SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ --W280 AURORA RUA ઝજિaghway Xa8288RA28282XAWAT છે (૬) મકાનમાંથી બહાર જતી વખતે વડિલને “મQએણ વંદામિ' છે હું કહીને જવું. હું (૭) બહાર જવા સાથે નીકળેલ સાધુઓથી છૂટા પડતાં કે પછી સાથે ભેગા થતાં બધે હાથ જોડીને મસ્તક નમાવીને “મFએણ વંદામિણે કહેવું. હું (૮) આ રીતે સાધ્વીઓએ સાધ્વી માટે સમજવું. સાધ્વીઓએ હું રસ્તામાં સાધ્વીઓને “મયૂએણ વંદામિ' કરવું પણ કોઇપણ સાધુને કરવાનું હોતું નથી. તેમ સાધુએ સાધ્વીને કરવાનું હોતું નથી. (કોઈ પ્રભાવક કે વિશિષ્ટ વ્યક્તિ હોય તો હાલના રિવાજ મુજબ દૂરથી કરે.) (૯) સાધ્વીઓએ આઠમ, ચૌદસ કે વાચના વખતે જ સાધુઓની વસતિમાં જવાનું હોય છે. તે સિવાય નહિ. તે વખતે વડિલને (આચાર્ય મહારાજને) પહેલાં “મFએણ વંદામિ' કહે. (સામાન્યથી સાધ્વીઓએ બીજા બધા સાધુઓને વંદન કરવાનું હોતું નથી.) (૧૦) શ્રાવકોએ સાધુઓને અને શ્રાવિકાઓએ સાધ્વીઓને રસ્તામાં આ ફેટાવંદન કરવાનું હોય છે. શ્રાવકે સાધ્વીના ઉપાશ્રયમાં કારણે જાય ત્યારે તેમજ પોતાને ત્યાં વહોરવા આવ્યા હોય ત્યારે સાધ્વીજીને આ વંદન કરવાનું હોય છે. શ્રાવિકાએ સાધુ-સાધ્વીજી મહારાજ પોતાને ઘરે વહોરવા આવે ત્યારે પણ આ વંદન કરવાનું હોય છે. (૧૧) ‘તલ્થ મિદો નામં તુ વયેત સંઘે' આનાથી જણાય છે કે શ્રાવકો પરસ્પર જે સાધર્મિક તરીકે હાથ જોડે, લલાટે હાથ જોડી મસ્તક નમાવે, “પ્રણામ' કહે વગેરે પણ ફેટાવંદનરૂપ છે. સાધર્મિકને પણ પૂજ્ય તરીકે સ્વીકારવાના હોવાથી આ પ્રણામ છે. મોટા સાધુએ જેમ સાધુતાના કારણે નાનાં સાધુ પણ પૂજ્ય હોઈ “મર્થીએણ વંદામિ' કહેવાનું છે તેમ શ્રાવકને પણ નવા જુના બધા શ્રાવકો શ્રાવકપણાના કારણે પૂજ્ય હોઈ ધર્મી' તરીકે આ પ્રણામ કરવાના હોય છે. (૨) 'થોભ વંદનઃ ખમાસમણ (પંચાંગ પ્રણિપાત) પૂર્વક વંદન કરવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy