SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ હરિરિરિરિરિરિદિઇવનિ -URRURERSRXAYRUARYA છે (૫) રતાધિક : રતાધિકનું વંદન નાના સાધુઓ ન લે. છે હું આમાં રાધિકનું વંદન લેવામાં જ્ઞાનાદિની આશાતના છે. બાકીનાછું હૈ૪ માં લોકવિરૂદ્ધ-લોકનિંદા-માબાપ વગેરેને અપ્રીતિ ઇત્યાદિ દોષો છે. હું રતાધિક સાધુ નાના સાધુ પાસે પાઠ લે તો પૂર્વ કાળે વંદન કરવાનો હું શાસ્ત્રીય માર્ગ હતો. હાલમાં એના સ્થાને સ્થાપનાજીને વંદન કરી રતાધિકે હું $પાઠ લેવો. ને એ રીતે માતા, પિતા, વડિલભાઈ કે મોટી બહેને પુત્ર, પુત્રી, નાના ભાઈ કે નાની બહેન પાસે પાઠ લેવાનો હોય ત્યારે સ્થાપનાજીને વંદન કરવું. દીક્ષિત માતા અને દીક્ષિત મોટી બહેન દીક્ષા પર્યાયમાં મોટા એવા દીક્ષિત પુત્ર અને દીક્ષિત નાના ભાઈને વંદન કરી શકે. જેમ ગૃહસ્થ માતા-પિતા-મોટાભાઈ વગેરે કરે છે તેમ કરી શકે. વાચના, આલોચના, પચ્ચકખાણ વગેરે અવસરે માતા-પિતા, વડિલભાઈ વગેરેનો વંદન કરવાનો (શ્રુતજ્ઞાનની ઉપાસના રૂપે) આગ્રહ હોય તો પૂર્વકાળે શ્રુત આપનાર આચાર્ય (પુત્ર) એકાંતમાં કરાવવાનો વિધિ હતો. શ્રુતજ્ઞાનની આટલી મહત્તા છે. કાર છઠું | वंटन हाता વંદન કરનાર કેવા ગુણોથી યુક્ત હોય ? પંચમરત્રયનુત્તો, માનસ માળપરિવઝિયમરૂમો संविग्ग निजरही, किइकम्मको हवइ साहू ॥ आ. नि. १९९७ ॥ પાંચ મહાવ્રતથી યુક્ત, આળસ રહિત, જાતિ વગેરેના અભિમાન વિનાની બુદ્ધિવાળો, સંવિગ્ન અને નિર્જરાર્થી સાધુ વંદન કરે. ઉપલક્ષણથી બીજા ગુણો જાણવા તેમજ ગૃહસ્થોને પણ અધિકારી જાણવા. દ્વાર સાતમું ! પાંચ નિષેધસ્થાનો | નિષેધસ્થાન : વંદનનો અનવસર.... વંદન ક્યારે ન કરવું? (૧) વ્યાક્ષિપ્ત : ધર્મકાર્ય વિચારણા વગેરેમાં ગુરુનું ચિત્ત અત્યંત વ્યગ્ર (રોકાયેલું) હોય ત્યારે વંદન ન કરવું. - રા - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy