SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ િિિિિિિિીિ . -ટિકિકિસિ છિડિટિકિટ નમો નાણસ્સ & ગુરુdiદના ભાષ્ય દૂર -ERRORURRASATARUR YYNYNNY RYDERYDERYX હું ગુરુ = જિનાજ્ઞાના તેમજ પાંચ મહાવ્રતોના ધારક સાધુઓ $સાધ્વીઓ.... વિશેષથી-આચાર્ય, ઉપાધ્યાય, પદસ્થ, ગીતાર્થ તેમજ ૐ ગુર્વાશામાં વ્યવસ્થિત અન્ય મહાત્માઓ.... વંદન ત્રણ પ્રકારે :- (૧) ફેટા વંદન (૨) થોભવંદન (૩) દ્વાદશાવર્ત વંદન (૧) ફેટા વંદન : મસ્તક નમાવી, શક્ય હોય તો હાથ જોડી “અંજલી કરી” “મFણ વંદામિ' કહેવું છે.....આની કંઈક વિશેષ વિચારણા - (૧) સાધુ, સાધુઓને રસ્તામાં મળે ત્યારે નાના, મોટાને પ્રથમ કરે. તે વખતે મોટા પણ નાનાને સામુ “મFણ વંદામિ' કહે. કદાચ નાના ભૂલી જાય તો મોટા પણ પ્રથમ “મFએણ વંદામિ' કહે. (૨) ગોચરીથી આવીને સ્વ ઉપાશ્રયમાં પેસતાં ‘નિસીહિ નમો ખમાસમણાણં' સર્વ સાધુઓને ઉદેશીને હોય છે અને તે પછી આચાર્ય મ. ની કે જે વડિલ હોય તેની પાસે જઈને જે “મFએણ વંદામિ કહેવાનું હોય છે તે પણ આ ફેટા-વંદન છે. ગોચરી સિવાય પણ સ્વવસતિમાં પેસતાં જે વડિલોને “નમો ખમાસમણાણું” અને બાકીનાને “મર્થીએણ વંદામિ' બોલાય છે તે પણ આ પ્રકારનું જ ફેટાવંદન જાણવું. (૩) બીજા સાધુઓના મકાનમાં (પોતે નહીં ઉતરેલા બીજા મકાનમાં) પેસતી વખતે પેસનાર સાધુ “મFએણ વંદામિ' કહે. (૪) એ મકાનમાં રહેલા સાધુઓ પણ “મયૂએણ વંદામિ' કહે, તેમાં આવનાર પર સમુદાયના હોય, વિશિષ્ટ ગુણ સંપન્ન હોય કે બહુ મોટા પદસ્થ હોય તો બધા ઊભા પણ થાય. આચાર્ય પણ ઊભા થાય. (૫) વંદન કરતા નાના સાધુ સાધ્વી વગેરેને વંદન લેનાર રતાધિક વગેરે સામું જે મયૂએણ વંદામિ કહે છે તે પણ ફેટાવંદન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy