________________
GAGAGAGAGAGAGA
(૧) વંદનના નામ ૫
(૩) વંદનને અયોગ્ય
૫
તેની વિધિઃ ઇરિયાવહિયા-ખમાસમણ-મુહપત્તિ-વાંદણા-ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન્ રાઇઅં આલોઉં? ઇચ્છું, સવ્વસવિ-વાંદણા-ઇચ્છકારઅભુઢિઓ-વાંદણા-બહુવેલના બે આદેશ.(વંદનસૂત્રનો અર્થઆગળબતાવશે.)
ગુરુવંદનભાષ્યનાં ૨૨ મૂળદ્વારના ૪૯૨ ઉત્તર ભેદો (૨) દૃષ્ટાન્ત
(૪) વંદનને યોગ્ય
(૬) વંદન દાતા
(૮) વંદનના અનિષેધસ્થાન
૪
(૧૦) આવશ્યક
૨૫
(૧૨) શરીર પડિલેહણ
૨૫
(૧૪) વંદનથી ઉત્પન્ન થતા ગુણ ૬
૪
(૫) વંદન અદાતા (૭) વંદનના નિષેધસ્થાન પ (૯) વંદનના કારણ (૧૧) મુહપત્તિ પડિલેહણ૨૫
८
(૧૩) વંદનના દોષ
૩૨
૧
૨૫
૨૨૬
લઘુઅક્ષર (૧૯) સ્થાન-શિષ્યના પ્રશ્નો ૬ (૨૦) ગુરુવચન-ઉત્તરો (૨૧) ગુરુઆશાતના ૩૩ (૨૨) વિધિ
(૧૫) ગુરુસ્થાપના
(૧૭) ગુરુઅક્ષર
CASACREDEREREREREADE
(૧૬) અવગ્રહ
(૧૮) પદસંખ્યા
Jain Education International
૪
૫
વંદનનું મહત્વ
ધર્મનું મૂળ વિનય છે. જે ગુણવાનની પ્રતિપત્તિ, ભક્તિ, બહુમાન, સરભરારૂપ છે. આ પ્રતિપત્તિ વિધિપૂર્વકના વંદનથી થાય છે. એટલે કે આ વંદન, વિધિથી વંદન કરનારના પોતાના હૃદયમાં તેમજ જોનારના હૃદયમાં જેમને વંદન કરાઇ રહ્યું છે તેમની ગુણવાન તરીકેની સ્થાપના કરાવે છે.
૫૮
દ્વાર પહેલું
वंधनना पांथ नाभ
ગુણવાનની પ્રતિપત્તિરૂપ આ વિનય જેમ વંદનવિધિથી થાય છે. તેમ બીજી રીતે પણ થાય છે. તેથી તે પ્રતિપત્તિઓની પણ ગુરુવંદન તરીકે
For Private & Personal Use Only
દ
૨
૪૯૨
www.jainelibrary.org