાદશાવર્ત વંદન ઃ વાંદણા સૂત્રમાં પોતાના હાથથી ગુરુચરણે તેમજ સ્વલલાટે સ્પર્શ કરતાં ૧૨ આવર્ત થાય છે. માટે આને દ્વાદશાવર્ત કહેવાય છે. આ વંદનમાં ઇરિયાવહિયા-ખમાસમણ-મુહપત્તિ-બે વાંદણાઈચ્છકાર-અભુઢિઓ-વાંદણ (કે ખમાસમણા) આવે. મુખ્ય આચાર્ય કે પદસ્થ પાસે આ વંદનમાં લઘુ પ્રતિક્રમણ ભેગું કરી વંદન કરવું. જે હાલમાં ‘રાઇમુહપત્તિ' તરીકે ઓળખાય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ GAGAGAGAGAGAGA (૧) વંદનના નામ ૫ (૩) વંદનને અયોગ્ય ૫ તેની વિધિઃ ઇરિયાવહિયા-ખમાસમણ-મુહપત્તિ-વાંદણા-ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન્ રાઇઅં આલોઉં? ઇચ્છું, સવ્વસવિ-વાંદણા-ઇચ્છકારઅભુઢિઓ-વાંદણા-બહુવેલના બે આદેશ.(વંદનસૂત્રનો અર્થઆગળબતાવશે.) ગુરુવંદનભાષ્યનાં ૨૨ મૂળદ્વારના ૪૯૨ ઉત્તર ભેદો (૨) દૃષ્ટાન્ત (૪) વંદનને યોગ્ય (૬) વંદન દાતા (૮) વંદનના અનિષેધસ્થાન ૪ (૧૦) આવશ્યક ૨૫ (૧૨) શરીર પડિલેહણ ૨૫ (૧૪) વંદનથી ઉત્પન્ન થતા ગુણ ૬ ૪ (૫) વંદન અદાતા (૭) વંદનના નિષેધસ્થાન પ (૯) વંદનના કારણ (૧૧) મુહપત્તિ પડિલેહણ૨૫ ८ (૧૩) વંદનના દોષ ૩૨ ૧ ૨૫ ૨૨૬ લઘુઅક્ષર (૧૯) સ્થાન-શિષ્યના પ્રશ્નો ૬ (૨૦) ગુરુવચન-ઉત્તરો (૨૧) ગુરુઆશાતના ૩૩ (૨૨) વિધિ (૧૫) ગુરુસ્થાપના (૧૭) ગુરુઅક્ષર CASACREDEREREREREADE (૧૬) અવગ્રહ (૧૮) પદસંખ્યા ૪ ૫ વંદનનું મહત્વ ધર્મનું મૂળ વિનય છે. જે ગુણવાનની પ્રતિપત્તિ, ભક્તિ, બહુમાન, સરભરારૂપ છે. આ પ્રતિપત્તિ વિધિપૂર્વકના વંદનથી થાય છે. એટલે કે આ વંદન, વિધિથી વંદન કરનારના પોતાના હૃદયમાં તેમજ જોનારના હૃદયમાં જેમને વંદન કરાઇ રહ્યું છે તેમની ગુણવાન તરીકેની સ્થાપના કરાવે છે. ૫૮ દ્વાર પહેલું वंधनना पांथ नाभ ગુણવાનની પ્રતિપત્તિરૂપ આ વિનય જેમ વંદનવિધિથી થાય છે. તેમ બીજી રીતે પણ થાય છે. તેથી તે પ્રતિપત્તિઓની પણ ગુરુવંદન તરીકે દ ૨ ૪૯૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ SAERERERERERERER -SAAAAAAERE વિવક્ષા કરી વંદનના પાંચ નામ (પાંચ પ્રકાર)બતાવ્યા છે. અર્થાત્ રતાધિકાદિની ગુણવાન તરીકે હ્રદયમાં સ્થાપના જેમ વંદનવિધિ કરવાથી થાય છે તેમ તેઓની ધર્મોપકરણ અંગેની સંયમ પૂર્વકની ક્રિયાથી પણ થાય છે તેથી તે ચિતિકર્મ વગેરેને પણ વંદન તરીકે વિવક્ષી આ પાંચ નામભેદ કહ્યા છે. (૧) વંદન કર્મ : મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર સમુહથી ગુરુની સ્તવના. (૨) ચિતિ કર્મ : કુશલ કર્મ ઉપચયના સાધનભૂત ગુરુસંબંધી રજોહરણાદિ ઉપકરણો અંગેની ડિલેહણાદિ ક્રિયા. (૩) કૃતિ કર્મ : નમન વગેરે ક્રિયા. (૪) પૂજા કર્મ : મન, વચન, કાયાના પ્રશસ્ત વ્યાપાર, નમ્રતા, વિનય સૂચક બધી શુભ પ્રવૃત્તિ. (૫)વિનય કર્મ : જેનાથી કર્મનો વિનાશ થાય તેવી ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ. અથવા એક વિચારણા રૂપે વંદન-ગુરુસેવાના ૫ પ્રકાર નીચે પ્રમાણેઃ (૧) વંદન કર્મ : પ્રણામ, ફેટાવંદનાદિ ત્રણ પ્રકાર. (૨) ચિતિ કર્મ : ગુરુના ઉપકરણો વગેરેની પ્રતિલેખના, સંભાળ. (૩) કૃતિ કર્મ : ગુરુની વિશ્રામણા વગેરે શારીરિક સંભાળ. (૪) પૂજા કર્મ : ગુરુની સ્તવના-બહુમાનાદિ. (૫) વિનય કર્મ : અભ્યુત્થાનાદિ આ પાંચેય પ્રકારે ગુરુનું ગૌરવ થતું હોવાથી ગુરુવંદનરૂપ છે. દ્વાર બીજું दृष्टान्त આ પાંચેયના દ્રવ્ય-ભાવ એમ બે ભેદ છે અને બે દૃષ્ટાંત છે. વંદન કર્મ : દ્રવ્ય-શીતલાચાર્ય પહેલાં, ભાવ-શીતલાચાર્ય પછી ચિતિ કર્મ : ક્ષુલ્લકાચાર્યની વ્રત છોડવાની ઇચ્છા વખતે રજોહરણાદિ દ્રવ્યચિતિકર્મ. પાછા ફર્યા ત્યારે ભાવ ચિતિકર્મ. કૃતિ કર્મ : દ્રવ્ય-વીરક શાળાપતિ, ભાવ-કૃષ્ણ પ Page #11 -------------------------------------------------------------------------- ________________ -અતિથિવિકિપિડિત syynynyNY RYDYNY SURYA KARRUAKAKASAKRUARAKA LAERCALAUA CARACALAUREA પૂજા કર્મ : દ્રવ્ય-ભાવ. ૨ રાજસેવક વિનય કર્મ : દ્રવ્ય-પાલક, ભાવ-શાંબ હું દ્વાર ત્રીજું વંદનને અયોગ્ય કોને વંદન ન કરવું? હું પાસસ્થાદિ પાંચ કુગુરુઓને વંદન ન કરવું. છે (૧) પાર્શ્વસ્થ : જ્ઞાન-દર્શન ચારિત્રની પાસે માત્ર રહે, સેવે નહિ. બે ભેદ - સર્વ પાર્થસ્થ : સમ્યજ્ઞાન – દર્શન - ચારિત્રમાં ન પ્રવર્તે, તેના અતિચારોને વર્જ નહી. તેથી સર્વરહિત કેવળ વેષધારી. દેશ પાર્થસ્થ : શય્યાતરપિંડ-રાજપિંડ-નિત્યપિંડ વગેરે કારણ વિના વાપરે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં થોડા થોડા અતિચારો લગાડયા કરે. (૨) ઓસન્ન(અવસત્ર): સાધુસામાચારીમાં શિથિલ હોય તે. બે ભેદ :- દેશ અવસન્ન : પ્રતિક્રમણ,પડિલેહણ આદિ આવશ્યક ક્રિયાઓ વ્યવસ્થિત ન કરે, ઓછા વત્તા પ્રમાણમાં કે પરાણે કરે. | સર્વ અવસન્ન : શેષકાળમાં પીઠ-ફલક-પાટ-પાટલા વાપરે, સ્થાપના પિંડ ગ્રહણ કરે. પ્રાભૃતિકા ભોજી હોય. (૩) કુશીલ - ખરાબ આચારવાળો. ત્રણ ભેદ : (૧) જ્ઞાનકશીલ: જ્ઞાનાચારના આઠ આચારોનું પાલન ન કરે. (૨) દર્શન કુશીલઃ દર્શનાચારના આઠ આચારોનું પાલન ન કરે. (૩) ચારિત્ર કુશીલઃ યંત્ર-મંત્ર સ્વપ્રફળ નિમિત્તાદિ કહે. પોતાનાં જાતિ, કુલનો પ્રકાશ કરે. સ્નાનાદિક વગેરેથી શરીરવિભુષા કરે. સ્ત્રીપુરુષના લક્ષણ કહે. કામણ-વશીકરણાદિ ક્રિયાઓ કરે. ૪) સંસક્ત ઃ ગુણ-દોષનો મિશ્રણવાળો. બે ભેદ....સંકિલષ્ટ સંસક્ત જે હિંસાદિ પાંચ મહાઆશ્રવોથી યુક્ત હોય, ત્રણેય ગારવથી લેપાયેલો હોય અને સ્ત્રી-ઘરયુક્ત માત્ર વેષધારી હોય. અસંકિલષ્ટ સંસક્તઃ “જેવા સાથે તેવા”ના આચારવાળો અર્થાત્ સંવિગ્ન જોડે હોય તો તેમના ગુણવાળો, પાર્શ્વસ્થ સાથે તેમના ગુણવાળો. Page #12 -------------------------------------------------------------------------- ________________ SAURURLAURERSACRORUA YAKALAURAPRERERURLAUA- AURURURLAURUAURRER છે (૫) યથાછંદ : મરજી મુજબ વર્તનાર. અનેક પ્રકારે છે. હૈ હું પોતાની મતિ પ્રમાણે આગમનો અર્થ કરે, વિગઈઓ વાપરે, ગૃહસ્થના હુંકાર્યોમાં પ્રવર્તે, નાના પણ અપરાધમાં આક્રોશક્રોધ કરે, સુખશીલ બને. હું છે ઢાર ચોથું! વંદન યોગ્ય છે વંદન કોને કરવું ? આચાર્યાદિ પાંચને.. આચાર્ય સૂત્રાર્થ ઉભયના જાણકાર, સમસ્ત પ્રશસ્ત લક્ષણ યુક્ત, ગાંભીર્ય, ધર્ય, ધૈર્યાદિ ગુણયુક્ત, અર્થ વાચના આપનાર....... ઉપાધ્યાય : આચાર્ય પદ યોગ્ય, સૂત્ર વાચના આપનાર.... પ્રવર્તક : જે સાધુ તપ સંયમાદિ યોગોમાંથી જે યોગને અસહઅસમર્થ હોય તેમાંથી તેનું નિવર્તન કરાવે. સ્થવિર : શક્તિ હોવા છતાં તપ-સંયમ જ્ઞાનાદિ યોગમાં સીદાતાને (ઉત્સાહ વિનાનાને) આલોક-પરલોકના નુકશાન બતાવીને તે તે યોગમાં સ્થિર કરે. રતાધિક : પર્યાય જ્યેષ્ઠ દીક્ષાપર્યાયમાં મોટા.... (આચાર્યાદિ પર્યાયમાં નાના હોય તો પણ નિર્જરા માટે વંદન કરવું.) હારિભદ્રીય આવ. (શ્લોક - ૧૧૯૫)માં હીન પયાર્યવાળા પણ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક કે સ્થવિરને રતાધિકે પણ વંદન કરવું એ વાત છે. પૂર્વકાળમાં કરતા હતા. દ્વાર પાંચમું વંદન અદાતા | સાધુઓએ વંદન કોની પાસે ન કરાવવું? કોનું વંદન ન લેવું? (૧) દીક્ષિત માતા : પુત્રીની દીક્ષા પહેલાં થઈ હોય તો પણ તે દીક્ષિત માતાનું વંદન ન લે. (૨) દીક્ષિત મોટી બહેન : નાની બહેનની દીક્ષા પહેલાં થઈ હોય તો પણ તે દીક્ષિત મોટી બહેનનું વંદન ન લે. (૩) દીક્ષિત પિતા : પ્રથમ દીક્ષિત પુત્ર દીક્ષિત પિતાનું વંદન ન લે. (૪) દીક્ષિત મોટાભાઈ : નાના ભાઈની દીક્ષા પહેલાં થઈ હોય તો પણ તે દીક્ષિત મોટાભાઇનું વંદન ન લે. ---- -નાના કાકાના Page #13 -------------------------------------------------------------------------- ________________ હરિરિરિરિરિરિદિઇવનિ -URRURERSRXAYRUARYA છે (૫) રતાધિક : રતાધિકનું વંદન નાના સાધુઓ ન લે. છે હું આમાં રાધિકનું વંદન લેવામાં જ્ઞાનાદિની આશાતના છે. બાકીનાછું હૈ૪ માં લોકવિરૂદ્ધ-લોકનિંદા-માબાપ વગેરેને અપ્રીતિ ઇત્યાદિ દોષો છે. હું રતાધિક સાધુ નાના સાધુ પાસે પાઠ લે તો પૂર્વ કાળે વંદન કરવાનો હું શાસ્ત્રીય માર્ગ હતો. હાલમાં એના સ્થાને સ્થાપનાજીને વંદન કરી રતાધિકે હું $પાઠ લેવો. ને એ રીતે માતા, પિતા, વડિલભાઈ કે મોટી બહેને પુત્ર, પુત્રી, નાના ભાઈ કે નાની બહેન પાસે પાઠ લેવાનો હોય ત્યારે સ્થાપનાજીને વંદન કરવું. દીક્ષિત માતા અને દીક્ષિત મોટી બહેન દીક્ષા પર્યાયમાં મોટા એવા દીક્ષિત પુત્ર અને દીક્ષિત નાના ભાઈને વંદન કરી શકે. જેમ ગૃહસ્થ માતા-પિતા-મોટાભાઈ વગેરે કરે છે તેમ કરી શકે. વાચના, આલોચના, પચ્ચકખાણ વગેરે અવસરે માતા-પિતા, વડિલભાઈ વગેરેનો વંદન કરવાનો (શ્રુતજ્ઞાનની ઉપાસના રૂપે) આગ્રહ હોય તો પૂર્વકાળે શ્રુત આપનાર આચાર્ય (પુત્ર) એકાંતમાં કરાવવાનો વિધિ હતો. શ્રુતજ્ઞાનની આટલી મહત્તા છે. કાર છઠું | वंटन हाता વંદન કરનાર કેવા ગુણોથી યુક્ત હોય ? પંચમરત્રયનુત્તો, માનસ માળપરિવઝિયમરૂમો संविग्ग निजरही, किइकम्मको हवइ साहू ॥ आ. नि. १९९७ ॥ પાંચ મહાવ્રતથી યુક્ત, આળસ રહિત, જાતિ વગેરેના અભિમાન વિનાની બુદ્ધિવાળો, સંવિગ્ન અને નિર્જરાર્થી સાધુ વંદન કરે. ઉપલક્ષણથી બીજા ગુણો જાણવા તેમજ ગૃહસ્થોને પણ અધિકારી જાણવા. દ્વાર સાતમું ! પાંચ નિષેધસ્થાનો | નિષેધસ્થાન : વંદનનો અનવસર.... વંદન ક્યારે ન કરવું? (૧) વ્યાક્ષિપ્ત : ધર્મકાર્ય વિચારણા વગેરેમાં ગુરુનું ચિત્ત અત્યંત વ્યગ્ર (રોકાયેલું) હોય ત્યારે વંદન ન કરવું. - રા - - - Page #14 -------------------------------------------------------------------------- ________________ KUT SACRCRCRCRCRCRCRCR (૨) પરાર્મુખ : વંદનીય મહાત્મા બીજી બાજુ મુખ કરીને બેઠા હોય અથવા વંદન સિવાયની બીજી કોઇ ઇચ્છાવાળા એટલે બીજા કાર્યની પ્રવૃત્તિવાળા હોઇ વંદન સ્વીકારવાની માનસિક વગેરે તૈયારીવાળા ન હોય ત્યારે વંદન ન કરવું. (૩) પ્રમત્ત : વંદન લેનારા નિદ્રામાં, કષાય-આવેશમાં, અપ્રશાંતતામાં, મમત્વમાં વર્તતા હોય ત્યારે વંદન ન કરવું. (૪, ૫) આહાર-નિહાર : વંદન લેનારા આહાર-નિહાર કરતા હોય કે કરવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવું નહીં. આવા વખતે વંદન કરવાથી આહાર-નિહાર-નિદ્રામાં અંતરાય, અપ્રશાંતતાવૃદ્ધિ, કાર્યવિક્ષેપ કે કાર્યનાશ, અપ્રીતિ કે અવિનય વગેરે દોષો થાય છે માટે આવી પરિસ્થિતિમાં વંદન કરવું નહીં. દ્વાર આવ્યું અનિષેધસ્થાન વંદનનો અવસર, વંદન ક્યારે કરવું?... વંદનીય પ્રશાન્ત, આસનસ્થ, ઉપશાન્ત અને ઉપસ્થિત હોય ત્યારે અનુજ્ઞા લઇને વંદન કરવું. 4પ્રશાન્ત હોવા જોઇએ એવું જે આમાં કહ્યું છે તેનાથી જણાય છે કે વ્યાક્ષિપ્ત-પરાભુખ નથી. કારણ કે વ્યાક્ષેપરહિતતા અને પ્રશાંતતા વચ્ચે હેતુહેતુમદ્ભાવ હોવાથી પ્રશાન્તતા તો જ આવે જો વ્યાક્ષેપરહિતતા હોય. આમ ઉપશાન્તાદિ અંગે પણ જાણવું. ઉપશાન્ત છે માટે પ્રમત્ત નથી. આસનસ્થ છે એટલે આહારનિહાર રહિત છે અને ઉપસ્થિત છે એટલે વંદન સ્વીકારવાની-જવાબ આપવાની તૈયારી છે. એટલે કે આહાર-નિહારની ઇચ્છારહિત છે. આટલી સ્વસ્થ અવસ્થામાં પણ રજા લઇને વંદન કરવું. આસનસ્થ જોઇએ એટલે કે ઉભા હોય-ચાલતા હોયખાતા-પીતા હોય કે કોઇ વિશિષ્ટ કામ કરતા હોય ત્યારે વંદન ન કરવું. ઉપસ્થિત હોવા જોઇએ એવું જે કહ્યું તેનાથી જણાય છે કે વંદન કરનારને માટે, ગુણીને વંદન કરવાની જેમ વિધિ છે તેમ વંદન લેનારને પણ તેની આ વિધિ અને ફરજ છે કે અતિ મહત્ત્વનું કાર્ય કે વિશેષ વિક્ષેપ ન હોય ત્યારે સુખશાતા-ધર્મલાભ વગેરે જવાબ આપવો. ૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ CACRCRCRCRCRCR બાહ્ય વૃત્તિથી શાંત હોય તે શાંત કહેવાય. આંતરિક વૃત્તિથી શાંત હોય તે પ્રશાંત કહેવાય. ઉભય વૃત્તિથી શાંત હોય તે ઉપશાંત કહેવાય. રજા વગર સામાન્ય રીતે કોઇ કામ થાય નહિ, તો વંદન તો ન જ થાય, માટે રજા લઇને વંદન કરવું. દ્વાર નવમું -CACRCRCRCRCRCRCs વંદનનાં કારણ વંદન ક્યારે ક્યારે કરવું ? પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, અપરાધ ખમાવવા, પાપૂર્ણક, આલોચના, સંવર (પચ્ચક્ખાણ), ઉત્તમાર્થ સંલેખના આ અવસરે વંદન કરવાનું હોય છે. (૧) પ્રતિક્રમણમાં વંદન (વાંદણા) આવે તે. (૨) સ્વાધ્યાય કરવા પૂર્વે સજ્ઝાય પ્રસ્થાપનમાં વાંદણા આવે તે સ્વાધ્યાય માટેનું વંદન. (૩) કાયોત્સર્ગ : અબ્યુટ્ઠિઆ પછી કાઉસ્સગ્ગ પૂર્વે વાંદણા આવે તે અથવા યોગવહન વખતે આયંબિલ છોડી નીવિનું પચ્ચક્ખાણ કરવા માટેના કાઉસ્સગ્ગ માટે રજા માંગવા પહેલાં વંદન કરવું. એમ નંદી સૂત્ર સાંભળવા અંગેના કાઉસ્સગ્ગની રજા માંગવા પહેલાં વાંદણા આપવા તે, આજ રીતે બીજા કાઉસ્સગ્ગો માટે પણ રજા માંગવા પહેલાં વાંદણા દઇ પછી કાઉસ્સગ્ગ કરવો. (૪) અપરાધ ક્ષમાપન : અબ્યુટ્ઠિઆ પૂર્વે વાંદણા આપવાના હોય છે તે. બીજા સાધુઓમાં પણ મોટાને વંદન કરીને અપરાધ ક્ષમાપના કરવી અને નાનાને હાથ જોડી ફેટાવંદનથી અપરાધની ક્ષમાપના કરવી. (૫) પ્રાથૂર્ણક : નવા સાધુ આવે તો પહેલાં આચાર્ય કે રતાધિકને વંદન કરી તેમને પૂછીને નવા આવેલ પ્રાથૂર્ણકને વંદન કરવું. આવનાર નાના હોય તો રહેલા મોટાને કરે. (૬) આલોચના ઃ જેની પાસે આલોચના કરવી હોય તેમને પૂર્વે ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ACREDERERER -Arvresearc વંદન કરવું. નાના પાસે કરવી હોય તો સ્થાપનાજીને વંદન કરવું અને તેમને વંદન રૂપે ‘મર્ત્યએણ વંદામિ' કહેવું. (૭) સંવર : પચ્ચક્ખાણ વંદન પૂર્વક લેવું. માટે પ્રતિક્રમણમાં છેલ્લે મુહપત્તિ પછી બે વાંદણા છે. (૮) અણસણ : સંલેખનારૂપ ઉત્તમાર્થ (અણસણ–સંથારો) અંગીકાર કરવા માટે પ્રથમ ગુરુવંદન તે ઉત્તમાર્થ માટેનું જાણવું. આ વાતો ઉપલક્ષણભૂત છે તેથી કોઇપણ વિશેષ વાત પૂછવી કે કહેવી હોય તે બધીનો આલોચનામાં અંતર્ભાવ કરી વંદન કરીને કરવી. સ્વાધ્યાય સંબંધી પૂછવું હોય તો તે વંદન સ્વાધ્યાયના ભેદમાં આવે. બીજા કોઇ કારણથી થતાં વંદન આમાં સમાવવા અથવા ઉપલક્ષણથી વધારે ભેદો સમજવા. દ્વાર દસમું વાંદણાના ૨૫ આવશ્યક. વાંદણા સૂત્ર બોલતી વખતે અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓ એ આવશ્યક.... ૨ અવનત, ૧ યથાજાતમુદ્રા, ૧૨ આવર્ત, ૪ શીર્ષનમન, ૩ ગુપ્તિ, ૨ પ્રવેશ, ૧નિર્ગમન = ૨૫ આવશ્યક. (ક) ૨ અવનત : અણુજાણહ મે મિઉગ્ગહં.... બોલતી વખતે અવગ્રહમાં પેસવાની અનુજ્ઞા માગવાની હોઇ મસ્તક સહિત શરીરને કેડમાંથી કંઇક નમાવવું તે અવનત કહેવાય. ‘ઇચ્છામિ ખમાસમણો’ ઇત્યાદિ પદ બોલતી વખતે મસ્તક નમાવવાનું હોય છે તે, વાંદણામાં બે વાર નમાવવાનું હોવાથી બે અવનત થાય. (ખ) યથાજાત મુદ્રા : દીક્ષા વખતે રજોહરણ-ચોલપટ્ટો-મુહપત્તિ આ ત્રણ ઉપકરણો હોય..... જન્મ વખતે હાથ કપાળે લાગેલા હોય. તેથી આ ત્રણ ઉપકરણો રાખવા અને હાથ કપાળે અંજલિબદ્ધ અડાડવા તે યથાજાત મુદ્રા કહેવાય. આવો આકાર રાખીને ગુરુવંદન કરવું. બન્ને વાંદણામાં આ એક અખંડ એકસરખું ગણ્યું હોવાથી એક આવશ્યક. ૨૫ આવશ્યક ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ XRXKURURSASRURVAVACAUR --YARAKACAURLARRUASAURER મેં શ્રાવકને ત્રણ ઉપકરણ તરીકે ચરવળો, ધોતીયું, મુહપત્તિ જાણવા. છે $ (ગ) ૧૨ આવર્ત : વંદન સૂત્રના તે તે પદના ઉચ્ચાર વખતે હૈ ગુરુચરણે (સ્થાપનારૂપે રજોહરણ કે ચરવળા પર) અને સ્વમસ્તકે હાથર્યું ઇંસ્પર્શાવવારૂપ કાય વ્યાપારને “આવર્ત કહેવાય છે. હું ગુરુચરણેહસ્ત વચ્ચે હસ્ત સ્વમસ્તકે હસ્ત = આવર્તણું કા........................................................................................ય .................. જ............... ..............................ત્તા........................ ..............ભે જ........... ............... ણિ જ્જ. બીજા વાંદણામાં પણ આ રીતે ૬ આવર્ત. તેથી કુલ ૧૨ આવર્ત. () ૪ શીર્ષનમન : “સંહાસં” અને “ખામેમિ ખમાસમણો' પદ બોલતાં ગુરુચરણે મસ્તક નમાવું તે ૨ શીર્ષનમન... વાંદરાના ૪ શીર્ષનમન અથવા “ખામેમિ ખમાસમણો' બોલતી વખતે શિષ્યના મસ્તકનું નમન તે ૧ “શિષ્યશીર્ષ'....એ વખતે ગુરુ પણ “અહમવિ ખામેમિ તુમ' શીર્ષ કંઇક નમાવે તે ૧ ગુરુ શીર્ષ... આ જ રીતે બીજા વાંદણામાં. તેથી કુલ ૪ શીર્ષનમન થાય (૨ શિષ્યના-૨ગુરુના) () ૩ ગુમિ : મનની એકાગ્રતારૂપ મનગુપ્તિ, શુદ્ધ અને અસ્મલિત સૂત્રોચ્ચાર એ વચન ગુપ્તિ અને આવર્ત વગેરેમાં કાયાનો સમ્યમ્ વ્યાપાર એ કાયગુપ્તિ. બંને વાંદણામાં આ ૩ ગુણિઓ અનુગત છે. | (છ) ૨ પ્રવેશ: ગુરુની અનુજ્ઞા લઈને અવગ્રહમાં નિસીહિ કહીને પ્રવેશ કરવો તે. બીજા વાંદણામાં પણ આ જ રીતે સમજવું. તેથી ર પ્રવેશ. (જ) ૧ નિષ્ક્રમણ : પ્રથમ વાંદણામાં “આવર્સિઆએ કહેતી વખતે અવગ્રહની બહાર નીકળવું તે...... વંદનની ક્રિયા અંગે કે ક્રિયાની વચ્ચે બીજીવાર બહાર નીકળવાનું હોતું નથી. પણ વાંદણા પુરા કરી જે માટે વંદન છે તે કર્યા પછી બહાર Page #18 -------------------------------------------------------------------------- ________________ -SRURLARRASAGAVARDAS -કઇ XAURRAKRAKAUSARUAR -88RCRURORGARBAURUS હે નીકળવાનું હોય છે. તેથી એને વંદનના આવશ્યક તરીકે ગણ્યું નથી. મેં હું એ વખતે પણ “આવસ્ટહિ બોલવું અથવા યાદ કરવું. હું આ દ્વાદશાવર્ત વંદન કરનાર સાધુ કે શ્રાવક આ ૨૫ કે તેમાંના હું એક પણ આવશ્યકની વિરાધના કરે, જેમ તેમ કરે તો કર્મનિર્જરા કરી હું શકતો નથી કારણકે આજ્ઞા-વિધિની બેદરકારીથી નિર્જરા થતી નથી પણ હું પાપાનુબંધિ પુણ્ય કે પાપ બંધાય છે. આ વાત થોભવંદન-ફેટાવંદનમાં પણ યથાયોગ્ય સમજવી. બધા જ ધાર્મિક અનુષ્ઠાનોમાં સમજવી. જે જે મુદ્રા વિધિ વગેરે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં બેદરકારીથી તેને ન કરનાર નિર્જરા પામી શક્તો નથી. વિરાધનાનો ભાગી બને છે. ઢાર અગીયારમું મુહપતિ પડિલેહણ-૨૫ વાંદણા પહેલા ઇરિયાવહિયા) ખમાસમણા પૂર્વક આદેશ માગી મુહપત્તિનું પડિલેહણ કરવાનું હોય છે. તેમાં વસ્ત્ર પ્રતિલેખન અને કાય પ્રતિલેખનના ૨૫-૨૫ ભેદ છે. વસ્ત્ર પ્રતિલેખન ૨૫૧ દષ્ટિ પડિલેહણ, ૬ ઉર્ધ્વ પ્રસ્ફોટ (પુરિમ), ૯ અફખોડા, ત્રણ ત્રણના આંતરે જાણવા અર્થાત્ પહેલાં ૩ અખોડા, પછી ૩ પકોડા, વળી ૩ અખોડા અને ૩ પખોડા, વળી ૩ અખોડા અને ૩ પકોડા, પ્રથમ મુહપત્તિ કે વસ્ત્રને એક બાજું (મોટું વસ્ત્ર હોય તો ત્રણ ) ભાગ કરીને) જોવું પછી બીજી બાજુ જોવું. (પ્રવચન સારોદ્ધારમાં બીજી બાજુ જોઈ ૩ ઉર્ધ્વ પ્રસ્ફોટ કરી ત્રીજી(મૂળ) બાજુએ જોઈ ૩ પ્રસ્ફોટન કરવાનું કહ્યું છે.) પછી પાછું મૂળ બાજુએ જોવું. આ દૃષ્ટિ પડિલેહણા પછી ઊભું રાખીને ડાબી બાજુના છેડાથી ૩ વાર ખંખેરવું. પછી જમણી બાજુના છેડાથી ત્રણ વાર ખંખેરવું. આ છ ઉર્ધ્વ પ્રસ્ફોટ કહેવાય. પછી મુહપત્તિને બે પડની ઘડી વળી જાય એ રીતે ખેંચી ત્રણ વધુટક કરી ડાબા હાથની હથેલી ઉપર હથેલીને ન સ્પર્શે તેમ ત્રણવાર ખંખેરવા Page #19 -------------------------------------------------------------------------- ________________ 36 MACACACT પૂર્વક કાંડા સુધી લઇ જવી તે ત્રણ અક્ષોડા.... એ પછી બહાર લઇ જતી વખતે હથેલીને અડે એવી રીતે ત્રણ ઘસ૨કા કરવા તે ત્રણ પ્રમાર્જન. આ અક્બોડા અને પ્રમાર્જન બંને ત્રણત્રણ વાર તેથી ૯ અક્ષોડા અને ૯ પક્ષોડા. આ કુલ ૨૫ પ્રક્રિયાથી મુહપત્તિનું પડિલેહણ કરવું. આ પ્રક્રિયામાં આ રીતે બોલવું. દૃષ્ટિ પડિલેહણ.....સૂત્ર અર્થ તત્ત્વ કરી સહું. ડાબી બાજુના છેડાથી ખંખેરતા ખંખેરતા....સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહરૂં. જમણી બાજુના છેડાથી ખંખેરતા.....કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિવું. પ્રથમ ત્રણ અક્ષો..........સુદેવ, સુગુરુ, સુધર્મ આદરૂં. પ્રથમ ત્રણ પશ્નો............દેવ, કુગુરુ, કુધર્મ પરિરૂં. બીજા ત્રણ અક્ષોડા.. .જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરૂં. બીજા ત્રણ પક્ષો............જ્ઞાન વિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરૂં. ત્રીજા ત્રણ અક્ષોડા......મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરૂં. ત્રીજા ત્રણ પક્ષો...........મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરૂં. દ્વાર બારમું કાચ પડિલેહણા-૨૫ SPEREREREREREREAN બે હાથમાં- મધ્ય – જમણે ડાબે પૂંજવું તેથી મધ્યના અર્ધમાં ઉપર નીચે. ડાબો હાથ-૩... ઉપર-નીચે અને બાજુથી પૂંજવો અને તે વખતે હાસ્ય, રતિ, અરતિ પરિહરૂં બોલવુ. જમણો હાથ-૩... ઉપર-નીચે અને બાજુથી પૂંજવો અને તે વખતે ભય-શોક-જાગુપ્સા પરિહરૂં બોલવું. મસ્તક.......... કપાળની વચ્ચે-જમણે-ડાબે ભાગે પૂંજવું. તે વખતે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા, કાપોતલેશ્યા પરિહરૂં બોલવું ૧૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ -કિકિકિકિકિકિસિફિલિપિ) SRSRSRSRRRRRRRURLAUAVA -PARKURURSACARREAURE છે મુખ..૩... મુખની વચ્ચે-જમણે-ડાબે ભાગે પંજવું. તે વખતે હું રસગારવ, ઋદ્ધિગારવ-શાતાગારવ પરિહરૂં બોલવું. હૈ હૃદય.........૩. હૃદયની વચ્ચે-જમણે-ડાબે ભાગે પૂજવું. તે વખતે હું Sમાયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું બોલવું હું ખભા....૪.. બે ખભા ઉપર નીચે. હું પ્રથમ જમણા હાથમાં મુહપત્તિ-જમણા ખભા પરથી પીઠનો જમણો 'ભાગ. પછી ડાબા હાથમાં મુહપત્તિ – ડાબા ખભા ઉપરથી પીઠનો ડાબો ભાગ. પછી ડાબા હાથમાં મુહપત્તિ – જમણી આંખનો નીચેનો ભાગ પૂજવો પછી જમણા હાથમાં મુહપત્તિ-ડાબી કાંખનો નીચેનો ભાગ પૂજવો. અને તે વખતે અનુક્રમે ક્રોધ-માન પરિહરૂં, માયા-લોભ પરિહરું બોલવું. પગની....૬ બન્ને પગના મધ્ય-જમણો-ડાબો ભાગ ઓઘો કે ચરવળાથી પંજવા. અને તેમાં ડાબા પગનું પડિલેહણ કરતાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરું અને જમણા પગનું પડિલેહણ કરતાં વાઉકાય-વનસ્પતિકાય-ત્રસકાય જયણા કરૂં બોલવું. - સ્ત્રીઓને કપાળ, હૃદય, ખભાની પ્રમાર્જના ૩+૩+૪=૧૦ હોતી નથી. પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં મુહપત્તિથી પગ પ્રમાર્જના કહી છે તે ઠીક નથી લાગતી. ૨૫ આવશ્યકો અને ઉપલક્ષણથી અન્ય મુહપત્તિ પડિલેહણ વગેરે દરેક ક્રિયાયોગમાં જીવ મન-વચન-કાયા વડે ઉપયુક્ત બનીને જેમ જેમ અન્યનાધિક પ્રયત્ન કરે છે તેમ તેમ વિશેષ નિર્જરા પામે છે. કેમકે નિર્જરાનું મુખ્ય કારણ ૩ કરણના ઉપયોગ પૂર્વક આવશ્યક યોગોમાં (આરાધનામાં) કરાતી અનુનાધિક પ્રવૃત્તિ છે. द्वार तेरभु |वहनना ३२ टोषो નીચેના બત્રીસ દોષ રહિત વંદન કરવું. કરી ૧૫ ] Page #21 -------------------------------------------------------------------------- ________________ LAUASAERBARUARYALAYA --SRUTRAUKUASA RURURURA (૧) અનાદત : આદર- સંભ્રમરહિત કરવું....અનાદરથી ઉત્સાહ $વિના કરવું. છે (૨) સ્તબ્ધ : શરીર અક્કડ રહેવું તે દ્રવ્ય સ્તબ્ધ. અભિમાન, હું જાત્યાદિ મદ રાખવો તે ભાવ સ્તબ્ધ. હું આ બેની ચતુર્ભગી : (૧) દ્રવ્ય સ્તબ્ધ, ભાવ સ્તબ્ધ $ (૨) દ્રવ્ય સ્તબ્ધ, ભાવ અસ્તબ્ધ (૩) દ્રવ્ય અસ્તબ્ધ, ભાવ સ્તબ્ધ છે (૪) દ્રવ્ય અસ્તબ્ધ, ભાવ અસ્તબ્ધ.શુદ્ધ, ભાવ સ્તબ્ધ અશુદ્ધ.... રોગાદિ કારણે દ્રવ્ય સ્તબ્ધ શુદ્ધ-નિષ્કારણે અશુદ્ધ. (૩) પ્રવિદ્ધ : ઉપચાર રહિત, અનિયંત્રિત - વચ્ચે પણ વંદન છોડીને ચાલ્યો જાય. (૪) પરિપિંડિત : એક જ વંદનથી અનેકને વાંદે અથવા આવર્તો અને સૂત્રાક્ષરોને યથાયોગ્ય જુદા ન પડતાં ભેગા કરી નાખે અથવા હાથ પગ ભેગા રાખીને વાંદે. છૂટા ન પાડે. (૫) ટોલગતિ તીડની જેમ કૂદતાં કૂદતાં પાછળ જાય, આગળ આવે એ રીતે વાંદે. (૬) અંકુશ : શિષ્ય વંદન કરવા માટે ગુરુને હાથીને જેમ મહાવત અંકુશથી બેસાડે તેમ હાથ અથવા કપડું ખેંચી અવજ્ઞાથી બેસાડી વાંદે તે. પૂજ્યોના વસ્ત્ર, હાથ વગેરે ક્યારેય ખેંચવા નહિ. અવિનય છે. અથવા રજોહરણ એક કે બે હાથથી અંકુશની જેમ ફેરવતાં વાંદે અથવા અંકુશ આક્રાન્ત હાથીની જેમ મસ્તક ઉંચું નીચું કરી વાંદે તે અંકુશ દોષ. (૭) કચ્છપરિંગિત : ઊભો રહીને કે બેસીને જે સૂત્રો બોલવાના હોય તે બોલતાં કાચબાની જેમ આગળ પાછળ ખસે તે કચ્છપ દોષ. (૮) મત્સ્યોવૃત્ત : બેસતાં કે ઊઠતાં માછલાની જેમ શીધ્ર ઉછાળા મારતો બેસે કે ઊઠે અથવા એકને વંદન કરી બીજાને વંદન કરવા બેઠા બેઠા જ એકદમ શરીરને ઘુમાવીને ત્યાં જાય તે મત્સ્યોદ્યુત્ત દોષ. (૯) મનપ્રદોષ : પોતાના કે બીજાના કારણે ગુરુ ઉપર મનમાં રોષ રાખી વંદન કરે. ૧ ૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ RRRRRRRRRRRRRRROR XAURRASATARAXRVAVA R URKRUARA PRVAVARRA છે (૧૦) વેદિકાબદ્ધ : ઢીંચણ ઉપર બે હાથ રાખવા, ઢીંચણ નીચે હૈં હું બે હાથ રાખવા, બે જાનુની બહાર બે હાથ રાખવા, બે હાથ ખોળામાંg હું રાખવા. એક જાનુને બે હાથની વચમાં રાખવો અને એક હાથને ખોળામાં હું Yરાખવો. આ પાંચ પ્રકારની વેદિકા છે. એ રીતે વંદન કરે તો આ દોષનું હું લાગે. છે (૧૧) ભજન્સ : આચાર્ય વંદનીય મને ભજે અનુસરે છે અને જોણું વંદન કરીને ખુશ કરીશ તો ભવિષ્યમાં પણ ભજશે આવા અભિપ્રાયથી વંદન કરે તે ભજન્ત દોષ. (૧૨) ભય : વંદન નહિ કરું તો આચાર્ય મને સંઘ-કુલ-ગચ્છમાંથી કાઢી મૂકશે, ઠપકો આપશે વગેરે ભયથી વંદન કરે તે ભય દોષ. (૧૩) મૈત્રી : આચાર્ય સાથે મૈત્રી થશે- જળવાશે એવા વિચારથી વાંદે તે. (૧૪) ગૌરવ : “આ સાધુ વંદનાદિ સમાચારીમાં કુશળ છે' એવી બધાને ખબર પડે એવા ગર્વથી આવર્ત વગેરે વંદનાદિ કરે તે ગૌરવદોષ. (૧૫) કારણ : ઈહલૌકિક વસ્ત્ર-પાત્ર-સન્માનાદિ માટે વંદન કરે. (૧૬) સ્તન દોષ વંદના કરવાથી બીજા જોનારાઓમાં મારી લઘુતા થશે એવા અભિપ્રાયના કારણે ચોરની જેમ છાનો છૂપો રહીને વંદન કરે. (૧૭) પ્રત્યેનીક : ૭ મા નિષેધસ્થાન દ્વારમાં કહેલ નિદ્રાદિ અનવસરે વંદન કરે. (૧૮) રુઝ : ગુરુ કોપાયમાન હોય અથવા પોતે રોષમાં હોય ત્યારે વંદન કરવું. ' (૧૯) તર્જના : “તમે તો વંદન કરીએ તો પ્રસન્ન થતા નથી કે ન કરીએ તો રોષ કરતા નથી. તેથી વંદન કરીએ કે ન કરીએ તમારે મન બધું સરખું જ છે' ઇત્યાર્દિ તર્જના કરીને વાંદે. (૨૦) શઠ : વંદન કરીશ તો સાધુ તેમજ શ્રાવકોમાં વિશ્વાસનું સ્થાન બનીશ. માટે ભાવ વગર પણ માયા કપટથી વંદન કરે. ૧૭. Form Page #23 -------------------------------------------------------------------------- ________________ કિકિકિસિફિલિપિવિ૪િ XAURRRRRRRRRRRAKANAN *AXRLARAVASRORLARRES S (૨૧) હિલિત : “ગણિવાચક ! તમને વંદન કરવાથી શું ?” એમ હીલનાપૂર્વક વંદન કરે. હું (૨૨) વિપરિકુંચિત : વંદનમાં વચ્ચે આડી અવળી વિકથાદિ વાતો છે. . (૨૩) દેખાદેષ્ટ : ઘણા સાધુઓ વંદન કરતા હોય તે વખતે હું નજરમાં ન ચડે એ રીતે કોઇ સાધુની ઓથે રહીને મૌન રહી વાંદે અથવા ઘણાની સાથે આવે અને ગુરુ જુએ ત્યારે વાંદે, ન જુએ ત્યારે ન વાંદે.....' (૨૪) શૃંગદોષ ઃ આવર્ત વખતે હાથ મસ્તકના મધ્યભાગે | અડાડવાને બદલે લમણાના બે ભાગમાં અડાડે. (૨૫) કરદોષ : આ વંદન ભગવાને કે ગુરુએ નાખેલો કર છે એમ સમજીને વાંદે. | (૨૬) કરમોચન દોષ : સાધુ થવાથી લૌકિક કરથી તો છૂટ્યા, પણ અરિહંતરૂપ રાજાના વાંદણા દેવા રૂપ કરથી નથી છૂટ્યા તેથી એનાથી છૂટવા વંદન કરે. (૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ : અડવું, ન અડવું... “અહો કાર્ય કાય' ઇત્યાદિ ૬ આવર્ત વખતે હાથ રજોહરણ-મસ્તકને અડે-ન અડે. આના ૪ ભાંગા. બન્નેને અડે તે પ્રથમ ભંગ શુદ્ધ...... (૨૮) ન્યૂન દોષ : અક્ષર, પદ, વાક્ય વગેરે કહેલા છે એના કરતાં ઓછા બોલે, અવનતાદિ શેષ આવશ્યકો ઓછા કરે. (૨૯) ઉત્તરચૂડ ઃ વંદન કર્યા પછી ખાસ જણાવવા માટે મોટે અવાજે “મયૂએણ વંદામિ” ચૂલિકારૂપે કહે. (૩૦)મૂકદોષ મૂંગાની જેમ આલાપકના ઉચ્ચાર વગર મનમાં કરે. (૩૧) ઢટ્ટર દોષ : ઘણા મોટા અવાજે વંદનના આલાવા બોલે. (૩૨) ચુડલિક રજોહરણને ઉમાડીયાની જેમ ભમાવતો વાંદે. ગુરુને ૩૨ દોષ રહિત વિશુદ્ધ વંદન કરનાર શીઘ નિર્વાણ પામે છે અથવા વૈમાનિક દેવ થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ XRX®AURRETXAURUARASA SAURURURBAURURSACRLAK -URRURURURURUKURORURA ફી દ્વારા ચૌદમું : वंटनथी उत्पन्न थता ६ गुश હું વિનયોપચાર, માનાદિભંગ (અહંકારનાશ) ગુરુપૂજા, જિનાજ્ઞાની હૈંઆરાધના, મૃતધર્મની આરાધના, અક્રિયા= મોક્ષ... $ ઉપલક્ષણથી વંદન ન કરવાથી ૬ દોષ થાય છે. છ દોષ માન, હૈઅવિનય, હિંસા, નીચગોત્ર, અબોધિ અને સંસાર વૃદ્ધિ... દ્વાર પંદરમું | ગુસ્થાપના સાક્ષાત્ ગુરુની ગેરહાજરીમાં ગુરુના ૩૬ ગુણયુક્ત સદ્ભૂત સ્થાપના સ્થાપવી. એ ન બની શકે તો અક્ષાદિને અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપકરણને ગુરુ તરીકે અસદ્ભૂત સ્થાપનારૂપે સ્થાપવા. આ સ્થાપના અક્ષવરાટક-કાષ્ટ-પુસ્તક અને ચિત્રમાં કરાય છે. જેના સદ્ભાવ અને અભાવ એમ બે ભેદ છે. વળી એ બંને પણ ઇવર અને યાવસ્કથિક એમ બબ્બે ભેદવાળી છે. ગુરુના વિરહમાં આવશ્યકાદિ અનુષ્ઠાન ગુરુ સન્મુખ કરવા માટે આ ગુરુ છે' એવો બોધ કરવા ગુરુસ્થાપના કરવી. જિનવરહમાં જેમ જિનબિંબની સેવા-વિનય પણ સફળ છે તેમ ગુરુ વિરહમાં ગુરુસ્થાપના પણ સફળ છે. દ્વાર સોળમું અવગ્રહ રજા ન લીધી હોય તો ગુરુથી કેટલે દૂર રહેવું ? સ્વપશે....સાધુ........સાધુને શ્રાવક...સાધુને સાધ્વી.....સાધ્વીને તે ૩ હાથ દૂર રહી વંદન કરે. શ્રાવિકા......સાધ્વીને? પરપક્ષે..સાધ્વી...સાધુને 1. શ્રાવિકા....સાધુને ૧૩ હાથ દૂર રહી વંદન કરે. ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિકિકિસિવિડિક્રિદિપ ઇઇિતિહાઇબ્રિતિનિતિન -- - -- - E F ==== == === ===== હું દ્વાર સત્તરમું ! હું વંદન સૂત્રના અક્ષરો ૨૨૬ છે. ગુરુ અક્ષર ૨૫ છે. $ ઢાર અઢારમું છે વંદનસૂત્રના પદો પ૮ છે. વિદત્યન્ત પમ્ | શબ્દને પદ તરીકેનું હું અહીં લેવો. શિષ્યના ૬ સ્થાનમાં અનુક્રમે ૫-૩-૧૨-૨-૩-૪- એમ ૨૯ અને આવસ્સિયાએ વગેરે શેષ ૨૯ પદો છે. કુલ ૫૮ પદો છે. દ્વાર ઓગણીસમું | શિષ્યના ૬ સ્થાન વંદન આપનારના સ્થાન (A) ઇચ્છા...ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસિરિઆએ...૫ (B) અનુજ્ઞા.....અણજ્જાણહ મે મિઉગ્ન...૩ (C) અવ્યાબાધ..નિસીહિ અહો-કાય કાયસંફાસ - ખમણિજ્જો બે કિલામો અપ્રકિલતાણે બહુસુભેણ બે દિવસો વઈર્ષાતો.......૧૨ (D) યાત્રા...જત્તા ભ = ૨ (E) યાપના......જવણિર્જ ચ ભે = ૩ (E) અપરાધખામણા...ખામેમિ ખમાસમણો દેવસિએ વઇક્રમં ૪ શેષ ૨૯ પદો - આવસ્સિયાએ પડિક્કમામિ ખમાસમણાણ દેવસિયાએ આસાયણાએ તિત્તીસરાએ જંકિંચિ મિચ્છાએ મણદુક્કડાએ વયદુક્કડાએ કાયદુક્કડાએ કોહાએ માણાએ માયાએ લોભાએ સવકાલિયાએ સવ્વમિચ્છોયારાએ સવ્વધમ્માઇક્કમણાએ આસાયણાએ જો મે અઈયારો કઓ તસ્સ ખમાસમણો પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાણે વોસિરામિ........૨૯ પદો+૨૯ = ૫૮ ૨૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ TERCRCRCRCR દ્વાર વીસમું गुरुवयन ક વંદન નિમિત્તે શિષ્યના ઉપરના ૧૯મા દ્વાર મુજબ ૬ પ્રશ્નો છે. આ દ્વારમાં તે તે પ્રશ્નના ગુરુએ આપવાના ઉત્તરની વાત છે. પ્રથમ પ્રશ્નમાં વંદન માટે રજા માગવાની વાત આવી. તેથી જણાય છે કે કોઇ પણ કાર્ય રજા વગર કરાય નહિ. પછી ‘પૂછી લઇશું’ એ રીતે કાળક્ષેપ પૂર્વક પણ કાર્ય ન કરાય. ‘ગુરુને અમુક વાત ન જણાવવી’ ‘નહિ જણાવીએ તો ચાલશે' વગેરેમાં ગુરુવિનયનો ભંગ છે. Tara શિષ્ય ગુરુને વંદન કરવાની પોતાની ઇચ્છા જણાવે ત્યારે ગુરુ જો ‘ડિત્તિ' (રાહ જો, ઉભો રહે) કહે, તો ત્યારે વંદન ન કરવું. ‘તિવિદેળ' (મન-વચન-કાયાથી) કહે, તો (અર્થાપત્તિથી-રૂઢિથી‘ટૂંકે પતાવ’) એવો અર્થ હોવાથી ‘મત્થએણ વંદામિ' કહી પૂરૂં કરે. ‘છંવેળ' (ઇચ્છા મુજબ ક૨) કહે, તો આગળ વંદન કરવા માટે અવગ્રહમાં જવા રજા મેળવવા માટે બીજો પ્રશ્ન કરે. શિષ્યનો બીજો પ્રશ્ન પોતાને મિત (પરિમિત) અવગ્રહની રજા આપવા માટે છે. અહીં અવગ્રહની એટલે અવગ્રહમાં પ્રવેશ કરવાની તેમજ વંદન પૂરતું રહેવાની એવો અર્થ કરવો. ‘મિત' શબ્દ અવગ્રહના વિશેષણ તરીકે છે. તેથી એનાથી અવગ્રહમાં મર્યાદાપૂર્વક પરિમિત ક્ષેત્રમાં, પરિમિત કાળ માટે રહેવું એ ત્રણ વાતનું સૂચન થાય છે. અવગ્રહમાં વંદન માટે પણ પેસવાની રજા માંગવાની છે. તેનાથી બે વાતનું સૂચન જાણવું. (૧) મહત્ત્વના કાર્યો સિવાય અવગ્રહમાં પેસાય નહિ અને (૨) કાળક્ષેપ સહન ન કરી શકાય એવા કાર્યો સિવાયના ગમે તેવા કાર્ય માટે રજા લીધા વગર અવગ્રહમાં ન પેસાય. બીજા પ્રશ્ન અંગે ગુરુનો ઉત્તર : મનુનામિ (અવગ્રહમાં પેસવાની રજા આપુ છું.) ૨૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ RCRCRCRCRCRCRCRC -SAXACACACREPEATERSKEJ આ રજા લીધા પછી કાળક્ષેપ, વ્યાક્ષેપ,- વગર સીધો અવગ્રહમાં ‘નિસીહિ’ કહેતાં પ્રવેશ કરવો. પછી ઉભડક પગે બેસીને ગુરુચરણે બે હાથનો સ્પર્શ કરી તે હાથ મસ્તકે ચડાવવારૂપ વંદન કરવું. પછી મસ્તક ચરણે અડાડવું. પછી આ ચરણસ્પર્શમાં થયેલ પીડાની ક્ષમા માંગવી ખમણિજ્જો ભે કિલામો ! આટલું થયા પછી પૂછવું કે પ્રશ્ન-૩ : બહુ શુભપૂર્વક=સુખશાતાપૂર્વક તમારો દિવસ પસાર થયો? (આ રીતના પ્રશ્નમાં ભવિષ્યકાળની શાતા પૂછાતી નથી. કારણ કે પૂછનાર કે જેને પૂછાય છે તે બેમાંથી એકેય તે જાણતા નથી. વળી પૂછ્યા વગર તો આપત્તિ કે રોગથી પીડાતા હોય તો ખબર શું પડે ? પ્રતિકાર શી રીતે થાય ? માટે ભૂતકાલીન દિવસ, પક્ષ વગેરેની જ શાતા પૂછવી વ્યાજબી છે જેથી આરોગ્ય વગેરે જણાઇ આવે.) ઇચ્છકારમાં પણ ‘સ્વામી શાતા છે જી’? નો અર્થ આવો જ કરવો. ગુરુનો જવાબ ઃ તહત્તિ તથા ઇતિ તે પ્રમાણે વસ્તુતઃ ગુરુ સુખમાં આનંદિત તથા દુઃખમાં દીન નથી છતાં પૂછનારને સુખશાતા એ માટે જણાવવી કે ‘સુખશાતા છે’ તેવું જણાવવાથી તેને સંતોષ થાય. વિશેષ : (૧) ગુરુ ચરણે હાથ લગાડીને હાથ મસ્તકે લગાડવા અને ગુરુચરણે માથું અડાડવું એ વાતથી એ જણાય છે કે... (A) આપણું મસ્તક ગુરુના ચરણને સ્પર્શાવવાથી આપણે પવિત્ર થઇએ. (B) ગુરુના ગુણો આપણામાં આવે. (C) ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો ઉભો કરવાનો અને હોય તો વ્યક્ત કરવાનો આ માર્ગ છે. ઇતરો આશીર્વાદ શક્તિપાતથી માને છે. આપણે ભાવ પૂર્વકના દેવ-ગુરુચરણ સ્પર્શથી પણ શક્તિસંચાર માનીએ છીએ. વિશેષ : (૨) આ ચરણ સ્પર્શમાં પણ પીડાની સંભાવના કરી ક્ષમાપના કરી તે સુચવે છે કે.....દેવ ગુરુને આપણા કાયિક સ્પર્શ નિમિત્તે ૨૨ Page #28 -------------------------------------------------------------------------- ________________ GALATALARCALACACACACA C ACACACACACACACACARA હૈ પણ પીડા થવી ન જોઈએ. આપણી કોઇપણ પ્રવૃત્તિ નિમિત્તે એમના હૈ હૃમન-વચન-કાયાને પીડા ન થાય તે ધ્યાન રાખવું. આ વાત પ્રધાનતયાણું હું આચાર્ય માટે છે. પરંતુ સાધકે (સાધુએ) પોતાના નિમિત્તે કોઇપણ સાધક હૈ સાધુને આ રીતે પીડા ન થાય તેની કાળજી રાખવી. સર્વ જીવો માટેનું હૈ પીડા વર્ષ જ છે. સાધુઓને પીડા વિશેષથી વર્ષ છે. $ આ ‘તહત્તિ' શબ્દના બદલે “સ્વામિ ! શાતા છે જી?” ના જવાબમાં મહાપુરુષોએ દેવ-ગુરુપસાય’ શબ્દો મૂક્યા કારણ કે- (૧)લોકવ્યવહારમાં ‘તહત્તિ” શબ્દ ગુર્વાજ્ઞા સ્વીકાર જણાવવા માટે વપરાય છે. (૨) જવાબ આપનાર અને સાંભળનારના હૃદયમાં દેવગુરુની મહત્તા વધે તે આ રીતે.... (A) જો સુખમાં કાળ ગયો હોય તો ધર્મ આરાધનાની વૃદ્ધિ થઈ એ દેવ ગુરુનો પ્રતાપ છે. (B) જે અનુકૂળતાઓ મળી તે પુણ્યના પ્રતાપે મળી અને તે પુણ્ય દેવગુરુની કૃપાથી ઉપાર્જિત થયું છે. (C) તે પુણ્યના ઉદયકાળમાં ધર્મભાવના ટકી રહી, વૃદ્ધિ પામી તેમાં પણ દેવ-ગુરુની કૃપા કારણ છે. (D) જો દુઃખ કે પ્રતિકૂળતા આવ્યાં તો પણ તે ધર્યથી સહન કરી | કર્મનાશ થયો. દુઃખમાં ધર્ય રહેવું એ દેવ-ગુરુનો પ્રભાવ છે. | (E) દુઃખ આવવા છતાં એ અનુબંધરૂપે ન થયું અને સમતાથી સહન થયું. સમતા ઉત્તરકાલીન પુણ્ય, સુખ અને ધર્મનો અનુબંધ (પરંપરા) ઊભો કરવામાં પ્રબળ નિમિત્તભૂત છે. આ સમતા કેળવાવનારા દેવ-ગુરુ છે. આમ “દેવ-ગુરુ પસાય” એ વાત સુખ-દુઃખમાં કાયમ ઊભી રહે છે. માટે મહાપુરુષોએ એ વાતને મુખ્ય કરી. ચોથો પ્રશ્ન : બાહ્ય સુખશાતા પૂછી. હવે યાત્રાની નિરાબાધતા પૂછવી. તમારી (સંયમ) યાત્રા નિરાબાધ વર્તે છે? આ પૂછવામાં તાત્પર્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ REDER TERCRCRCRCRCR KEDAVKRA એ છે કે સંયમયાત્રામાં કોઇ અડચણ, વિઘ્ન હોય અને અમારી સહાયથી એ ટળે એવું હોય તો કહો. આનો અર્થ એ થયો કે જે જે પ્રયત્નથી, સહાયથી પોતે ગુરુ-વર્યોની અને આરાધકોની સંયમયાત્રામાં આવી પડેલા અંતરાયોને દૂર કરી શકે એમ હોય તે તે પ્રયત્ન, સહાય કરવાની નોંના મોટા દરેકની ફરજ છે, અનિવાર્ય કર્તવ્ય છે. ચોથા પ્રશ્નનો જવાબ ઃ તને પણ વર્તે છે ? (તુપિ વરૃણ્ ?) અર્થાત્ મારી સંયમયાત્રા નિરાબાધ વર્તે છે. તારી પણ વર્તે છે ને ? આ પ્રતિપ્રશ્નથી સૂચિત થાય છે કે આચાર્યે (વડિલે) શિષ્યની (નાનાની)સંયમયાત્રાની નિરાબાધતાનો ખ્યાલ રાખવો, પૂછવી તેમજ તેમાં કોઇ અંતરાય હોય તો એ દૂર કરી અખંડિત કરવી, વધારવી. પાંચમો પ્રશ્ન : ‘નળનું ભે?' કષાય અને નોકષાયની ઉપશાંતતા દ્વારા મનની પ્રશાન્તતા છે ? બાહ્ય, શારીરિક કે સાંયોગિક કોઇ પ્રતિકૂળતા નથી અને સંયમયાત્રાના કોઇ બાહ્ય વિજ્ઞ અંતરાય નથી. આ બે વાત જાણ્યા પછી શિષ્ય આચાર્યની (કષાય અને નોકષાયના ડ્રાસથી પ્રાપ્ત થતી) પ્રશાંતતા પૂછે છે. આરાધકનું મન કષાય અને નોકષાયના આવેશ રહિત પ્રશાંત થવું જોઇએ, રહેવું જોઇએ એ સિદ્ધાંત છે. શિષ્યનો આ પ્રશ્ન પૂછવા પાછળ અભિપ્રાય એ છે કે કષાય અને નોકષાયથી જો મન અશાંત હોય તો (A) બાહ્ય અત્યંતર અનેક રીતે સંયોગ બદલવા દ્વારા..... (B) અંગત સેવા કરવા દ્વારા (C) અયોગ્ય વ્યક્તિઓરૂપ નિમિત્તને દૂર કરવા દ્વારા (D) અવસરે પ્રેરણા અને ટકોર કરવા દ્વારા આંતરચક્ષુ ખોલવા માટેના આંતરિક વીર્યને પોતે ઉલ્લાસિત કરી શકે એમ હોય તો અવશ્ય એમ કરવું. ૨૪ Page #30 -------------------------------------------------------------------------- ________________ છછછછછ XAURORA ARVAVACACASA SRSRSRSRKACAURURURSRECE છેપ્રત્યેક આરાધક આત્માનું આ કાર્ય છે કે બીજાની આંતરિક પ્રશાન્તતા કરવી. (રાગ-દ્વેષ-મોહના ઉદીરક કે અપ્રશાન્તતા કરનાર તો ટ્રેન જ બનવું.) હું પાંચમા પ્રશ્નનો ગુરુએ આપવાનો જવાબઃ હા એમ જ છે? (વં.) હૈ અર્થાત્ મન પ્રશાન્ત છે. યોગ્ય વ્યક્તિને ગુરુ આચાર્ય અથવા કોઈપણ હું આરાધક પોતાના હૃદયની મુંઝવણ કહેવા ઉલ્લસિત બને તે માટે આ પ્રશ્ન ને એકનિમિત્ત છે. અર્થાત્ યોગ્ય વ્યક્તિ પોતે આવો પ્રશ્ન સામેથી પૂછે એટલે મુંઝાનાર આરાધકને પણ એ મુંઝવણ કહેવાનું મન થાય. ક્ષોભ રહે નહિ. હવે આખો દિવસ થયેલ ભૂલો-અપરાધોની ક્ષમાયાચના માટેનો છટ્ટોપ્રશ્ન: હે ક્ષમાશ્રમણ ! દિવસ સંબંધી વ્યક્તિક્રમને તમારા પ્રત્યે મારાથી થઇ ગયેલ વિપરીત આચરણને) હુંખમાવું છું......પૂર્વે ત્રીજા પ્રશ્નના અંતર્ગત જે ક્ષમાપના કહી તે ફક્ત ચરણ-સ્પર્શના કારણે થયેલ પીડા માટેની જાણવી. જયારે આ ક્ષમાપના વંદન અને વંદન સિવાય પણ જે સમયે વંદનીયની, જે શાસ્ત્રીય આમન્યા વિનય-મર્યાદા જાળવવાની હોય તેનું દિવસ-રાત-પક્ષ-ચાતુર્માસ કે વર્ષ દરમ્યાન જે ઉલ્લંઘન થયું હોય તેની છે. આવું જે જે ઉલ્લંઘન આપણે જાણતા હોઇએ તેને સ્પષ્ટયાદ કરી આલોચના અને પ્રાયશ્ચિતલેવા પૂર્વક ખમાવવા.જે જે યાદ નથી આવતા તેને ઉલ્લંઘનની જ આ ક્ષમાપના છે. તેથી જે અપશબ્દાદિ યાદ હોય તેની આલોચના પ્રાયશ્ચિત કરવા પૂર્વક જેની સાથે થયા હોય તેને યાદ કરીને ખમાવવા. એમાં પણ વાચિક અપશબ્દાદિ આશાતના જેટલાની હાજરીમાં કરી હોય (બોલ્યા હોઇએ) તેટલા બધાને ભેગા કરી બધાની હાજરીમાં ક્ષમા માંગવી. જેના માટે બોલ્યા હોઈએ એ વ્યક્તિ બોલતી વખતે હાજર ન હોય તો પણ જેટલા વચ્ચે બોલ્યા હોઇએ તે બધા તો ક્ષમાપના વખતે હાજર હોવા જ જોઈએ. આલોચના પ્રાયશ્ચિત પણ લેવું. - છઠ્ઠા પ્રશ્નનો ઉત્તર : હું પણ તને ખમાવું છું (અરવિ રામ તુH) સામો ખમાવવા આવે ત્યારે આરાધકે તે બનાવ વખતે પોતાના Page #31 -------------------------------------------------------------------------- ________________ SAEREA CREDEREA હૃદયમાં કષાય થયો હોય તો શાંત કરીને તેને ખમાવવો, ક્ષમા આપવી, ક્ષમા માંગવી. જો પોતાને કષાય ન થયો હોય તો પણ સામાની ક્ષમા સ્વીકારવા માટે પણ સામાને ખમાવવો. માટે મિથ્યાદુષ્કૃતની સામે આપણે મિથ્યા દુષ્કૃત આપવું એ જૈન શાસનની રીતિ છે. અહીં સપ્રસંગ આવસિયાએ ઇત્યાદિ શેષ ૨૯ પદોનો ભાવાર્થ પણ આ રીતે જાણવો. આ બધા પદો ક્ષમાપના માટે છે અને ખામેમિ ખમાસમણો દેવસિઅં વઇક્કમં’ ના વિસ્તારરૂપ છે. અહીં પ્રશ્ન ઃ (૧) આ આવર્સિયાએ પછીના પદોની જરૂર શી છે? (૨) જો જરૂર છે તો અવગ્રહની આગળ નીકળીને કેમ ? (૩) પ્રથમ વાંદણામાં આ પદો પૂર્વે અવગ્રહની બહાર નીકળવાનું છે તો બીજા વાંદણામાં કેમ નહિ ? બીજા વાંદણા પછી ક્યારે અવગ્રહની બહાર નીકળવાનું ? ઉત્તર ૧ : સંક્ષિપ્ત ક્ષમાપના ગુરુ પાસે (ગુરુ સાક્ષીએ) કર્યા પછી વિશદ-વિસ્તૃત ક્ષમાપના પ્રથમ વાંદણામાં અવગ્રહની બહાર નીકળી માનસ પટ પર ગુરુને આરોપિત કરી ગુરુ સાક્ષીએ ક૨વી. (A) વિસ્તૃત ક્ષમાપનાથી પોતાના અતિચારોની સ્મૃતિ. (B) આ અતિચારો વર્જવાના છે એવો વારંવાર ખ્યાલ, (C) વિશેષ નમ્રભાવ, હૃદયશુદ્ધિ તેમજ (D) બાળ જીવોને અતિચારોનું જ્ઞાન અને તેમાં અકર્તવ્યબુદ્ધિ થાય તે. માટે વિસ્તૃત ક્ષમાપનાની જરૂર હોઇ આ પદો છે. થોયના જોડા બે શા માટે ? એ પ્રશ્નના ઉત્તરમાં શ્રીચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે સારા કાર્યો અનેકવાર કરવાના હોય છે. તેથી બે વાંદણા- બે થોયના જોડા, અનેક નમ્રુત્યુર્ણ વગેરેનું વિધાન છે. ઉત્તર ૨ ગુરુના અવગ્રહમાં વધુ વખત રહેવામાં આશાતના વગેરેનો સંભવ હોઇ અવગ્રહમાં રહીને માત્ર સંક્ષેપથી ક્ષમાપના કરાય છે અને વિસ્તૃત ક્ષમાપના બહાર નીકળી કરાય છે. ૨૬ Page #32 -------------------------------------------------------------------------- ________________ --હિલિિિિિિિોિ YAXALA URVASAURSALARA --ઋતિeઇટઇટિઇતિeઇતિઅતિઇિતિeઇજિરિ ઉત્તર ૩ : બીજા વાંદણામાં અવગ્રહની બહાર નહી નીકળવાનું હે હુંકારણ એ છે કે જે કાર્ય માટે વંદન કરાય છે તે કાર્યની રજા વગેરે હું Èવાંદણા પછી લેવાનું હોય છે તેથી એ બીજા વાંદણામાં અવગ્રહમાં રહીને જ વિસ્તૃત ક્ષમાપના કર્યા પછી તે કાર્યની રજા લેવી. (આદેશ માંગવો){ હૈ અથવા તે ક્ષમાપના, આલોચના વગેરે કાર્ય પતાવવું અને પછી હું $અવગ્રહની બહાર નીકળવું. છે આનાથી સૂચિત થાય છે કે ગુરુ પાસેથી આદેશ-રજા વગેરે દૂર રહીને મંગાય નહિ. પ્રતિક્રમણના પહેલા વાંદરાના બીજા વાંદણા પછી સવ્યસ્સ વિ સુધી અવગ્રહમાં રહી પછી અવગ્રહની બહાર નીકળે. બીજા વાંદણા વખતે અભુઢિઓ ખામ્યા પછી બહાર નીકળવું. ત્રીજા વાંદણા વખતે આયરિય ઉવજઝાએ પહેલાં બહાર નીકળવું. ચોથા વાંદણા વખતે પચ્ચખાણ લઈને બહાર નીકળવું. ત્રીજા વાંદણામાં ક્ષમાપના કરવા દ્વારા આચાર્ય-સંઘ-સર્વ જીવની ક્ષમાપના કરવાની રજા અધ્યાહારથી માંગેલી જાણવી. આ વાંદણા કાયોત્સર્ગ આવશ્યક અંગેના છે. તેથી વાંદણા દઈને અવગ્રહ બહાર નીકળી કાઉસ્સગ્ગના સૂત્રો બોલી કાઉસ્સગ્ગ આવશ્યક કરવાનું છે. દરેક વખતે બીજા વાંદણામાં વાંદરા પછી જે કાર્ય હોય તે જણાવી અથવા કરીને પછી અવગ્રહની બહાર નીકળતી વખતે “આવસ્યહિ બોલવું. શેષ ૨૯ પદોનો અર્થ : આવસ્સિયાએ = આવશ્યકી કરવા પૂર્વક ...આવશ્યકી કરીને અવગ્રહની બહાર નીકળીને....પડિ) ખમા) = હે ક્ષમાશ્રમણો ! દિવસ સંબંધી ૩૩ આશાતનાઓનું હું પ્રતિક્રમણ કરું છું. ક્ષમા માંગું છું. (તે સિવાય) આપ પ્રત્યે જે કંઇ વિપરીત મનવચન કે કાયાથી આચરાયું હોય (fમચ્છીપ). મન દુષ્કૃત, વચન દુષ્કૃત, કાય દુષ્કૃતથી જે અવજ્ઞા આશાતના કરી (હોય) ક્રોધથી-માનથી-માયાથી-લોભથી (જે અવજ્ઞા આશાતના કરી હોય) સર્વ કાળ સંબંધથી-ક્યારેય પણ, સર્વ મિથ્યા ઉપચારથીઃખોટા Page #33 -------------------------------------------------------------------------- ________________ CKVKLAVY ZACACACACAGAGAURIN માયાવીપણાની આચાર પ્રવૃત્તિથી, સર્વ ધર્મ અતિક્રમણથી—વિનય, પૂજન સંબંધી સર્વ ધર્મ (=મર્યાદા) ના ઉલ્લંઘનથી મારા વડે (આપના અવિનય સંબંધી) જે કોઇ અતિચાર થયો હોય તેને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગહું છું, તેવા અવિનયાદિ કરનાર આ પાપી આત્માને હું વોસિરાવું છું. પ્રતિક્રમણ ચાર પ્રકારે - પડિસિદ્ધાણં કરણે પ્રતિક્રમણ એટલે (A) કૃત્યનું અકરણ (B) અનૃત્યનું કરણ (C) અશ્રદ્ધા (D) વિપરીત પ્રરૂપણા નિંદા ઃ પાપનો આત્મસાક્ષિક તિરસ્કાર ગર્હ : પાપનો ગુરુસાક્ષિક તિરસ્કાર દ્વાર એકવીસમું આવા દોષથી મિથ્યાદુષ્કૃતપૂર્વક વિરામ પામવું. ૩૩ આશાતના, સામાન્યથી ૩૩ ભેદ. વિશેષ ભેદ માટેનાં કારણો.... પાંચ રીતે આશાતનાનો વિચાર કરવો. (૧) મન-વચન-કાયા દ્વારા......... મન-વચન-કાયાની પવિત્રતા, પ્રશાન્તતા, શુભતા, સમર્પણ, ગુમાવીને વંદન કર્યું અથવા ન કર્યું. (૨) ક્રોધાદિ ચાર કષાય દ્વારા....... (૩) સર્વકાળ દ્વારા....... ક્રોધાદિથી યુક્ત થઇ વંદન કર્યું અથવા ન કર્યું. કાળ સંબંધી કોઇ મર્યાદા ન સાચવી. ૩૩ આશાતના (૪) મિથ્યોપચાર અકૃત્યકરણ દ્વારા...... બનાવટી ઠગાઇ બતાવવા કર્યું કે ન કર્યું. વિપરીત(અકૃત્ય) કર્યું. (૫) ધર્મ અતિક્રમ-કૃત્ય અકરણ દ્વારા....... જે કર્તવ્ય છે તે આડું અવળું કર્યું કે ન કર્યું. ૨૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ ક્રિતિનિકિતિવિધિ છછછછછછછછ -લિપિવિકિપિહિર XARXAURERSARRERAKAN આ પાંચ રીતે વિશેષ આશાતનાના પ્રકારો બતાવી તેની ક્ષમાપનાર્થે $કરવી. ગુરુની ૩૩ આશાતના (૧) કારણ સિવાય ગુરુની આગળ ચાલે. કીડી જોવા, માર્ગ બતાવવા આગળ ચાલે તો જયણા સમજવી. $(૨) ગુરુની બેમાંથી કોઇપણ બાજુમાં સાથે ચાલે. (૩) ગુરુની પાછળ પણ અતિ નજીકમાં ચાલે, પગ વગેરે અથડાય, શ્વેષ્મ, વાયુ લાગે. માટે જેટલા પાછળ રહેવાથી આવી આશાતના ન થાય તે રીતે ચાલવું, (૪, ૫, ૬) આ જ રીતે આગળ-બાજુમાં અને પાછળ (અત્યંત નજીક) ઊભો રહે. (૭, ૮, ૯) આ જ રીતે આગળ બાજુમાં અને પાછળ બેસે. (૧૦) બહારથી આચાર્યની સાથે આવી એમના પહેલા પગ પૂંજવા, ધોવા. (૧૧) બહારથી આચાર્યની સાથે આવી એમના પહેલાં ઇરિયાવહિયા કરે. (૧૨) રાત્રે આચાર્ય કે મોટા બોલાવે કે “કોણ જાગે છે ? કોણ સુતું છે?” તો જાણવા છતાં જવાબ ન આપે. (૧૩) બહારથી આવેલ વ્યક્તિ સાથે ગુરુ કરતાં પહેલાં પોતે વાતચીત (૧૪) ગોચરી આદિ લાવીને પહેલાં બીજાને બતાવી પછી ગુરુને બતાવે. (૧૫) ગોચરી આદિ લાવી પહેલાં બીજા પાસે આલોવી પછી ગુરુ પાસે આલોવે. (૧૬) ગુરુને પૂછ્યા વગર બીજાને પહેલાં નિમંત્રી પછી ગુરુને નિમંત્રે. (૧૭) ગુરુને પૂછ્યા વગર જેને જેને જે ઠીક લાગે તે ઘણું ઘણું આપે. (૧૮) આચાર્ય-રાધિકને સારું-ઉત્તમ-પૂર્ણ આપવાના બદલે પોતે લઈ આહાર કરે. આચાર્યાદિને અન્નપ્રાન્ત, વિરસ, અલ્પ, અમનોજ્ઞ આપે. પોતાને ગમે તે પહેલાં પોતે લઇ શેષ આચાર્ય વગેરેને આપે. ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ARRARAXRXRXRURKARAW) ત્રિદિઇટિઇટિઇટિઇટિઇટિકિટ URURURSACRERURORURA છે (૧૯) દિવસે આચાર્ય બોલાવે ત્યારે (સામાન્યથી) ને સાંભળે, જવાબ હૈ ન આપે. હું (૨૦) રતાધિકને મોટા, કઠોર, અવાજે ઘણું કહે. ત્રણમાંથી એકે ન કરાય. હું ૬ (૨૧) રતાધિક બોલાવે ત્યારે પોતાના આસન પર રહીને જ જવાબ હું આપે, ત્યાં એમની પાસે ન જાય (૨૨) ગુરુ બોલાવે ત્યારે ત્યાં જઈ વિનયથી પૂછવાના બદલે “કેમ? શું ' છે ? શું કહો છો ?” ઈત્યાદિ કહે. (૨૩) રતાધિક કે આચાર્યને એકવચનથી બોલાવે. તું વગેરે બોલે. અથવા મને કહેનાર તું કોણ છે ? વગેરે કહે. (૨૪) ગુરુ જે કાંઈ સૂચન કરે ત્યાં કહે કે તમે કેમ નથી કરતા ? સામે તે જ વાત પ્રતિપ્રશ્ન જવાબ રૂપ કહે. દા.ત. ગુરુ કહે તું આળસુ છે તો કહે કે તમે જ આળસુ છો. (૨૫) ગુરુની વાણી-દેશના સાંભળી પ્રસન્ન ન થાય. પ્રસન્નતા દેખાડે નહિ. ઉપબૃહણા ન કરે. (૨૬) ગુરુની દેશનામાં કંઈક ફેરફાર લાગે તો કહે કે તમને આ અર્થ યાદ નથી, આ રીતે નથી, આ રીતે છે. (૨૭) ગુરુ ધર્મકથા કહેતા હોય ત્યારે હું તમને કથા કહીશ' ઇત્યાદિ કહી ગુરુની ધર્મકથાનો છેદ કરે. (૨૮) પર્ષદાનો ભેદ કરે. કોઈ નિમિત્ત-વચન એવું બોલે જેથી પર્ષદા ઊભી થઈ જાય. (૨૯) ગુરુની કથા પૂરી થઈ ગયા પછી પર્ષદા ઉઠ્યા પહેલાં જ પોતાની હોશિયારી દેખાડવા ગુરુએ કહેલા અર્થને જ વિસ્તારથી કહે. (૩૦) ગુરુના આસન વગેરેને પગ લાગે છતાં ન ખમાવે. (૩૧) ગુરુના આસન-સંથારા ઉપર બેસે સુવે. (૩૨) ગુરુની આગળ મોટા આસને ઉંચે બેસે-સુવે. (૩૩) ગુરુની આગળ સમાન આસને બેસે સુવે. T ૩૦ ઉO. Page #36 -------------------------------------------------------------------------- ________________ ત્રિવિડિજિવિડિઇિકિમિ -વિડિવિડિિિીતિવિધિ છે XAURRALARDALURLAURA XAVARCASAWARSAWALAUS છે આમાંની પ્રથમ નવ ક્ષેત્ર સંબંધી છે. (A) પહેલી ત્રણ આશાતના : ગમન વિષયક (B) બીજી ત્રણ ઊભા રહેવા સંબંધી (C) ત્રીજી ત્રણ બેસવા-સુવા સંબંધમાં, ઉપલક્ષણથી ગમન-S સ્થાન-આસન-શયન સંબંધી અન્ય આશાતનાઓ પણ ગણી લેવી. હું (D) દશમી : પગ ધોવા-મૂંજવા વગેરે ક્રિયા કરવા સંબંધમાં. હું (E) ૧૧મી : ઇરિયા વગેરે ક્રિયા પ્રથમ કરવી. ઉપલક્ષણથી બધી આવશ્યક ક્રિયાઓ લેવી. (F) ૧૨ અને ૧૯ : વ્યક્તિગત કે સામાન્ય પ્રશ્નનો જવાબ ન આપવો. મૌન રાખવું. (G) ૧૪ થી ૧૭ : આલોવવું, બતાવવું, આપવું, નિમંત્રવું. ગુરુ પહેલાં તેમની રજા વગર બીજાને કરવું. દરેક ચીજ માટે આ સમજવું. | (H) ૧૮ : ઉપરના ચાર બીજાને આપવા વગેરે અંગે. આમાં જાતે ઘણું સારું લઈ લેવું, આચાર્યને હીન-ઓછું આપવા અંગે છે. ) ૨૦-૨૧-૨૨ : બોલાવે ત્યારે જવાબની પદ્ધતિ અંગે છે. (J) ૨૪ : હિતશિક્ષામાં સામે આક્ષેપ-જવાબ અંગે છે. () ૨૫ થી ર૯ : ગુરુની દેશના અને શ્રાવક સાથેની વાતચીતમાં દખલ-હોંશીયારી બતાવવાના પ્રકાર. (L) ૩૦-૩૧ : ગુરુની વસ્તુને પગાદિ સ્પર્શ-ઉપભોગ અંગે છે. (M) ૩૨, ૩૩ : ગુરુની હાજરી-દષ્ટિમાં-તુલ્ય-અધિક પાવરની | કિંમતી સારી ચીજના ઉપયોગ અંગે છે. અથવા આ ૩૩ પરથી તારણ કરી શકાય કે આ આ રીતે ગુરુની આશાતના થાય છે. (ક) અતિ નિકટ રહેવાથી (ખ) તુલ્ય કે અધિક મોભાથી રહેવાથી (ગ) એમની ચીજને પગ વગેરે અડાડવાથી કે વાપરવાથી કરી શકી ૩૧ | Page #37 -------------------------------------------------------------------------- ________________ છછછછછછ---- -દરિદક્ષિધિ છે .. . XAURURURRRRRRRYALARA YARALANAXARRACAURUMUA છે. (ઘ) એમના કરતાં પહેલાં ક્રિયા કરવાથી કે પૂર્ણ કરવાથી. હું (ચ) લાવેલ ચીજ વગેરે એમને જણાવ્યા વગર, પૂક્યા વગરડું હૈ બીજાને બતાવવા વગેરેનો વ્યવહાર. (આ રીતે સારા-નરસા સમાચાર પણ એમને જણાવ્યા વિના બીજાને ન કહેવાય.) (છ) બોલાવે ત્યારે જવાબ ન આપવાથી. અથવા (જ) તુચ્છકારવાળો જવાબ આપવાથી. (ઝ) કઠોર, નિઃસ્નેહ વાણી વ્યવહાર કરવાથી અને (ઠ) બીજા સાથેના તેઓના વ્યવહારમાં-દેશનાદિમાં તોડી પાડવા પોતાની હોશિયારી બતાવવી. આમાં ગુરુ અને રત્નાધિક સાથેના બધા વ્યવહાર આવી જાય છે. એમાં સેવા-જીવદયા વગેરે કારણે કેટલીક જગ્યાએ સામાન્યરૂપે અવાદ જાણવો. પણ ત્યાં વિવેક અને જયણા પ્રવર્તવી જોઇએ. ઢાર બાવીસમું विधि લઘુપ્રતિક્રમણ (બૃહદ્ ગુરુવંદન) રાઇ : દરિયાઇ કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ન-ચૈત્યવંદનમુહપત્તિ-વાંદણા-ઇચ્છા, સંદિ0 ભગ0 રાઇઅં આલોઉં ? -સવ્વસ વિ૦- વાંદરા-ખામણા (અભુઢિઓ)-વાંદણા-પચ્ચકખાણ-વાંદણાઇચ્છા૦ સંદિ૦ ભગ0 દેવસિઅં આલોઉ ? -વાંદણા-ખામણા-૪ ખમાસમણાં-દેવસિઅ પાયચ્છિત્તનો કાઉસગ્ન-સઝાયના બે આદેશ માંગી સ્વાધ્યાય (ખમા૦ પૂર્વક) આમ ૨૨ દ્વારોનું વર્ણન કર્યા પછી હવે ગ્રંથકાર ઉપસંહાર કરતાં કહે છે : ચરણ-કરણમાં ઉપયુક્ત સાધુઓ (ઉપલક્ષણથી શ્રાવકો) આ રીતે વંદન વિધિને કરતાં કરતાં અનેક ભવમાં સંચિત થયેલ અનંતા કર્મો ખપાવે છે. ૩૨. Page #38 -------------------------------------------------------------------------- ________________ REACACACTURERCAER -CRETE અલ્પમતિવાળા ભવ્ય જીવોના બોધ માટે મેં આ ક્યું છે. એમાં જે કાંઇ વિપરીત-જિનાજ્ઞા વિરૂદ્ધ કહેવાયું હોય તેને અભિનિવેશમુક્ત, માત્સર્ય શૂન્ય ગીતાર્થો સુધારશો. પ્રશ્ન ઃ દ્વાદશાવર્ત વંદનમાં આવર્ત ક્રિયા કરતી વખતે ઉઘાડા મુખે બોલવું પડે એ વ્યાજબી શી રીતે ? અને ન બોલે તો સૂત્રલોપ થાય. ઉત્તર : જેમ પ્રભુ પૂજા કરતી વખતે દુહા ન બોલતાં ભાવના ભાવવાની છે તેમ અત્રે સૂત્ર પહેલાં બોલી પછી આવર્ત કરી મસ્તક ગુરુ ચરણે અડાડવું. જત્તા ભે ? જ્વણિજ્યં ચ ભે ? એ બે પ્રશ્નો છે. તે હાથ જોડીને પૂછાય. પછી આવર્ત કરવા જોઇએ. આમ છતાં હાલમાં આવર્તની સાથે જ તે તે શબ્દો બોલવાની પ્રથા છે. પ્રશ્ન ઃ રાઇ મુહપત્તિ સ્થાપનાજી પાસે કરવી કે ગુરુ સમક્ષ કરવી? ઉત્તર : આચાર્ય ભગવંત પાસે રાઇ મુહપત્તિ કરવામાં સ્થાપનાજીની જરૂર નથી. બીજા મહાત્મા પાસે કરવામાં સ્થાપનાજી હોવા જોઇએ અને સ્થાપનાજીને રાઇ મુહપત્તિ કરવાની હોવાથી મહાત્મા પદસ્થ કે ન હોય તો પણ સ્થાપનાજી આચાર્ય હોવાથી સવ્વસ વિ પછી વાંદણા દીધા પછી અભુદ્ઘિઓ ખામવાનો હોય છે. ન વંદન કોને ન કરવું ? એમાં પાસસ્ત્યાદિનો નિષેધ બતાવ્યો. જ્ઞાન ઓછું હોય તેનો નિષેધ ન બતાવ્યો. આનાથી ફલિત થાય છે કે ગુરુ તરીકે, પ્રથમ નંબરે......આચાર અને જ્ઞાન સંપન્ન વ્યક્તિ. બીજો નંબર.....જ્ઞાનીની નિશ્રામાં રહેનાર આચારસંપન્ન. ત્રીજા નંબરે....કથંચિદ્ આચાર હીન પણ જ્ઞાન સંપન્ન, શુદ્ધ પ્રરૂપક. ચોથા નંબરે......થંચિદ્ આચાર હીન, જ્ઞાનહીન છતાં જ્ઞાની અને આચારસંપન્નની પ્રશંસા તેમજ સહાય કરનાર હોવા જોઇએ. ત્રીજા ચોથા નંબરની વ્યક્તિઓ સંવિગ્નપાક્ષિક છે. તેઓ ગુરુ તરીકે પૂજ્ય ન હોવા છતાં માર્ગના કથંચિદ્ રક્ષક હોઇ શાસનની વૃદ્ધિમાં હેતુભૂત ગણી ગુણવાન ગણવા. જેઓ સ્વયં શિથિલ હોય, શિથિલતાનો બચાવ કરતા હોય, ઉદ્યત આચારવાળાના દોષ કાઢતા હોય તેઓને વંદન ન કરવું. ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ CRCRCRCRCRCRCRCR CERCAREREREA અત્યારે આ રિવાજ દેખાતો નથી. છતાં પાડવો સારો લાગે છે. શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા કરતા હોઇ, બાળજીવોને વ્યામોહ પમાડતા હોઇ તેઓ અસંવિગ્ન પાક્ષિક છે. વંદનને(અને બહુમાનને પણ)સદંતર અયોગ્ય છે. આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તક અને સ્થવિર એ ચાર દીક્ષા પર્યાયમાં નાના હોય તો પણ શ્રી જિનશાસનના વર્ધક-૨ક્ષક અને શ્રમણસંઘની આરાધનાના આધાર છે. માટે રતાધિકત્વ હેતુની (અધિક પર્યાય હોવા રૂપ હેતુની) જેમ આ મહાન હેતુના કારણે નાના પર્યાયવાળા પણ આ ચારને વંદન કરવું જોઇએ. (હાલમાં આ પ્રથા જણાતી નથી.) પ્રશ્ન : આવર્ત એટલે શું ? ઉત્તર : આના જવાબ માટે લખ્યું છે કે (૧) સૂત્રમાં ગુરુचरणन्यस्तहस्तशिरःस्थापनारूपा (२) सूत्राभिधानगर्भाकायव्यापारविशेषाः । તેથી જણાય છે કે આવર્તનં આવર્તઃ = પુનઃ પુનઃ કરવું તે, ગુરુ ચરણે પુનઃ પુનઃ હસ્તનો સ્પર્શ કરવાનો છે. તેથી આ સ્પર્શ કરવો એ આવર્ત. અથવા હાથની પરાવૃત્તિ (ફેરવવા-ઊંધા-ચત્તા ક૨વા) એ પણ આવર્ત્ત. ગુરુચરણ અને સ્વમસ્તકનો સ્પર્શ કરાવવા હાથની પરાવૃત્તિ કરવી પડે છે. તેને પણ આવર્ત્ત કહી શકાય. ટૂંકમાં આવી કાયાની વિશેષ પ્રકારની પ્રવૃત્તિ આવર્ત છે. અંગ્રેજીમાં લખેલ આંકની ટિપ્પણ : (૧) આનું ‘છોભવંદન' એવું બીજું નામ પણ આવે છે. શ્રી હારિભદ્રીય આવશ્યકમાં સંક્ષેપ વંદન બતાવ્યું છે. તેથી સંક્ષેપના સમાનાર્થક સ્તોક શબ્દ પરથી ‘થોભ’ થયું લાગે છે. પૂજ્યપાદ્ ગુરુદેવ શ્રીભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવેલ સૂચન....આ વંદનમાં મોટા વાંદણાના ભાવનો સમાવેશ છે. તેથી આને માટે ‘સ્થોભવંદન' નામ પણ આવે છે. તેના પરથી થોભ લાગે છે. (૨) ઘરે વહોરવા પધારેલા મહાત્માને ગૃહસ્થ ફેટાવંદન કરે. થોભવંદન બહુધા ન કરે. કારણ કે ઘરે ઘરે ગૃહસ્થો થોભવંદન કરવા ३४ Page #40 -------------------------------------------------------------------------- ________________ FREDERER REDEREA SAGAGAGAGAGAGAUREATE માંડે તો સાધુ મહારાજને ઘણો વ્યાક્ષેપ થાય. માટે ક્યાંક કોઇ થોભવંદન કરે છે તે અપવાદિક જાણવું. (૩) દીક્ષિત માતાનું દીક્ષિત પુત્ર વંદન ન લે. દીક્ષિત મોટી બહેનનું દીક્ષિત પુત્ર વંદન લઇ શકે. હારિભદ્રીય આવશ્યકમાં આ સંદર્ભમાં ‘ન કારયેત્’ લખ્યું છે. હાલમાં દીક્ષિત પિતા દીક્ષિત પુત્રને વંદન ન કરે. દીક્ષિત મોટાભાઇ દીક્ષિત નાના ભાઇને વંદન ન કરે. દીક્ષિત માતા દીક્ષિત પુત્રને વંદન ન કરે. દીક્ષિત મોટી બહેન દીક્ષિત નાનાભાઇને ઇચ્છા હોય તો વંદન કરે. દીક્ષિત માતા દીક્ષિત પુત્રીને વંદન ન કરે. દીક્ષિત મોટી બહેન દીક્ષિત નાની બહેનને વંદન ન કરે. ‘જિઢભાયા’ શબ્દના ઉપલક્ષણથી મોટી બહેન પણ લેવાય પણ તે ફક્ત સ્ત્રી પક્ષ માટે. એટલે કે નાની બહેન માટે. નાનાભાઇ માટે નહિ. કારણ કે ગર્હા વગેરે જે હેતુ છે તે નાનાભાઇની અપેક્ષાએ થતા નથી. સ્વપક્ષની અપેક્ષાએ થાય છે. (૪) વ્યાક્ષિપ્તતા અને પરાખતા ન હોય તો પ્રશાંતતા આવે. પ્રમત્તતા ન હોય તો ઉપશાન્તતા આવે. આહાર-નિહારની પ્રવૃત્તિ કે ઇચ્છા ન હોય તો આસનસ્થ હોય. આ ચારેય દોષ ન હોય તો ઉપસ્થિત કહેવાય. (૫) મુહપત્તિના ત્રણ વળને ૪ આંગળીના ૩ આંતરામાં ભરાવી નીચે ઝુલતાં રાખવાં તે ૩ વટક કહેવાય. (૬) ‘બહુસુભેણ ભે દિવસો વઇક્સંતો ?” પ્રશ્નથી માત્ર ભૂતકાલીન શાતા જ પૂછાય છે. વર્તમાનકાલીન કે ભવિષ્યકાલીન નહિ. કારણ કે વર્તમાનકાળ અલ્પ હોવાથી તેની માત્ર શાતા પૂછવાની ન હોય પણ અલ્પ પીડા વગેરે હોય તો તુરત ઉપચાર પણ કરવાના હોય. (૭) શંકા : ‘દેવ-ગુરુ પસાય' જવાબ આપે તો પૂછનારને આપત્તિ ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ XABARRURAWASAWAUAWA URUANACAUAWAUA AURORE છે પીડા વગેરે જણાય નહિ અને તેથી જેના માટે પ્રશ્ન પૂછાય છે એ પ્રયોજન૨ે હુંતો સરે નહિ. હું સમાધાન : એ માટે વંદન પૂર્ણ થયા પછી ફરીથી વ્યક્ત શબ્દોથી હું હું શાતા પૂછે : “સાહેબ ! કોઈ પીડા વગેરે છે નહિ ને ?' હું (આવી વ્યવસ્થાનો લાભ વંદન કરવા આવનાર સેંકડો ગૃહસ્થોને ગુરુએ હું પોતાની આપત્તિ જણાવવી ન પડે, જે જરૂરી પણ હોતી નથી. કેમકે બધા જશું ૐ કંઈ તે આપત્તિઓ દૂર કરવાની શક્તિ-ભાવનાવાળા હોતા નથીજેઓ તેવી શક્તિ, ભાવના અને વિશિષ્ટ લાગણીવાળા હોય તેઓ વંદન પૂર્ણ કર્યા બાદ સહજ રીતે આ પૂછે અને યોગ્ય પ્રતિકારનો ઉપાય કરે.) પ્રશ્ન : ભાત પાણીનો લાભ દેશોજી” રાત્રે પણ બોલાય ? ઉત્તર રાત્રે બોલવાનો રિવાજ નથી. રાત્રે ગોચરી જવાનું હોતું નથી. અને તેથી એના અતિચારો પણ લાગવાનો સંભવ હોતો નથી. તેમ છતાં સાધુઓએ સવારના પ્રતિક્રમણમાં પગામ સઝાય (શ્રમણ સૂત્ર)માં પાઠની અખંડિતતા જાળવી રાખવા જેમ “પડિક્કમામિ ગોઅરચરિઆએ” વગેરે બોલવાનું હોય છે તેમ આ પણ પાઠને અખંડ રાખવા બોલવું જોઇએ. તેમજ દિવસે ભિક્ષાકાળ સિવાય પણ પોતાના ઘરે અવારનવાર પધરાવવાના ભાવ જણાવવા જેમ બોલાય છે તેમ રાત્રે પણ બોલાય. આ નિર્દેશથી એ સૂચિત થાય છે કે શ્રાવકે સંયમના નિર્વાહ અને વૃદ્ધિ માટે જે જરૂર હોય તે બને તો નિર્દોષ રીતે નહિતર યથાયોગ્ય જયણાપૂર્વક પણ પુરૂ પાડવું જોઈએ. એમ સાધુઓએ પણ રતાધિક અને ઉપલક્ષણથી (તે તે કાર્યને અનાવડત-લાભાંતર વગેરેના કારણે નહિ કરી શકનાર) અસમર્થને સહાયક થવા રૂપે લાવી આપવું. પ્રતિલેખનાદિ કાર્ય કરી આપવું. આ ફરજ રૂપ છે, ઐચ્છિક નહિ તે ધ્યાનમાં રાખવું. ઇચ્છકાર....માં જવણિજં ચ ભે પાઠનો તેમજ સુખતપથી.. આ બે ઇ અપ્પકિલતાણું બહુસુભેણ ભે શરીર નિરાબાધ અને વાક્યોથી) દિવસો વઈઝંતોએ પાઠનો તેમજ સ્વામી સાતા છે જી? ૩૬ ; Page #42 -------------------------------------------------------------------------- ________________ REDERERER SACRCRCREA તથા સુખસંયમયાત્રા નિર્વહો છો જી ? આ વાક્યથી જત્તા ભે નો અંતર્ભાવ કર્યો છે. આમાં ત્રણ પ્રશ્ન છે..... (A) વંદનની રજા બે ખમાસમણાથી મંગાઇ ગઇ હોવાથી આમાં માંગવાની નથી તેથી છ માંનો પ્રથમ પ્રશ્ન નથી. (B) અવગ્રહમાં પ્રવેશ કરવાનો ન હોવાથી મિતાવગ્રહનો બીજો પ્રશ્ન નથી. (C) અપરાધક્ષામણાની રજા અબ્દુઢિઓ સૂત્રથી માંગવાની હોઇ છઠ્ઠો પ્રશ્ન પણ આ સૂત્રમાં નથી. તેથી ‘ઇચ્છકાર સૂત્ર'માં છમાંના ત્રણ જ પ્રશ્નો છે. અભુઢિઆ સૂત્રમાં ‘જંકિંચિ’થી ક્ષમાપના છે. પ્રશ્ન : ‘જાવણિજ્જાએ’ અને ‘જવણિજ્યં’ આ બે પદનો અર્થ શું ? ઉત્તર : જાવણિજ્જાએ = યાપનીયયા = યથાશકત્યા...આવો અર્થ શ્રી હારિભદ્રીય આવશ્યકમાં કરેલ છે. વંદન કરવાની ઇચ્છા સાથે આ પણ જણાવે છે કે હું પ્રમાદ વગેરેનો ત્યાગ કરવામાં શક્તિને છૂપાવ્યા કે ઓળંગ્યા (અતિરેક કર્યા) વગર વંદન કરવાને ઇચ્છું છું. ઉપલક્ષણથી દરેક અનુષ્ઠાન આ રીતે યથાશક્તિ કરવાનાં હોય છે. જ્વણિજ્યું – યાપનીયં નિર્વાહ કાર્ય કરણ શક્ય-સમર્થ. અહીં ‘શરીર’ એટલું પદ અધ્યાહારિત સમજવું. = શંકા ઃ શરીર સુખરૂપ છે. બાહ્ય સંયમ યાત્રા નિરુપદ્રવ છે. એ બે વાતની પૂર્વ પ્રશ્નોત્તરથી જાણકારી મેળવી લીધા પછી આ પ્રશ્ન પૂછાય છે. તો શ૨ી૨ કાર્ય કરણ સમર્થ છે ? એવું પૂછવામાં ક્યા સામર્થ્યની પૃચ્છા છે? સમાધાન : મનની અવ્યાકુળતા અને તેથી શરીરની પણ અવ્યાકુળતા એ સંયમ માટે યાપનીયતા = સામર્થ્ય છે. તેથી આ પ્રશ્નમાં કષાય અને નોકષાયના આવેશથી રહિત મન અને શરીર શાંત ઉપશાંત છે? યાપનીય છે ? એવું પૂછવાનું તાત્પર્ય છે. ગુરુવંદન ભાષ્ય સંપૂર્ણ ૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ ŠEDEDEDEDEREREREREDEN CRCRCRCRCR ગુરુવત ભાષ્ય गुरु-वंदणमह तिविहं तं फिट्टा छोभ बारसाऽऽवत्तं । સ--नमणाइसु પદમ પુળ-જીમા-મમળ-શિ વીત્રં ॥ ॥ ગ્રન્થ સંબંધ : વંદનના પ્રકાર હવે ગુરુવંદન તે ત્રણ પ્રકારે છે : તે ફિટ્ટા, છોભ, અને દ્વાદશાવર્ત, પહેલું છોભ મસ્તક નમાવવા વગેરેથી અને બીજું સંપૂર્ણ બે ખમાસમણ દેવાથી. ॥ ૧|| RCRCRCRCRCRCRCRCR जह दूओ रायाणं नमिउं कज्जं निवेइउं पच्छा । विसज्जिओ वि वंदियं गच्छइ, एमेव इत्थ दुगं ॥ २ ॥ બે વંદનનું કારણ જેમ દૂત રાજાઓને નમસ્કાર કરી, પછી કાર્ય નિવેદન કરે, પછી વિસર્જન કરાયા પછી પણ નમસ્કાર કરીને જાય છે. એ પ્રમાણે જ અહિં બે [ખમાસમણ દેવાય છે] ॥ ૨॥ आयारस्स उ मूलं विणओ, सो गुणवओ य पडिवत्ती । सा य विहिवंदणाओ, विही इमो बारसावत्ते ॥ ३ ॥ વંદનની આવશ્યકતા આચારનું મૂળ તો વિનય છે, વિનય ગુણવાનની ભક્તિ છે, તે [ભક્તિ] વિધિપૂર્વક વંદના કરવાથી થાય છે, અને એ વિધિ દ્વાદશાવર્ત વંદનમાં છે. II ૩|| तइयं तु छंदण - दुगे तत्थ मिहो आइमं सयल-संघे । बीयं तु दंसणीण य पयट्ठियाणं च तइयं तु ॥ ४ ॥ કયું વંદન કોને કોને કરાય ? અને ત્રીજા પ્રકારનું વંદન તે બે વાંદણા, તેમાંનું પહેલું વંદન ચતુર્વિધ સંઘમાં ૫૨સ્પ૨, બીજું મુનિ મહારાજોને અને ત્રીજું પદવીધર મુનિમહારાજોને. ॥ ૪॥ ३८ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઇિિિિજજીિિિિહ BACALAUAGACARA RASA હૈ ચંદ્ર-દિ-ખિં પૂર્ય-મં ચ વિય-ખે ૨ | હે Do कायव्वं कस्स व ? केण वावि ? काहेव? कइ खुत्तो ? ॥५॥ હું વંદનના-નામોઃ વગેરે આવશ્યક નિર્યુક્તિ સૂચિત દ્વારો. હું વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ, કોને ? ફુઅથવા કોણે ? અથવા ક્યારે ? અથવા કેટલી વાર? કરવું. તે પા હું ___ कइओणयं? कइ-सिरं? कइहिंव आवस्सएहिं परिसुद्धं ?। कइदोसविप्पमुक्कं किइ-कम्मं कीस कीरइ वा ? ॥६॥ વંદનઃ કેટલા નમનવાળુ? કેટલા શીર્ષનમસ્કારવાળું?કેટલાં આવશ્યકો વડે વિશુદ્ધ? કેટલા દોષ વિનાનું? અને શા માટે? કરાય છે. / ૬l/ पण नाम पणाऽऽहरणा अजुग्गपण जुग्गपणचउअदाया। चउ दाय पण निसेहा चउ अ णिसेहऽ?कारणया ॥ ७॥ મુખ્ય દ્વારો પાંચ નામ, પાંચ દ્રષ્ટાન્ત, પાંચ પ્રકારના વંદનને અયોગ્ય, પાંચ પ્રકારના વંદન યોગ્ય, વંદન કરાવવાને અયોગ્ય ચાર, ચાર લાયક, વંદન કરનારના પાંચ નિષેધો, ચાર સ્થાને નિષેધ નહિ, આઠ કારણો. છો. आवस्सय मुहणंतय-तणु-पेह-पणीस दोस-बत्तीसा । छ गुण गुरु-ठवणं दुग्गह दु-छवीसक्खर गुरु-पणवीसा ॥८॥ પચ્ચીસ આવશ્યક, પચ્ચીસ મુહપત્તિની પડિલેહણા, શરીરની પચ્ચીસ પડિલેહણા, બત્રીશ દોષ, છ ગુણ, ગુરુમહારાજની સ્થાપના, બે અવગ્રહ, બસો છવ્વીસ અક્ષર, પચ્ચીશ જોડાક્ષર, | ૮ll पय अडवन छ ठाणा छग्गुरुवयणा आसायण तित्तीसं। दुविही दुवीस दारेहिं चउ-सया-बाणउइ ठाणा ॥ ९॥ અઠ્ઠાવન પદ, છ સ્થાન, ગુરુ મહારાજના છ વચન, તેત્રીસ આશાતના, બે વિધિ, (એ બાવીશ દ્વારો વડે ગુરુવંદનના) ચારસો બાણું સ્થાન-પ્રકાર છે. | હા. ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ EDEDERERER RCRCRCRCRCRCR CRCRCRCRCRCRCRCRCRCRY વંતાય વિજ્ઞ-ળમાં ફિ-માં પૂત્ર-માં વિાય-મં गुरुवंदणपणनामा दव्वे भावे [ दुढोहेण ] दुहाहरणा ॥ १० ॥ ગુરુવંદનના પાંચ નામ વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ, એ ગુરુવંદનના પાંચ નામ છે. અને તે ઓધથી (સામાન્ય રીતે) દ્રવ્યથી ને ભાવથી એમ બે બે પ્રકારે છે [અથવા દરેકના દ્રવ્યથી ને ભાવથી એમ બબ્બે પ્રકારના ઉદાહરણ છે] || ૧૦॥ 11 ૨૨૫ सीयलय खुड्डए વીર-ન્હ સવળ-ટુ પાતળુ સંવે । पंचेए दिट्ठता किइ कम्मे दव्व-भावेहिं દ્રવ્ય અને ભાવ વન્દેનનાં દ્રષ્ટાંતો ગુરુવંદનમાં-દ્રવ્યથી અને ભાવથી શીતલાચાર્ય અને ક્ષુલ્લક સાધુ. વીરકશાલવી અને કૃષ્ણ, બે રાજસેવક, પાલકકુમાર અને શાંબકુમાર એ પાંચ દ્રષ્ટાંતો છે ।। ૧૧|| पासत्थो ओसन्नो कुसील संसत्तओ अहाच्छंदो 1 દુઃ-ટુ-તિ-તુઓ વિહા અવંખિન્ના નિમયંમિ ॥ ૨॥ અવંદનીય-૫ બે, બે, ત્રણ, બે અને અનેક પ્રકારના પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ સાધુ શ્રીજૈનદર્શનમાં વંદન કરવા યોગ્ય નથી ॥ ૧૨॥ आयरिय उवज्झाए पवत्ति थेरे तहेव रायणिए । किइकम्म निज्जरट्ठा कायव्वमिमेसि पंचहं ॥ १३ ॥ વંદન કરવા યોગ્ય - ૫ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તેમજ રાત્રિક એ પાંચને વંદન ક૨વાથી થતી નિર્જરાનો લાભ મેળવવા વંદન કરવું જ જોઇએ. ॥ ૧૩ -પિય-બિટ્ટુ માયા ગોમાવિ તદેવ સવ્વ-રાપિણ્ | किइ - कम्मं न कारिज्जा चउ समणाई कुणंति पुणो ॥ १४ ॥ માય ૪૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ -URR2 ARARUAR SURYRYNYNYRYNYKYYNY XAVAXRURAXASANAVARRA -88X2WARRAYACRYAA828 અવંદનીય-૪ માતા, પિતા, મોટાભાઈ, તેમજ ઓછા દીક્ષા પર્યાયવાળા છતાં સર્વ હૈતાધિક પાસે વંદન કરાવવું નહીં. અને બાકીના સાધુ આદિ [ચતુર્વિધર્યું સંઘ પરસ્પર] વંદના કરે. || ૧૪ો विक्खित्त पराहुत्ते अ पमत्ते मा कयाइ वंदिजा । आहारं नीहारं कुणमाणे काउ-कामे य ॥ १५॥ વંદન કરવાના અનવસર-૫ વ્યાકુળ ચિત્તવાળા, હોં ફેરવીને બેઠા હોય, પ્રમાદમાં હોય, આહારનિહાર કરતા હોય અથવા કરવાની તૈયારીમાં હોય તો કદી પણ વાંચવા નહિ. || ૧પણી पसंते आसणत्थे अ उवसंते उवट्ठिए ।। अणुजाणित्तु मेहावी किइकम्मं पउंजइ ॥ १६॥ વંદન કરવાના અવસર-૪ સ્વસ્થ, આસન પર બરાબર બેઠેલા, શાન્ત, બરોબર અભિમુખ, એવા ગુરુને, અનુજ્ઞા મળેલા બુદ્ધિમાન શિષ્ય વંદન કરવું. | ૧૬/ पडिकमणे सज्झाए काउस्सग्गा-ऽवराह-पाहुणए । आलोयण-संवरणे उत्तमऽढे य वंदणयं ॥ १७॥ વંદન કરવામાં નિમિત્તો-૮ પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાઉસ્સગ્ન માટે, અપરાધ ખમાવવા, પ્રાણા [કોઈ નવા મુનિ આવે તે], આલોચના, પ્રત્યાખ્યાન અને સંલેખ-નાદિક મહાન કાર્ય, એ આઠ નિમિત્તે દ્વાદશાવર્ત વંદન કરવું. // ૧૭ दोऽवणयमहाजायं आवत्ता बार चउ-सिर ति-गुत्तं । दुपवेसिग-निक्खमणं पण-वीसाऽऽवसयकिइकम्मे ॥ १८॥ દ્વાદશાવર્ત વંદનના આવશ્યકો-૨૫ દ્વાદશાવર્ત વંદનમાં-બે અવનત, એક યથાજાત મુદ્રા, બાર આવર્ત, ચાર શીર્ષ નમન, ત્રણ ગુપ્તિ, બે વાર પ્રવેશ અને એકવાર બહાર નીકળવું. ૪૧. Page #47 -------------------------------------------------------------------------- ________________ AEREREREREDERERET એ આવશ્યક છે. || ૧૮૫ किड़कम्मंपि कुतो न होइ किइकम्पनिज्जराभागी । पणवीसामन्नयरं साहू ठाणं विराहंतो II १९ ॥ CASACARACASACACA 23 ૨૫ આવશ્યક બરાબર ન સાચવવાથી વિરાધના થાય છે. વંદન કરવા છતાં સાધુ એ પચીસમાંના કોઇ એક આવશ્યકની પણ વિરાધના કરે, તો વંદનક્રિયાથી થતી કર્મની નિર્જરાનો ભાગીદાર ન થાય. || ૧૯ दिपिडिलेह एगा, छ उइढपप्फोड तिगतिगंतरिया । अक्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा ॥ २० ॥ મુહપત્તિની પડિલેહણા-૨૫ એક દ્રષ્ટિ પડિલેહણા, છ ઉર્ધ્વ પ્રસ્ફોટક અને ત્રણ ત્રણને આંતરે નવ અખ્ખોડા અને નવ પ્રમાર્જના, એ મુહપત્તિની પચી[પડિલેહણા].॥૨૦॥ પાયાહોળ તિય તિય, વામેયરવાદુ-સીસ-મુહ-હિયણ । अंसुड्डाहो पिट्ठे चउ, छप्पड़ देहपणवीसा 11 ૨૬॥ શરીરની પડિલેહણા-૨૫ પ્રદક્ષિણાના ક્રમે ડાબો અને જમણો હાથ, મસ્તક, મુખ અને છાતી, ત્રણ ત્રણ, બે ખભાની ઉપર અને નીચે, પાછળની ચાર અને પગની છ, એમ શરીરની પચીસ ડિલેહણા. ॥ ૨૧॥ आवस्सएस जह जह कुणइ पयत्तं अहीणमइरित्तं । तिविहकरणोवउत्तो, तह तह से निज्जरा होइ ॥ २२ ॥ વંદનમાં સાવધાનતા ત્રણ પ્રકારના કરણમાં ઉપયોગવાળો આવશ્યકોમાં જેમ જેમ ઓછો નહિ તેમ અધિક નહિં એવો પ્રયત્ન કરે, તેમ તેને નિર્જરા થાય. II ૨૨॥ दोस अणाढिय थढिय, पविद्ध परिपिंडियं च टोलगई । अंकुस कच्छभरिंगिय, मच्छुव्वत्तं मणपउट्टं ॥ ૨૨॥ ૪૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ SALAUREATA K वेइयबद्ध भयंतं भय गारव मित्त कारणा तिनं । पडणीय रुट्ठ तज्जिय, सढ हीलिय विपलिउंचिययं ॥ २४॥ दिट्ठमदिट्ठे सिगं कर तम्मोअण अलिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअ, मूअं डढर चुडलियं च ॥ ૨॥ દોષ-૩૨ અનાદત-સ્તબ્ધ-પ્રવિદ્ધ-પરિપિંડિત-ટોલગતિ-અંકુશ-કચ્છપરિંગિતમત્સ્યોદ્વૃત્ત-મનઃપ્રદુષ્ટ-વેદિકાબદ્ધ-ભજન્ત-ભય-ગા૨વ-મિત્ર-કારણ સ્તન-પ્રત્યનિક-રુષ્ટ-તર્જિત-શઠ-હીલિત-વિપરિકુંચિત-દૃષ્ટાદષ્ટ-શૃંગ-કરકરમોચન-આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ-ઊણ-ઉત્તરચૂડ-મૂક-ઝુર અને ચુડલિક એ બત્રીશ દોષો છે. | ૨૩-૨૪-૨૫ बत्तीसदोस - परिसुद्धं, किड़ कम्मं जो पउंजइ गुरूणं । सो पावइ निव्वाणं अचिरेण विमाणवासं वा ॥ ૬॥ નિર્દોષ વંદનનું ફલ જે ગુરુમહારાજને બત્રીસ દોષ વિનાનું દ્વાદશાવર્ત વંદન કરે, તે અલ્પકાળમાં મોક્ષ અથવા વિમાનવાસ પામે છે. II ૨૬॥ इह छच्च गुणा विणओवयार माणाऽऽइभंग गुरुपूआ । तित्थयराण य आणा, सुयधम्माऽऽराहणाऽकिरिया ॥ २७ ॥ વંદનના પરિણામો-૬ ગુણ વંદન કરવામાં વિનયોપચાર, અભિમાન વગેરેનો નાશ, ગુરુજનની પૂજા, શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું આરાધન, શ્રુતધર્મનું આરાધન અને અક્રિયા એ છ ગુણ [ઉત્પન્ન થાય] છે. ॥ ૨૭॥ गुरुगुणजुत्तं तु गुरुं, ठाविज्जा अहव तत्थ अक्खाई । अहवा नाणाइ तियं, ठविज्ज सक्खं गुरुअभावे ॥ २८ ॥ ગુરુની સ્થાપના સાક્ષાત્ ગુરુને અભાવે ગુરુમહારાજ જેવા ગુણવાળા ગુરુ સ્થાપવા, અથવા તે ઠેકાણે અક્ષ વગેરે, અથવા જ્ઞાન વગરેનાં [ઉપકરણ] ત્રણ સ્થાપવા. || ૨૮|| ૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ VARVARA RURSACRURK —---કિડિઝિદ્વિકિકિકિટ SAVRUAXACAURULAUAXACA है अक्खे वराडए वा कढे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसब्भावं गुरुठवणा इत्तराऽऽवकहा ॥ २९॥ ગુરુની સ્થાપના અક્ષમાં, કોડામાં, કાષ્ઠમાં, પુસ્તકમાં અને હું $ચિત્રકામમાં કરાય છે. સ્થાપના સદ્ભાવ અને અસદ્ભાવ, ઇવર અને$ હૈયાવસ્કથિત એમ બે-બે પ્રકારની છે. ૨ गुरुविरहंमि ठवणा गुरूवएसोवंदसणत्थं च । जिणविरहंमि जिणबिंबसेवणाऽऽमंतणं सहलं ॥ ३०॥ સ્થાપનાનું દ્રષ્ટાન્ત શ્રી જિનેશ્વર ભગવંતના અભાવે જેમ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુમહારાજના અભાવે ગુરુના ઉપદેશ અને દર્શન માટે સ્થાપના સફળ છે. તે ૩૦ चउदिसि गुरुग्गहो इह, अहुट्ठ तेरस करे सपरपक्खे । अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥ ३१॥ --- અવગ્રહ અહીં ગુરુ મહારાજનો અવગ્રહ સ્વપક્ષમાં ને પરપક્ષમાં ચારેય દિશાએ સાડા ત્રણ હાથ અને તેર હાથે હોય છે, તેમાં આજ્ઞા લીધા વિના પ્રવેશ કરવાનું કોઈ વાર કલ્પ નહિ. // ૩૧// पण तिग बारसद्ग तिग, चउरो छडाण पय इगुणतीसं । गुणतीस सेस आवस्सयाइ सव्वपय अडवन्ना ॥ ३२॥ વંદનસૂત્રના પદો-૫૮ છ સ્થાનમાં-પાંચ, ત્રણ, બાર બે, ત્રણ ને ચાર મળી ઓગણત્રીસ, અને બાકીનાં આવસ્સિયાએ વગેરે ઓગણત્રીસ પદો [9]. એમ સર્વે પદો અઠ્ઠાવન છે. इच्छा य अणुनवणा, अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि अ, वंदणदायस्स छट्ठाणा ॥ ३३॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ SAEAEAEAEAERERERER શિષ્યના ૬ બોલ ઇચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધ, સંયમયાત્રા, શરીરની શાંતિ અને અપરાધની ક્ષમાપના, વંદન કરનારના એ છ સ્થાનો છે. ॥ ૩૩| छंदेणऽणुजाणामि, तहत्ति तुब्भंवि वट्टए एवं । अहमवि खामेमि तुमं, वयणाई वंदणऽरिहस्स ॥ ३४ ॥ ગુરુના ૬ બોલ બંદેણ, અણુજાણામિ, તહત્તિ, તુમ્બંપિ વટ્ટએ, એવું, અને અહમવિ ખામેમિ તુમં, એ વંદન કરવા યોગ્ય ગુરુના છ વચનો છે. II ૩૪॥ पुरओ पक्खाssसने, गंता चिट्ठण निसीअणाऽऽयमणे । आलोअण पडिसुणणे पुव्वाऽऽलवणे य आलोए ॥ ३५ ॥ तह उवदंस निमंतण, खद्धाययणे तहा अपडिसुणणे । खद्धत्ति य तत्थगए, किं तुं तज्जाय नोसुमणे ॥ नो सरसि कहंछित्ता, परिसंभित्ता अणुट्टियाइ कहे संथारपायघट्टण, चिटुच्च समासणे आवि በ ૩૭॥ ' -SAGREREACAEAEAEACA આશાતના-૩૩ ન આગળ,બાજુમાં અને નજીક ચાલવું, ઊભા રહેવું અને બેસવું, આચમન, આલોચન, અપ્રતિશ્રવણ, પૂર્વાલાપન, અને પૂર્વાલોચન, ઉપદર્શન, નિયંત્રણ, ખદ્ધદાન, ખદ્ધાદન, અપ્રતિશ્રવણ, ખદ્ધ, તત્રગત, શું? તું, તજ્જાત, નો સ્મરણ, કથાછેદ, પરિષભેદ, ન ઊઠેલી સભાને કથા કહેવી, સંથારાને પગ અડાડવા અને તેમાં બેસવું, તથા સરખે આસને બેસવું. II ૩૫-૩૬-૩૭II इरिया कुसुमिणुसग्गो, चिइवंदण पुत्ति वंदणाऽऽलोयं । वंदण खामण वंदण, संवर चउछोभ दुसाओ ॥ ३८ ॥ સવારનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ૪૫ ३६ ॥ । ઇરિયા, કુસુમિણ (દુસુમિણ)નો કાઉસ્સગ્ગ, ચૈત્યવંદન, મુહપત્તિ, બે વંદનક, આલોચન, વંદનક, ખામણા, વંદનક, પચ્ચક્ખાણ, ચાર CREDER Page #51 -------------------------------------------------------------------------- ________________ RERER -TREA છોભવંદન, બે આદેશ અને બે સ્વાધ્યાય, ॥ ૩૮|| इरिया चिइवंदण पुत्ति वंदण चरिम चंदणाऽऽलोयं । वंदण खामण चउछोभ दिवसुस्सग्गो दुसज्झाओ ॥ ३९ ॥ સાંજનો સંક્ષિપ્ત ગુરુવંદન વિધિ ઇરિયા, ચૈત્યવંદન, મુહપત્તિ, બે વંદનક, દિવસ ચરિમ પચ્ચક્ખાણ, બે વંદનક, આલોચના, બે વંદનક, ખામણાં, ચા૨ છોભવંદન, દેવસિય પાયચ્છિત્તનો કાઉસ્સગ્ગ અને બે આદેશપૂર્વક સ્વાધ્યાય || ૩૯॥ एयं किइकम्मविहिं, जुंजंता चरणकरणमाउत्ता साहू खवंति कम्मं, अणेगभवसंचिअमणतं ઉપસંહાર અને ફળ. 1 11 ૪૦॥ એ પ્રમાણે ગુરુવંદનનો વિધિ કરનારા અને ચરણસત્તિર તથા કરણસિત્તરમાં ઉપયોગવાળા સાધુમહારાજ અનેક ભવોમાં એકઠાં કરેલા અનંત કર્મો ખપાવે છે. ।। ૪૦ अप्पमहभव्वबोहऽत्थ भासियं विवरीयं च जमिह मए । तं सोहंतु गियत्था अणभिनिवेसी अमच्छरिणो ॥ ४१ ॥ ગ્રન્થકારનું અંતિમ વચન મેં, ઓછી બુદ્ધિવાળા ભવ્ય જીવોને સમજ પડે તે માટે કહ્યું છે, તેમાં જે કાંઇ વિપરીત હોય, તે કદાગ્રહ વિનાના અને ઇર્ષ્યા વિનાના ગીતાર્થ પુરુષોએ સુધારી લેવું. ॥ ૪૧ ૪૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ REDERERERACASACA પચ્ચક્ખાણ ભાષ્ય પચ્ચક્ખાણ ભાષ્યમાં નમુકકારસહિયં આદિ ૧૦ પ્રકારના કાળ પચ્ચક્ખાણનો મુખ્ય વિષય છે. અને તે પ્રસંગે ચાર પ્રકારનો આહાર, બાવીસ પ્રકારના આગાર, ભક્ષ્ય-અભક્ષ્ય વિગઇઓ, ભક્ષ્ય વિગઇના નીવિયાતાં અને પચ્ચક્ખાણના પ્રકાર આદિ અનેક પ્રકારનું સ્વરૂપ દર્શાવ્યું છે. પચ્ચક્રણ એટલે શું ? પ્રતિ આખ્યાન તે પ્રત્યાખ્યાન. CASACASACRCRCRCRCR સામાના આત્માને ઉદેશીને પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપે પોતાના નિર્ણયની આપેક્ષિક જાહેરાત અર્થાત્ વ્યવહારથી બીજાને કથન તે પચ્ચક્ખાણ છે અને તે કથન પચ્ચક્ખાણના આલાવાના ઉચ્ચારપૂર્વક કરવાનું હોય છે. જેમકે મારે આજે દશ સામાયિક કરવા, પ્રભુપૂજા કરવી, સંઘ કાઢવો વગેરે અભિગ્રહો, શિક્ષાવ્રતના પચ્ચક્ખાણો તે પ્રવૃત્તિરૂપ છે. જ્યારે અણુવ્રત, ગુણવ્રત, મહાવ્રત, અહ્વા (કાલ) પચ્ચક્ખાણ વગેરે નિવૃત્તિરૂપ છે. પચ્ચક્ખાણ કરવાથી લાભ શું ? આ પચ્ચક્ખાણ કરવાથી જીવનું પ્રણિધાન થાય છે. અર્થાત્ ગમે તેવા વિપરીત સંયોગમાં પણ જીવ ચલાયમાન થતો નથી. અને એ પ્રણિધાન દ્વારા આત્મામાં એ કાર્ય અંગેનો ક્ષયોપશમ થાય છે. અને તેના પ્રભાવે જીવને બહુલતયા પચ્ચક્ખાણનો ભંગ કરવાનો વિકલ્પ જ આવતો નથી. અને ક્યારેક કોઇ નિકાચિત કર્મના ઉદયે ભંગ કરવાનો વિચાર આવે તો દેવ, ગુરુ, ધર્માત્માઓની સાક્ષીએ પચ્ચક્ખાણ કરેલું હોવાથી તેઓ અવશ્ય બચાવનારા બને છે. આમ વિધિપૂર્વક પચ્ચક્ખાણ લીધેલું હોવાથી કટોકટીની પળે બીજા દ્વારા પણ પાલન સહજ બને છે. જ્યારે વિધિપૂર્વક પચ્ચક્ખાણ ન કર્યું હોય અને માત્ર માનસિક સંકલ્પ ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ ----AURUAVASARASURUAR - રિલિજિજિબિપિકિ કિછે XAURURAUARAUAVAVACASA રેંજ કર્યો હોય તો મન નબળું પડતાં તેનો ભંગ થતાં વાર નથી લાગતી. છે તેમજ બીજાને જાણ ન કરેલ હોવાથી તેઓ પણ કલ્યાણમિત્ર બની હૈબચાવી શકતા નથી. અતુલ મનોબળને ધારણ કરનાર તીર્થંકરદેવો પણઠું ઉંચારિત્રનો માત્ર માનસિક સંકલ્પ ન કરતાં વિધિપૂર્વક ચારિત્રનું ગ્રહણ હું કરે છે એ બતાવે છે કે વ્યવહારમાર્ગનું પાલન દરેકે દરેક જીવે કરવા યોગ્ય છે. છે આ પચ્ચકખાણ એ આચારરૂપ છે. ભાવ તો તેનાથી ઉત્પન્ન થનાર છે છે. વ્યવહાર નય ભાવને જરૂરી માનવા છતાં ભાવની ઉત્પત્તિ, રક્ષણ અને વર્ધનના કારણભૂત આચારને વ્યવહારરૂપે પ્રમાણભૂત માને છે. ભાવ ન હોય કે જતો રહ્યો હોય છતાં આચાર શુદ્ધ હોય તો વ્યવહારનય તે વાત નભાવે છે. માટે પચ્ચકખાણ ભાવરૂપ અને આચારરૂપ બંને રીતે છે. તેમાં અને આચારરૂપ પચ્ચકખાણનું ગ્રહણ છે. પચ્ચકખાણના પ્રકાર : પ્રકાર બે છે (૧) સમ્યકત્વના પચ્ચકખાણ અને (૨) વિરતિના પચ્ચખાણ, તેમાં સમ્યકત્વ પચ્ચકખાણના અવાંતર ભેદ નથી. વિરતિ અર્થાત્ ચારિત્ર પચ્ચકખાણના ત્રણ ભેદ છે. (૧) મૂળગુણ પચ્ચકખાણ (૨) ઉત્તરગુણ પચ્ચકખાણ અને (૩) ઉત્તરગુણ ઉત્તરગુણ પચ્ચકખાણ. મૂળગુણ પચ્ચકખાણ દેશથી અને સર્વથી એમ બે ભેદે છે. દેશથી દેશવિરતિને પાંચ અણુવ્રતો અને સર્વથી સર્વ વિરતિધરને પાંચ મહાવ્રતો. ઉત્તરગુણ પચ્ચખાણના પણ ર ભેદ છે. તેમાં દેશથી દેશવિરતિને ગુણવ્રતો અને શિક્ષાવ્રતો અને સર્વથી સર્વવિરતિને પિંડવિશુદ્ધિ વગેરે. ત્રીજું જે ઉત્તરગુણ ઉત્તરગુણ પચ્ચખાણ છે તેના દશ પ્રકાર છે. આને સર્વઉત્તરગુણ પચ્ચકખાણ પણ કહે છે. પચ્ચખાણ ભાષ્યમાં આ દશ સર્વઉત્તરગુણ પચ્ચખાણનું વર્ણન છે અને ૯ દ્વારોથી તેની વિચારણા કરેલ છે. ૪૮ ] * જ જમા પડે Page #54 -------------------------------------------------------------------------- ________________ --વિહાડકડકડકિશો mynysynnYRYYYNYNUR િિ િક િિિલકિકિSિ છે તો હવે તે નવ દ્વારને કહે છે: હું (૧) ૧૦ પચ્ચકખાણ (૪) ૨૨ આગાર (૭) ૨ ભાંગા છે (૨) ૪ વિધિ (૫) ૧૦ વિગઈ (૮) ૬ શુદ્ધિ (૩) ૪ આહાર (૬) ૩૦ નિવિયાતાં (૯) ર ફળ શ્રી દ્વાર પહેલું | પચ્ચકખાણના ૧૦ પ્રકાર (૧) અનાગત પચ્ચકખાણ : અનાગત એટલે ભવિષ્યકાળ.. અર્થાત્ ભવિષ્યકાળે જે પચ્ચકખાણ કરવાનું છે તેને કોઈ કારણસર પહેલા કરી લેવું તે. જેમકે- પર્યુષણાદિ પર્વમાં જે અઠ્ઠમ વગેરે તપ કરવાનો છે તે તપને ગુરુની, ગચ્છની સેવા વગેરે કારણે પર્યુષણ પહેલાં જ કરી લેવો. તે અનાગત પચ્ચકખાણ મુખ્યત્વે મુનિને હોય છે. (૨) અતિક્રાન્ત પચ્ચખાણઃ અતિક્રાન્ત એટલે ભૂતકાળ જે તપ પર્યુષણામાં કરવાનો છે તે તપ પર્યુષણા પુરા થયા પછી કરવો તે. તે અતિક્રાન્ત પચ્ચકખાણ પણ મુખ્યત્વે મુનિને હોય છે. અનાગત અને અતિક્રાન્તકાલના પચ્ચક્ખાણના ઉપલક્ષણથી યોગ્ય કાલે કરાતા પચ્ચખાણનું ગ્રહણ જાણવું. પ્રસ્તુતમાં યોગ્યકાલે કરાતા પચ્ચખાણને ઉપલક્ષણથી લેવાનું કારણ એ છે કે તે તો સર્વત્ર પ્રસિદ્ધ જ છે. અને તેથી તેનું કથન ન કરતાં અપ્રસિદ્ધ એવા અનાગત અતિકાન્ત પચ્ચકખાણનું કથન કરીને તેને ઉપલક્ષણથી લીધું. (૩) કોટિસહિત પચ્ચકખાણઃ તપના બે છેડા મળતા હોવાથી આ કોટિસહિત પચ્ચખાણ છે. જેમકે પહેલે દિવસે ઉપવાસ કરીને પુનઃ બીજા દિવસે પણ પ્રભાતમાં ઉપવાસનું પચ્ચકખાણ કરે તો પહેલા ઉપવાસનો પર્યન્તભાગ અને બીજા ઉપવાસનો આદિભાગ એ બન્ને ભાગરૂપે બે કોટિ સંધાવાથી તે પચ્ચકખાણ કોટિસહિત બને છે. તેમાં ઉપવાસ પૂર્ણ થયે ઉપવાસ કરવો અને આયંબિલ પૂર્ણ થયે આયંબિલ કરવું તે સમકોટિ પચ્ચખાણ છે. અને ઉપવાસ પૂર્ણ થયે એકાશનાદિ ર જ Page #55 -------------------------------------------------------------------------- ________________ LURRRRACAURUAK XAURORLAPARTAKALAURA URUARA ARRERSRUUA છે કરવું અથવા એકાશનાદિ પૂર્ણ થયે ઉપવાસાદિ કરવા તે વિષમકોટિ છે ઉપચ્ચકખાણ છે. હું કોઈ પચ્ચકખાણ ન હોય અને નવું શરૂ કરે તે અકોટિ પચ્ચકખાણ હું Sછે. આરાધક આત્મા પ્રાયઃ પચ્ચકખાણ વગર રહેતો નથી તેથી તેનું હેસાક્ષાત્ ગ્રહણ ભાષ્યકારે કર્યું નથી. છતાં પણ ઉપલક્ષણથી તે જાણવું હું હું (૪) નિયંત્રિત પચ્ચખાણ : નિયંત્રિત એટલે નિશ્ચયપૂર્વક 'પચ્ચકખાણ કરવું તે. જેમકે માંદો હોઉ કે સાજો હોઉ અથવા ગમે તેવું | વિઘ્ન આવે તો પણ અમુક વખતે મારે અમુક તપ કરવો જ. આ પચ્ચકખાણ જિનકલ્પી અને ચૌદપૂર્વધર મુનિઓના વખતમાં પ્રથમ સંઘયણી એવા સ્થવિરાદિ મુનિઓને પણ હતું. પરંતુ જિનકલ્પાદિના વિચ્છેદ સાથે આ પચ્ચકખાણ પણ વિચ્છેદ પામવાથી વર્તમાનકાળમાં થઈ શકે નહિ. કારણ કે તેવા પ્રકારના આયુષ્યનો અને સંઘયણનો અભાવ છે. અથવા નિયંત્રિત એટલે નક્કી કરેલ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવમાં અવશ્ય કરવું. જેમકે દ્રવ્યથી અમુક દ્રવ્ય અડદના બાકુળા વગેરે મળે તો જ વાપરવું. નહિ તો ઉપવાસ કરવો. ક્ષેત્રથી નવા તીર્થમાં જઈએ ત્યારે ઉપવાસ કરવો. કાલથી અમુક તિથિએ ઉપવાસ કરવો અને ભાવથી જ્યારે જ્યારે કષાયાદિ થાય ત્યારે ઉપવાસ કરવો. (૫) અનાગાર પચ્ચકખાણઃ બાવીસ આગારમાંથી અનાભોગ અને સહસાગાર એ બે છોડીને બાકીના શેષ આગાર રહિત પચ્ચકખાણ કરવું તે. કારણ કે એ બે આગાર અકસ્માતુ બને છે, બુદ્ધિપૂર્વક નહીં. આ પ્રત્યાખ્યાન પહેલા સંઘયણવાળા મુનિઓ પ્રાણાન્ત કષ્ટ આવે અથવા કોઈપણ પ્રકારે ભિક્ષા ન મળે તેવા પ્રસંગોમાં કરે છે. માટે વર્તમાનકાળમાં પહેલા સંઘયણના અભાવે તે કરવામાં આવતું નથી. (૬) સાગાર પચ્ચકખાણઃ પચ્ચખાણ કરતી વખતે ભવિષ્યના સમાધિ-સંયોગ-આપત્તિ આદિને લક્ષ્યમાં રાખી ૨૨ આગારોમાંથી યથાયોગ્ય નિયત રુપમાં રાખવામાં આવેલ છૂટ તે સાગાર પચ્ચકખાણ છે. ૫૦ | એ છે કે Page #56 -------------------------------------------------------------------------- ________________ BRORSAARRERSACRAR ઇઝિટિકિટ YURURSACARAVAUKURUAUE છે અનાગાર અને સાગાર પચ્ચખાણના ઉપલક્ષણથી અપવાદનું હૈ હું ગ્રહણ થઈ જાય છે તે જાણવું. પચ્ચકખાણ કરતી વખતે છૂટ રાખી ન હું હોવા છતાં, દ્રવ્યાદિ. આપત્તિમાં પરંપરાએ ઉત્સર્ગની પોષક એવી ગીતાર્થ મહાપુરુષો દ્વારા અપાતી છૂટ તે અપવાદ છે. આ છૂટ નિયતરૂપમાં ન હું હોવાથી શબ્દથી સંગૃહીત થાય નહિ. પ્રશ્ન-૧ : અનાગાર પચ્ચક્કાણની તમે જે વ્યાખ્યા કરી તે મુજબÈ 1 તો મુઠ્ઠસી વગરના નવકારશી પચ્ચક્ખાણમાં પણ બે જ આગાર હોવાથી તે અનાગાર પચ્ચકખાણ થવાની આપત્તિ આવશે. ઉત્તર-૧ : નવકારશી પચ્ચકખાણને અનાગારમાં ગણ્યું નથી કારણ કે તે (૧) અલ્પકાલીન છે. (૨) સામાચારી મુજબ તે મુદ્દેસી સહિત જ કરાય છે. તેથી ચાર આગારવાળું છે. મુઢસીનું કારણ એ છે કે નવકારશી પચ્ચકખાણમાં સૂર્યોદયથી ર ઘડીનો કાળ સામાચારીથી નક્કી થયેલો છે. તે કાળમાં હાર્ટએટેક વગેરેના દર્દીઓને સર્વ સમાધિ આગારની શક્યતા રહેલી છે. એટલે હવે મુકસી વિનાનું એકલું નવકારશી પચ્ચકખાણ કરાય નહિ. પ્રશ્ન-૨ : પાણસ્સના પચ્ચકખાણમાં અન્નત્થણાભોગ અને સહસાગાર કેમ નહિ ? ઉત્તર-૨ : સામાન્યથી બધા ઉત્તરગુણ પચ્ચખાણમાં આ બે આગારો હોય જ છે. કાયોત્સર્ગ માટેના અન્નત્થ સૂત્રમાં પણ એ ન હોવા છતાં ઉપલક્ષણથી જાણવા. પ્રસ્તુતમાં પાણસ્મમાં જે પાણી ખપતાં નથી તેને પાણી તરીકે ન ગણતાં આહારરૂપ ગણ્યાં છે. તેથી અનાભોગથી કે સહસાત્કારે તેનું સેવન થઈ જાય તો પણ એની છૂટ પચ્ચકખાણના આગારથી અને સ્થાન પચ્ચકખાણના આગારથી ગણી લીધી હોવાથી પચ્ચકખાણ ભંગ થવાનો દોષ રહેતો નથી. જે પાણી વિગઈ રૂપે ગણાય છે તેનો સમાવેશ વિગઈ પચ્ચકખાણના આગારમાં સમજવો. ૫૧. Page #57 -------------------------------------------------------------------------- ________________ KANAKAKARAKAYAKAKERTA S ARRORRAXAURRRRRRRRRMS પ્રશ્ન-૩: આમ હોવા છતાં કાચા પાણીનો અદ્ધાના, સ્થાનના કે વિગઇના એ ત્રણમાંથી એકેના આગારમાં સમાવેશ થતો નથી. તેથી ભૂલથી હું કાચું પાણી પીનારને આ બે આગાર ન હોવાથી પચ્ચકખાણ ભંગ થશે. હું $ ઉત્તર-૩ઃ ઉપલક્ષણથી અહિંયા પણ પાઠ ન બોલવા છતાં ભાવથી! એ બન્ને આગાર સમજી લેવા. એ જ પ્રમાણે મહત્તરાગાર અને સવ્વસમાહિ-હું છેવત્તિયાગાર પણ સમજી લેવા, કારણ કે સામાન્ય અભિગ્રહમાં પણ તેણે લીધા છે. () નિરવશેષ પચ્ચકખાણ : ચારે આહારનો જેમાં સર્વથા ત્યાગ કરાય છે. આ પચ્ચકખાણ વિશેષતઃ અન્ત સમયે સંલેખનાદિ કરતાં કરાય છે. જેમાં ક્ષેત્રકાળની મર્યાદા નક્કી કરી તે તે વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરાય તે પણ નિરવશેષ પચ્ચકખાણ કહેવાય છે. જેમકે જે ક્ષેત્રમાં પ્રચુર પ્રમાણમાં ફળો મળતા હોય ત્યાં તે ન વાપરવા તેમજ ફાગણ ચોમાસી પછી ભાજીપાલો ન વાપરવો. (૮) પરિમાણકૃત પચ્ચકખાણ ત્યાજ્ય વસ્તુના સંખ્યા પ્રમાણ અને પ્રમાણપ્રમાણ નિયત કરી બાકીનું ત્યાગ કરાય તે આ પરિમાણકૃત પચ્ચખાણ છે. તેમાં દત્તિનું, કવલનું, ઘરોનું, ભિક્ષાનું અને દ્રવ્યનું પ્રમાણ નક્કી કરી શેષ ભોજનનો ત્યાગ કરાય છે. જેમકે ૧-૨-૩ આદિ દત્તિનું પ્રમાણ નક્કી કરવું તે દક્તિ પ્રમાણ. આહાર વાપરવા માટે કવલનું પ્રમાણ નક્કી કરવું તે કવલ પ્રમાણ. આટલા ઘરોમાંથી જ આહાર લેવો તે ગૃહ પ્રમાણ. અને ખીર, ભાત આદિ અમુક દ્રવ્ય જ લેવા તે દ્રવ્ય પ્રમાણ. (૯) સંકેત પચ્ચકખાણ : સંકેત એટલે ધારેલ ધારણા પૂર્ણ થવાથી જેમાં પચ્ચખાણની પૂર્ણાહૂતિ થાય તે આ સંકેત પચ્ચખાણ છે. આમાં કાળ મર્યાદા હોતી નથી. તેના ૮ ભેદ છે. (૧) મુસી- જ્યાં સુધી મુઠ્ઠીમાં અંગુઠો વાળીને છૂટો ન કરું ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ છે એમ ધારી અંગુઠો છૂટો કર્યા પછી જ મુખમાં ખાવાની વસ્તુ નાંખે છે. Sી કે હ. 3 કરો છો જાતિ ના જે ન પર જ કરી ** ધી કરતા કહે Page #58 -------------------------------------------------------------------------- ________________ NYNYnyninYNY RYRYNYX XALALASACRUACATALACRU X RXAURURLABASASALALALA (૨) ગંઠસી- વાળેલી ગાંઠ જ્યાં સુધી છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચકખાણ હૈ તે ગંઠસી પચ્ચકખાણ છે. (૩) ઘર- ઘરમાં પ્રવેશ ન કરું ત્યાં સુધીનું છું હું પચ્ચખાણ તે ઘર પચ્ચકખાણ છે. (૪) સ્વેદ- શરીર પરના પરસેવાના હું $બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું પચ્ચકખાણ તે સ્વેદ પચ્ચખાણ. (૫) દીપ-છે હૈદીપક ઓલવાય નહિ ત્યાં સુધીનું પચ્ચકખાણ તે દીપ પચ્ચખાણ. (૬) હું રૅશ્વાસ- અમુક શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું પચ્ચખાણ તે શ્વાસ હૈં 'પચ્ચકખાણ. (૭) વેઢસી- વીંટી ઉતારું નહિ ત્યાં સુધીનું પચ્ચકખાણ તે વેઢસી પચ્ચખાણ (૮)સ્તિબુક-પાણી વગેરેની માંચીમાં લાગેલા તેમજ ઉપલક્ષણથી અન્ય વાસણમાં રહેલા જળના બિંદુ ન સુકાય ત્યાં સુધીનું પચ્ચકખાણ તે સ્તિબુક પચ્ચખાણ. (૯) અદ્ધા પચ્ચકખાણ- અદ્ધા એટલે કાળ. તેની મર્યાદાવાળું પચ્ચકખાણ તે અદ્ધા પચ્ચખાણ. નવકારશી, પોરસી (ઉપલક્ષણથી સાઢપોરસી), પુરિમુઢ (ઉપલક્ષણથી બેસણું), એકાસણું (ઉપલક્ષણથી અવઢ), એકલઠાણ, આયંબિલ, ઉપવાસ, ચરિમ, (દિવસચરિમ અને ભવચરિમ), અભિગ્રહ (કાળના), વિગઈ (દિવસ સંબંધી ત્યાગ હોવાથી), વિવિલિત કાળથી આદિથી અને છેડે કરાતાં પચ્ચખાણ તે અદ્ધા પચ્ચખાણ છે. द्वार भी विधिना यार प्रहार (૧) ઉચ્ચાર વિધિ (૨) અનુચ્ચાર વિધિ (૩) સ્થાનવિધિ (૪) વ્યંજન છલના વિધિ. પ્રશ્ન-૪. જેવી રીતે પચ્ચખાણની અત્યંત વિસ્મૃતિના કારણે ભુલથી, મુખમાં ખાવાની બુદ્ધિથી નાંખે તે અનાભોગ આગાર છે, તે રીતે પૂર્વે નવકારશી આદિ કરવાનું નક્કી કર્યું હોવા છતાં રોજની ટેવથી વિશેષ ઉપયોગ વગર આયંબિલના ઓઘ ઉપયોગથી કરેલ પચ્ચકખાણ (અનાભોગ હોવાથી) વ્યંજન છલનાના સ્થાને ગણાય કે અનાભોગના સ્થાને ગણાય કે પચ્ચખાણ તરીકે ગણવું પડે ? ૫૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ VERSACHEN -CACACACA ઉત્તર-૪. અનાભોગથી થયેલ સારું કાર્ય જાળવી રાખવું તે ઉત્તમતા છે. પરિણામની વિશુદ્ધિરૂપ છે. પરંતુ તે જાળવી રાખવાની જોગવાઇ ન હોય તો અનાભોગના સ્થાને ગણવામાં હરકત જણાતી નથી. આમાં લેનારની વ્યંજનછલના છે તે રીતે આપનારની પણ વ્યંજનછલના સમજી લેવી. (૧) ઉચ્ચાર વિધિ : સવારના પચ્ચક્ખાણમાં નવકારશીથી સાઢપોરિસીમાં ઉગ્ગએ સૂરે અને પુરિમઢ અવઝુ અને ઉપવાસમાં સૂરે ઉગ્ગએ બોલવાનું હોય છે. વિગઇ, સ્થાન અને પાણસના પચ્ચક્ખાણમાં આ પદ ન લાગવા છતાં કોઇપણ વિશેષ પચ્ચક્ખાણ (અદ્ધા વગેરે)ના પદ શરૂ થાય તે પહેલાં આ પદ મૂકેલા હોવાથી દરેક પચ્ચક્ખાણમાં ગણવાના છે પણ બોલવાના નથી. દિવસચિરમમાં એક જ અદ્ધા પચ્ચક્ખાણ હોવાથી બીજામાં ગણવાનો પ્રશ્ન રહેતો નથી. આ રીતે અનેક પચ્ચક્ખાણ સ્થાનમાં દરેક પચ્ચક્ખાણના પદો પૂર્ણ થયે છતે ન બોલતાં અંતે જ એક વાર વોસિરઇ કે વોસિરામિ બોલવું. દરેક પચ્ચક્ખાણમાં પચ્ચક્ખાòમ પદ તે તે પચ્ચક્ખાણના કાળ, વિગઇ, આસન, પાન, દેશાવગાસિક નામ પછી આવે છે માટે દરેક વખત બોલવું. વળી ઉગ્ગએ સૂરે પાઠ આવે છે તે પચ્ચક્ખાણોને સૂર્યોદય પહેલાં ધારવાથી-કરવાથી જ શુદ્ધ ગણાય, અને જેમાં સૂરે ઉગ્ગએ પાઠ આવે છે તે પચ્ચક્ખાણો સૂર્યોદય થયા બાદ પણ ધારી-કરી શકાય છે. જો કે બંને પ્રકારના પાઠનો અર્થ તો ‘‘સૂર્યોદયથી આરંભીને” એ પ્રમાણે એકસરખો જ છે તો પણ ક્રિયાવિધિનો તફાવત હોવાથી એ બંને પાઠનો ભેદ સાર્થક છે. (૨) અનુચ્ચાર વિધિ : પચ્ચક્ખાણ આપનાર ગુરુ જ્યાં જ્યાં ૫૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ YURURLARRERASRURXAY R URSA RUROCREARREAUS છે પચ્ચકખાઈ, વોસિરઈ કહે ત્યાં ત્યાં લેનાર શિષ્ય પચ્ચકખામિ, વોસિરામિણે કહે. આ વાત દરેક જગ્યાએ જાણવી. હું (૩) થાનવિધિઃ એકાશનાદિ મોટા પચ્ચકખાણમાં અંતર્ગS તપણે (પેટાભાગોમાં) જે જુદા જુદા પાંચ પ્રકારના પચ્ચકખાણનું છે ઉચ્ચરાવવામાં આવે છે તે પાંચ સ્થાન કહેવાય છે. અને તે પાંચહ્યું Yપચ્ચકખાણના જુદા જુદા આલાવા તે પાંચ પ્રકારના ઉચ્ચાર સ્થાન " કહેવાય છે. જેમકે એકાશનમાં સર્વથી પ્રથમ “નમુક્કારસહિયં પોરિસી” આદિ એક અદ્ધા પચ્ચકખાણ અને મુક્રિસહિયે આદિ સંકેત પચ્ચકખાણ ઉચ્ચરાવાય છે તે બે મળીને પહેલું ઉચ્ચાર સ્થાન કહેવાય છે અને તેના નવકારશી, પોરસી, સાઢપોરિસી, પુરિમઢ, અવઢ અને મુકસી વગેરે ૮ મળી કુલ ૧૩ ભેદ છે. . ત્યાર બાદ જે વિગઈનું પચ્ચકખાણ ઉચ્ચરાવાય છે તે બીજું ઉચ્ચાર સ્થાન છે અને તેના નીવી, વિગઈ અને આયંબિલ એમ ત્રણ ભેદ છે. ત્યાર બાદ એકાસણ વગેરેનો આલાવો ઉચ્ચરાવાય છે તે ત્રીજું સ્થાન પચ્ચકખાણ છે. અને તેના એકાસણા, બેસણા અને એકલઠાણ એ ત્રણ ભેદ છે. ત્યાર બાદ પાણસનો આલાવો ઉચ્ચરાવાય છે તે ચોથું ઉચ્ચારસ્થાન છે અને તેનો એક જ ભેદ છે. તેમજ સવારે તથા સાંજે દેશાવગાસિક અથવા સાંજે દિવસચરિમ કે પાણહારનું પચ્ચકખાણ ઉચ્ચરાવાય છે તે પાંચમું ઉચ્ચારસ્થાન છે અને તેનો એક જ ભેદ છે. ઉપવાસના પચ્ચકખાણમાં પહેલા ઉચ્ચાર સ્થાનમાં ચતુર્થ ભક્તથી માંડીને ચોત્રીસભક્ત સુધીનું પચ્ચકખાણ આવે છે. બીજા ઉચ્ચારસ્થાનમાં અદ્ધા પચ્ચખાણ ઉપર કહ્યા મુજબ ૧૩ ભેદવાળુ હોય છે. ત્યારબાદ ત્રીજા ઉચ્ચાર સ્થાનમાં પાણરૂનું પચ્ચકખાણ એક ભેદે હોય છે. ત્યાર ૫૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ KERER SAEREACHERSACREDEREREA બાદ ૧૪ નિયમના સંક્ષેપ માટે ચોથા ઉચ્ચાર સ્થાનમાં દેસાવગાસિકનું પચ્ચક્ખાણ એક ભેદે હોયછે. અને પાંચમા ઉચ્ચારસ્થાનમાં સાંજે દિવસચરિમં ચઉવિહારનું (પાણહારનું) પચ્ચક્ખાણ એક ભેદે હોય છે. અથવા તે વખતે જેને પોતાનું આયુષ્ય અલ્પ રહ્યું જાણી શેષ આયુષ્ય સુધી ચારે આહારનો ત્યાગ કરવો હોય તો ભવરમં પચ્ચક્ખાણ પણ આ પાંચમા ઉચ્ચારસ્થાનમાં અંતર્ગત છે. પ્રશ્ન-૫. ઉપવાસમાં પ્રથમ અધ્ધા પચ્ચક્ખાણ કેમ નહિ ? ક્રમભેદ શા માટે ? ઉત્તર-૫. દિવસભર માટે કોઇપણ આહારનો જેમાં સંપૂર્ણ ત્યાગ હોય તેનું પચ્ચક્ખાણ પહેલા આવે. અને અમુક કાળ માટે ત્યાગ જેમાં હોય તે પચ્ચક્ખાણ પછી આવે એવો ક્રમ છે. એકાસણા વગેરેમાં ચારેમાંથી એક પણ આહારનો આખા દિવસ માટે ત્યાગ નથી. તેથી પ્રથમ પચ્ચક્ખાણ તેમાં છે જ નહિ. અને તેથી બીજું અધ્ધા પચ્ચક્ખાણ પ્રથમ આવે છે. જ્યારે ચોવિહાર ઉપવાસમાં ચારે આહારનો સંપૂર્ણ ત્યાગ હોવાથી તે પચ્ચક્ખાણ પહેલું આવે. કોઇપણ આહારનો અમુક કાળ માટે ત્યાગ હોય એવું ન હોવાથી અધ્ધા પચ્ચક્ખાણ પછી પાણસ અને દેશાવગાસિક પચ્ચક્ખાણ જ ક્રમશઃ આવે છે. આમ આ પચ્ચક્ખાણમાં ક્રમભેદ નથી. સાંજના પચ્ચક્ખાણમાં પ્રથમ અધ્ધા પચ્ચક્ખાણ અને પછી દેશાવગાસિક પચ્ચક્ખાણ આ ઉપલક્ષણથી જાણવું. પ્રશ્ન-૬. નીવી, આયંબિલ અને એકાસણું એ નવકારશીના પચ્ચક્ખાણથી થાય કે નહિ ? ઉત્તર-૬. પચ્ચક્ખાણના સ્થાનમાં અદ્ધા વગેરે પાંચ ભેદ બતાવેલ છે તેથી કોઇપણ વિગઇ કે સ્થાન પચ્ચક્ખાણ સાથે કોઇપણ અદ્વા પચ્ચક્ખાણ થઇ શકતું હોવાથી નવકારશી સાથે પણ નીવી આદિ પચ્ચક્ખાણ સ્પષ્ટ રીતે ઘટી શકે છે. પણ આમાં ખાસ ધ્યાન રાખવું કે તપ આહારસંશા ઘટાડવા માટે છે. તેથી બને ત્યાં સુધી એ ન કરવું. ૫૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ * SAURURSACAURURUASA RUA -PASARRURURURLAURERLAKU હે પ્રશ્ન-૭. અદ્ધા પચ્ચકખાણના સ્થાનમાં નવકારશી, પોરસી આદિ હૈ હભેદ સામાન્યથી બતાવ્યા છે તેથી એ બધા એકાસણા આદિમાં થઈ શકે છે એવો અર્થ ન કરતાં, સંપ્રદાયથી તે રીતે પચ્ચકખાણ થતું ન હોવાથી હું યથાસંભવ જ અન્વય કરવો જોઇએ અર્થાત્ એકાસણા વગેરે સાથેનું હું નવકારશી પચ્ચકખાણ ન થવું જોઇએ. $ ઉત્તર-૭. આ વાત નથી. કારણ કે (૧) જો ન જ થતું હોત તો તેનો સ્પષ્ટ નિષેધ કરત. (૨) ઉપવાસ સાથે પણ અધ્ધા પચ્ચકખાણના બીજા સ્થાનમાં નવકારશી બતાવી છે. તેથી એકાસણા વગેરેમાં પણ નવકારશી થઈ શકે છે એ સ્પષ્ટ છે. નવકારશી સાધુ અને શ્રાવક બન્નેને ચોવિહાર જ હોય જ્યારે પોરિસી, સાઢપોરિસી સાધુને તિવિહાર કે ચોવિહાર હોય. જ્યારે શ્રાવકને તિવિહાર, ચોવિહાર કે દુવિહાર પણ હોય. તાત્પર્ય એ છે કે પોરિસી કે સાઢપોરિસી પચ્ચકખાણ કરનાર પણ જરૂર પડે નવકારશીએ પાણી વાપરી શકે. તેથી નવકારશી ચોવિહાર, પોરિસી, સાઢપોરિસી તિવિહાર એ રીતનું પચ્ચકખાણ થઈ શકે છે. પ્રશ્ન-૮. પોરિસી કે સાઢપોરિસી પચ્ચખાણમાં શ્રાવકની જેમ સાધુને દુવિહાર કેમ નહિ ? ઉત્તર-૮. સાધુને સામાન્યથી ખાદિમ, સ્વાદિમ લેવાનું હોતું નથી. તેથી તેમને માટે દુવિહારનું પચ્ચકખાણ ગમ્યું નથી. પણ સાધુને બપોરનું દુવિહાર હોઈ શકે છે. અર્થાત્ સાધુને બપોરે દવા, સૂંઠ રૂપ સ્વાદિમ લઈ શકાય. પ્રશ્ન-૯, બીજા બધા પચ્ચકખાણમાં પચ્ચખ્ખામિ' પદ આવે છે તો પાણસ્સના પચ્ચકખાણમાં કેમ નહિ ? ઉત્તર-૯. (૧) પાણસ્સનું જાદું સ્થાન હોવાથી “પાણ પચ્ચખામિ” એ અધ્યાહારથી સમજવું. (૨) અહીં પાણીનો ત્યાગ કરું છું એવો અર્થ ન કરતાં વ્યાખ્યાથી સચિત્ત પાણીનો ત્યાગ કરું છું એવો Page #63 -------------------------------------------------------------------------- ________________ XARASAKANAKAKARA Reach PALALALALALALALALALALA છે અર્થ કરવો. (૩) જેમાં બીજા દાણા વગેરે હોય તે પાણી લોક વ્યવહારમાં છે હું શુદ્ધ પાણી ગણાતું નથી તેથી લેવેણ વા ઇત્યાદિ આગાર મુકવા પડ્યા હે છે. (૪) જેમાં દાણા કે લેપ વગેરે હોય તે પાણી આંશિક આહારરૂપ હું હોવા છતાં પાણીનું પ્રાધાન્ય હોવાથી પાણીના આગાર તરીકે લીધા છે. હું હું (પ) અન્નત્થણાભોગ વગેરે ૪ આગારો અહીં પણ અધ્યાહારથી સમજવા. હું નું પ્રશ્ન-૧૦. પૂર્વકાળમાં એકાસણું, બેસણું, એકલઠાણું વગેરેમાં સચિત્ત પાણી લેવાતું હતું તેથી તેમને પાણસ્સના આગારની શું જરૂર છે ? ઉત્તર-૧૦. અચિત્તપાણી માટેના આ આગાર છે. માટે રૂઢિ અર્થથી આ આગાર પાઠની અખંડિતતા જાળવવા માટે લેવાના છે. હાલમાં સચિત્ત પાણીનો રિવાજ નથી તેથી આગાર કેમ હોય એ પ્રશ્ન રહેતો નથી. પ્રશ્ન-૧૧. અચિત્તપાણીમાં પણ આ આગાર કેવી રીતે ઘટે ? કારણ કે લેપ, દાણા વિ. આહારનો વિષય છે. એને પાણીના આગારમાં કેમ લીધાં ? ઉત્તર-૧૧. એકાસણા, બેસણાના પચ્ચકખાણમાં એક, બે ટંક સિવાય ત્રણ આહારનો ત્યાગ છે. તે વખતે પાણી ખુલ્લું છે. એ પાણીમાં | આવેલ ડહોળ, લેપ કે દાણા એ પાણીની પ્રધાનતાએ પાણીના આગાર તરીકે ગ્રહણ કર્યા છે. વસ્તુસ્થિતિએ સ્થાને પચ્ચકખાણના અને વિગઈ પચ્ચકખાણના આગારો છે તેથી આ પાણીથી સ્થાન અને વિગઈ પચ્ચખાણનો ભંગ થતો નથી. પ્રશ્ન-૧૨. કાઉસગ્ગ સૂત્રમાં અન્નત્થણાભોગ વગેરે ૩ કે ૪ આગાર કેમ નથી ? ઉત્તર-૧૨. (૧) ત્યાં બીજી વિવાથી આગારો બતાવ્યા છે (૨) જે પચ્ચકખાણના પ્રવૃત્તિકાળ દરમ્યાન અનેક જુદી જુદી પ્રવૃત્તિઓ હોય તેમાં અનાભોગને આંશિક સ્થાન છે. કાયોત્સર્ગમાં તો મુખ્યતયા એ જ Page #64 -------------------------------------------------------------------------- ________________ SACRE SASKCACACA KVK AERCAYANG એક પ્રવૃત્તિ હોવાથી ઉપયોગ જ મુખ્ય રૂપે છે. તેથી સામાન્યથી અનાભોગ ન ચાલે. ન બતાવાય. છતાં અર્થથી ૪ આગારો અહિંયા પણ ગૌણરૂપે અધ્યાહારથી સમજવા. વિકલેન્દ્રિયાદિની જીવહિંસારૂપ ઇર્યાસમિતિભંગ વગેરેમાં પણ અનાભોગ, સહસાત્કાર અપવાદપદથી લેવાયા છે. (૪) વ્યંજન છલના વિધિ : (બીજા દ્વારનો ચોથો ભેદ) પચ્ચક્ખાણમાં લેનારનો વિશેષ ઉપયોગ પ્રમાણ છે. તેથી પચ્ચક્ખાણ આપનાર અણસમજમાં ગમે તે પચ્ચક્ખાણ આપે તો પણ તે પ્રમાણ બનતું નથી. પરંતુ લેનારે જે ધારણાથી પચ્ચક્ખાણ લીધું હોય તે ધારણા ઉપયોગ જ પ્રમાણ બને છે. આનાથી એ સૂચિત થાય છે કે, જેમ આપનારના શબ્દોમાં ફેરફાર (બીજું પચ્ચક્ખાણ અપાઇ જવું વગેરે રુપ) પ્રમાણ નથી પણ પોતાનો ઉપયોગ જ વિશેષ પ્રમાણ છે તેમ અન્ય અનુષ્ઠાનોમાં પણ બીજાનું સૂત્રોચ્ચારણ વ્યવસ્થિત હોય તો પણ તે પ્રમાણ નથી પણ પોતાનો ઉપયોગ જ મુખ્યતયા પ્રમાણ છે. તિવિહાર તથા વિહાર પચ્ચક્ખાણમાં તેમજ અચિત્ત ભોજન કરનારને અને પ્રાસુક પાણી પીનારને.પાણીના આગાર આવે. માટે ઉપવાસ, આયંબિલ, નીવી વગેરેમાં પ્રાસુક પાણી જ વપરાય છે. અને આયંબિલાદિ કરી લીધા બાદ તિવિહાર કરાય છે. દ્વાર ત્રીજું : आहार : ક્ષુધાનાશ કે તૃપ્તિના ઉદ્દેશ વિના મુખ્યતયા તેના કારણભૂત ન હોય પણ બહુલતયા માત્ર સ્વાદ માટે જ લેવાય તે સ્વાદિમ ગણાય છે. દા. ત. સૂંઠચૂર્ણ, મસાલા વગેરે. ક્ષુધાનાશ કે તૃપ્તિના કારણભૂત હોવા છતાં તેનો મુખ્યતયા ઉદ્દેશ ન હોય પણ રૂચિ-સ્વાદના કારણે કાંઇક ખાવું છે તેવી બુદ્ધિના કારણે જે ખાદ્ય તરીકે ખવાય છે તે ખાદિમ કહેવાય છે દા.ત. પોંક, ભુંજેલ ધાન્ય, ફળ વગેરે. ૫૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ XAURLAYACASACASA RURUR G RUARORLAXARLAVAVAA મેં સુધાનાશનો ઉદેશ ન હોય પણ તૃષાને શાંત કરવા લેવાય તેણે હું પાન. દા.ત. સાદુ પાણી, કાકડીનું પાણી, દ્રાક્ષાપાણી, સુરાપાણી વગેરે છે Sભૂખ જેનાથી શમે તે અશન. દા.ત. રોટલી, ભાત, મિષ્ટાન્ન વગેરે. આ હું અણાહારી ઃ (૧) જે અતિઅનિષ્ટ સ્વાદવાળું હોય (૨) જે હું સંપ્રદાયથી માન્ય હોય (૩) જે પોતાને રૂચિકારક ન હોય (૪) જે રોગાદિ શામક હોય અને કારણ વિશેષે લેવાતું હોય તે અણાહારી ગણાય છે. હું છે અર્થાત્ અશનાદિ ચાર પ્રકારમાંથી એકે પ્રકારના આહારમાં ગણાતું નથી. પણ આ ચાર શરતોમાંથી એક પણ શરત જો અધૂરી હોય તો તે દ્રવ્ય ત્યારે અણાહારી રહેતું નથી. તેથી તમાકુ અને ચૂનો ખાનારને તેબે તેમજ જેને ત્રિફળાદિ રૂચિકારક લાગતા હોય તેઓને તે અરૂચિકારક ન હોવાથી, તેમજ કારણ વિશેષ ન હોય ત્યારે અણાહારી તરીકે પ્રસિદ્ધ પણ અણાહારી ગણાતા નથી. પ્રશ્ન-૧૨. અણાહારી વસ્તુ પણ મુખમાં નંખાતી હોવાથી કવલાહારરૂપ છે તો તેનો ચાર આહારમાં સમાવેશ કેમ નથી ? તેનું પચ્ચકખાણ કેમ નથી ? ઉત્તર-૧૨. ચારે પ્રકારના આહારનું કાર્ય સુધાનાશ-તૃપ્તિ, તૃષાનાશ, મુખને સ્વાદિષ્ટ કરવું કે રૂચિકારક ચીજ ખાવાની સંજ્ઞા પોષવી તે છે.અણાહારી ચીજો આમાંનું એક પણ કાર્ય મુખ્યતયા કરતી નથી. તેમજ સંપ્રદાયમાન્ય આવી ચીજ અસ્વસ્થતામાં સ્વસ્થતા કરી આપવા દ્વારા જ્ઞાનાદિવૃદ્ધિકારક બનતી હોવાથી કવલરૂપ હોવા છતાં કવલાહારરૂપ ગણી નથી પણ અણાહારી ગણી છે. જે જીવો સ્વાદની રૂચિથી ત્રિફળાગોળી વગેરે લે છે, તેઓને એ આહારસંજ્ઞાપોષક બનતી હોવાથી તેઓને માટે તે અણાહારી રૂપ રહેતી નથી. (ઢાર ચોથું: ૨: સર્વસામાન્ય આગાર ) : ૧. અન્નત્થણાભોગેણું. ૨. સહસાગારેણં, ૩ મહત્તરાગારેણં, ૪. સવ્વસમાહિવત્તિયાગારેણં. Page #66 -------------------------------------------------------------------------- ________________ URUKURUARYAVRORURORE SURAURAVURUADARU* અદ્ધા પચ્ચકખાણમાં આગાર છે ૫. પચ્છત્રકાલેણે, ૬. દિસામોહેણ, ૭. સાહુવયણેણં. હું વિગઇ પચ્ચકખાણમાં આગાર થઈ ૮. લેવાલેવેણ, ૯. ગિહત્યસંસટ્ટણ, ૧૦. ઉક્રિખર વિવેગેણે ૧૧. હુંપડુમખિએણે ૧૨. પારિઠાવણિયાગારેણં. શું સ્થાન પચ્ચકખાણમાં આગાર ) ૧૨. પારિઠાવણિયાગારેણં, ૧૩. સાગારિયાગારેણં, ૧૪. આઉટણ પસારેણં, ૧૫. ગુરુઅભુટ્ટાણેણં, ૧૬. ચોલપટ્ટાગારેણં. પાણીના આગાર છે ૧૭. લેવેણ, ૧૮. અલેવેણ. ૧૯, અચ્છેણ ૨૦. બહુલેણ. ૨૧. સસિત્થણ. ૨૨. અસિત્થણ. (૧) અન્નત્થણાભોગ :- અન્નત્થણાભોગેણંમાં અન્નત્ય એટલે અન્યત્ર=સિવાય. આભોગ સિવાયનું પચ્ચખાણ તે અનાભોગ. અર્થાત્ પચ્ચખાણનું વિસ્મરણ. પોતાને પચ્ચકખાણ છે તેવો ઉપયોગ ન રહેતાં જે ખાવાની ક્રિયા જાતે કરે તે..... અહીં ખાવાની ક્રિયામાં અનુપયોગ નથી પણ પચ્ચખાણનો અનુપયોગ છે. પ્રશ્ન-૧૩. જેમ ગમનાદિ ક્રિયામાં ઉપયોગ શૂન્ય હોવાના કારણે જીવહિંસા થાય તેને અનાભોગ હિંસા કહેવાય છે (અહિં અહિંસાનો ઉપયોગ ન હોવા છતાં, અહિંસાના પ્રણિધાનવાળાને આ હિંસા, હિંસાના ઉપયોગપૂર્વક થતી નથી તેથી એ અનાભોગ હિંસા કહેવાય છે) તેમ પચ્ચકખાણ જન્ય પરિણામ (સંસ્કાર-લબ્ધિ) વાળાને પચ્ચકખાણ ભંગરૂપ ખાવાની ક્રિયા ઉપયોગપૂર્વક શી રીતે થાય ? અને થાય તો, પચ્ચખાણ ભંગ કેમ નહિ ? ઉત્તર-૧૩. ખાવાની ક્રિયા જાતે કરતો હોવા છતાં કોઈ અન્ય ઉપયોગની હાજરી હોવાથી આહાર કરવાનો પ્રધાન ઉપયોગ હોતો નથી (પચ્ચકખાણ કર્યું હોવાથી આ ખાવાની ક્રિયા મારે માટે નિષિદ્ધ છે તેવો Page #67 -------------------------------------------------------------------------- ________________ XXXVAXRLANACARA RUA SAKURALAUREACALAR હું વિશેષ ઉપયોગ હોતો નથી, પરંતુ પચ્ચકખાણનો પરિણામ સંસ્કારરૂપણું હોવાથી પ્રાયઃ તરત જ પચ્ચખાણ યાદ આવી જાય. જો તે વખતે મુખમાં! હુંરહેલ થુંકી નાંખે અને નવું ન લે તો પચ્ચકખાણ ભંગ થાય નહિ. હું હું જો તુરત યાદ ન આવે તો લબ્ધિરૂપ પચ્ચકખાણ નથી અથવા હેમંદ લબ્ધિ છે તેમ સમજવું. અને મુખમાં રહેલું ખાઈ જાય, યાદ આવ્યા હું કૃપછી નવું ચાલુ રાખે તો પણ પચ્ચખાણનો ભંગ થાય. ' આ આગાર સામાન્યથી કોઇપણ પચ્ચકખાણમાં આવે. જ્યાં તે ન લખેલ હોય ત્યાં પણ અધ્યાહારથી સમજી લેવો. સામાન્યથી કોઈપણ પચ્ચકખાણ ભાવથી (પ્રણિધાનપૂર્વક) કરવામાં આવે ત્યારે તેના અંતરાયભૂત કર્મોનો ક્ષયોપશમ થાય છે. તેથી પચ્ચકખાણ પ્રણિધાનરૂપ અને ક્ષયોપશમલબ્ધિ રૂપ થાય છે. (આના ફળરૂપે) જેનું પ્રણિધાન કે ક્ષયોપશમલબ્ધિ પ્રગટ થઈ હોય તેનાથી વિપરીત પ્રવૃત્તિ કે વિચાર કરતા આત્માને એ સંસ્કારરૂપ લબ્ધિ કે પરિણામ તરત જાગ્રત કરે છે. અને તેથી એ આત્મા વિપરીત પ્રવૃત્તિથી બચી શકે છે. ક્યારેક અતિવ્યગ્રતા કે મંદક્ષયોપશમના કારણે વિપરીત પ્રવૃત્તિ થઈ જાય પણ પ્રવૃત્તિ બાદ | ખ્યાલ આવે અને જીવ ત્યાંથી તરત પાછો ફરે તો તે વખતે થયેલ વિપરીત પ્રવૃત્તિને અનાભોગ કહેવાય છે. વારંવાર પ્રણિધાન અને પચ્ચકખાણનું સ્મરણ કરવા દ્વારા આ અતિચારરૂપ વિપરીત પ્રવૃત્તિ(અનાભોગ) ને ટાળી શકાય છે. (૨) સહસાગાર ઃ સહસા એટલે અચાનક. અચાનક આવી પડેલી વ્રત વિરૂદ્ધ પરિસ્થિતિમાં પૂર્વ પ્રવૃત્ત યોગને રોકી ન શકવાના કારણે વ્રતથી વિપરીત જે આચરણ થાય તે સહસાગાર કહેવાય છે. આમાં ઉપયોગ હોવાથી જેટલે અંશે બચાય તેટલે અંશે દોષથી બચનારને કાળજીવાળો અપવાદ કહેવાય. વ્રત પચ્ચકખાણનો ઉપયોગ હોવા છતાં મુખમાં અચાનક છાંટો પડી જાય તેમજ ઈર્યાસમિતિપૂર્વક ચાલતી વખતે જ્યાં પગ પડવાનો હોય | ૬ ૨. Page #68 -------------------------------------------------------------------------- ________________ CAETEREAUERERER CRCRCRCRCRCRES ત્યાં અચાનક કોઇ જીવ આવેલો દેખાય ત્યારે ઉપાડેલ પગને રોકી ન શકવાથી જે વિરાધના કે પચ્ચક્ખાણ ભંગ જેવું થાય તે સહસાગાર જાણવો. અહિં ઉપયોગ હોવા છતાં અચાનક થતું હોવાથી તેનું નિવારણ પોતાના હાથ બહારની વાત છે. તેથી અશક્યપરિહાર રૂપે છૂટ છે. આ સહસાગાર પણ બધા વ્રત પચ્ચક્ખાણના આગાર રૂપે સમજવો. રાભસિકવૃત્તિ છોડીને બને તેટલી કાળજીથી દરેક કાર્ય કરવાથી સહસાત્કારથી થોડે ઘણે અંશે બચી શકાય છે. (૩) મહત્તરાગાર : મહત્તર એટલે સંઘાદિનું અતિ મોટું કાર્ય. તેના કારણે આગાર તે મહત્તરાગાર કહેવાય છે. જો પચ્ચક્ખાણમાં છૂટ લીધા વગર પણ અર્થાત્ આહારાદિ કર્યા વગર પણ તે કાર્ય કરી શકે તેમ હોય તો તે રીતે જ કરવું. પણ છૂટ લીધા વિના તે કાર્ય થઇ શકે તેમ ન હોય તો પચ્ચક્ખાણ પૂર્ણાહૂતિ પૂર્વે પણ આહારાદિ કરીને તે કાર્ય કરવું. સંઘના-દેવદ્રવ્યાદિના રક્ષણ માટે પ્રતિજ્ઞામાં અપવાદરૂપ કોઇ કાર્ય કરવું પડે તે મહત્તરાગાર. જેમકે નમુચિની હિંસા કર્યા સિવાય (નાશ કર્યા સિવાય) શ્રમણસંઘનું રક્ષણ થાય તેમ ન હતું તેથી વિષ્ણુ મુનિએ શ્રમણસંઘના રક્ષણ માટે કરેલી આ હિંસા મહત્તરાગાર રૂપ થઇ. મહત્તરનો બીજો અર્થ - સ્વીકારેલ વ્રત પચ્ચક્ખાણ અને સાંયોગિક પ્રાપ્ત થયેલ આરાધના માર્ગ આ બેમાં જે મહાન હોય તે મહત્તર. તેના નિર્વાહ માટે નાના-અલ્પનિર્જરાવાળા વ્રત પચ્ચક્ખાણમાં અપવાદરૂપ આગાર તે પણ મહત્તરાગાર કહેવાય છે. જેમકે સમ્મતિતર્ક વગેરેના અભ્યાસકાળે બીજી રીતે નિર્વાહ થઇ શકે તેમ ન હોય તો આધાકર્માદિનું ગ્રહણ કરવું. અહિં મહત્તરના ઉપલક્ષણથી મહત્તમ પણ સમજી લેવું. (૪) સવ્વસમાહિવત્તિયાગાર - સર્વ-અંત્ય કે અત્યંત. સમાધિ-ચિત્તની સ્વસ્થતા. વત્તિયા-નિમિત્તક. ૬૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ FREREDEREREDEREREDER CAEREREREREREREA CASACREAGRERERERERERS અહિં આહારનું પ્રકરણ છે. તેથી આહારના અભાવના કારણે, શારીરિક અસ્વસ્થતાના કારણે કે રોગના કારણે, સંભવિત ચિત્તની અત્યંત અસમાધિ ન થાય તે માટે અથવા થયેલી હોય તે દૂર થાય તે માટે વ્રતવિરૂદ્વ દ્રવ્યનો જાણીને ઉપયોગ કરવો પડે. તે સર્વસમાધિ (અત્યંત સમાધિ) માટે હોવાથી આ આગારથી તેની છૂટ જાણવી. આધિ (માનસિક સંકલ્પો), વ્યાધિ (શરીરના રોગ) અને ઉપાધિ (બાહ્ય પ્રતિકૂળતા)માં વ્રત પચ્ચક્ખાણના અપવાદ સિવાય બીજાની સહાય-ભાવના, આત્મબળ વગેરેથી ચિત્તની સમતા મેળવવા પ્રયાસ કરવા છતાં સમતા ન જ મળે તો અનશનીને આહાર કરવાની જેમ દવા વગેરે લેવી પડે કે તે વ્રતના અપવાદરૂપ જે માર્ગ લેવા પડે તે આ આગારથી જાણવા. * પોતાની સમાધિ માટે વ્રત પચ્ચક્ખાણમાં ન છૂટકે જે છૂટછાટ કરવી પડે તે સવ્વસમાહિવત્તિયાગાર છે. * સંઘમાં રહેલ બીજી વ્યક્તિને સમાધિ પમાડવા સંઘના મહત્ત્વના કાર્ય માટે પોતાના રાત-દિવસના શ્રમ, અશક્તિ કે અસ્વસ્થતા દૂર કરવા જે છૂટછાટ લેવી પડે તે મહત્તરાગાર છે. પોતાની સમાધિરૂપ પ્રયોજન સિવાય પોતાના જ્ઞાન-દર્શનચારિત્રની રક્ષારૂપ પ્રયોજન માટે વ્રત પચ્ચક્ખાણમાં જે છૂટછાટ લેવો પડે તે પણ મહત્તરાગાર છે. જેમકે વિહાર માટે નદી ઊતરવી પડે તે. મહત્તરાગાર અને સવ્વસમાહિવત્તિયાગાર બંનેના બબ્બે ભેદ :(૧) આગાઢ :- જેમાં કાળક્ષેપ કરી શકાય તેમ ન હોવાથી તરત આગારનો અમલ કરવો પડે તે આગાઢ. (૨) અનાગાઢ :- જેમાં કાળક્ષેપ શક્ય હોય, લાભ-નુકસાનની વિચારણા કરવાનો સમય હોય, અને બીજો માર્ગ લઇ શકાતો હોય તે અનાગાઢ. આમાં બને એટલી જયણાપૂર્વક આગારનો ઉપયોગ કરવાનો હોય છે. ૬૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ AURORXARXAURORURA YNYNYRYNY RYNYNY RYNY BARRUASAURURAXAURUASI -Y2W2XAXRXAVAXRURUAR મેં કાલ પચ્ચકખાણના આગાર : હું (૫) પચ્છન્ન કાલેણઃ પચ્ચકખાણની અપેક્ષાએ કાલની ઓળખ હું હૈં સૂર્યને અવલંબીને છે. સૂર્યના કિરણો અને સૂર્ય વાદળ, પર્વત વગેરેથી હું ઢંકાયેલા હોય ત્યારે ન દેખાવાના કારણે અથવા બરાબર ન દેખાવાના હૈ કારણે, કાળ પૂરો થયો ન હોવા છતાં, અનુમાનથી કે બીજી રીતે કાળની હું શક્ય તપાસ કરવા છતાં ગેરસમજથી પચ્ચખાણનો કાળ પૂરો થયેલો છે જાણીને આહારાદિ કરે ત્યારે આ આગારથી ત્યાં પચ્ચકખાણનો ભંગ થતો નથી. અહીં પચ્ચકખાણ પ્રત્યે પૂર્ણ વફાદારી છે, પણ નિમિત્ત, કારણથી અન્યથા કલ્પના થાય છે. તેથી બાહ્યભંગ હોવા છતાં પચ્ચખાણનો વસ્તુતઃ ભંગ ન થાય તે માટે આ આગાર મૂકવામાં આવેલ છે. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સંબંધી વ્રત પચ્ચકખાણોમાં દ્રવ્યાદિને ઓળખવામાં વિનકારક દ્રવ્યાદિની હાજરીથી નિર્ણય કરવામાં વિપરીતતા થાય છે. અને તેથી ધારેલ દ્રવ્યાદિ પ્રાપ્ત થયા ન હોવા છતાં પ્રાપ્ત થયેલા જણાય છે. આવા વખતે અભિગ્રહાદિ પચ્ચકખાણ પૂર્ણ થયેલા જાણી પ્રવૃત્તિ થાય તો પણ આ આગારના કારણે પચ્ચકખાણ ભંગ થતો નથી. પણ પછી જાતે કે બીજા દ્વારા ખબર પડે કે, “હું ભૂલ્યો, હજુ પચ્ચકખાણનો કાળ થયો નથી.” તો મુખમાં રહેલ થુંકી નાંખવું. નવું ખાવું નહિ. અને જ્યાં સુધી પચ્ચકખાણ કાળ પૂરો ન થાય ત્યાં સુધી ફરી પચ્ચકખાણમાં રહેવું અર્થાત્ પચ્ચકખાણ પાળવું. એ જ રીતે દ્રવ્યાદિ સંબંધી અભિગ્રહોમાં જાણવું. સૂર્યોદય થયેલ જાણીને કે સૂર્યાસ્ત નથી થયો તેવું જાણીને કાળજીથી તપાસ કરીને પ્રવર્તનારને રાત્રિભોજનનો ભંગ નથી. પરંતુ જ્યારે ખબર પડે ત્યારે સૂર્યોદય પહેલા લાવેલ, લીધેલ ચીજનો ત્યાગ કરવો. તેમ સૂર્યાસ્તની ખબર પડે તો તરત મુખમાંનું કે ભાજનમાં રહેલું પરઠવી દેવું તો રાત્રિભોજન ત્યાગના પચ્ચખાણનો ભંગ થાય નહિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ KERETERER SACREAGA જાણ્યા પછી જો એક દાણો પણ ગળે ઉતારે કે મોઢું પાણીથી સાફ કરે તો પચ્ચક્ખાણભંગ થાય. મોઢું પણ પાણીથી સાફ ન કરાય. એની મેળે સાફ થવા દેવું. જ્યાં સુધી સ્વાદ આવ્યા કરે ત્યાં સુધી થૂંકી નાંખવું. આ જ રીતે ઉપયોગ રાખવા છતાં બીજાની ચીજ (સરખી દેખાતી હોવાના કારણે) ભૂલમાં પોતાની સમજી લેવાઇ જાય તો અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ થતો નથી. બીજાની છે તેમ ખબર પડ્યા પછી ક્ષમા માંગી પાછી આપવી. (૬) દિસામોહેણં: પૂર્વ દિશાને પશ્ચિમ સમજી સૂર્ય પૂર્વમાં હોવા છતાં પશ્ચિમમાં આવી ગયો છે તેમ માની પચ્ચક્ખાણકાળ પૂરો થયેલો જાણે અને એ રીતે પ્રવર્તે તો પણ પચ્ચક્ખાણ ભંગ થતો નથી. આ વ્યામોહ ટળી જાય તો અટકી જવું અને ફરી પચ્ચક્ખાણ પાળવું. પચ્છન્નકાલેણું આગારમાં બાહ્યનિમિત્તોના કારણે ભ્રમ છે. અહીં બાહ્ય નિમિત્તો ન હોવા છતાં પોતાના વ્યામોહના કારણે ભ્રમ છે. છતાં આત્મવંચના ન હોવાથી ભંગ નથી તે જણાવવા આ દિસામોહેણ આગાર કહેલ છે. આ રીતે દરેક પચ્ચક્ખાણમાં યથાસંભવ વ્યામોહ આગાર જાણવો. (૭) સાહુવયણેણં : પોરિસી પચ્ચક્ખાણ દિવસના પ્રથમ પ્રહરના અંતે આવે. પરંતુ સાધુઓને સૂત્ર પોરિસી સમાપ્તિ અને પાત્રા પડિલેહણનો કાળ પાદોન પ્રહરે આવે, અર્થાત્ ૩/૪ પ્રહર વીત્યે છતે આવે, તે વખતે ‘બહુ-પડિપુણા પોરિસી' ની સાધુઓમાં જાહેરાત ક૨વાની હોય છે. એ સાંભળીને સાધુના વચનના બળથી પોરિસી આવી ગઇ છે એમ માની કોઇ સાધુ પોરિસી પચ્ચક્ખાણ પારે તો તેને આ આગારના કારણે પચ્ચક્ખાણ ભંગ થતો નથી. પરંતુ સાચી વાતની જ્યારે ખબર પડે ત્યારે કાળ પૂરો થયો ન હોય તો ભોજનથી અટકી જવું. પ્રશ્ન-૧૪. ‘બહુ પડિપુણા પોરિસી'ના આદેશથી જ ભ્રમનો પ્રસંગ હોય તો, આવો પ્રસંગ માત્ર પોરિસી પચ્ચક્ખાણમાં જ સંભવિત ૬૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ XARXA RUKURRERERUROR T ARKASSERERURSACARAKA હું હોવાથી આ આગાર માત્ર ત્યાં જ ઘટે. સાઢ પોરિસી વગેરેમાં આનીછું હું જરૂર રહેશે નહિ, છતાં આ આગાર તેમાં પણ છે તેનું શું કારણ ? હું હૈ ઉત્તર-૧૪. બહુ પડિપુણાપોરિસી”નું આદેશવચન એ ઉપલક્ષણ હું Sછે. તેથી સાધુના કેબીજા શિષ્ટ પુરુષના એવા કોઈ વચનબળથી પચ્ચખાણનોખું હૈ કાળ પૂરો થયો જાણી પચ્ચકખાણ પારે તો આ આગારનો અમલ થાય gછે. આ જ રીતે દ્રવ્યાદિ અભિગ્રહમાં ધારેલ દ્રવ્યાદિ પ્રાપ્ત થઈ ગયા છે$ મેં એવું સાધુ વચન કે શિષ્ટ પુરુષોના વચનથી જણાય અને અભિગ્રહ પૂર્ણ થયાને અનુરૂપ પ્રવૃત્તિ થાય તે બધો આ આગારનો વિષય જાણવો. વિગઇ પચ્ચકખાણના આગાર: (૮) લેવાલેવેણઃ જે વિગઈનો ત્યાગ હોય તેનાથી પૂર્વે ખરડાએલ ચમચા વગેરેથી જેનો ત્યાગ ન હોય તેવી ચીજ આપે, અથવા દાળ વિ. માં ખરડાએલ ચમચા, ભાત વિ. થી લૂછેલા હોય છે અને તેવા ભાત વગેરે આપે ત્યારે ત્યક્ત વિગઇના અંશવાળી પણ એ ચીજો આ આગારથી કહ્યું. જેમકે દાળથી ખરડાએલ ચમચાથી ભાત આપે ત્યારે ભાતમાં ખટાશ-મરચા-તેલ વગેરે ત્યક્ત ચીજનો અંશ આવે છતાં આયંબિલાદિમાં તે કલ્પ. એજ રીતે ચોપડેલી રોટલીઓ સાથે ભૂખી રોટલી મૂકી હોય અને એ લૂખી રોટલીને ક્યાંક ઘી વગેરેનો અંશ લાગ્યો હોય તો પણ તે કલ્પ.. (૯) ગિહન્દુસંસર્ણઃ ગૃહસ્થ એક ચીજ વહોરાવી પછી બીજી ચીજ વહોરાવે ત્યારે હાથ વગેરેને લાગેલા પહેલી ચીજના અંશો બીજી ચીજને લાગે. પહેલી ચીજનો જેને ત્યાગ હોય તેને પણ અત્યક્ત બીજી ચીજ આ આગારથી કલ્પે. જેમકે પહેલાં ચોપડેલી રોટલી વહોરાવે, પછી લૂખી રોટલી વહોરાવે, તો પહેલા વહોરાવેલ રોટલી પરનું ઘી હાથપર લાગેલ હોય તે લૂખી રોટલીઓને લાગ્યું હોય છતાં એ ભૂખી રોટલીઓ આયંબિલ વગેરેવાળાને આ આગારથી કલ્પ..... વહોરાવતી વખતે જ ત્યાજ્ય વસ્તુનો લેપ હાથ કે ભોજનને લાગ્યો હોય તો તેનાથી અપાતી અત્યક્ત ચીજ આ આગારનો વિષય જિ એક ધન રબ દરદ દાખલ Page #73 -------------------------------------------------------------------------- ________________ નવ RCRCRCRCREA -SAEREACHERERE બને છે. અને જો વહોરાવતાં નહિ પણ પૂર્વે જે કોઇ ચીજ આપતાં લેતાં હાથ કે ચમચા વગેરે ત્યાજ્ય ચીજથી લેપાયા હોય અને પછી આપણને તેનાથી અત્યાજ્ય ચીજ આપે તો તે લેવાલેવેણું આગારનો વિષય બને છે. આ બંને આગારો દ્રવ વિગઇ અને મરચા વગેરેની અપેક્ષાએ જાણવા. (૧૦) ઉòિતવિવેગેણં : પ્ર્િત્ત = ત્યાગ. વિવેક ઉત્સિત કલ્પ્ય દ્રવ્ય પર ત્યાગવાળું દ્રવ્ય મૂકયું હોય તે લઇ બીજે મૂકીને પછી કલ્પ્ય દ્રવ્ય આપે, ત્યારે કલ્પ્ય દ્રવ્ય પર ત્યાજ્યના અંશ લાગ્યા હોવા છતાં આ આગારથી કલ્પે..... ૬૮ = દા. ત. લૂખા ખાખરા પર ગાંઠીયા, સુખડી વગેરે મૂકેલ હોય તે બીજે મૂકી ખાખરા વહોરાવે તો આ ખાખરા આયંબિલાદિમાં ચાલે. કલ્પ્ય વસ્તુ જે વસ્તુને ચૂસે કે પ્રસરાવે નહિ તેવી ઘન ત્યાજ્ય વસ્તુ, કલ્પ્ય વસ્તુ ઉપર મૂકેલ હોય અને પછી તેને બાજુ પર મૂકીને કલ્પ્ય વસ્તુ આપે તો એ ચાલે, તેથી ઘી કે ઘીથી તરબોળ કોઇ વસ્તુ મૂકેલી હોય તો તે ન ચાલે. ઉપરની વસ્તુ લઇ લીધા પછી તેના સૂક્ષ્મ અવયવો રહેવા છતાં સ્કૂલરૂપમાં તેના અવયવ કે સ્વાદ ન આવે તેથી આ આગારથી તે કલ્પે એમ જાણવું. ધન વિગઇ કે ચૂર્ણ વિનાની તેવી વસ્તુ મૂકેલ હોય તે આ આગારનો વિષય બને છે. (૧૧) પડુચ્ચમખિએણં : પડુચ્ચ-આશ્રયિને, પ્રક્ષિત-આછું ચોપડેલ. વસ્તુ કુણી બને-પોચી બને એ ઉદ્દેશથી જેમાં થોડું ઘી કે તેલ નાંખેલ હોય અથવા આછું ઘસેલ હોય-ચોપડેલ હોય તેવી વસ્તુ થી કે તેલ, વિગઇના ત્યાગીને આ આગારથી કલ્પે છે. આ આગા આયંબિલમાં હોતો નથી. આછી ચોપડેલ રોટલીના ખાખરા પણ આ આગા૨થી કલ્પે. જે દ્રવ્ય ચોપડવામાં ઉપયોગી નથી તેવી દૂધ, દહીં, ગોળ, કડા વિગઇ, મહાવિગઇ આ આગારનો વિષય બનતી નથી. લઇને, Page #74 -------------------------------------------------------------------------- ________________ Kirtid પ્રશ્ન-૧૫. અલ્પલેપવાળી વસ્તુ માટેના ત્રણ આગારો લેવાલેવેણં, ગિહત્થસંસટ્ટેણું અને ઉક્તિતવિવેગેણં આયંબિલમાં છે, તો, પડુચ્ચમક્ખિઅ=પ્રતીત્યપ્રક્ષિત વસ્તુ પણ અલ્પ લેપવાળી હોવાથી પડુચ્ચમòિએણે આગાર આયંબિલમાં કેમ નથી ? CRCRCRCRCRCRCR ઉત્તર ઃ ૧૫. પૂર્વે કહેલા ત્રણે આગારોમાં વસ્તુ અલ્પ લેપવાળી હોવા છતાં, વસ્તુને લેપ આદિ કરવાની દૃષ્ટિથી તેવી કરવામાં આવી નથી. જ્યારે પ્રતીત્યપ્રક્ષિત તો ખાસ, કોમળ બનાવવા જ જાણીને ઘીતેલવાળી કરાય છે. તેથી આ આગારમાં તો આભોગપૂર્વક તે તે વસ્તુઓનો પ્રક્ષેપ હોવાથી ઇરાદાપૂર્વક તેવી પોચી બનાવેલી ચીજ આયંબિલમાં ન ખપે. આ આગાર ગૃહસ્થ માટે ખાસ છે. સાધુઓ માટે કુણી રોટલી, પોચા ખાખરા વગેરેના ઉદ્દેશથી મોણવાળું લેવાય તો એ દોષરૂપ છે અને તેથી તે પચ્ચક્ખાણ ભંગરૂપ બને. ફક્ત નિર્દોષ ગોચરીના લક્ષ્યપૂર્વક અશક્ય પરિહાર તરીકે આછા મોણવાળા ખાખરા કે રોટલી આયંબિલમાં તેવો આગાર ન હોવા છતાં અપવાદ તરીકે કલ્પે. * જ્ઞાન, દર્શન, ચારિત્ર વૃદ્ધિ કરનાર માટે આ મહત્તરાગાર ન કહેવાય. (૧૨) પારિઠાવણિયાગારેણં : આ આગાર મુખ્યતયા સાધુઓને આશ્રયિને છે. પાઠ અખંડિત રહે તે માટે ગૃહસ્થને પચ્ચક્ખાણ આપતાં પણ બોલાય છે. ગૃહસ્થને ત્યાંથી વહોરીને લાવેલ આહારાદિ સાધુઓએ ત્રણ પ્રહરથી વધુ રાખવાના હોતા નથી. તેથી વહોરેલ ચીજ અરૂચિ વગેરેના કારણે જો પૂરી કરી ન શકે તો તેનું શું કરવું ? કોણે વા૫૨વી કે કોને વપરાવવી ? જો લાવેલા આહારાદિ નિર્દોષ હોય અને એંઠા થયેલ ન હોય તો, તેવી ચીજ બીજા વાપરનારા ન હોય ત્યારે આયંબિલ અને એકાસણા, ૬૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ CAETEREA RETURRET બેસણા આદિમાં તેમજ એક, બે, ત્રણ ઉપવાસવાળાને આ આગારથી વપરાવી શકાય. ચાર કે તેથી વધુ ઉપવાસવાળામાં પણ આ આગાર બોલાતો હોવા છતાં તેનો ઉપયોગ થાય નહિ. તેમ ગૃહસ્થને પણ આ આગારનો ઉપયોગ થાય નહિ. પારિઠાવણિયા (વધારાની ચીજ કે જે ઉપવાસાદિવાળાને ન આપીએ તો પરઠવવી પડે તેમ હોય તો) કોને આપવું તે ગીતાર્થનો વિષય છે. તેથી બીજાએ જાતે તેનો ઉપયોગ ન કરાય. પારિઠાવણિયા ક્યારે કોને આપવું તેનું વર્ણન પચ્ચક્ખાણ આવશ્યક હારિભદ્રીય ટીકામાં તેમજ નિશીથસૂત્ર ચૂર્ણિ ઉદ્દેશા બે કે ત્રણમાં પ્રાયઃ આવે છે. આચાર્યશ્રીને પારિઠાવણિયા ન આપવું તેવું વિધાન પંચાશકની ટીકામાં છે. ચોવિહાર ઉપવાસમાં આ આગાર હોવા છતાં હાલમાં પાણીનું પારિઠાવણિયા ન હોવાથી ચોવિહાર ઉપવાસમાં ગોચરી પારિઠાવણિયામાં આપવાનું બંધ થએલ છે. સાંજે ચોવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરતાં આ આગાર બોલવાનો હોતો નથી. એકાસણા, બેસણા, આયંબિલમાં ઉઠતી વખતે તિવિહારનું પચ્ચક્ખાણ કરાય છે. પણ ગોચરી વધવા આદિના કારણે પારિઠાવણિયા આપવું પડે તેવો સંભવ હોય તો તિવિહારમાં જ આગાર ખુલ્લા રાખી બાકીના આગારોનો સંક્ષેપ કરાતો હોવાથી આ આગાર હોતો નથી. CACRCRCRCRCRCRCRE સ્થાન પચ્ચક્ખાણના આગાર ૩+૧+૪=૮ (૧૩) સાગરિયાગારેણ : સાગારિક=ગૃહસ્થ : સાધુ જાહેર ધર્મશાળા જેવામાં વાપરવા (ભોજન કરવા) બેઠેલા હોય ત્યારે કોઇ ગૃહસ્થ આવી ચડે અને ખસે નહિ તો તે વખતે બેસણું, એકાસણું હોવા છતાં સાધુ ઉઠીને બીજે બેસે તો પણ આ આગારના કારણે પચ્ચક્ખાણ ભંગ નથી. આનો અર્થ એ છે કે ગૃહસ્થના દેખતાં સાધુએ આહાર ક્રિયા ન કરવી. તે ન જાણે-ન જુવે તે રીતે કરવી. જે વ્યક્તિની નજર દોષથી દૂષિત ७० Page #76 -------------------------------------------------------------------------- ________________ REACTURASA અણ UK:B ન હોય તેના દેખતાં વાપરવાનું નહિ હોવાથી કે તેવી વ્યક્તિને આહારાદિ પણ દેખાડવાના ન હોવાથી શ્રાવકને પણ એકાસણું આદિ કરતાં માંગણ કે નજર લાગે તેવી વ્યક્તિ આવી ચડે ત્યારે સામાન્યતઃ તેને સંતોષીને દૂર કરવી, પણ જો તે ન જ ખસે તો સ્થાનાન્તર કરવાની છૂટ આ આગારથી તેને પણ મળે છે. માટે આ આગાર સ્થાન સંબંધી છે. આનાથી એ સૂચિત થાય છે કે પચ્ચક્ખાણમાં એક જ સ્થાનમાં બેસીને વાપરવાનું હોવા છતાં સ્થાનાન્તર કરવું તે એટલું નુકસાનકારક' અને નિંદ્ય નથી કે જેટલું સાધુએ ગૃહસ્થની હાજરીમાં અને સામાન્ય ગૃહસ્થે માંગણ કે નજર લાગે તેવી વ્યક્તિની હાજરીમાં ભોજન કરવું નિંદ્ય અને નુકસાનકારક છે. (૧૪) આઉંટણપસારેણં : આકુંચન-પ્રસારણ. અર્થાત્ હાથપગ ટૂંકા કરવા-સંકોચવા, લાંબા-પહોળા કરવા-પ્રસારવા. આસન શબ્દ બે અર્થમાં વપરાય છે. તેમાં (૧) પુતાના ભાગમાંથી હાલવું નહિ-ખસવું નહિ આ સ્થૂલ અર્થ છે. (૨) ધ્યાનમાં કરવામાં આવે છે તેવું સ્થિર આસન. આમાં હાથ પગ વગેરે કંઇ હલાવવાનું હોતું નથી. પ્રસ્તુત વિષયમાં ભોજનક્રિયા હોવાથી હાથ અને મોં એ બે તો હાલવાના જ. પરંતુ એકલઠાણામાં આ આગાર ન હોવાથી બીજા અંગો હલાવવાનો નિષેધ કર્યો છે. તેથી જણાય છે કે જે પચ્ચક્ખાણમાં આ આગાર છે તે એકાસણા વગેરેમાં આસન હોવાથી સામાન્યતઃ સ્થિરતા જરૂરી હોવા છતાં આ આગારથી હાથ-પગ લાંબા ટૂંકા કરવા-ગરદન ફેરવવી વગેરે રુપ શરીરનું હલનચલન કરાય. ફક્ત જેના આધારે બેઠા છીએ તે પુતા જો સ્થુલરુપે ચલાયમાન થાય તો ભંગ થાય એમ વ્યવહારથી સમજવું. બાકી સ્થિર ન રહી શકનાર બાળક કે રોગી માટે તે પણ ભંગરૂપ નથી પણ આગારનો વિષય છે. અનાભોગથી એક પગ એવી રીતે ઊભો કર્યો કે એક પુતા ઉઠી ગઇ. એમ પછી અનાભોગથી બીજો પગ ઊંચો કર્યો ત્યારે બીજી પુતા ૭૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ PARKAKASARRUARRERAS છે ઉઠી ગઈ. આમ ભિન્ન ભિન્ન કાળે બંને પુતાના ભાગ ઊભા થઈ ગયા હૈ $હોવાથી એ આસન ન રહ્યું. તેથી આ આગાર સ્થાન પચ્ચખાણના હૈવિષયભૂત છે. વિગઈ કે કાળ પચ્ચખાણના વિષયભૂત નથી. S (૧૫) ગુરુ અભુટ્ટાણેણઃ ગુરુ=આચાર્ય. છું એકાસણું આદિ કરતી વખતે આચાર્ય આવે તો તેઓશ્રીના વિનયહું હૃમાટે ઊભા થવા છતાં આ આગારના કારણે સ્થાન પચ્ચકખાણનો ભંગણું થતો નથી. ' આનાથી એ સૂચિત થાય છે કે મુખ્ય વડીલના વિનય માટે જો પચ્ચકખાણમાં પણ આગાર મૂકેલ છે તો તે સિવાય પણ ગમે ત્યારે તેઓ આવે ત્યારે તેમનો અભુત્થાન વિનય કરવો જોઈએ અને તે ન કરે તો મહાન દોષનું કારણ છે. તેથી સામાન્ય પરિસ્થિતિમાં તો અભુત્થાન ખાસ કરવું જ જોઈએ. સાધુઓ માટે આચાર્ય ગુરુ છે. ગૃહસ્થોને માટે આચાર્યાદિ અતિ પૂજ્ય સ્થાને છે તેમજ કોઈ અતિ ઉપકારી પૂજ્યતમ સંબંધી ઘણાકાળે આવ્યા હોય તો તે પણ અહિં “ગુરુ” છે તેથી તે વખતે ઊભા ન થવામાં અતિઅવિનય ગણાય માટે આ આગારથી ઊભા થવું જોઈએ. પારિઠાવણિયાગાર, અન્નત્થણાભોગ, સહસાગાર, મહત્તરાગાર, અને સવસમાવિવત્તિયાગાર. - આ પાંચે આગાર એકાસણા, બેસણા વગેરે સ્થાન પચ્ચખાણમાં પણ જાણવા. પચ્ચકખાણ આગાર નવકારશી ૨ અન્ન. સહ. મુઢસી ૪ અન્ન. સહ. મહ. સવા પોરિસી સાઢપોરિસી / ૬ અન્ન. સ. પચ્છ. દિસા. સાહુ. સવ. પુરિમઠું '૭ અન્ન. સહ. પચ્છ. દિસા. સાહુ મહ. સવ. Page #78 -------------------------------------------------------------------------- ________________ DIRE શ્રેણ એકાસણું બેસણું ACRCRCRCRETUR ૮ અન્ન. સહ. સાગા. આઉ. ગુરુ. પારિ. મહ. સવ્વ. એકલઠાણું ૭ આઉ. સિવાયના એકાસણા મુજબ આયંબિલ ૮ એકાસણા મુજબ KATETITIO વિગઇ-નિવિ ૯ અન્ન. સહસા. લેવા. ગિહ. ઉક્ખિ. પહુચ્ચ. પારિ. મહ. સવ. ઉપવાસ ૫ અન્ન. સહસા. પારિ. મહ. સ. રિમ ૪ અન્ન. સહસા. મહ. સવ. અભિગ્રહ ૪ અન્ન. સહસા. મહ. સવ. પાવરણ ૫ અન્ન. સહસા. ચોલપટ્ટાગારેણં, મહ. સવ્વ પાણસ્સ ૬ લેવેણ, અલેવેણ, અચ્છેણ, બહલેણ, સસિત્થણ, અસિત્થેણ લેવેણ • અનાજ ધોવાના કારણે જેમાં સહેજ ચીકાશ આવી હોય તેવું પાણી. અલેવેણ ચીકાશ વગરનું અનાજ ધોએલું પાણી. (આ આગારથી કલ્પે.) અચ્છેણ - લોટ વગેરેના ભાજન ધોયા હોવા છતાં બધું નીચે બેસી ગયા પછીથી ઉપરનું સ્વચ્છ પાણી. બહલેણ - અનાજ કે લોટવાળા હાથ કે ભાજન ધોવાથી સહેજ ડહોળું થએલ પાણી. નાનપણ અસિત્થેણ - જેમાં અનાજનો કોક દાણો કે ફોતરા વગેરે રહ્યું હોય તે પાણી. અસિત્થેણ - જેમાં અનાજના દાણા-ફોતરા વગેરે રહ્યા ન હોય તે પાણી. આ ૬ આગારોના ત્રણ વિભાગ થાય છે ઃ (૧) લેપવાળું અને લેપ વિનાનું. (૨) ડહોળાણવાળું અને ડહોળાણ વિનાનું. (૩) દાણાવાળું અને દાણા વિનાનું. 93 Page #79 -------------------------------------------------------------------------- ________________ ReRCARRER YAUKURUARACAORLAXACAUR XRUXASROUR RRURER હું ઉકાળા આવે તે રીતે ઉકાળેલું પાણી આ ૬ આગારોનું વિષય હૈ છુંબનતું નથી. પ્રશ્ન-૧૬. પચ્ચખાણ ભાષ્યમાં “મચ્છ મુસિણ જલ” અર્થાત્ હું હું ઉષ્ણતલ (નિર્મળનો અર્થ ઉષ્ણજલ) એ પ્રમાણે પાઠ આવે છે. તો પછી હું ઉકાળેલા પાણીમાં અચ્છેણ વિગેરે આગાર કેમ લીધા છે ? અને જોઉં હું એ પણ આગારવાળું હોય તો પછી આગાર વિનાનું શુદ્ધ પાણી કયું ?હૈ | ઉત્તર-૧૬. ત્યાં ઉષ્ણજળ તરીકે એકલું પાણી જ ઉકાળેલ હોય તેવું ઉકાળેલું પાણી લેવાનું નથી પણ ત્યાં ઉસ્વેદિમ, સંસ્વેદિમ વગેરે પાણી આવે જેમાં કંઇક બાફેલ હોય, ઉકાળીને છાંટેલ હોય તેવા ઉષ્ણજળ આવે. અન્ન. સહસા. મહત્ત., સવ્વ. આ ચાર આગાર બધામાં જ વ્યાપ્ત છે. પારિઠા. આગાર વિગઈ પચ્ચકખાણ અને સ્થાન પચ્ચકખાણ બંનેમાં વ્યાપ્ત છે. જ્યારે બાકીના સાગા. આ. અને ગુરુ. આ ત્રણ આગાર માત્ર સ્થાન પચ્ચકખાણમાં જ વ્યાપ્ત છે. ઢાર - પમું : વિગઈ : દ્રવ વિગઇ - દૂધ-મધ-મધ-તેલ=૪ પિડવિગઇ - માખણ-પકવાન્ન-૨ કવપિડવિગઇ . ઘી-ગોળ-દહીં-પિશિત(માંસ)=૪ આમાંથી ૪ મહાવિગઈ મધ, મધ, માખણ અને પિશિત એ જીવસંસક્ત હોવાથી અભક્ષ્ય જાણવી. વિગઇના અવાંતર ભેદો - (વિગઈની વ્યાખ્યા કાચી પાકીના ભેદ વિના કરેલ છે) દૂધ દહીં ઘી તેલ ગોળ પકવાન મધ મદ્ય માંસ માખણ ૫ ૪ ૪ ૪ ૨ ૨ ૩ ૨ ૩ ૪ [ ૭૪ ] મારા પર Page #80 -------------------------------------------------------------------------- ________________ VERSACKERET (૧) દૂધ : ગાય-ભેંસ-ઊંટડી-ઘેટી-બકરીનું. ઊંટડીનું દૂધ વિગઇમાં ગણેલ હોવા છતાં તે બે ઘડી પછી ભક્ષ્ય નથી પરંતુ અભક્ષ્ય છે. આ વાત વિવિધ પ્રશ્નોત્તર અને પિંડનિર્યુક્તિ ટીકામાં આવે છે. CAEREASA લોક વ્યવહારમાં મુખ્યત્વે ૨ પ્રકારના અથવા ૪ કે ૫ પ્રકારના દૂધ વપરાતા હોવાથી આ પાંચ જાતના દૂધને વિગઇ તરીકે ગણેલ છે. તેથી સ્તનપાન, સિંહણનું દૂધ કે વાંદરીના દૂધને વિગઇ ગણવાનો વ્યવહાર નથી. (૨) દહીં : ઊંટડીના દૂધમાંથી દહીં થતું ન હોવાથી તે સિવાયના ચાર પ્રકારના દૂધમાંથી બનેલા દહીંને અહીં લીધું છે. સિંહણ વિ. બીજા દૂધના પણ દહીં વગેરે થતા ન હોવાથી તેને દહીં, ઘી વગેરેમાં ગણેલ નથી. (૩) ઘી : ઘી અને માખણના પણ દહીં પ્રમાણે ચાર-ચાર ભેદ થાય છે. ઘી, દૂધ, દહીં અને માખણ આ ચારે વિગઇના પંચેન્દ્રિય તિર્યંચના દૂધની અપેક્ષાએ ભેદ પાડેલ છે. કેટલીક વનસ્પતિના પાંદડા વગેરેમાંથી પણ દૂધ નીકળે છે. તે થોર-ક્ષીર વૃક્ષ વગેરે વનસ્પતિજન્ય દૂધની વિવક્ષા અહીં ન હોવાથી દહીં વગેરેમાં પણ તેના ભેદ ગણ્યા નથી. તેથી વનસ્પતિ ઘી કે બીજા તેવા પ્રકારના ઘી કે જેમાં ચોકખા ઘીનો અંશ પણ ન હોય તે બધાને ‘ઘી’ નામ હોવા છતાં ઘી વિગઇમાં ન ગણતાં તેલ વિગઇમાં ગણવા...... (૪) તેલ : સરસવ, અળસી, લટ્ટ અને તલ. આ ચારમાંથી બનેલ વનસ્પતિજન્ય તેલને પ્રધાનપણે તેલ વિગઇમાં ગણેલ છે. બાકીના બદામ વગેરેના તેલને કેટલાક આચાર્યો વિગઇ તરીકે ગણાતા નથી. શ્રીનિશિથ ચૂર્ણિકારે ‘સન્ગે તેછા ા તેક વિજ્ઞ' એવો નિર્દેશ કર્યો છે. તેથી દિવેલ, સીંગતેલ, બદામ, રાઇ વગેરેનું તેલ પણ વિગઇ તરીકે જાણવું........ ૭૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ 232 VTV AEREACTURERER ઘી-તેલમાં ભેળવાતી ચરબી, ઘી કે તેલ વિગઇમાં ન ગણાય. પણ માંસ-લોહીની જેમ તે પણ પ્રાણીના અવયવરૂપ હોવાથી ઉપલક્ષણથી માંસ વિગઇમાં આવે. (૫) ગોળ : ગોળને શેરડીના રસમાંથી રૂપાંતર કરીને બનાવાય છે. તેના દ્રવ–ઢીલો ગોળ અને પિંડ=કઠણ ગોળ એમ બે ભેદ છે. ગોળમાંથી બનતી બધી જાતની સાકર આ વિગઇના નિવિયાતામાં આવે. દ્રાક્ષ વગેરેના ચૂર્ણમાંથી બનાવેલ ગ્લુકોઝ, બીજી મીઠી ચીજો તેમજ ફળાદિ ગોળ વિગઇ કે તેના નિવિયાતામાં ન ગણાય પણ ઉત્તમ દ્રવ્યોમાં ગણાય છે. પકવાન્ન-કડાવિગઇ -; ઘી કે તેલમાં તળેલ કે શેકેલ વસ્તુઓ. અહીં તળવાની અને પોતું વગેરે કરવાની મુખ્યતા હોવાથી ઘી કે તેલ ચોપડવા માત્રથી તે કડાવિગઇ-પકવાન્નવિગઇ થઇ જાય નહિ. કડા વિગઇ થવાની રીત ઃ ચૂલા પર, કડાઇમાં કે તવી ઉ૫૨, વસ્તુ ઉપર સીધું ઘી કે તેલ નાખી અથવા પહેલાં ઘી કે તેલ નાખી પછી વસ્તુ નાખી જે પોતું થાય અથવા તળાય કે કડા વિગઇ બને. તેમ ઘીમાં લોટ શેકાય તે પણ કડા વિગઇ છે. સારાંશ : ચૂલા ઉપર મૂકેલ કડાઇ કે તવી ઉપર લોટ, લોટની વસ્તુ, અનાજ, મસાલો કે ચૂર્ણ વગેરે જે કાંઇ ઘી કે તેલમાં તળાય કે શેકાય તે કડા વિગઇ. ચરબી કે બીજા તેવા તેલ-ઘીમાં તળેલ, શેકેલ વસ્તુઓ પણ કડાવિગઇ સમજવી. પરંતુ ચરબી મહાવિગઇમાં સમાવિષ્ટ થતી હોવાથી મહાવિગઇના ત્યાગીને તે ખપે નહિ. અને મહાવિગઇનો જે ત્યાગી ન હોય તેના બીજી વિગઇના ત્યાગની કોઇ કિંમત નથી. પ્રશ્ન-૧૭. સુખડી બનાવવામાં લોટ ઘી-ગોળના પાયામાં થોડો શેકાતો હોવાથી સુખડી કડા વિગઇ ગણાય ? ઉત્તર-૧૭. ઘી-ગોળના પાયામાં બનાવેલ સૂંઠની ગોળી વગેરેને કડાવિગઇમાં ગણી હોવાથી સુખડી પણ ગણાય. (કેટલાક આને ૭૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ કિકિકિશિવિડિજિબ્રટિ) ખીર AURRURKAERAVASARA -BRAKRERURSACRORURALE ૐ કડાવિગઈમાં ગણતા નથી. અહિં ગોળ નીવિયાતો થાય છે, પણ ઘી છે હૈનીવિયાતું થતું નથી તેથી સુખડી વિગેરે બીજા દિવસે નીવિયાતી થાય હૈં છે તેમ કેટલાક કહે છે તેનો વિચાર કરવો ) હું ઢાર - છયું : 1 ની વિચાતુ : દૂધ વિગઇના નીવિચાતાઃ પયઃશાટી દ્રાક્ષ નાંખવાથી બહુ ચોખા નાંખવાથી પેયા અલ્પ ચોખા નાંખવાથી અવલેહી ચોખાનું ચૂર્ણ નાંખવાથી દૂધટ્ટી ખટાશ નાંખવાથી (૧) પય શાદી : દૂધમાં દ્રાક્ષ નાંખી ઉકાળવાથી આ નીવિયાતું બને. ઉપલક્ષણથી દૂધમાં ઉકાળી શકાય તેવા બીજાં ફળો પણ જાણવા. (૨) ખીરઃ ઘણા ચોખા નાખી ઉકાળેલ દૂધનું આ નીવિયાતું બને છે. ઉપલક્ષણથી બીજું યોગ્ય અનાજ ઘણા પ્રમાણમાં નાખી ઉકાળેલ હોય તે પણ જાણવું. (૩) પેયાઃ થોડા ચોખા નાખી ઉકાળેલ દૂધ, દૂધપાક વગેરે. અહીં પણ ઉપલક્ષણથી બીજું યોગ્ય અનાજ થોડા પ્રમાણમાં દૂધમાં નાખી રાંધેલ હોય તે જાણવું. (૪) અવલેહીઃ ચોખાનું ચૂર્ણ (લોટ) દૂધમાં નાખીને બનાવવામાં આવે તે અહિં અવલેહી-ચાટણ. દૂધ અને લોટનો મારવાડમાં લેમટો બનાવે છે ત્યાં સુધીનું ચાટણ દૂધનું નીવિયાતું ગણાય. જેટલા લોટથી દૂધનો સ્વાદ ફેરવાય તેટલો લોટ ઓછામાં ઓછો જોઇએ જ. એનો સમાવેશ પણ આમાં થાય. દૂધમાં ચોખાનો લોટ વધારે અનુકૂળ કહેવાય છે પણ ઉપલક્ષણથી તે સિવાયના બીજા અનાજના લોટ પણ જાણવા. રિવાજ ન હોવાથી ફક્ત મસાલા Page #83 -------------------------------------------------------------------------- ________________ TUE x2x2 અત્રે લોટ રૂપે ન લેવાય. તેમજ ખાંડના લોટ રૂપ બુરૂ પણ ન લેવું કારણ કે એકલા બુરાથી નીવિયાતું થતું નથી. (૫) દુધટ્ટીઃ દૂધની અંદર ખટાશ નાખી ફાડીને કરેલ પનીર કે બીજી ચીજ તે દૂધટ્ટી છે. ખટાશથી દૂધ ફાટીને રૂપાંતર થાય છે તેથી નીવિયાતું થાય. દૂધની આંશિક અવસ્થા ઊભી રહે તેવા આ નીવિયાતા છે. બાસુંદી એ પણ દૂધનું નીવિયાતું છે. દૂધની અત્યંત રૂપાંતર અવસ્થારૂપ માવો, બરફી, પેંડા વગેરે કેવળ દૂધમાંથી બનવા છતાં તેને અહિં નીવિયાતામાં ગણાવ્યા નથી. પરંતુ ઉપલક્ષણથી નીવિયાતામાં ગણી શકાય. અથવા તો ઉત્તમ દ્રવ્યમાં તેનો સમાવેશ કરવો. દહીંના નીવિયાતાઃ દહીંમાંથી પાણી કાઢી નાખવાથી, પાણી કાઢ્યા કે ઉમેર્યા વગરની છાશ બનાવવાથી, પાણી નાખીને છાશ બનાવવાથી, દહીં કે છાશમાં મીઠું નાખવાથી, દહીં-છાશમાં રાંધેલ અનાજ વગેરે નાખવાથી દહીંના નીવિયાતાં બને છે. (૧) કરંબો : દહીંની છાશ બનાવી, વઘારી તેમાં રાબોરી, ભાત કે રોટલી અથવા બીજું અનાજ નાખવાથી કરંબો બને છે. ઘોળના ભેદથી ફક્ત છાસ પણ નીવિયાતા તરીકે જણાતી છે. જ્યારે કરંબામાં રાબોરી વગેરે વધારે ભળેલાં છે. તેથી એ સુતરાં નીવિયાતું છે. (૨) સીહરિણી : દહીંમાંથી પાણી કાઢીને કપડાથી છણી ખાંડ ભેળવી બનાવેલો શીખંડ. (૩) સલવણ દહીં : દહીંને ભાંગીને મીઠું-બલવણ નાખેલ દહીં, એ ભાંગી નાખવાના અને મીઠાના કારણે નીવિયાતું થાય ઉપલક્ષણથી હિંગાષ્ટક વગેરે નાખેલ દહીં પણ સમજવું. અત્યારે આ રીત પ્રચલિત નથી. (૪) ઘોળ : દહીંને મથવાથી એ એકદમ ભાંગી જાય છે તેથી નીવિયાતું થાય છે. અત્યારે આ રીત પ્રચલિત નથી. ७८ - Page #84 -------------------------------------------------------------------------- ________________ SALACASTERET ZAVAZAGAGAGAGAGA (૫) ઘોળવડા વડા નાખવાના હોય તે ઘોળ-દહીં સરખું એટલે આંગળી દાઝે એવું ગરમ થવું જોઇએ. સામાન્ય ગરમ ન ચાલે. ઉપલક્ષણથી કોઇપણ અનાજની વસ્તુ નાખવાથી નીવિયાતું થાય. દહીં છાશ નાખેલ ભાત-કઢી-થેપલા-ઘેંસ વગેરેમાં દહીં, દહીં રૂપે રહેતું જ ન હોવાથી સુતરાં દહીંનું નીવિયાતું કહેવાય. ગોળ વિગઇનાં નીવિયાતા : (૧) સાકર (૨) ખાંડ (૩) અર્ધ ઉકાળેલ શેરડીનો રસ. આ ત્રણે ગોળનું રૂપાંતર હોવાથી નીવિયાતાં થાય છે. ઉકાળ્યા વિનાનો સામાન્ય શેરડી રસ વનસ્પતિ છે અને બે પ્રહર પછી અભક્ષ્ય છે. ગોળ વિગઇનું કારણ હોવા છતાં એને ગોળ વિગઇમાં ગણ્યો નથી. અડધો ઉકાળેલ રસ ગોળની પૂર્વ અવસ્થારૂપ હોવા છતાં તે ગોળના નીવિયાતા રુપ છે. તેમજ બીજે દિવસે વનસ્પતિરુપ ગણાતો નથી. આ શીઘ્ર અભક્ષ્ય થતું નથી. આને વધારે ઉકાળવાથી તે ઘન ગોળ થાય છે. તે વિગઇ રુપ થાય છે. (૪) ગુલવાણય : આંબલી, મસાલો વગેરે બીજી વસ્તુ જેમાં નાખી હોય તેવું ગોળનું પાણી. એકલાં ગોળના પાણીને નીવિયાતું ગણવાનો વ્યવહાર નથી. (૫) પાય ઃ ઘી-ગોળનો પાયો કરે તે અથવા એકલા ગોળની ચાસણી. આ અર્ધક્વથિત ઇક્ષુરસની જેમ બને છે અને નીવિયાતું થાય છે. ઘી વિગઇનાં નીવિયાતા : નિભૅજન, વિસ્પંદન, પૌષધિ વિગેરે. પકવૌષધિ :- જેમાં બ્રાહ્મી વગેરે ઔષધિઓ પકાવી હોય તેવું બ્રાહ્મીકૃત, ત્રિફળાવૃત વગેરે. “ પકવવૃત - પૂરી વગેરે તળ્યા પછી કડાઇમાં વધેલું ઘી - લોકમાં આ બળેલું ઘી કહેવાય છે. ૭૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ QUARRORRUREAURUAK LALALAKALAUREREALALALA -BALASRORRASROR RURA છે કીટ - ઘીને તપાવી, તાવીને ગાળે ત્યારે તાવતા પાછળ જે હું કચરા જેવું રહે તે ઘીનું કીટુ કહેવાય છે. આ ઘીનું નીવિયાતું છે. આમાં હૈબાજરીનો લોટ ભેળવી કુલેર વગેરે બનાવે છે. Sતેલના નીવિચાતાં - છે. (૧) તિલકુટ્ટી - જે વનસ્પતિનાં તેલને તેલ વિગઈ તરીકે હું ગણવામાં આવે છે તે. તલ વગેરેને કુટીને લોટ-ગોળ નાખીને બનાવેલ વસ્તુને અથવા ફક્ત કૂટેલા તલ વગેરેને તેલનું નીવિયાનું કહેવાય. (૨) નિર્ભજન (૩) પકવૈષધિ (૪) તળેલું તેલ (૫) તેલની મળી. કડા વિગઇના નીવિયાતા : (૧) બીજો ઘાણ - કડાઈમાં ઘી નાખી આખી કડાઇમાં વ્યાપ્ત થઈ જાય તેવો મોટો એક પુડલો તળી પછી નવું ઘી ઉમેર્યા વગર બીજા પુડલા વગેરે કરે તે નીવિયાતા થાય. (૨) ચોથો ઘાણ - આખો કડાઇઓ વ્યાપ્ત ન થાય તેવા પુડલા, પુરી વગેરે તળ્યા હોય તો ચોથા ઘાણથી નીકળતા પુડલા-પૂરી વગેરે નીવિયાતાં થાય. (૩) ગોળધાણી - ગોળ-ઘીનો પાયો કરી પાણી નાખીને બનાવાય તે, (૪) જળલાપશી - ઓછા ઘીમાં લોટ શેકી પછી ગોળના પાણીમાં રાંધવાથી બને છે. પછી ઉપરથી ઘી સાકર લેવાય છે. અહીં લોટ ઘીમાં શેક્યો હોવાથી કડા વિગઈ છે. (૫) પોતકૃત:- રોટલી વગેરે કરતી વખતે તવી પર ચારે બાજુ ચમચી વગેરેથી થોડું થોડું ઘી નાખી પોતું કરે છે ....... આમ તળવામાં બીજા કે ચોથા ઘાણથી નીવિયાતું થાય. અને તે સિવાય ઘીમાં શેકવાથી-પોતું કરવાથી પણ નીવિયાતું થાય. - ઘી કે તેલના જે ભેદો વિગઈ તરીકે ગણેલ છે તેનાથી જ તળેલ કે શેકેલને “કડા વિગઈ” કહેવાય. કેટલાક આચાર્ય ભગવંતો ગમે તે ઘી કે તેલમાં તળેલ કે શેકેલને કડા વિગઈ તરીકે માને છે. છ કે દશ વિગઈ ૮O. Page #86 -------------------------------------------------------------------------- ________________ વિડિવિડિવિડિવિલિ XAURRAXALAPAKALARUO S ARAVACASACAURSERYAVA મેં રૂપે ન હોવા છતાં જે દ્રવ્યો વિગઈની જેમ ઉત્તમ દ્રવ્ય ગણાય છે અને હૈ હું જે દ્રવ્યો સંસૃષ્ટ દ્રવ્ય ગણાય છે તે પણ સામાન્યથી ત્યાજ્ય છે. શારીરિક હું અશક્તિ આદિ વિશેષ કારણો હોય તો સાધુથી લેવાય. છે ઉત્તમ દ્રવ્યો - તલસાંકળી, વરસોલાઇ, રાયણ, કેરી વગેરે ફળો, હૈ બદામનું તેલ વગેરે વિશેષ રસવાળા દ્રવ્યો, મેવો-બદામ, ખારેક, કોપરું, હું હું શીંગ, ખજૂર વિગેરે, વિગઈ તરીકે ન ગણાવેલ તેલો, મીઠાશવાળા દ્રવ્યો છું છે જેમાંથી તેલ નીકળે તે દ્રવ્યો. આ વગેરે ઉત્તમ વ્યો છે. સંસ્કૃષ્ટ દ્રવ્યો : રાંધેલા ભાત વગેરે. જે દ્રવ્ય પર તેનાથી ૪ આગળ ઉપર રહે તે રીતે દૂધ, દહીં નાખેલ હોય, ૧ આંગળ ઉપર રહે તે રીતે ઘી ગોળ (દ્રવ) કે તેલ નાખેલ હોય કે ૧/૨ આંગળ ઉપર રહે તે રીતે પિંડગોળ કે માખણ (મહાવિગઈ રૂપ હોવાથી શ્રાવકને પણ કલ્પ જ નહીં) નાખેલ હોય તે સંસ્કૃષ્ટ દ્રવ્યો કહેવાય છે. અહીં સંસૃષ્ટ દ્રવ્યો પોતે અનાજ વગેરે રૂપ જ રહ્યા હોવાથી વિગઈ રૂપ નથી થતાં છતાં વિગઈથી અત્યંત વ્યાપ્ત છે. વિગતિ = દુર્ગતિ, તેનાથી ભય પામેલ સાધુ જો વિગઈ, વિકૃતિકૃત (નીવિયાતાં) અને ઉપલક્ષણથી ઉત્તમ દ્રવ્ય કે સંસૃષ્ટ દ્રવ્ય ખાય, તો વિકાર કરવાવાળી તે વિગઈઓ આત્માને બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. ૪ (અભક્ષ્ય) મહાવિગઇ - ૧. મધઃ ૩ પ્રકારનું We કુંતીનું. મધમાખીનું અને ભમરીનું. ૨. મધ = દારૂ II ૨ પ્રકારનો: કોષ્ટ દ્રવ્યથી બનેલ (ફળાદિને કહોવરાવવાથી), પિષ્ટ દ્રવ્ય (લોટથી બનેલ), કહોવરાવીને બનાવેલ બધી જાતના દારૂ આ વિગઈમાં ગણાય. ઉપલક્ષણથી અત્યંત કેફી બધી ચીજો મદ્ય નામના પ્રમાદના ભેદમાં આવે. પણ વિગઈ તરીકે ગણાય નહીં. S { ૮૧ રાજા : Page #87 -------------------------------------------------------------------------- ________________ CASTERCARER ૩. માંસઃ ૩ ભેદ-જળજ, સ્થળજ, ખેચરજ. નિશીથચૂર્ણિમાં વિગઇ તરીકે બેઇદ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધાંનું માંસ ગણેલ છે. અને માંસના ઉપલક્ષણથી પ્રાણીના કોઇપણ લોહીમાંસ-ચરબી વગેરે ખાદ્ય અંગો વિગઇ તરીકે જાણવા. ૪. માખણ : ૪ ભેદ : ઘી વિગઇની જેમ. આ ચારે મહાવિગઇઓ સર્વથા ત્યાજ્ય હોવાથી તેના નીવિયાતા ભેદ પાડેલા નથી. દ્વાર સાતમું : પચ્ચક્ખાણ માટેના સામાન્ય ભંગા કરણ KKKKAKKO મન વચન કાયા મન વચન મન કાય વચન કાય મન વચન કાય ૭×૭=૪૯. ૪૯૨૩કાળ=૧૪૭ ભાંગા થાય. ૨ પ્રકારે ભાંગ : કરાવણ અનુમોદન ક૨ણ-કરાવણ કરણ-અનુમોદન કરાવણ-અનુમોદન કરણ-કરાવણ-અનુમોદન. પ્રશ્ન-૧૮. ‘અણાગયં પચ્ચક્ખાòમ' થી માત્ર ભવિષ્ય સંબંધી પચ્ચક્ખાણ છે. ભૂતકાળ કે વર્તમાનકાળ પચ્ચક્ખાણના વિષય બનતાં નથી. તો ત્રણે કાળના ભાંગા કેમ કર્યા ? ભૂતકાલીન પાપોની નિંદા કરવારૂપ પચ્ચક્ખાણ સંભવે છે એમ જો કહેશો તો પછી અતીત કાળનો ત્રિવિધ, ત્રિવિધ એક જ ભાંગો લેવો જોઇએ, શરૂઆતના ૪૮ ભાંગા નહીં. કારણકે ભાવ સમ્યક્ત્વી કોઇપણ જીવ ત્રિવિધ ત્રિવિધમાંથી ગમે તે રીતે થયેલા બધાં પાપોને નિંદે તો છે જ. માત્ર ‘મનથી કરેલાં પાપોને જ નિંદે છે' વગેરે હોતું નથી કે જેથી એ બધાં ભાંગા પણ આવી શકે. ૮૨ * # % = Page #88 -------------------------------------------------------------------------- ________________ INTERCAUTEREREREK CRCRCRCRCR તેમજ ભાવ સમ્યક્ત્વી જીવ અવિરત હશે તો પણ ભૂતકાળનું નિંદારૂપ આવું પચ્ચક્ખાણ તેને પણ હોવાની આપત્તિ આવશે. ઉત્તર-૧૮. જે અંશમાં ભવિષ્યકાલીન પાપનો ત્યાગ છે તે જ અંશનું વર્તમાનકાલીન સંવરણ અને તે જ અંશની ભૂતકાલીન નિંદાગહ યથાર્થ છે એવી વિવક્ષા રાખી ૪૯-૪૯ ભાંગા કર્યાં છે. જે અંશનો ભવિષ્યમાં ત્યાગ નથી તેના સંવરણ અને ગર્હા અપ્રધાન હોવાથી ત્રિવિધ ત્રિવિધ ગર્હ સંભવિત હોવા છતાં પચ્ચક્ખાણના ભેદમાં ગણત્રી કરી નથી. માટે પચ્ચકખાણના ૩ અંશ છે ઃ(અતીત) અથ નંવામિ. (વર્તમાન) પડુપન્ન સંવમિ. (ભવિષ્ય) સાયં પદ્મવામિ. આ ત્રણે હોય તો જ પચ્ચક્ખાણ ભાવરૂપ બને. નહીંતર અભવ્યની જેમ દ્રવ્ય પચ્ચક્ખાણ જાણવું. અર્થાત્ જે અતીતના પાપોને નિંદતો નથી, અનુમોદે છે તે પચ્ચક્ખાણને યોગ્ય નથી. જે વર્તમાનના પાપને અટકાવતો નથી તે પણ પચ્ચક્ખાણને યોગ્ય નથી અને જે ભવિષ્યના પાપનો ત્યાગ કરતો નથી અથવા અલ્પકાળ માટે ત્યાગ કરી લાંબા ભવિષ્ય માટે પાપને ઇચ્છે છે તે પણ પચ્ચક્ખાણને યોગ્ય નથી. અલ્પ ભવિષ્યકાળનું પચ્ચક્ખાણ કર્યું હોવા છતાં જે જીવો તેનાથી અધિક આત્મબળ કેળવવાની અને અધિક ત્યાગ કરવાની ઇચ્છાવાળા છે તેઓનું પચ્ચક્ખાણ વિશુદ્ધ છે. પ્રશ્ન-૧૯. જેમ હિંસા વગેરેના પચ્ચક્ખાણમાં કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો ત્યાગ હોવાથી પચ્ચક્ખાણ કરાવનાર બીજા પાસે હિંસા કરાવતો નથી કે કરતા એવા બીજાની અનુમોદના કરતો નથી. તેમ ઉપવાસાદિ કરનાર આહારનો ત્યાગ કર્યો હોવાથી બીજા માટે ગોચરી લાવીને કે સાધર્મિક ભક્તિ વગેરે દ્વા૨ા બીજાને આહાર ૮૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ 8RCRORSRURGRABACAURUS શિ XARXARREKORXURVASAUR હું શી રીતે કરાવી શકે ? અર્થાત્ કરાવણ અનુમતિનું પચ્ચકખાણ અહીં છે કેમ નથી ? હું ઉત્તર-૧૯. કોઈપણ પચ્ચકખાણનું સાધ્ય સમ્યમ્ જ્ઞાન-દર્શન-હું Sચારિત્ર છે. એ જેનાથી પોષાતા હોય તેનો ત્યાગ કરવાનો ન હોય. બીજાનેરું હું જ્ઞાનાદિ વૃદ્ધિ માટે આહારાદિ જરૂર હોય તો કરાવવા આવશ્યક હોવાથી હું તેનું તો પચ્ચખાણ કરવું (=આહાર ન વપરાવવો) સાવદ્ય છે. 1 જેમ જાતે આહારાદિ ત્યાગ કરવો યોગ્ય છે તેમ શક્તિ સંપન્ન હોય તેવા બીજાને પ્રેરણા કરવી પણ યોગ્ય છે. પરંતુ જેઓ અસમર્થ છે તેઓને આહારાદિના સંપાદન દ્વારા જ્ઞાનાદિ વૃદ્ધિ કરવી તે પણ આરાધના છે તેથી આ આહાર પચ્ચકખાણમાં, ઉત્તરગુણ પચ્ચખાણમાં કરાવણ, અનુમતિનો નિષેધ હોતો નથી. માત્ર મૂળ ગુણ પચ્ચકખાણ અને સમ્યકત્વમાં કરાવણ અનુમતિનો નિષેધ હોય છે. પ્રસ્તુતમાં બીજી રીતે પચ્ચકખાણના ભાંગાઃ ૪ ૧. જાણકાર, જાણકાર પાસે લે...શુદ્ધ. ૨. જાણકાર, નહીં જાણકાર પાસે લે... શુદ્ધપ્રાયઃ ૩. ન જાણકાર, જાણકાર પાસે લે... પચ્ચકખાણ આપનાર જાણકારી આપે તેથી શુદ્ધ. ૪. નહિ જાણકાર ન જાણકાર પાસે લે.... અશુદ્ધ. દરેક પચ્ચકખાણમાં આ ભાંગા જાણવા. एयं च उत्तकाले सयं च मणवयतणूहि पालणीयं । પચ્ચકખાણ તે તે કાળે જાતે મન વચન કાયાથી પાળવું. આનાથી પચ્ચકખાણમાં બે વાતની મુખ્યતા જણાવે છે તે તે પચ્ચકખાણનો કાળ બરાબર જાળવવો અને યથાશક્ય લેવું-પાળવું. આપનારની વાત આમાં ગૌણ બને છે. | ૮૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ છેજીજી XAVAKAVAVAVAVARURURA W RRUREROASAKRUARAVAVA હું દ્વાર - ૮ : શુદ્ધિ -૬ : ૬ હૂંફાસિત - પાલિત-સોહિત-તીરિત-કીર્તિત-આરાધિત ફાસિત :- પ્રાપ્ત કરવું. ઉચિતકાળે વિધિપૂર્વક જે લીધું હોય, સ્વીકાર્યું હું હોય. પાલિત - વારંવાર યાદ કરી રક્ષણ કરવું. પાલન કરવું. ભંગ ન થવાયું દેવો. સોહિત - પચ્ચખાણ પૂરું થયા પછી ગુરુ, સાધર્મિક આદિની ભક્તિ કરીને બાકી રહે તે પોતે ખાવું. તીરિત : પચ્ચકખાણનો કાળ થઈ ગયા પછી પણ વધારે કાળ પસાર થવા દેવો તે. કીર્તિત : ભોજન કરતી વખતે પચ્ચખાણ યાદ કરવું. આરાધિત : ઉપરોક્ત પાંચે રીતે પચ્ચખાણને આરાધવું તે. અથવા આ છ શુદ્ધિ બીજી રીતે - ફાસિત - વિધિપૂર્વક લેવું. પાલિત : પૂર્ણાહુતિ સુધી વારંવાર યાદ કરવું. સોહિત : શુદ્ધતા કરવી, કષાય, ગૃદ્ધિ અને આશંસા રહિતપણે કરવું. તરિત પચ્ચકખાણને દોષ રહિત પૂર્ણ કરવું. પ્રાપ્તકાળ અને ઉત્તરકાળ સંબંધી દોષ પણ ન લગાડવો. કીર્તિત : પચ્ચકખાણના ગુણોને, માહાભ્યને વારંવાર યાદ કરવા, બોલવા. આરાહિત પચ્ચકખાણના પ્રસપક શ્રી જિનેશ્વરદેવ, આપનાર ગુરુવર્યો અને કરનાર સંઘના આદર સેવા કરવા તેમજ પચ્ચકખાણ સંબંધી શકય વિધિનું પાલન કરવું. અથવા ૬ શુદ્ધિ - સદણા, જાણણ, વિનય, અનુભાષણ, અનુપાલન, ભાવશુદ્ધિ. ૮૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ છેywooછે— YAXRVASAURRURWAKAKASA S AXARORACALAUREAURUS આ છે શુદ્ધિઓ દરેક વ્રત પચ્ચખાણમાં ગણવી. ૧. સદણાઃ વ્રતની પાંચ પ્રકારે શ્રદ્ધા કરવી. - કહેનાર પર – લાભ છે ઉપર, વિપરીતથી થતા નુકસાન પર, આયતન-સ્થાન પર, અનાયતન હૈ હું સ્થાન પર શ્રદ્ધા કરવી. હું ૨. જાણણઃ વ્રતનાં સ્વરૂપ, આગાર, ફળાદિ જાણવા. સ્વરૂપ, લાભ, હું અપાય, આયતન અને અનાયતન આ પાંચ જાણવા. T૩. વિનયઃ વ્રત અને વ્રત આપનારના વિનય બહુમાન કરવાં. ૪. અનુભાષણ ઃ વ્રત લેતી વખતે ગુરુ બોલે તે તે પદો ત્યારે ત્યારે મનમાં બોલવાં. અને પચ્ચકખામિ, કરેમિ, વોસિરામિ વગેરે પ્રગટ બોલવા. અનુપાલનઃ લીધા પછી વારંવાર યાદ કરવા પૂર્વક પાલન કરવું. ૬. ભાવશુદ્ધિઃ આ લોક-પરલોક સંબંધી – આશંસારહિતપણે નિર્જરા XARXAURDURURURUAR માટે કરવું. દ્વાર ૯ મું : (ફળ) આલોક – અભ્યદય – ધમિલ. પરલોક – દેવપણું વગેરે - દામન્નક. પરંપરાએ - મોક્ષ. પ્રશ્ન-૨૦. ક્યા પચ્ચકખાણમાં ચઉવિપિ આહાર, તિવિલંપિ આહારં બોલવું અને ક્યા પચ્ચખાણમાં ન બોલવું ? ઉત્તર-૨૦. પાણસ્સના પચ્ચકખાણનો વિષય માત્ર પાણી જ હોવાથી ચઉવિહંપિ તિવિલંપિ બોલવું નહીં. * વિગઈ પચ્ચકખાણમાં વિગઈ તરીકે અશન-પાન બે જ આવે છે તે ઉપલક્ષણથી ગણવું અને તેથી તેમાં પણ એ બે પદ હોતાં નથી. * પાણહારનાં બે પચ્ચકખાણ (સવાર-સાંજના) માત્ર પાણી વિષયક હોવાથી તેમાં પણ ન બોલવા. Page #92 -------------------------------------------------------------------------- ________________ XURY RYNY RURY MYRYRYNYX YURVAURORA AURORA- YAVARURXRX28*AXRURSA છે કે અભિગ્રહ પચ્ચકખાણઃ આહાર સિવાયના પણ હોય છે તેથી તેમણે $ ધારણા આવી જાય. તેથી જુદો પાઠ નહીં. હું નવકારશી એકાસણું, બેસણું, ઉપવાસ આદિમાં એ બે પદ આવે. હું * સંકેત પચ્ચખાણમાં તો જે વસ્તુનો “સંકેત' સુધી ત્યાગ હોય તેનો છે તે સંકેત-પૂર્ણાહુતિ સુધી ત્યાગ થઈ જ જતો હોવાથી આહારાદિ માટે જુદા પદોની જરૂર રહેતી નથી. હાલમાં મુટ્ટીનો રિવાજ ચારે આહારના ત્યાગ માટે છે. પણ પૂર્વે ગંઠસિ વગેરે ગમે તે ધારેલ ચીજના ત્યાગ માટે થતા હતા. જેમકે કપર્દિયક્ષને પૂર્વ ભવમાં દારૂના ત્યાગ માટે ગંઠસી પચ્ચકખાણ કરાવેલ. રેશમની ગાંઠ ન ખુલવાથી મરીને યક્ષ થયા. આના પરથી જણાય છે કે મુફસી વગેરે સંકેત પચ્ચકખાણમાં પણ વિવિ. ચ8. નો પાઠ હોવો ન જોઈએ. તેથી જ્યાં એ બોલાય છે ત્યાં એ પાછલથી પ્રક્ષેપ થયા રૂપ જાણવો. પાયચંદ ગચ્છની વિધિમાં આ પ્રક્ષેપ છે. ત્યાંથી કોઇએ આપણે ત્યાં ઉતારો કર્યો જણાય છે. * પચ્ચખાણમાં કણ્યાકલ્પની સમાચારીઓના મતભેદ આગારો સિવાયમાં અને અમુક આગારોમાં ચાલુ વ્યવહારને છોડીને વ્યક્તિગત અપવાદરૂપે કવચિત કંઈક ફેરફાર કરવાનો અધિકાર ગીતાર્થ (જાણકાર) અને અરક્તદ્વિષ્ટ મહાત્માને છે. સંઘમાં ચાલતી પ્રણાલિકાને બંધ કરી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરનાર નવી પ્રણાલિકાને સંઘમાન્ય અનેક આચાર્યો ભેગા થઈને પોતાની ફરજ, આજ્ઞા કે અધિકારરૂપે કરી શકે છે. અથવા કોઈ પ્રબળ પુણ્યશાળી યુગપ્રધાન આચાર્ય બીજા ગીતાર્થોને જણાવી સાથે રાખીને કરી શકે છે. * પચ્ચકખાણ વિષે જાતે વ્યવહારિક છૂટછાટ લેનાર પચ્ચકખાણ અને વ્યવહારનો ભંગ કરનાર બને છે. નવકારશી વગેરે કરવાનું નક્કી કર્યું હોવા છતાં રોજની ટેવ મુજબ ઓઘ ઉપયોગથી કે અનુપયોગથી આયંબિલાદિ કરી લે તો તે વ્યંજન ૮૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ EDERERER ISACACATACASACACA અષ AAAA છલનારુપ બને છે અને પ્રમાણભૂત રહેતું નથી. એમ બપોરે ભોજન બાદ તિવિહાર કરવાનો ન હોવા છતાં, ઉપયોગ વગર, ઓઘ સંજ્ઞાથી રોજની ટેવ મુજબ તિવિહાર કરે તો તે પણ અપ્રમાણ જાણવું. * ચાલુ ઉપયોગ કાળમાં અચાનક અલ્પકાલીન અનુપયોગ થઇ જાય તે અનાભોગ કહેવાય. પરંતુ દીર્ઘકાલીન અનુપયોગને પ્રમાદ કહેવાય છે. અને એ દોષરૂપ છે. માટે વ્રત પચ્ચક્ખાણને વારંવાર યાદ કરવા જોઇએ. જેથી દીર્ઘકાલીન અનુપયોગ રૂપ પ્રમાણ ટળી શકે. માટે ૮ પ્રકારના પ્રમાદમાં જે અનાભોગ લીધો છે તે આગાર અપવાદરૂપ ન સમજવો. પણ દીર્ઘ કાલીન અનુપયોગ રુપ પ્રમાદ સમજવો. પ્રશ્ન - પચ્ચક્ખાણ અને પ્રણિધાનમાં શું તફાવત ? મનોમન નિશ્ચય કરી લેવા રૂપ પ્રણિધાનથી કેમ ન ચાલે ? પચ્ચક્ખાણ લેવું જરૂરી કેમ ? ઉત્તર : પ્રણિધાન કેવળ ભાવરૂપ છે. પચ્ચક્ખાણ દ્રવ્ય-ભાવ ઉભય રુપ છે. વ્યવહારમાં દ્રવ્યને ભાવનું કારક-૨ક્ષક-પોષક માનેલું છે. તેથી બધા વ્યવહાર ધર્મો પાંચની સાક્ષીએ કરવાના હોય છે. અરિહંતસિદ્ધ-સાધુ-દેવ અને આત્મસાક્ષી. પોતાનો ભાવ ઉપયોગ હોવો તે આત્મસાક્ષી. જિનમૂર્તિ કે સ્થાપનાજી સમક્ષ વ્રત-પચ્ચક્ખાણ કરવાં તે અરિહંત સાક્ષી. સિદ્ધોની સાક્ષી આપણે ભાવથી વિચારવાની છે. તે આ રીતે : સિદ્ધોનું જ્ઞાન સર્વ વ્યાપ્ત હોવાથી આપણી પચ્ચક્ખાણ કરવાની ક્રિયાને પણ તેઓ જુએ છે, જાણે છે. દૂર રહેલા પણ સમિતી દેવોના ઉપયોગથી નજીકમાં સંભાવના ધારી સાક્ષાત્ સાક્ષી માનવાની છે. એ રીતે સાધુની સમક્ષમાં વ્રત પચ્ચક્ખાણ કરવાથી સાધુ સાક્ષી.... અહીં ઉપલક્ષણથી ગુરુઓ, વડીલો અને છેવટે આપણને વ્રતભંગથી અટકાવે તેવી વ્યક્તિઓ - સાધર્મિકોની સાક્ષી અવશ્ય કરવી જોઇએ. તેથી લોચ જેવી ક્રિયા પછી ‘તુમ્હાણું પવેઇયં સંદિસહ સાહૂણં પર્વમિ’એ આદેશ માંગવાનો હોય છે. માટે દરેક પ્રકારના પચ્ચક્ખાણ અને ધર્મક્રિયા અવશ્ય ८८ Page #94 -------------------------------------------------------------------------- ________________ BALASASALALALALALALALA L ALALALALALALALASALALA ફેંસાધુ-સાધર્મિકની સાક્ષીએ કરવાં તે વ્યવહાર શુદ્ધ ધર્મ છે. તેથી માત્ર છે ફુપ્રણિધાન ચાલે નહીં. સાક્ષી પૂર્વક કરાયેલું પચ્ચકખાણ અખંડિત રીતે હું હૈ પળાય છે. ક્ષયોપશમ વધે છે. બીજાનો ટેકો મળે છે. બીજાઓને કરવા હું પ્રેરણા મળે છે. સામાન્ય આપત્તિમાં પણ મક્કમતાથી પળાય છે. શું હૈ પચ્ચકખાણ કરવાથી આ આગારોનો લાભ મળી શકે છે અને તેથી તેવા હું Sઅનિવાર્ય સંયોગોમાં પચ્ચકખાણના ભંગથી બચી શકાય છે. માત્ર પ્રણિધાનમાં આગારો હોતા નથી. પોતાના પરિણામ મંદ થયા હોય તો પણ લોકલાજે મક્કમ થવાય. આમ ભાવને દઢ બનાવવા અને વ્યવહાર ધર્મના પાલન માટે પચ્ચખાણ કરવું આવશ્યક છે. પ્રશ્ર - પાણસ્સના છ આગાર છે તે પાણી અચિત્ત છે તો પાણીના આગાર શી રીતે ? પાણીમાં જે ચીકાશ, કે દાણા અથવા અનાજનો અંશ આવે તે આહાર બંધ હોય, વિગઈ હોય કે ટંક હોય તેના આગારમાં આવે ને ? ઉત્તર : બધાને અંતે એટલે અદ્ધા, વિગઈ અને આહારના અંતે પાણસ્સનું પચ્ચખાણ આવે તેથી પાણીમાં તે તે અંશ છે, તેથી પાણીની પ્રધાનતાથી પાણીના આગારમાં તે લીધા છે. પરંતુ અંતે છે એટલે પૂર્વના ત્રણે પચ્ચકખાણના આગાર રૂપે સમજવા. તેમાં અધ્ધાના આગાર રૂપે જ્યારે નવકારશી કે પોરિસિ ચોવિહાર કરી ઉપરનું કાળ પચ્ચખાણ પોરિસિ કે સાઢપોરિસિ તિવિહાર કરે ત્યારે ત્યાં સુધી ત્રણ આહાર ત્યાગ છે, તેથી તે પાણીમાં અંશ રૂપ આવે તો વિગઈ પચ્ચકખાણનો ભંગ ન થાય તે માટે આગાર છે અને એકાસણું કે બેસણારુપ પચ્ચકખાણમાં તે આસન સિવાયના ટાઇમમાં પાણી પીવામાં પાણી ભેગા તે અંશો આવવાથી તે વખતે અશન, સ્વાદિમ કે ખાદિમનો ત્યાગ હોવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય તે માટે પણ આગાર છે. 1 . ( ૮૯ સદી માં Page #95 -------------------------------------------------------------------------- ________________ SACRCRCRCRCREDEREREACJ ઉપવાસના પચ્ચક્ખાણમાં અહ્વા પચ્ચક્ખાણથી ત્રણ આહારનો ત્યાગ હોવાથી આ અંશો આવે ત્યારે તે પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે તેના આગાર સમજવા. આમ હોવા છતાં અદ્ધા, વિગઇ કે સ્થાનના તે તે પચ્ચક્ખાણો સાથે આ આગારો ન બતાવતાં પાણીની પ્રધાનતા હોવાથી પાણીના આગારો રૂપે બતાવ્યા છે. અને અંતે બતાવ્યા છે, તેથી પૂર્વેના ત્રણેય પચ્ચક્ખાણોના આગારો સમજવા જોઇએ. CREDERERERERER પ્રશ્ન-બપોરનું દુવિહાર પચ્ચક્ખાણ એટલે શું ? ઉત્તર - બપોરના જેમ તિવિહાર કરાય છે તેમ વિહાર કરાય છે. તેને લીધે વિહાર લીધા બાદ તે દિવસ માટે અશન અને ખાદિમરૂપ બે આહારનો ત્યાગ થાય છે જ્યારે પાન અને સ્વાદિમ આ બે આહાર છૂટા રહે છે. આ રીતે દુવિહાર દિવસચિરમ પચ્ચક્ખાણમાં પણ આવે છે. પચ્ચક્ખાણ ભાષ્ય સંપૂર્ણ ८० Page #96 -------------------------------------------------------------------------- ________________ XURAREA VASAKRORURA િિિિડવિડિિિહિતિ | પચ્ચખાણ ભાગ્ય છેછછછછછછછછછછk XARXRWRORURAXACAK दस पच्चक्खाण चउविहि, आहार दुवीसगार अदुरुत्ता । दसविगइ तीस विगई-गय दुहभंगा छसुद्धि फलं ॥१॥ દશ પચ્ચકખાણ, ચાર પ્રકારનો વિધિ, તથા આહાર, ફરીથી નહિ મેં ઉચ્ચરાએલા બાવીશ આગાર, દશ વિગઈ, ત્રીશ નીવિયાતાં, બે પ્રકારના મેં ભાંગા, છ વિશુદ્ધિ અને ફળ. | ૧| अणागयमइक्वंतं कोडीसहियं नियंटि अणगारं । सागार निरवसेसं, परिमाणकडं सके अद्धा ॥ २॥ દશ પચ્ચકખાણા અનાગત, અતિક્રાન્ત, કોટિસહિત, નિયંત્રિત, અનાગાર, સાગાર, નિરવશેષ, પરિમાણકૃત, સાંકેતિક અને અદ્ધા. / રા/ नवकारसहियं पोरिसि पुरिमड्डेगासणेगठाणे य । आयंबिल अभतढे चरिमे अ अभिग्गहे विगई ॥ ३॥ દશ કાળ પચ્ચખાણ નવકારસહિત, પોરિસી, પુરિમઢ, એકાશન, એકલઠાણું, આયંબિલ, ઉપવાસ, ચરિમ, અભિગ્રહ અને વિગઈ. || all उग्गए सूरे अ नमो, पोरिसि पच्चक्ख उग्गए सूरे ।। सूरे उग्गए पुरिमं, अभत्तटुं पच्चखाइ त्ति ॥ ४॥ भणइ गुरु सीसो पुण, पच्चक्खामित्ति एव वोसिरइ ।। उवओगित्थ पमाणं, न पमाणं वंजणच्छलणा ॥ ५॥ ચાર પ્રકારનો ઉચ્ચારવિધિ નવકારસહિતના પચ્ચકખાણમાં “ઉગ્ગએ સૂરે,” પોરિસીના પચ્ચખાણમાં “ઉગ્ગએ સૂરે,” પુરિમુઢ અને ઉપવાસમાં “સૂરે ઉગ્ગએ.” “પચ્ચખાઈ” એમ ગુરુ કહે, ત્યારે પણ શિષ્ય “પચ્ચખામિ” એમ સી ૯૧. Page #97 -------------------------------------------------------------------------- ________________ -ડિિિિિિિિિહતિ URURLARARASAURURAWASA----88AXARACAURSRSRSRXADA હૈં કહે છે, એ પ્રમાણે વોસિરઈ વખતે (વોસિરામિ કહેવું.) અહીં ઉપયોગઠું પ્રમાણ છે, અક્ષરની ભૂલ પ્રમાણ નથી ગણાતી. / ૪-પા पढमे ठाणे तेरस बीए तिन्नि उ तिगाइ तइयंमि । __पाणस्स चउत्थंमि, देसवगासाइ. पंचमए ॥ ६॥ ઉચ્ચાર-ભેદો પહેલા સ્થાનમાં તેર, બીજામાં ત્રણ, ત્રીજામાં ત્રણ, ચોથામાં હું પાણસ્સના, અને પાંચમામાં દેશાવકાશિક વગેરેનો [ઉચ્ચાર થાય છે]I ૬ | नमु पोरिसि सड्ढा पुरिमवड्ड अंगुट्ठमाइ अड तेर ।। निवि विगइंबिल तिय तिय, दुइगासण एगठाणाई ॥ ७॥ સ્થાનોમાં ઉચ્ચાર પદો. નવકારસી, પોરિસી, સાઢ પોરિસી, પુરિમઢ, અવઢ ને અંગુકસહિય આદિ આઠ મળીને તેર, નીવિ, વિગઈ અને આયંબિલ એ ત્રણ, બિઆસણ, એકાસણ અને એકલઠાણું એ ત્રણ. // ૭ll पढमंमि चउत्थाई, तेरस बीयंमि तइय पाणस्स । देसवगासं तुरिए, चरिमे जहसंभवं नेयं ॥ ८॥ પહેલા ઉચ્ચારસ્થાનમાં ચોથ ભક્તાદિ, બીજામાં તેર, ત્રીજામાં પાણસ્સ, ચોથામાં દેશાવકાશિક અને ચરિમ-છેલ્લામાં પાંચમામાં) યથાસંભવ જાણવું // ૮ तह मज्झपच्चक्खाणेसु न पिहु सूरुग्गयाइ वोसिरइ । करणविहि उ न भन्नइ, जहाऽऽवसीआइ बियछंदे ॥ ९॥ બીજા વાંદણામાં જેમ“આવસિઆએ” પદ ફરીથી કહેવાતું નથી, તેમ વચલા પચ્ચકખાણોમાં “સૂરે ઉગ્ગએ” વગેરે અને “વોસિર” જુદા જુદા કહેવા નહિ, કેમકે [એવો] ક્રિયાવિધિ છે. તે હા तह तिविह पच्चक्खाणे भन्नति य पाणगस्स आगारा । दुविहाऽऽहारे अचित्त-भोइणो तह य फासुजले ॥ १०॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ CASACASACREDERERET -CRCRCRCRCRCRCRCRE તથા તિવિહારના પચ્ચક્ખાણમાં, અચિત્ત ભોજીના વિહારમાં તેમજ પ્રાસુક જળના પચ્ચક્ખાણમાં પાણસ્સના [છ] આગાર કહેવાય છે ।।૧૦। इत्तुच्चिय खवणंबिल - निविआइसु फासूयं चिय जलं तु । सड्ढा वि पियति तहा, पच्चक्खंति य तिहाऽऽहारं ॥ ११ ॥ એટલા માટે જ, ઉપવાસ, આયંબિલ અને નીવિ વગેરેમાં શ્રાવકો પણ પ્રાસુક જળ જ પીએ છે, અને તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે. । ૧૧॥ चउहाऽऽहारं तु नमो, रत्तिंपि मुणीण सेस तिह चउहा । નિતિ પોિિસ પુરિમેન-ડસળાફ સઙ્ગાળ-ટુ-તિ-વડા ।૧૨। નવકારસી અને મુનિમહારાજના રાત્રિના પણ પચ્ચક્ખાણો ચઉવિહારમાં જ હોય, બાકીના પચ્ચક્ખાણો તિવિહા૨ અથવા ચવિહા૨વાળા હોય, અને રાત્રિના પચ્ચક્ખાણો, પોરિસી વગેરે, પુરિમુદ્ધ વગેરે, અને એકાશન વગેરે પચ્ચક્ખાણો, શ્રાવકોને વિહાર, તિવિહાર અથવા ચઉવિહાર હોય. || ૧૨॥ खुहपसमखमेगागी, आहारि व एइ देइ वा सायं । खुहिओ व खिवइ कुट्ठे, जं पंकुवमं तमाहारो ॥ १३ ॥ ચાર પ્રકારનો આહાર એકલો પદાર્થ ક્ષુધા શમાવવામાં સમર્થ હોય અથવા આહાર સાથે ભળેલો હોય અથવા સ્વાદ આપતો હોય અથવા કાદવ સરખો હોવા છતાં પણ ભૂખ્યો થયેલો માણસ પેટમાં જે ઉતારી જાય તે આહાર ગણાય. ॥૧૩॥ અસળે. મુળોઅળ-સત્તુ મંડ-ય-૯-ર-વાડું । पाणे कंजिय- जव- कयर- कक्कडोदग सुराइ जलं ॥ १४ ॥ અશનમાં-મગ, ઓદન, સાથવો, માંડા, દૂધ, ખાજાં, વગેરે; ખાદ્ય, રાબ અને કંદ વગેરે; અને પાનમાં-કાંજીનું, જવનું, કેરાનું, કાકડીનું પાણી, તથા મદિરા, વગેરેનું પાણી છે. ॥ ૧૪॥ खाइमे भत्तोस फलाऽऽइ, साइमे सुंठि-जीर - अजमाई । महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाइ ॥ १५ ॥ ૯૩ GDENERER Page #99 -------------------------------------------------------------------------- ________________ REDER REDERCARRETER SARAYANACASASASA ખાદિમમાં-ભુંજેલાં ધાન્ય અને ફળ વગેરે, સ્વાદિમમાં-સુંઠ, જીરું, અજમો વગેરે, તથા મધ, ગોળ, પાન, સોપારી વગેરે અને અણાહારીમાં મૂત્ર, લીંબડો વગેરે છે. ॥ ૧૫॥ दो नवकारि छ पोरिसि, सग पुरिमड्ढे इगासणे अट्ठ । सत्तेगठाणि अंबिलि; अट्ठ पण चउत्थि छप्पाणे ॥ १६ ॥ નવકારશીમાં બે, પોરિસીમાં છ, પુરિમઙ્ગમાં સાત, એકાશનમાં આઠ, એકલઠાણમાં સાત, આયંબિલમાં આઠ, ઉપવાસમાં પાંચ અને પાણસમાં છ આગાર છે. | ૧૬ चउ चरिमे चउभिग्गहि, पण पावरणे नवट्ठ निव्वीए । आगारुक्खित्तविवेग-मुत्तुं दवविगइ नियमिट्ठ ॥ ૧૫ ચરિમમાં ચાર, અભિગ્રહમાં ચાર, પ્રાવરણમાં પાંચ, અને નીવિમાં નવ અથવા આઠ આગાર છે.ત્યાં દ્રવવિગઇના ત્યાગમાં ‘‘ક્ષિવિવેગેણં’” આગાર છોડીને બાકીના આઠ છે. ।। ૧૭॥ अन्न सह दु मुकारे अन्न सह प्पच्छ दिस य साहु सव्व । પોિિસ છ સઙ્ગપોરિસ, પુરિમટ્ટુ સત્ત સમહત્તા ।। ૮ । अन्न सहस्सागारिअ आउंटण गुरु अ पारि मह सव्व । VI-बियासणि अट्ठ उ सग इगठाणे अउंट विणा ॥ १९ ॥ નવકારસીમાં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં એ બે; પોરિસીમાં ને સાઢપોરિસીમાં અન્ન૦ સહ૦ પચ્છન્ન૦ દિસામો સાવ સવ્વસમા૦ છ, અને પુરિમઝુમાં મહત્તરા૦ સહિત સાત આગારો છે. | ૧૮ એકાસન અને બિઆસણમાં અન્નત્યં સહસા સાગારિઆ આઉંટણ૦ ગુરુઅદ્ભુજ પારિઢાળ મહત્તરા૦ અને સવ્વસમાહિત એ આઠ અને એકલઠાણામાં ‘આઉંટણપસારેણં’' વિના સાત આગારો છે. ।। ૧૯।। अन्न सह लेवा हि उक्खित्त पहुच्च पारि मह सव्व । विगई निव्वि नव पडुच्च - विणु अंबिले अट्ठ ॥ २० ॥ ૯૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ છે --XXXROORSAURUARA –વિશ્વકિપિડિઝિટિિિીિ XAVAXXRVASARKARAXX $ વિગઈ અને નીલિમાં અન્નત્થણા) સહસાલેવાલેવે ગિહન્દુસં છે છે ઉખિત્તવિવે. પડુચ્ચ૦ પારિટ્ટા મહત્તરાઈ સવસમાહિ૦ એ નવ, અને છે આયંબિલમાં પડુચ્ચમખિએણે વિના આઠ આાગાર છે. || ૨૦ાા છે अन्न सह पारि मह सव्व पंच खम(व)णे छ पाणिलेवाई। चउ चरिमंगुट्ठाई-ऽभिग्गहि अन्न सह मह सव्व ॥ २१॥ | ઉપવાસમાં અન્નત્થણા૦ સહસા) પારિટ્ટા, મહત્તરા૦ સવ્વસમાહિ૦ એ પાંચ. પાણલ્સમાં લેવેણ વા આદિ છે, તથા ચરિમમાં, અંગુઠ્ઠસહિય વગેરેમાં, અને અભિગ્રહમાં અન્નત્થણા૦ સહસા૦ મહત્તરા) સવ્વસમાહિ૦ એ ચાર આગાર છે. તે ૨૧] ટુદ્ધિ-મદુ-મન્ના-તિરું, કરો તવવિ ૩ર પિંડવા ! ઘર-પુત્ર-દિ-ઉપસિડ્યું, અશ્વ-પન્ન તો પિંડા છે ૨૨ દૂધ-મધ-મદિરા ને તેલ એ ચાર દ્રવ વિગઈ, ઘી-ગોળ-દહિ ને માંસ એ ચાર પિંડદ્રવ વિગઈ, તથા માખણ અને પક્વાન્ન એ બે પિંડ વિગઈ છે. || ૨૨/l. पोरिसि-सङ्क-अवड्डू दु-भत्त-निव्विगइ पोरिसाइ समा । अंगुट्ठ-मुट्ठि-गंठी-सचित-दव्वाइऽभिग्गहियं ॥ २३॥ પોરિસી અને સામ્રપોરિસીમાં, અવઢમાં, બિયાસણામાં, આયંબિલમાં પોરિસી [પુરિમઢ, એકાસણું, ની]િ વગેરે પ્રમાણે હોય છે. અંગુઢમુઢિ-ગંઠિસહિત સચિત્ત દ્રવ્યાદિક અને અભિગ્રહમાં પણ સરખા હોય છે કે ૨૩ विस्सरणमणाभोगो सहसागारो सयं मुह-पवेसो ।। पच्छन्न-काल मेहाई दिसिविवज्जासु दिसिमोहो ॥ २४॥ અનાભોગ=ભૂલી જવું, સહસાગાર=અચાનક મોઢામાં આવી પડવું, પ્રચ્છન્નકાલ=વાદળાં વગેરેથી, દિગ્મોહ દિશા=ભૂલી જવી. . ૨૪ साहुवयण-"उग्धाडा-पोरिसि" तणुसुत्थया समाहित्ति ।। संघा-ऽऽइ-कज्ज महत्तर, गिहत्थ-बन्दाइ सागारी ॥ २५॥ Page #101 -------------------------------------------------------------------------- ________________ છiyaway -~િિિિિિિિતિ છે XR&RUREROASA RURSACAR XAXRXAYRLALABASAURUS મેં સાધુવચન=“ઉગ્ધાડા પોરિસી શબ્દો, સમાધિ=શરીરની સ્વસ્થતા, હૈ મહત્તર-સંવાદિકનું કામ, સાગારિક ગૃહસ્થ, બન્દી વગેરે. / ૨પી છે आउंटणमंगाणं गुरु-पाहुण-साहुगुरु-अभुट्ठाणं । परिठावण विहिगहिए जईण पावरणि कडि-पट्टो ॥ २६॥ આકુંચન=(પ્રસારણ) શરીરના અંગોનું, ગુરુઅદ્ભુત્થાન=ગુરુ, માઘુર્ણક ઈંસાધુ નિમિત્તે ઊભા થવું, મુનિઓને પરિઠાવણ=વિધિપૂર્વક ગ્રહણ કરેલાને હું યોગ્ય રીતે પરઠવવું, અને પ્રાવરણ ચોલપટ્ટો લેવાનો હોય. / ૨૬l खरडिय लूहिय डोवाइ लेव संसट्ठ डुच्च मंडाइ । उक्खित्त पिंडविगईण मक्खियं अंगुलीहिं मणा ॥ २७॥ લેપાલેપઃખરડાયા પછી લૂછી નાખેલી કડછીવગેરે આશ્રયી, સંસૃષ્ટ= શાક અને માંડા વગેરેને સ્પર્શ થયો હોય, ઉત્સિ=કઠણ વિગઈ મૂકીને ઉપાડી લીધી હોય, પ્રલિત આંગળી વગેરે સ્ટેજ ચોપડેલ હોય. . ર૭) लेवाडं आयामाइ इयर सोवीरमच्छमुसिण-जलं । धोयण बहुल ससित्थं उस्सेइम इयर सित्थविणा ॥ २८॥ ઓસામણ વગેરે લેપતું, અલેપકતુ-કાંજી વગેરે, અચ્છ=ઉષ્મ જળ, બહુલ=ધોવણ, સસિક્ય=ઉત્સદિત-દાણા, આટા વગેરે સહિત, અસિક્ય= દાણા, આટા, વગેરે રહિત ૨૮ पण चउ चउ चउ दु दुविह छ भक्ख दुद्धाइ विगइ इगवीसं। ति दु ति चउविह अभक्खा चउ महुमाइ विगइ बार ॥ २९॥ દશ વિગઇઓ દૂધ વગેરે છ ભસ્ય વિગઇ-પાંચ-ચાર-ચાર-ચાર-બે અને બે પ્રકારે, એમ એકવીસ થાય છે. મધ વગેરે ચાર અભક્ષ્ય વિગઈઓ ત્રણબે-ત્રણ અને ચાર પ્રકારે એમ બાર થાય છે. તે ર૯. खीर घय दहिय तिल्लं, गुल पक्कनं छ भक्ख-विगईओ । મો-મસિ-ટ્ટ-૩-કુના પણ હું કદ ઘ૩ર છે રૂ૦ | Page #102 -------------------------------------------------------------------------- ________________ ACRCRCRCERERERERERER KKKKKKKK घयदहिया उट्टिविणा, तिल सरिसव अयसि लट्ट तिल्ल चऊ । दवगुड पिंडगुडा दो, पक्कन्नं तिल्ल घयतलियं ॥ ३१ । દૂધ-ઘી-દહીં-તેલ-ગોળ અને પકવાન્ન છ ભક્ષ્યવિગઇઓ છે. ગાય, ભેંસ-ઊંટડી-બકરી અને ઘેટીનું એમ પાંચ પ્રકારે દૂધ, હવે ચાર પ્રકારે II ૩૦।। ઘી તથા દહીં તે ઊંટડી વિના, તલ-સરસવ-અળસી અને કસુંબી તેલ. ઢીલો ગોળ અને કઠણ ગોળ, એમ બે પ્રકારે ગોળ. અને તેલમાં, અને ઘીમાં તળેલ પકવાન્ન. ॥ ૩૧॥ પયસાહિ-દ્વીર-પેયા-વત્તેદિ-પુષ્ટિ યુદ્ધવિનાયા । इक्ख बहु अप्पतंदुल, तच्चुन्नंबिलसहियदुद्धे ॥ ३२ ॥ ત્રીશ નિવિયાતાં ૧. દૂધનાં નિવિયાતાં દ્રાક્ષ, ઘણા તથા થોડા ચોખા-ચોખાનો આટો અને ખાટા પદાર્થ સહિત દૂધ તે પયસાડી-ખીર-પેયા-અવલેહિકા (ચટાય તેવી) રાબ, દુગ્ધાટી દૂધ વિગઈ સંબંધી છે, ॥ ૩૨॥ निब्भंजण-वीसंदण-पक्कोसहितरिय किट्टि पक्कघयं 1 વહિપ તંવ-સિહરિણિ-સાવળત્તિ યોન-યોલવડા ॥ રૂરૂ। ૨. ઘીના અને ૩. દહીંના પાંચ પાંચ નિવિયાતાં. દાઝીયું દહીંની તર અને આટો પકવેલું ઘી, ઔષધિઓ નાખીને ઉકાળેલા ઘીની તરી, કીટ્ટી અને કાંઈ નાંખીને ઉકાળેલ ઘી, દહીંના-કરંબો, શિખંડ, મીઠાવાળું દહીં, કપડે છણેલું દહીં, અને તે [છણેલું] વડાવાળું દહીં. || ૩૩ ૪. तिलकुट्टी - निब्भंजण-पक्कतिल पक्कुसहितरिय तिल्लमली ॥ सक्कर- गुलवाणय, पाय खंड अद्धकाढि इक्खुरसो ॥ ३४ ॥ તેલ અને પ. ગોળના પાંચ પાંચ નિવિયાતાં-તિલવટી, બાળેલું તેલ, ઔષધિ નાખી ઉકાળેલું તેલ, પકવેલી ઔષધિની તરનું તેલ, અને તેલની મલી (આ તેલના), પાંચ ગોળનાં નિવિયાતાં-તથા સાકર, ગળમાણું, પાયો કરેલો ગોળ, ખાંડ, અને અર્ધ ઉકાળેલ શેલડીનો રસ. II ૩૪॥ ૯૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ 828282828282828282826 SARRERERURSACREARCAN vasa!AXABARRORRANAVAR AKRABARAVACASA पूरिय तवपूआ बीअपूअ तन्नेह तुरियघाणाई । गुलहाणी जललप्पसि, अ पंचमो पुत्तिकयपूओ ॥ ३५॥ ૬. પકવાન્નનાં પાંચ નિવિચાતાં હું આખી તવીમાં સમાય તેવડા એક પૂડલા પછીનો બીજો પૂડલો, તેણે જ સ્નેહમાંનો ચોથો વગેરે ઘાણ, ગોળધાણી, જળલાપસી, અને પાંચમો-હૈ પોતું દઈ તળેલો પૂડલો. // ૩૫ दुद्ध दही चउरंगुल, दवगुल घय तिल्ल एग भत्तुवरि । પિંડમુડમેરવUTU, ગદ્દાં-ડડમય ૨ સંસä | રૂદ્દા છે. સંસ્કૃષ્ટ દ્રવ્ય ખાવાની વસ્તુ ઉપર દૂધ અને દહીં ચાર આંગળ, ઢીલો ગોળ-ઘી અને તેલ એક-એક આંગળ હોય, કઠણ ગોળ અને માખણના પીલુના મહોર જેવડા કકડા હોય તો સંસૃષ્ટ. [કહેવાય] I ૩૬ दव्वहया विगई विगइ-गय पुणो तेण तं हयं दव्वं । उद्धरिए तत्तंमि य, उक्किट्ठदव्वं इमं चन्ने ॥ ३७॥ નીવિચાતાનું લક્ષણ અને મતાન્તરે બીજું નામ. દ્રવ્યથી હણાયેલી વિગઈ, અને તે કારણથી તે વડે હણાયેલું દ્રવ્ય, તળતાં વધેલું ઘી વગેરે, તેમાં નાખેલું તે દ્રવ્ય પણ નીવિયાતું છે. બીજા આચાર્ય ભગવંતો એને ઉત્કૃષ્ટ દ્રવ્ય કહે છે. | ૩૭ી तिलसक्कुलि वरसोलाइ रायणंबाइ दक्खवाणाई ।। डोली तिल्लाई ईय सरसुत्तमदव्व लेवकडा ॥ ३८॥ સરસોત્તમ દ્રવ્ય તલસાંકળી, વરસોલાં વગેરે, રાયણ અને કેરી વગેરે, તથા દ્રાક્ષનું પાણી વગેરે, ડોળીયું અને તેલ વગેરે, એ સરસ-ઉત્તમ દ્રવ્ય અને લેપકૃત કહેવાય છે. | ૩૮|| विगइगया संसट्टा, उत्तमदव्वा य निव्विगइयंमि । कारणजायं मुत्तं, कप्पंति न भुत्तुं जं वुत्तं ॥ ३९॥ [૯૮ - - Page #104 -------------------------------------------------------------------------- ________________ 8282828RORRAAVA XyYRYNYRYNY RYDYNYRYX --WAA8AA8RUARYA નીવિયાતાં, સંસૃષ્ટઃ અને ઉત્તમ દ્રવ્યોની કલવ્ય-અકવ્યતા છે નીવિમાં-નીવિયાતાં, સંસૃષ્ટ દ્રવ્યો. અને ઉત્તમ દ્રવ્યો કોઈ ખાસ હું કારણ હોય તે સિવાય ખાવાં ન કહ્યું, કેમકે- કહ્યું છે કે- / ૩૯ો છે विगइं विगईभीओ, विगइगयं जो उ भुंजए साहू । विगई विगयसहावा, विगई विगई बला नेइ ॥ ४०॥ વિગઈ અને નિવિચાતાં ખાવાથી નુકશાન છે દુર્ગતિથી ભય પામેલા જે મુનિરાજ વિગઈ અને નીવિયાતાં ખાય, તેથી વિકારી સ્વભાવવાળી વિગઈઓ વિકારરૂપ હોવાથી બળાત્કાર દુર્ગતિમાં લઈ જાય છે. મેં ૪૦ कुत्तिय-मच्छिय-भामर, महुं तिहा कट्ठ पिट्ठ मज्ज दुआ । जल-थल-खग-मंसतिहा, घयव्वमक्खणचउअभक्खा ॥४१॥ ચાર અભક્ષ્ય મહાવિગઇઓકંતા, માખી અને ભમરીનું મધ-ત્રણ પ્રકારે, કાષ્ઠ અને લોટની મદિરા-બે પ્રકારે, જળચર, સ્થલચર અને ખેચરનું માંસ-ત્રણ પ્રકારે, તથા ઘીની પેઠે માખણ ચાર પ્રકારે છે. એ અભક્ષ્ય છે. / ૪૧|| मण-वयण-काय-मणवय-मणतण-वयतण-तिजोगिसगसत्त ।। कर-कारणुमइ दु-ति-जुइ तिकालि सीयाल भंगसयं ॥४२॥ બે પ્રકારે પચ્ચખાણના ભાંગા મન-વચન-કાયા, મન-વચન, મન-કાયા, વચન-કાયા, અને ત્રિસંયોગે; કરવું, કરાવવું, અનુમોદવું, બબ્બના અને ત્રણેયના યોગે, સાતીયા સાત, અને ત્રણ કાળ. એકસો સુડતાલીશ ભાંગા. / ૪૨ // एवं च उत्तकाले, सयं च मण वय तणूहिं पालणियं ।। जाणग-ऽजाणगपासत्ति भंगचउगे तिसु अणुना ॥ ४३॥ એ પચ્ચકખાણ શાસ્ત્રમાં કહેલા કાળ પ્રમાણે અને પોતે મન-વચનકાયાથી પાળવું, તથા-જાણ અને અજાણ પાસેથી-એમ ચાર ભાંગામાં ત્રણ ભાંગાની આજ્ઞા છે. | ૪૩. Page #105 -------------------------------------------------------------------------- ________________ રિલિજિજિજિવિકસિવિકિce -કિકિડિરિકિિડિSિ YRASA LAVAVASRCAVARRA 428ACTERRACARRERASAKA फासिय पालिय सोहिय तीरिय किट्टिय आराहिय छ सुद्धं । पच्चक्खाणं फासिय, विहिणोचियकालि जं पत्तं ॥ ४४॥ પચ્ચકખાણની છ શુદ્ધિઓ હું સ્પર્શિત-પાલિત-શોધિત-તીરિત-કીર્તિત અને આરાધિત એ છે હૈ શુદ્ધિ છે અને વિધિપૂર્વક જે પચ્ચકખાણ યોગ્ય વખતે લીધું હોય તે હૈ ૬ સ્પેશિત. / ૪૪ો . पालिय पुणपुण सरियं सोहिय गुरुदत्तसेसभोयणओ । तीरिय समहियकाला, किट्टिय भोयणसमयसरणा ॥ ४५॥ વારંવાર સંભાર્યું હોય-તે પાલિત, ગુરુ મહારાજને હરાવ્યા પછી વધેલાનું ભોજન, તે શોધિત, કંઈક અધિક કાળ થવા દેવો તે તીરિત, અને ભોજન વખતે સંભારવું તે કીર્તિત. / ૪પા इय पडियरियं आराहियं तु अहवा छ सुद्धि सद्दहणा । जाणण विणयऽणुभासण, अणुपालण भावसुद्धि-त्ति ॥४६॥ એ પ્રમાણે બરાબર જાળવેલું તે આરાધિત, અથવા પચ્ચકખાણ [તરફ] શ્રદ્ધા-જાણપણું-વિનય-અનુભાષણ-અનુપાલન અને ભાવ શુદ્ધિ એ પ્રકારે છે શુદ્ધિઓ છે. તે ૪૬/ पच्चक्खाणस्स फलं, इहपरलोए य होइ दुविहं तु ।। इहलोए धम्मिलाई, दामनगमाइ परलोए ॥ ४७॥ બે પ્રકારનું ફળ આ લોકમાં અને પરલોકમાં એમ બે પ્રકારે પચ્ચખાણનું ફળ છે. તેમાં આ લોકમાં ધમ્મિલકુમાર અને પરલોકમાં દામન્નક વગેરે. // ૪૭l| पच्चक्खाणमिणं सेविऊण भावेण जिणवरुद्दिष्टुं । पत्ता अणंत जीवा, सासयसुक्खं अणाबाहं ॥ ४८॥ શ્રી જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલ આ પચ્ચખાણને ભાવપૂર્વક આદરીને અનન્ત જીવો બાધારહિત શાશ્વત સુખ પામ્યા છે. / ૪૮ | પણ ૧00 | Page #106 -------------------------------------------------------------------------- ________________ SPLA PRATIR A SYMBOL OF EXCELLENCE (c) RESERVED PTD IN MUMBAI Jain education Intemational 1059