SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ GAGAGAGAGAGAGA (૧) વંદનના નામ ૫ (૩) વંદનને અયોગ્ય ૫ તેની વિધિઃ ઇરિયાવહિયા-ખમાસમણ-મુહપત્તિ-વાંદણા-ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન્ રાઇઅં આલોઉં? ઇચ્છું, સવ્વસવિ-વાંદણા-ઇચ્છકારઅભુઢિઓ-વાંદણા-બહુવેલના બે આદેશ.(વંદનસૂત્રનો અર્થઆગળબતાવશે.) ગુરુવંદનભાષ્યનાં ૨૨ મૂળદ્વારના ૪૯૨ ઉત્તર ભેદો (૨) દૃષ્ટાન્ત (૪) વંદનને યોગ્ય (૬) વંદન દાતા (૮) વંદનના અનિષેધસ્થાન ૪ (૧૦) આવશ્યક ૨૫ (૧૨) શરીર પડિલેહણ ૨૫ (૧૪) વંદનથી ઉત્પન્ન થતા ગુણ ૬ ૪ (૫) વંદન અદાતા (૭) વંદનના નિષેધસ્થાન પ (૯) વંદનના કારણ (૧૧) મુહપત્તિ પડિલેહણ૨૫ ८ (૧૩) વંદનના દોષ ૩૨ ૧ ૨૫ ૨૨૬ લઘુઅક્ષર (૧૯) સ્થાન-શિષ્યના પ્રશ્નો ૬ (૨૦) ગુરુવચન-ઉત્તરો (૨૧) ગુરુઆશાતના ૩૩ (૨૨) વિધિ (૧૫) ગુરુસ્થાપના (૧૭) ગુરુઅક્ષર CASACREDEREREREREADE (૧૬) અવગ્રહ (૧૮) પદસંખ્યા Jain Education International ૪ ૫ વંદનનું મહત્વ ધર્મનું મૂળ વિનય છે. જે ગુણવાનની પ્રતિપત્તિ, ભક્તિ, બહુમાન, સરભરારૂપ છે. આ પ્રતિપત્તિ વિધિપૂર્વકના વંદનથી થાય છે. એટલે કે આ વંદન, વિધિથી વંદન કરનારના પોતાના હૃદયમાં તેમજ જોનારના હૃદયમાં જેમને વંદન કરાઇ રહ્યું છે તેમની ગુણવાન તરીકેની સ્થાપના કરાવે છે. ૫૮ દ્વાર પહેલું वंधनना पांथ नाभ ગુણવાનની પ્રતિપત્તિરૂપ આ વિનય જેમ વંદનવિધિથી થાય છે. તેમ બીજી રીતે પણ થાય છે. તેથી તે પ્રતિપત્તિઓની પણ ગુરુવંદન તરીકે For Private & Personal Use Only દ ૨ ૪૯૨ www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy