SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ XRX®AURRETXAURUARASA SAURURURBAURURSACRLAK -URRURURURURUKURORURA ફી દ્વારા ચૌદમું : वंटनथी उत्पन्न थता ६ गुश હું વિનયોપચાર, માનાદિભંગ (અહંકારનાશ) ગુરુપૂજા, જિનાજ્ઞાની હૈંઆરાધના, મૃતધર્મની આરાધના, અક્રિયા= મોક્ષ... $ ઉપલક્ષણથી વંદન ન કરવાથી ૬ દોષ થાય છે. છ દોષ માન, હૈઅવિનય, હિંસા, નીચગોત્ર, અબોધિ અને સંસાર વૃદ્ધિ... દ્વાર પંદરમું | ગુસ્થાપના સાક્ષાત્ ગુરુની ગેરહાજરીમાં ગુરુના ૩૬ ગુણયુક્ત સદ્ભૂત સ્થાપના સ્થાપવી. એ ન બની શકે તો અક્ષાદિને અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રના ઉપકરણને ગુરુ તરીકે અસદ્ભૂત સ્થાપનારૂપે સ્થાપવા. આ સ્થાપના અક્ષવરાટક-કાષ્ટ-પુસ્તક અને ચિત્રમાં કરાય છે. જેના સદ્ભાવ અને અભાવ એમ બે ભેદ છે. વળી એ બંને પણ ઇવર અને યાવસ્કથિક એમ બબ્બે ભેદવાળી છે. ગુરુના વિરહમાં આવશ્યકાદિ અનુષ્ઠાન ગુરુ સન્મુખ કરવા માટે આ ગુરુ છે' એવો બોધ કરવા ગુરુસ્થાપના કરવી. જિનવરહમાં જેમ જિનબિંબની સેવા-વિનય પણ સફળ છે તેમ ગુરુ વિરહમાં ગુરુસ્થાપના પણ સફળ છે. દ્વાર સોળમું અવગ્રહ રજા ન લીધી હોય તો ગુરુથી કેટલે દૂર રહેવું ? સ્વપશે....સાધુ........સાધુને શ્રાવક...સાધુને સાધ્વી.....સાધ્વીને તે ૩ હાથ દૂર રહી વંદન કરે. શ્રાવિકા......સાધ્વીને? પરપક્ષે..સાધ્વી...સાધુને 1. શ્રાવિકા....સાધુને ૧૩ હાથ દૂર રહી વંદન કરે. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy