SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ CASACASACREDERERET -CRCRCRCRCRCRCRCRE તથા તિવિહારના પચ્ચક્ખાણમાં, અચિત્ત ભોજીના વિહારમાં તેમજ પ્રાસુક જળના પચ્ચક્ખાણમાં પાણસ્સના [છ] આગાર કહેવાય છે ।।૧૦। इत्तुच्चिय खवणंबिल - निविआइसु फासूयं चिय जलं तु । सड्ढा वि पियति तहा, पच्चक्खंति य तिहाऽऽहारं ॥ ११ ॥ એટલા માટે જ, ઉપવાસ, આયંબિલ અને નીવિ વગેરેમાં શ્રાવકો પણ પ્રાસુક જળ જ પીએ છે, અને તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે. । ૧૧॥ चउहाऽऽहारं तु नमो, रत्तिंपि मुणीण सेस तिह चउहा । નિતિ પોિિસ પુરિમેન-ડસળાફ સઙ્ગાળ-ટુ-તિ-વડા ।૧૨। નવકારસી અને મુનિમહારાજના રાત્રિના પણ પચ્ચક્ખાણો ચઉવિહારમાં જ હોય, બાકીના પચ્ચક્ખાણો તિવિહા૨ અથવા ચવિહા૨વાળા હોય, અને રાત્રિના પચ્ચક્ખાણો, પોરિસી વગેરે, પુરિમુદ્ધ વગેરે, અને એકાશન વગેરે પચ્ચક્ખાણો, શ્રાવકોને વિહાર, તિવિહાર અથવા ચઉવિહાર હોય. || ૧૨॥ खुहपसमखमेगागी, आहारि व एइ देइ वा सायं । खुहिओ व खिवइ कुट्ठे, जं पंकुवमं तमाहारो ॥ १३ ॥ ચાર પ્રકારનો આહાર એકલો પદાર્થ ક્ષુધા શમાવવામાં સમર્થ હોય અથવા આહાર સાથે ભળેલો હોય અથવા સ્વાદ આપતો હોય અથવા કાદવ સરખો હોવા છતાં પણ ભૂખ્યો થયેલો માણસ પેટમાં જે ઉતારી જાય તે આહાર ગણાય. ॥૧૩॥ અસળે. મુળોઅળ-સત્તુ મંડ-ય-૯-ર-વાડું । पाणे कंजिय- जव- कयर- कक्कडोदग सुराइ जलं ॥ १४ ॥ અશનમાં-મગ, ઓદન, સાથવો, માંડા, દૂધ, ખાજાં, વગેરે; ખાદ્ય, રાબ અને કંદ વગેરે; અને પાનમાં-કાંજીનું, જવનું, કેરાનું, કાકડીનું પાણી, તથા મદિરા, વગેરેનું પાણી છે. ॥ ૧૪॥ खाइमे भत्तोस फलाऽऽइ, साइमे सुंठि-जीर - अजमाई । महु गुल तंबोलाई, अणहारे मोअ निंबाइ ॥ १५ ॥ ૯૩ GDENERER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy