SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ XURY RYNY RURY MYRYRYNYX YURVAURORA AURORA- YAVARURXRX28*AXRURSA છે કે અભિગ્રહ પચ્ચકખાણઃ આહાર સિવાયના પણ હોય છે તેથી તેમણે $ ધારણા આવી જાય. તેથી જુદો પાઠ નહીં. હું નવકારશી એકાસણું, બેસણું, ઉપવાસ આદિમાં એ બે પદ આવે. હું * સંકેત પચ્ચખાણમાં તો જે વસ્તુનો “સંકેત' સુધી ત્યાગ હોય તેનો છે તે સંકેત-પૂર્ણાહુતિ સુધી ત્યાગ થઈ જ જતો હોવાથી આહારાદિ માટે જુદા પદોની જરૂર રહેતી નથી. હાલમાં મુટ્ટીનો રિવાજ ચારે આહારના ત્યાગ માટે છે. પણ પૂર્વે ગંઠસિ વગેરે ગમે તે ધારેલ ચીજના ત્યાગ માટે થતા હતા. જેમકે કપર્દિયક્ષને પૂર્વ ભવમાં દારૂના ત્યાગ માટે ગંઠસી પચ્ચકખાણ કરાવેલ. રેશમની ગાંઠ ન ખુલવાથી મરીને યક્ષ થયા. આના પરથી જણાય છે કે મુફસી વગેરે સંકેત પચ્ચકખાણમાં પણ વિવિ. ચ8. નો પાઠ હોવો ન જોઈએ. તેથી જ્યાં એ બોલાય છે ત્યાં એ પાછલથી પ્રક્ષેપ થયા રૂપ જાણવો. પાયચંદ ગચ્છની વિધિમાં આ પ્રક્ષેપ છે. ત્યાંથી કોઇએ આપણે ત્યાં ઉતારો કર્યો જણાય છે. * પચ્ચખાણમાં કણ્યાકલ્પની સમાચારીઓના મતભેદ આગારો સિવાયમાં અને અમુક આગારોમાં ચાલુ વ્યવહારને છોડીને વ્યક્તિગત અપવાદરૂપે કવચિત કંઈક ફેરફાર કરવાનો અધિકાર ગીતાર્થ (જાણકાર) અને અરક્તદ્વિષ્ટ મહાત્માને છે. સંઘમાં ચાલતી પ્રણાલિકાને બંધ કરી જ્ઞાન દર્શન ચારિત્રની વૃદ્ધિ કરનાર નવી પ્રણાલિકાને સંઘમાન્ય અનેક આચાર્યો ભેગા થઈને પોતાની ફરજ, આજ્ઞા કે અધિકારરૂપે કરી શકે છે. અથવા કોઈ પ્રબળ પુણ્યશાળી યુગપ્રધાન આચાર્ય બીજા ગીતાર્થોને જણાવી સાથે રાખીને કરી શકે છે. * પચ્ચકખાણ વિષે જાતે વ્યવહારિક છૂટછાટ લેનાર પચ્ચકખાણ અને વ્યવહારનો ભંગ કરનાર બને છે. નવકારશી વગેરે કરવાનું નક્કી કર્યું હોવા છતાં રોજની ટેવ મુજબ ઓઘ ઉપયોગથી કે અનુપયોગથી આયંબિલાદિ કરી લે તો તે વ્યંજન ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy