SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ SACRCRCRCRCREDEREREACJ ઉપવાસના પચ્ચક્ખાણમાં અહ્વા પચ્ચક્ખાણથી ત્રણ આહારનો ત્યાગ હોવાથી આ અંશો આવે ત્યારે તે પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે તેના આગાર સમજવા. આમ હોવા છતાં અદ્ધા, વિગઇ કે સ્થાનના તે તે પચ્ચક્ખાણો સાથે આ આગારો ન બતાવતાં પાણીની પ્રધાનતા હોવાથી પાણીના આગારો રૂપે બતાવ્યા છે. અને અંતે બતાવ્યા છે, તેથી પૂર્વેના ત્રણેય પચ્ચક્ખાણોના આગારો સમજવા જોઇએ. CREDERERERERER પ્રશ્ન-બપોરનું દુવિહાર પચ્ચક્ખાણ એટલે શું ? ઉત્તર - બપોરના જેમ તિવિહાર કરાય છે તેમ વિહાર કરાય છે. તેને લીધે વિહાર લીધા બાદ તે દિવસ માટે અશન અને ખાદિમરૂપ બે આહારનો ત્યાગ થાય છે જ્યારે પાન અને સ્વાદિમ આ બે આહાર છૂટા રહે છે. આ રીતે દુવિહાર દિવસચિરમ પચ્ચક્ખાણમાં પણ આવે છે. પચ્ચક્ખાણ ભાષ્ય સંપૂર્ણ Jain Education International ८० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy