SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ VARVARA RURSACRURK —---કિડિઝિદ્વિકિકિકિટ SAVRUAXACAURULAUAXACA है अक्खे वराडए वा कढे पुत्थे अ चित्तकम्मे अ । सब्भावमसब्भावं गुरुठवणा इत्तराऽऽवकहा ॥ २९॥ ગુરુની સ્થાપના અક્ષમાં, કોડામાં, કાષ્ઠમાં, પુસ્તકમાં અને હું $ચિત્રકામમાં કરાય છે. સ્થાપના સદ્ભાવ અને અસદ્ભાવ, ઇવર અને$ હૈયાવસ્કથિત એમ બે-બે પ્રકારની છે. ૨ गुरुविरहंमि ठवणा गुरूवएसोवंदसणत्थं च । जिणविरहंमि जिणबिंबसेवणाऽऽमंतणं सहलं ॥ ३०॥ સ્થાપનાનું દ્રષ્ટાન્ત શ્રી જિનેશ્વર ભગવંતના અભાવે જેમ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાની સેવા અને આમંત્રણ સફળ થાય છે, તેમ ગુરુમહારાજના અભાવે ગુરુના ઉપદેશ અને દર્શન માટે સ્થાપના સફળ છે. તે ૩૦ चउदिसि गुरुग्गहो इह, अहुट्ठ तेरस करे सपरपक्खे । अणणुन्नायस्स सया, न कप्पए तत्थ पविसेउं ॥ ३१॥ --- અવગ્રહ અહીં ગુરુ મહારાજનો અવગ્રહ સ્વપક્ષમાં ને પરપક્ષમાં ચારેય દિશાએ સાડા ત્રણ હાથ અને તેર હાથે હોય છે, તેમાં આજ્ઞા લીધા વિના પ્રવેશ કરવાનું કોઈ વાર કલ્પ નહિ. // ૩૧// पण तिग बारसद्ग तिग, चउरो छडाण पय इगुणतीसं । गुणतीस सेस आवस्सयाइ सव्वपय अडवन्ना ॥ ३२॥ વંદનસૂત્રના પદો-૫૮ છ સ્થાનમાં-પાંચ, ત્રણ, બાર બે, ત્રણ ને ચાર મળી ઓગણત્રીસ, અને બાકીનાં આવસ્સિયાએ વગેરે ઓગણત્રીસ પદો [9]. એમ સર્વે પદો અઠ્ઠાવન છે. इच्छा य अणुनवणा, अव्वाबाहं च जत्त जवणा य । अवराहखामणावि अ, वंदणदायस्स छट्ठाणा ॥ ३३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy