SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ BRORSAARRERSACRAR ઇઝિટિકિટ YURURSACARAVAUKURUAUE છે અનાગાર અને સાગાર પચ્ચખાણના ઉપલક્ષણથી અપવાદનું હૈ હું ગ્રહણ થઈ જાય છે તે જાણવું. પચ્ચકખાણ કરતી વખતે છૂટ રાખી ન હું હોવા છતાં, દ્રવ્યાદિ. આપત્તિમાં પરંપરાએ ઉત્સર્ગની પોષક એવી ગીતાર્થ મહાપુરુષો દ્વારા અપાતી છૂટ તે અપવાદ છે. આ છૂટ નિયતરૂપમાં ન હું હોવાથી શબ્દથી સંગૃહીત થાય નહિ. પ્રશ્ન-૧ : અનાગાર પચ્ચક્કાણની તમે જે વ્યાખ્યા કરી તે મુજબÈ 1 તો મુઠ્ઠસી વગરના નવકારશી પચ્ચક્ખાણમાં પણ બે જ આગાર હોવાથી તે અનાગાર પચ્ચકખાણ થવાની આપત્તિ આવશે. ઉત્તર-૧ : નવકારશી પચ્ચકખાણને અનાગારમાં ગણ્યું નથી કારણ કે તે (૧) અલ્પકાલીન છે. (૨) સામાચારી મુજબ તે મુદ્દેસી સહિત જ કરાય છે. તેથી ચાર આગારવાળું છે. મુઢસીનું કારણ એ છે કે નવકારશી પચ્ચકખાણમાં સૂર્યોદયથી ર ઘડીનો કાળ સામાચારીથી નક્કી થયેલો છે. તે કાળમાં હાર્ટએટેક વગેરેના દર્દીઓને સર્વ સમાધિ આગારની શક્યતા રહેલી છે. એટલે હવે મુકસી વિનાનું એકલું નવકારશી પચ્ચકખાણ કરાય નહિ. પ્રશ્ન-૨ : પાણસ્સના પચ્ચકખાણમાં અન્નત્થણાભોગ અને સહસાગાર કેમ નહિ ? ઉત્તર-૨ : સામાન્યથી બધા ઉત્તરગુણ પચ્ચખાણમાં આ બે આગારો હોય જ છે. કાયોત્સર્ગ માટેના અન્નત્થ સૂત્રમાં પણ એ ન હોવા છતાં ઉપલક્ષણથી જાણવા. પ્રસ્તુતમાં પાણસ્મમાં જે પાણી ખપતાં નથી તેને પાણી તરીકે ન ગણતાં આહારરૂપ ગણ્યાં છે. તેથી અનાભોગથી કે સહસાત્કારે તેનું સેવન થઈ જાય તો પણ એની છૂટ પચ્ચકખાણના આગારથી અને સ્થાન પચ્ચકખાણના આગારથી ગણી લીધી હોવાથી પચ્ચકખાણ ભંગ થવાનો દોષ રહેતો નથી. જે પાણી વિગઈ રૂપે ગણાય છે તેનો સમાવેશ વિગઈ પચ્ચકખાણના આગારમાં સમજવો. ૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy