SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ReRCARRER YAUKURUARACAORLAXACAUR XRUXASROUR RRURER હું ઉકાળા આવે તે રીતે ઉકાળેલું પાણી આ ૬ આગારોનું વિષય હૈ છુંબનતું નથી. પ્રશ્ન-૧૬. પચ્ચખાણ ભાષ્યમાં “મચ્છ મુસિણ જલ” અર્થાત્ હું હું ઉષ્ણતલ (નિર્મળનો અર્થ ઉષ્ણજલ) એ પ્રમાણે પાઠ આવે છે. તો પછી હું ઉકાળેલા પાણીમાં અચ્છેણ વિગેરે આગાર કેમ લીધા છે ? અને જોઉં હું એ પણ આગારવાળું હોય તો પછી આગાર વિનાનું શુદ્ધ પાણી કયું ?હૈ | ઉત્તર-૧૬. ત્યાં ઉષ્ણજળ તરીકે એકલું પાણી જ ઉકાળેલ હોય તેવું ઉકાળેલું પાણી લેવાનું નથી પણ ત્યાં ઉસ્વેદિમ, સંસ્વેદિમ વગેરે પાણી આવે જેમાં કંઇક બાફેલ હોય, ઉકાળીને છાંટેલ હોય તેવા ઉષ્ણજળ આવે. અન્ન. સહસા. મહત્ત., સવ્વ. આ ચાર આગાર બધામાં જ વ્યાપ્ત છે. પારિઠા. આગાર વિગઈ પચ્ચકખાણ અને સ્થાન પચ્ચકખાણ બંનેમાં વ્યાપ્ત છે. જ્યારે બાકીના સાગા. આ. અને ગુરુ. આ ત્રણ આગાર માત્ર સ્થાન પચ્ચકખાણમાં જ વ્યાપ્ત છે. ઢાર - પમું : વિગઈ : દ્રવ વિગઇ - દૂધ-મધ-મધ-તેલ=૪ પિડવિગઇ - માખણ-પકવાન્ન-૨ કવપિડવિગઇ . ઘી-ગોળ-દહીં-પિશિત(માંસ)=૪ આમાંથી ૪ મહાવિગઈ મધ, મધ, માખણ અને પિશિત એ જીવસંસક્ત હોવાથી અભક્ષ્ય જાણવી. વિગઇના અવાંતર ભેદો - (વિગઈની વ્યાખ્યા કાચી પાકીના ભેદ વિના કરેલ છે) દૂધ દહીં ઘી તેલ ગોળ પકવાન મધ મદ્ય માંસ માખણ ૫ ૪ ૪ ૪ ૨ ૨ ૩ ૨ ૩ ૪ [ ૭૪ ] મારા પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy