SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ CASTERCARER ૩. માંસઃ ૩ ભેદ-જળજ, સ્થળજ, ખેચરજ. નિશીથચૂર્ણિમાં વિગઇ તરીકે બેઇદ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધાંનું માંસ ગણેલ છે. અને માંસના ઉપલક્ષણથી પ્રાણીના કોઇપણ લોહીમાંસ-ચરબી વગેરે ખાદ્ય અંગો વિગઇ તરીકે જાણવા. ૪. માખણ : ૪ ભેદ : ઘી વિગઇની જેમ. આ ચારે મહાવિગઇઓ સર્વથા ત્યાજ્ય હોવાથી તેના નીવિયાતા ભેદ પાડેલા નથી. દ્વાર સાતમું : પચ્ચક્ખાણ માટેના સામાન્ય ભંગા કરણ KKKKAKKO મન વચન કાયા મન વચન મન કાય વચન કાય મન વચન કાય ૭×૭=૪૯. ૪૯૨૩કાળ=૧૪૭ ભાંગા થાય. Jain Education International ૨ પ્રકારે ભાંગ : કરાવણ અનુમોદન ક૨ણ-કરાવણ કરણ-અનુમોદન કરાવણ-અનુમોદન કરણ-કરાવણ-અનુમોદન. પ્રશ્ન-૧૮. ‘અણાગયં પચ્ચક્ખાòમ' થી માત્ર ભવિષ્ય સંબંધી પચ્ચક્ખાણ છે. ભૂતકાળ કે વર્તમાનકાળ પચ્ચક્ખાણના વિષય બનતાં નથી. તો ત્રણે કાળના ભાંગા કેમ કર્યા ? ભૂતકાલીન પાપોની નિંદા કરવારૂપ પચ્ચક્ખાણ સંભવે છે એમ જો કહેશો તો પછી અતીત કાળનો ત્રિવિધ, ત્રિવિધ એક જ ભાંગો લેવો જોઇએ, શરૂઆતના ૪૮ ભાંગા નહીં. કારણકે ભાવ સમ્યક્ત્વી કોઇપણ જીવ ત્રિવિધ ત્રિવિધમાંથી ગમે તે રીતે થયેલા બધાં પાપોને નિંદે તો છે જ. માત્ર ‘મનથી કરેલાં પાપોને જ નિંદે છે' વગેરે હોતું નથી કે જેથી એ બધાં ભાંગા પણ આવી શકે. ૮૨ * # % = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy