SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ A 828AUAARVAVASARU XY AYRYNERY AY PYRYYNYX X28282XAANUARYAA ટૅ સામાચારીથી આ વંદન :- બે ખમાસમણ, ઈચ્છકાર, ખમાસમણ હૈ (પદસ્થ હોય તો, અન્યથા ખમાસમણ વિના સીધો) અભુટ્ટીઓ ખામી હૈ પછી ખમાસમણ દેવા રૂપ છે. આમ પદસ્થને ચાર ખમાસમણ આવે હું હું અને અપદસ્થને ત્રણ ખમાસમણ દેવાના આવે. હું (૧) આ થોભવંદન સાધુઓ મોટા સાધુઓને, સાધ્વીઓ સાધુઓને હું તેમજ મોટી સાધ્વીઓને, શ્રાવકો બધા સાધુઓને અને શ્રાવિકાઓ બધા –સાધુ-સાધ્વીઓને કરે. (૨) રોજ સ્વસ્થાનમાં બધાને આ વંદન એકવાર કરવું. બીજા ઉપાશ્રયમાં રહેલા પાંચ તિથિએ અવશ્ય કરવું. છેવટે શક્તિ મુજબ કરવું. (૩) આ વંદનમાં ઇચ્છકાર સૂત્રમાં વણિર્જ ચ ભે સુધીનો અને અબભૂઢિઆ સૂત્રમાં જવણિકજં ચ બે વંદનસૂત્રનો (દ્વાદશાવર્ત-વંદન સૂત્રનો) ભાવ આવી જાય છે. (૪) આ વંદનમાં અભુદ્ધિઆ પછી ખમાસમણ દેવાનું ખાસ ધ્યાનમાં રાખવું. (૫) જેમ દૂત વંદન કરીને વાત જણાવે અને પછી (જવાની) રજા મળતા વંદન કરીને જાય તેમ ઈચ્છકાર પૂર્વે અને અન્યૂઢિઆ પછી વંદન(ખમાસમણ) છે. ગુરુવંદનના આગળના બે ખમાસમણમાં સામાચારી હેતુ બતાવ્યો છે અને ચૈત્યવંદન ભાષ્ય, નમુત્થણ અને બીજી વારની ચાર થોયોમાં આ હેતુ બતાવ્યો છે.) (૬) શ્રાવકોએ સાધ્વીજીઓને આ વંદન કરવાનું હોતું નથી. (૩) દ્વાદશાવર્ત વંદન ઃ વાંદણા સૂત્રમાં પોતાના હાથથી ગુરુચરણે તેમજ સ્વલલાટે સ્પર્શ કરતાં ૧૨ આવર્ત થાય છે. માટે આને દ્વાદશાવર્ત કહેવાય છે. આ વંદનમાં ઇરિયાવહિયા-ખમાસમણ-મુહપત્તિ-બે વાંદણાઈચ્છકાર-અભુઢિઓ-વાંદણ (કે ખમાસમણા) આવે. મુખ્ય આચાર્ય કે પદસ્થ પાસે આ વંદનમાં લઘુ પ્રતિક્રમણ ભેગું કરી વંદન કરવું. જે હાલમાં ‘રાઇમુહપત્તિ' તરીકે ઓળખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy