SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ XRXKURURSASRURVAVACAUR --YARAKACAURLARRUASAURER મેં શ્રાવકને ત્રણ ઉપકરણ તરીકે ચરવળો, ધોતીયું, મુહપત્તિ જાણવા. છે $ (ગ) ૧૨ આવર્ત : વંદન સૂત્રના તે તે પદના ઉચ્ચાર વખતે હૈ ગુરુચરણે (સ્થાપનારૂપે રજોહરણ કે ચરવળા પર) અને સ્વમસ્તકે હાથર્યું ઇંસ્પર્શાવવારૂપ કાય વ્યાપારને “આવર્ત કહેવાય છે. હું ગુરુચરણેહસ્ત વચ્ચે હસ્ત સ્વમસ્તકે હસ્ત = આવર્તણું કા........................................................................................ય .................. જ............... ..............................ત્તા........................ ..............ભે જ........... ............... ણિ જ્જ. બીજા વાંદણામાં પણ આ રીતે ૬ આવર્ત. તેથી કુલ ૧૨ આવર્ત. () ૪ શીર્ષનમન : “સંહાસં” અને “ખામેમિ ખમાસમણો' પદ બોલતાં ગુરુચરણે મસ્તક નમાવું તે ૨ શીર્ષનમન... વાંદરાના ૪ શીર્ષનમન અથવા “ખામેમિ ખમાસમણો' બોલતી વખતે શિષ્યના મસ્તકનું નમન તે ૧ “શિષ્યશીર્ષ'....એ વખતે ગુરુ પણ “અહમવિ ખામેમિ તુમ' શીર્ષ કંઇક નમાવે તે ૧ ગુરુ શીર્ષ... આ જ રીતે બીજા વાંદણામાં. તેથી કુલ ૪ શીર્ષનમન થાય (૨ શિષ્યના-૨ગુરુના) () ૩ ગુમિ : મનની એકાગ્રતારૂપ મનગુપ્તિ, શુદ્ધ અને અસ્મલિત સૂત્રોચ્ચાર એ વચન ગુપ્તિ અને આવર્ત વગેરેમાં કાયાનો સમ્યમ્ વ્યાપાર એ કાયગુપ્તિ. બંને વાંદણામાં આ ૩ ગુણિઓ અનુગત છે. | (છ) ૨ પ્રવેશ: ગુરુની અનુજ્ઞા લઈને અવગ્રહમાં નિસીહિ કહીને પ્રવેશ કરવો તે. બીજા વાંદણામાં પણ આ જ રીતે સમજવું. તેથી ર પ્રવેશ. (જ) ૧ નિષ્ક્રમણ : પ્રથમ વાંદણામાં “આવર્સિઆએ કહેતી વખતે અવગ્રહની બહાર નીકળવું તે...... વંદનની ક્રિયા અંગે કે ક્રિયાની વચ્ચે બીજીવાર બહાર નીકળવાનું હોતું નથી. પણ વાંદણા પુરા કરી જે માટે વંદન છે તે કર્યા પછી બહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy