SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 8RCRORSRURGRABACAURUS શિ XARXARREKORXURVASAUR હું શી રીતે કરાવી શકે ? અર્થાત્ કરાવણ અનુમતિનું પચ્ચકખાણ અહીં છે કેમ નથી ? હું ઉત્તર-૧૯. કોઈપણ પચ્ચકખાણનું સાધ્ય સમ્યમ્ જ્ઞાન-દર્શન-હું Sચારિત્ર છે. એ જેનાથી પોષાતા હોય તેનો ત્યાગ કરવાનો ન હોય. બીજાનેરું હું જ્ઞાનાદિ વૃદ્ધિ માટે આહારાદિ જરૂર હોય તો કરાવવા આવશ્યક હોવાથી હું તેનું તો પચ્ચખાણ કરવું (=આહાર ન વપરાવવો) સાવદ્ય છે. 1 જેમ જાતે આહારાદિ ત્યાગ કરવો યોગ્ય છે તેમ શક્તિ સંપન્ન હોય તેવા બીજાને પ્રેરણા કરવી પણ યોગ્ય છે. પરંતુ જેઓ અસમર્થ છે તેઓને આહારાદિના સંપાદન દ્વારા જ્ઞાનાદિ વૃદ્ધિ કરવી તે પણ આરાધના છે તેથી આ આહાર પચ્ચકખાણમાં, ઉત્તરગુણ પચ્ચખાણમાં કરાવણ, અનુમતિનો નિષેધ હોતો નથી. માત્ર મૂળ ગુણ પચ્ચકખાણ અને સમ્યકત્વમાં કરાવણ અનુમતિનો નિષેધ હોય છે. પ્રસ્તુતમાં બીજી રીતે પચ્ચકખાણના ભાંગાઃ ૪ ૧. જાણકાર, જાણકાર પાસે લે...શુદ્ધ. ૨. જાણકાર, નહીં જાણકાર પાસે લે... શુદ્ધપ્રાયઃ ૩. ન જાણકાર, જાણકાર પાસે લે... પચ્ચકખાણ આપનાર જાણકારી આપે તેથી શુદ્ધ. ૪. નહિ જાણકાર ન જાણકાર પાસે લે.... અશુદ્ધ. દરેક પચ્ચકખાણમાં આ ભાંગા જાણવા. एयं च उत्तकाले सयं च मणवयतणूहि पालणीयं । પચ્ચકખાણ તે તે કાળે જાતે મન વચન કાયાથી પાળવું. આનાથી પચ્ચકખાણમાં બે વાતની મુખ્યતા જણાવે છે તે તે પચ્ચકખાણનો કાળ બરાબર જાળવવો અને યથાશક્ય લેવું-પાળવું. આપનારની વાત આમાં ગૌણ બને છે. | ૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy