SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ EDEDERERER RCRCRCRCRCRCR CRCRCRCRCRCRCRCRCRCRY વંતાય વિજ્ઞ-ળમાં ફિ-માં પૂત્ર-માં વિાય-મં गुरुवंदणपणनामा दव्वे भावे [ दुढोहेण ] दुहाहरणा ॥ १० ॥ ગુરુવંદનના પાંચ નામ વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ, એ ગુરુવંદનના પાંચ નામ છે. અને તે ઓધથી (સામાન્ય રીતે) દ્રવ્યથી ને ભાવથી એમ બે બે પ્રકારે છે [અથવા દરેકના દ્રવ્યથી ને ભાવથી એમ બબ્બે પ્રકારના ઉદાહરણ છે] || ૧૦॥ 11 ૨૨૫ सीयलय खुड्डए વીર-ન્હ સવળ-ટુ પાતળુ સંવે । पंचेए दिट्ठता किइ कम्मे दव्व-भावेहिं દ્રવ્ય અને ભાવ વન્દેનનાં દ્રષ્ટાંતો ગુરુવંદનમાં-દ્રવ્યથી અને ભાવથી શીતલાચાર્ય અને ક્ષુલ્લક સાધુ. વીરકશાલવી અને કૃષ્ણ, બે રાજસેવક, પાલકકુમાર અને શાંબકુમાર એ પાંચ દ્રષ્ટાંતો છે ।। ૧૧|| पासत्थो ओसन्नो कुसील संसत्तओ अहाच्छंदो 1 દુઃ-ટુ-તિ-તુઓ વિહા અવંખિન્ના નિમયંમિ ॥ ૨॥ અવંદનીય-૫ બે, બે, ત્રણ, બે અને અનેક પ્રકારના પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ સાધુ શ્રીજૈનદર્શનમાં વંદન કરવા યોગ્ય નથી ॥ ૧૨॥ आयरिय उवज्झाए पवत्ति थेरे तहेव रायणिए । किइकम्म निज्जरट्ठा कायव्वमिमेसि पंचहं ॥ १३ ॥ વંદન કરવા યોગ્ય - ૫ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર તેમજ રાત્રિક એ પાંચને વંદન ક૨વાથી થતી નિર્જરાનો લાભ મેળવવા વંદન કરવું જ જોઇએ. ॥ ૧૩ -પિય-બિટ્ટુ માયા ગોમાવિ તદેવ સવ્વ-રાપિણ્ | किइ - कम्मं न कारिज्जा चउ समणाई कुणंति पुणो ॥ १४ ॥ માય Jain Education International ૪૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy