SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ NYNYnyninYNY RYRYNYX XALALASACRUACATALACRU X RXAURURLABASASALALALA (૨) ગંઠસી- વાળેલી ગાંઠ જ્યાં સુધી છૂટી ન કરે ત્યાં સુધીનું પચ્ચકખાણ હૈ તે ગંઠસી પચ્ચકખાણ છે. (૩) ઘર- ઘરમાં પ્રવેશ ન કરું ત્યાં સુધીનું છું હું પચ્ચખાણ તે ઘર પચ્ચકખાણ છે. (૪) સ્વેદ- શરીર પરના પરસેવાના હું $બિંદુ ન સૂકાય ત્યાં સુધીનું પચ્ચકખાણ તે સ્વેદ પચ્ચખાણ. (૫) દીપ-છે હૈદીપક ઓલવાય નહિ ત્યાં સુધીનું પચ્ચકખાણ તે દીપ પચ્ચખાણ. (૬) હું રૅશ્વાસ- અમુક શ્વાસોચ્છવાસ ન થાય ત્યાં સુધીનું પચ્ચખાણ તે શ્વાસ હૈં 'પચ્ચકખાણ. (૭) વેઢસી- વીંટી ઉતારું નહિ ત્યાં સુધીનું પચ્ચકખાણ તે વેઢસી પચ્ચખાણ (૮)સ્તિબુક-પાણી વગેરેની માંચીમાં લાગેલા તેમજ ઉપલક્ષણથી અન્ય વાસણમાં રહેલા જળના બિંદુ ન સુકાય ત્યાં સુધીનું પચ્ચકખાણ તે સ્તિબુક પચ્ચખાણ. (૯) અદ્ધા પચ્ચકખાણ- અદ્ધા એટલે કાળ. તેની મર્યાદાવાળું પચ્ચકખાણ તે અદ્ધા પચ્ચખાણ. નવકારશી, પોરસી (ઉપલક્ષણથી સાઢપોરસી), પુરિમુઢ (ઉપલક્ષણથી બેસણું), એકાસણું (ઉપલક્ષણથી અવઢ), એકલઠાણ, આયંબિલ, ઉપવાસ, ચરિમ, (દિવસચરિમ અને ભવચરિમ), અભિગ્રહ (કાળના), વિગઈ (દિવસ સંબંધી ત્યાગ હોવાથી), વિવિલિત કાળથી આદિથી અને છેડે કરાતાં પચ્ચખાણ તે અદ્ધા પચ્ચખાણ છે. द्वार भी विधिना यार प्रहार (૧) ઉચ્ચાર વિધિ (૨) અનુચ્ચાર વિધિ (૩) સ્થાનવિધિ (૪) વ્યંજન છલના વિધિ. પ્રશ્ન-૪. જેવી રીતે પચ્ચખાણની અત્યંત વિસ્મૃતિના કારણે ભુલથી, મુખમાં ખાવાની બુદ્ધિથી નાંખે તે અનાભોગ આગાર છે, તે રીતે પૂર્વે નવકારશી આદિ કરવાનું નક્કી કર્યું હોવા છતાં રોજની ટેવથી વિશેષ ઉપયોગ વગર આયંબિલના ઓઘ ઉપયોગથી કરેલ પચ્ચકખાણ (અનાભોગ હોવાથી) વ્યંજન છલનાના સ્થાને ગણાય કે અનાભોગના સ્થાને ગણાય કે પચ્ચખાણ તરીકે ગણવું પડે ? ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy