SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કિકિકિસિફિલિપિવિ૪િ XAURRRRRRRRRRRAKANAN *AXRLARAVASRORLARRES S (૨૧) હિલિત : “ગણિવાચક ! તમને વંદન કરવાથી શું ?” એમ હીલનાપૂર્વક વંદન કરે. હું (૨૨) વિપરિકુંચિત : વંદનમાં વચ્ચે આડી અવળી વિકથાદિ વાતો છે. . (૨૩) દેખાદેષ્ટ : ઘણા સાધુઓ વંદન કરતા હોય તે વખતે હું નજરમાં ન ચડે એ રીતે કોઇ સાધુની ઓથે રહીને મૌન રહી વાંદે અથવા ઘણાની સાથે આવે અને ગુરુ જુએ ત્યારે વાંદે, ન જુએ ત્યારે ન વાંદે.....' (૨૪) શૃંગદોષ ઃ આવર્ત વખતે હાથ મસ્તકના મધ્યભાગે | અડાડવાને બદલે લમણાના બે ભાગમાં અડાડે. (૨૫) કરદોષ : આ વંદન ભગવાને કે ગુરુએ નાખેલો કર છે એમ સમજીને વાંદે. | (૨૬) કરમોચન દોષ : સાધુ થવાથી લૌકિક કરથી તો છૂટ્યા, પણ અરિહંતરૂપ રાજાના વાંદણા દેવા રૂપ કરથી નથી છૂટ્યા તેથી એનાથી છૂટવા વંદન કરે. (૨૭) આશ્લિષ્ટ-અનાશ્લિષ્ટ : અડવું, ન અડવું... “અહો કાર્ય કાય' ઇત્યાદિ ૬ આવર્ત વખતે હાથ રજોહરણ-મસ્તકને અડે-ન અડે. આના ૪ ભાંગા. બન્નેને અડે તે પ્રથમ ભંગ શુદ્ધ...... (૨૮) ન્યૂન દોષ : અક્ષર, પદ, વાક્ય વગેરે કહેલા છે એના કરતાં ઓછા બોલે, અવનતાદિ શેષ આવશ્યકો ઓછા કરે. (૨૯) ઉત્તરચૂડ ઃ વંદન કર્યા પછી ખાસ જણાવવા માટે મોટે અવાજે “મયૂએણ વંદામિ” ચૂલિકારૂપે કહે. (૩૦)મૂકદોષ મૂંગાની જેમ આલાપકના ઉચ્ચાર વગર મનમાં કરે. (૩૧) ઢટ્ટર દોષ : ઘણા મોટા અવાજે વંદનના આલાવા બોલે. (૩૨) ચુડલિક રજોહરણને ઉમાડીયાની જેમ ભમાવતો વાંદે. ગુરુને ૩૨ દોષ રહિત વિશુદ્ધ વંદન કરનાર શીઘ નિર્વાણ પામે છે અથવા વૈમાનિક દેવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy