Book Title: Dhyanavichar
Author(s): Kundkundacharya
Publisher: Dharmdhurandharsuri Samadhi Mandir
Catalog link: https://jainqq.org/explore/001985/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ INSાઇUિચાર દિ : '' છે : સંnહફ: પંશ્રી કુંદકુંદવિજય ગણવર્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરિ મ. ના લેખિત ગ્રંથોમાંથી મળેલ ગ્રંથ Eયાન પિયાર – પ્રકાશક :શ્રી ધર્મધુરંધરસૂરિ સમાધિ મંદિર નારાયણનગર રોડ, શાંતિવન બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. -: સંગ્રાહક :પં. શ્રી કુંદકુંદવિજ્યજી ગણિવર્ય મૂલ્ય : રૂા. ૮-૦૦ વિ. સં. ૨૦૪૪ પ્રત : ૧૦૦૦ પ્રથમવૃત્તિ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : (૧) રસિકલાલ જગજીવનદાસ શાહ ફ્રીગંજ એ. કે. બીડીંગ ઉજજૈન મ. પ્ર. (૨) જૈન પ્રકાશન મંદિર દેશીવાડાની પોળ, અમદાવાદ. (૩) કુમુદચંદ્ર જીવાભાઈ શાહ હઠીભાઈની વાડીના મેડા ઉપર, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ, (૪) જીતેન્દ્રકુમાર રમણિકલાલ જાનકીનિકેતન, બીજે માળે, રૂમ નં. ર૯. ડો. રાજેન્દ્રપ્રસાદ રેડ, મુલુંદ વેસ્ટ (મુંબઈ) (૫) સંઘવી રમણીકલાલ જગજીવનદાસ દોલતનગર, જીતેન્દ્રવિલા, પોસ્ટ ઓફિસ ઉપર, બોરીવલી (મુંબઈ) મુદ્રક : પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી નયન પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીરોડ પુલ નીચે, ઢીકવાવાડી, અમદાવાદ-૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન વિચાર પુસ્તકમાં આર્થિક સહાયકની નામાવલિ સુરેન્દ્રનગર ગોધરા આણંદ હિંમતનગર ટીટેઈ ખેડા મહેમદાવાદ અમદાવાદ સાબરમતી અમદાવાદ વડોદરા અમદાવા& નરોડા મહેમદાવાદ ૧ આણંદજી કલ્યાણજીની પેઢી–જેન સંધ ૨ શ્રી વીસા નીમા જૈન સંઘ ૩ શ્રી આણુંદ જૈન સંઘ ૪ શ્રી હિંમતનગર જૈન સંઘ પ શ્રી ટીંટેઈ જૈન સંઘ ૬ શ્રી ખેડા જૈન સંઘ ૭ શેઠ મનુભાઈ મગનલાલ ૮ શેઠ રમણલાલ મગનલાલ ૯ શાહ ચંદુલાલ મણીલાલ (બાંધણીવાળા) ૧૦ મફતલાલ ચુનીલાલ ૧૧ નવીનચન્દ્ર ચીમનલાલ મેદી ૧૨ જિતેશકુમાર જયંતિલાલ મોદી ૧૩ શેઠ કાતિલાલ સોમચંદ વતી સુશીલાબેન ૧૪ ભેગીલાલ અંબાલાલ શાહ ૧૫ કેશવલાલ જેઠાલાલ ૧૬ રમેશચન્દ્ર કાતિલાલ ૧૭ શાહ જીવાભાઈ મેહનલાલ ૧૮ બી માંગીલાલ ચદ્રભાણુછ જૈન ૧૯ રજનીકાન્તભાઈ કાન્તિલાલ ર૦ નગીનદાસ જીવણભાઈ ૨૧ ચિનુભાઈ સોમાભાઈ પટેલ ૨૨ અભયકુમાર નટવરલાલ એડવોકેટ ૨૩ પનાલાલ છોટાલાલ ૨૪ રમણલાલ કેશવલાલ એડવોકેટ ૨૫ છોટાલાલ જેઠાલાલ જસાણું ૨૯ જયતિલાલ લાલચંદ હસ્તક મયંકભાઈ ૨૭ ડે. જિતેન્દ્રકુમાર રતિલાલ ગાંધી ૨૮ ભરતભાઈ મનુભાઈ શાહ ૨૯ ઋષભદેવ છગનીરાયજી પેઢી ૩૦ રાજમલજી ભંડારી અમદાવાદ સીકન્દરાબાદ દેવગાણું આખુદ અમદાવાદ ધારી (સૌરાષ્ટ્ર) અમદાવાદ આણંદ દેવાને પાડો-અમદાવાદ ઉજજૈન Page #5 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અશુદ્ધ શુદ્ધ તડકામા તડકા શિક્તનો * 1. 5 ચિંતનનો ભાવનાન ભાવનાના સન્હાએ સયાએ અણુસન અક્ષણ (સ્થાન) પ્રધાનતયા પ્રધાનતથા આદિ આથી આશ્રય આશ્રય સહભાગી ફુટનેટની પહેલી સહભાવી ગુણુણાનક ગુણસ્થાનક संकल्प કુટનેટની ૫ ફુટનેટની ૭ बहि संकलच નહિ દયાપી ચિતન વ્યાપી ચિત્તન નિવિતર્ક ચિન્તન ચિત્તને નિર્વિક Page #6 -------------------------------------------------------------------------- ________________ જાણવા જેવું પૂજ્યપાદ સમર્થ વિદ્વાન્ (મારા) ગુરૂદેવ શ્રી ઘમંધુરન્ધરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૩૪ ના વૈશાખ વદ ૧૨ ને શુક્રવારના કાળધર્મ પામ્યા પછી તેઓશ્રીના રચેલ પ્રકાશિત અને અપ્રકાશિત જુદા જુદા સ્થાનમાં રહેલા ગ્રંથ-લે આદિ સાહિત્ય એકઠું કરતા આ પ્રસ્તુત “યાન વિચાર” નામનો ગ્રંથ તેમાં એકઠા કરાય-ભેળો થયો. આ ધ્યાન વિચારનું કેટલુંક હસ્તલિખિત ગુજરાતી મેટર વાંચતાં એમ થયું કે આ ગ્રંથમાં દયાન વિષયક માહિતી વિપુલ પ્રમાણમાં છે અને આ ગ્રંથ છપાવવા જેવું છે, આગળ પાછળ કર્તાના નામ અંગે નિરીક્ષણ પણ કર્યું. પરંતુ નામ કયાંય જોવામાં આવ્યું નહિ. આ ધ્યાન વિચાર ગ્રંથના રચયિતા પૂર્વાચાર્યું છે અને ભાષાન્તર કર્તા નવીન કેઈ આચાર્ય ભગવત હોય તેમ લાગે છે. આ પરિસ્થિતિમાં પણ ગ્રંથ છપાવવાને વિચાર ચાલુ રાખ્યો અને અમદાવા નયન પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવ શરૂ કર્યો. આ ગ્રંથ અંગે વિશેષ વિચાર કરતાં એવું છેવટે સમજાયું કે કેટલાક પૂજ્ય પુરૂના ગ્રંશે સંશોધન કરાવવા. પૂ. મારા ગુરૂદેવ પાસે આવતા હતા. તેમને આ ગ્રંથ છે જોઈએ જે આપની સમક્ષ છે. ધ્યાનવિષયક કંઈ પણ લખવા માટે પહેલા બે ધ્યાનમાંથી નીકળવું પરમ આવશયક છે અથવા બેધ્યાનમાંથી નીકળ્યા પછી જ કંઈક ધ્યાન વિષયક લખી શકાય છે. દયાન વિષયક આ ગ્રંથમાં શું લખાયું છે. તેની કેટલીક વિગતે સૌમ્ય અને ગંભીર વિદ્વાન્ પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સરળ છતાં ઊંચી ભાષામાં સમજાવી છે જે ઘણું આનંદદાયક છે. વિશેષમાં કુંડલિની જાગૃતિ કેવી રીતે થાય છે ? સાડાત્રણ કળાનું રહસ્ય શું? અલ્પ સમયમાં ઘણું સૂત્રો સ્મરણ કરવાની શક્તિ કેવી રીતે પ્રાદુર્ભાવ થાય છે ? કે કરી હતી ? સહુથી શ્રેષ્ઠ પ્રકાશ કયો? અને પ્રતિભા જ્ઞાનનું સ્વરૂપ શું ? આદિ તે આ ગ્રંથ વાંચવાથી જ જીવેને ધ્યાનમાં આવે તેમ છે. અંતમાં આ ગ્રંથ જે કઈ ધ્યાન રૂચિવાળા વાંચશે તેમને ખૂબ જ ધ્યાનમાં સહાયક બનશે અને નવીન આત્માઓને ધ્યાન કરવાની પ્રેરણા પણ આ ગ્રંથમાંથી મળશે. પન્યાસ કુન્દકુન્દવિજ્ય ગોધરા (જી. પંચમહાલ) Page #7 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન જગતમાં વર્તતા તમામે તમામ છે પછી ભલે ને તે સ્વર્ગમાં રહેના દેવ હૈયા કે છ ખંડને અધિપતિ સાર્વભૌમ ચક્રવતી હેય. બધા જ કંઈને કંઈ પ્રકારના દુઃખથી અવશ્ય ઘેરાયેલા જ છે. અને તેના કારણે તેઓ ચિન્તા-ભય-શેક અશાંતિ અને અજંપાના ભોગ બની જાત જાતની પીડા અનુભવી રહ્યા છે પરિણામે ભૌતિક સાધનોની મટી ઘટમાળ વચ્ચે પણ તેઓને સુખ–શાંતિ-આનંદ કે સંતેષના દર્શન દુર્લભ થઈ જાય છે. વળી સાચી સમજણના અભાવે એ પીડાથી છુટકારો મેળવવા જે ઉપાય જવામાં આવે છે કે જે પ્રયત્ન કરવામાં આવે છે. તેનાથી એ પીડા શમવાની વાત તો દૂર રહી ઉલટી તે પીડા બમણ-તમણી કે અનેક ગણી વધી જાય છે. સંસારવતી જેમાં મોટા ભાગના છે તે જન્મથી લઈને મૃત્યુ સુધી એવી અજ્ઞાન દશામાં જ રાચતા હોય છે. કે તેઓને આવી કઈ વસ્તુ વિચારવાની શકિત જ નથી હોતી અને કેટલાક છે એ વિચારી શકે છે તે તેને કહી શકતા નથી. આ બધામાં એક મનુષ્ય જ એવો છે કે જે દુઃખના મૂળભૂત સ્વરૂપને તથા એને દૂર કરવાના સચોટ ઉપાયને જાણી-વિચારી શકે છે તથા તેને આચરી પણ શકે છે. પણ સને આશ્ચર્ય ઉપજાવે તેવી વાત તે એ છે કે દુખને દૂર કરવાના ઉપાયને જાણ્યા પછી એના ઉપાયને આચરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવનાર પૈકીના મેટા ભાગના જીવે મોહની ઘેરી અસર નીચે આવી. વિષય અને કષાયથી પરવશ બની હાથમાં આવેલા એ સોનેરી અવસરને જાણી બુઝીને ગુમાવી દઈ લાચારી વ્યક્ત કરે છે. આવા જીવો માટે ઉત્તમ સામગ્રીને રોગ છે કે ન થ બને સમાન છે. એમાં વળી કેટલાક જી એ ઉત્તમ સામગ્રી મેળવી પ્રબળ પુરુષાર્થ કરી જિન પ્રવચન શ્રવણ-વાંચન દ્વારા પ્રાપ્ત થયેલ વેરાગ્યમાં મક્કમ બની બાહ્ય ધન-ધાન્યાદિ તથા સ્ત્રી-પુત્ર-પુત્રી આદિ કુટુંબ પરિવારના મેહને છોડી ત્યાગ-વૈરાગ્યને માર્ગ સ્વીકારે છે ખરા પણ ત્યાગના સાચા હાદને ધર્મ સાધનભૂત પદાર્થ પ્રત્યે મોહ-મમતા કેળવી તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ અથવા તો સારી-નરસી વસ્તુની પ્રાપ્તિના કારણે રાગદ્વેષની ભાવનાને વધારી કર્મ ખપાવવાને બદલે કિલષ્ટ કર્મ બંધન કરી દુર્ગતિના ભાગીદાર બને છે, અને Page #8 -------------------------------------------------------------------------- ________________ 'पुनरपि जननं पुनरपि मरणं । पुनरपि जननी जठरे शयनम् ॥' વાળી દશા અનુભવે છે. હવે જે આત્માએને પેાતાના ઉત્કર્ષ સાધવાના સીગે! તથા તે માટેની ધગશ તેમજ અપેક્ષિત વિરક્તતા પણુ છે, છતાં સાચી સમજØના અભાવે જેમ આધ્યાત્મિક માગમાં પ્રગતિ સાધી શકતાં નથી તેઓના કલ્યાણ માટે તેને પણ સત્ય માનું ન થાય એવા શુલ હેતુથી અનેક ઉપકારી મહાપુરૂષોએ ભિન્ન ભિન્ન શાઓ રમ્યા છે. અધિકારી ભેદે એ બધા શાસ્ત્રો કાઇને કેાઈ જીવને અવશ્ય ઉપકાર કરનાર થાય જ છે. પ્રસ્તુત ગ્રંથ ધ્યાનવિચાર પ્રસ્તુત ‘ધ્યાનવિચાર’ ગ્રન્થ પણ એવી જ વસ્તુનું નિરૂપણ કરતા સુંદર ગ્રંથ છે. એના રચયિતા પ્રાચીન વિદ્વાન મહા પુરૂષ છે. આ ગ્રંથનું ગુજરાતી ભાષામાં વિસ્તૃત વિવેચન કરીને ગ્રંથકર્તાના આશયને વિશદ રીતે સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. વિવેચન ઘણુ જ સરળ અને સચેટ છે. ધ્યાનનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા જૈન દર્શનમાં જ નહી પણ સત્ર દČનમાં ધ્યાન શખ્સ ખૂબ જ પ્રચલિત છે. કોઈપણ એક વિષયમાં ચિત્તને એકાગ્ર કરવુ તેનુ' નામ ધ્યાન છે. પૂજ્ય જિનભદ્ધગણુ ક્ષમાશ્રમણુ મહારાજ શ્વેતાના ધ્યાનશતક ગ્રંથમાં યાનનું સ્વરૂપ સમજાવતાં ફરમાવે છે કે— जं थिर मज्झवसाणं, तं झाणं जं चलं तयं चित्तं । तं होज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ॥ જે સ્થિર મન છે તે ધ્યાન છે, જે ચ'ચળ મન છે તે ચિત્ત છે. એ ચિત્ત ભાવના, અનુપ્રેક્ષા અને ચિન્તા સ્વરૂપ છે. ધ્યાનચતક ગ્રંથમાં આત ધ્યાન, રૌદ્રધ્યાન, ધ ધ્યાન અને શુકલધ્યાન એ ચાર ભેદનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે. ધ્યાનની ભિન્ન ભિન્ન ઉપમા આ ધ્યાનને અગ્નિ સાથે સરખાવી તેને કર્મરૂપી કાષ્ઠને બાળવામાં નિમિત્ત જણાવેલ છે. એને કુહાડાની ઉપમા આપી કરૂપી વેલડીને છેદવામાં નિમિત્ત કહેલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ વળી ધ્યાનને ક્રમ રૂપી મેઘઘટાને વિખેરી નાંખવા માટે પ્રચડ પવન તરીકે પણ કલ્પવામાં આવેલ છે. ધ્યાનથી ચિત્તને ભાવિત કરનારા આત્મા ભૂખ-તરસ, ઢ'ડી-ગરમી, આક્રોશ-પ્રહાર વગેરે કાઈપણ પ્રકારના દુઃખ આવે તે પણ તે જરાએ પીડા અનુભવતા નથી, એટલે ગમે તેટલા બાહ્ય પ્રતિકૂળ સયાગા એને ધ્યાનની ધારામાંથી જરાએ ચલાયમાન રી શકતા નથી. આ ધ્યાન દ્વારા આત્મા અનુકૂળ કે પ્રતિકૂળ સ'ચાગા વચ્ચે મનની સમતુલા ગુમાવ્યા સિવાય સ્વસ્થ રહી સમતાભાવે જીવી શકે છે. અને મૃત્યુ બાદ સકળ કક્ષયે માક્ષ અથવા સદ્ગતિને ભાગીદાર બને છે. વર્તમાનમાં થતા ધ્યાનના પ્રયોગા વર્તમાનમાં ભિન્ન શિન્ન શબ્દો દ્વારા આ ધ્યાનને પ્રચારવામાં આવે છે અને તેના પ્રત્યેગા દ્વારા લેાકેા સાંસારિક દુઃખ, અશાંન્તિ, સ’તાપ તથા તાણુમાંથી મુક્તિ મેળવી સુખ-શાન્તિ અને આનંદના અનુભવ કરે છે એમ કહેવાય છે. વિપશ્યત્તા ધ્યાન, સાલખન ધ્યાન, સમીક્ષણુ ધ્યાન કે અન્વીક્ષણ ધ્યાન. આ રીતે ભલે એના માટે સૌએ પેાતપેાતાની પસંદગી અનુસાર અલગ અલગ શબ્દો પ્રચાયા ઢાય પણ વાસ્તવિક રીતે એના સાધ્યાય એક જ છે અને તે એ કે— દુ:ખમાં ટ્વીન કે સુખમાં લીન ન ખનતા સાધક કામ-ક્રોધ, ભય, લાભ-મદ માસના ત્યાગ કરી પરમ સ્વસ્થ અને શાંતિપૂર્વક રહે— તેનાથી તે નવા બધાતા કર્મોથી ખચી જાય અને માંધેલા કર્માને ખપાવે. તપના એ ભેદ એક બાહ્ય અને બીજો અભ્યતર. તેમાં અભ્ય'તર તપના જે ય લેટ્ઠા–પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયાસ બતાવવામાં આવ્યા છે. તેમાં ધ્યાનને પાંચમું સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯ મા ‘સમ્મત્ત પેટકમ’નામના અધ્યયનમાં સવેગ નિવેદ્ય આદિ ૭૩ વસ્તુઓના ફળનુ નિરૂપણ કર્યું' છે. તેમાં આ ધ્યાનને ધ્યાન શબ્દથી નહિ પણ ‘એકાગ્ર મન: સ'નિવેશતા' શબ્દથી જણાવી તેના ફળનુ નિરૂપણ કર્યું' છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ 'एगागमण संनिवेसणयाए ण भंते जीवे कि जगमइ । एगग्गमण संनिवेसणयाए चित्तनिरोह करेइ ।। એકાગ્ર મન સંધિવેશનતા એટલે કે ધ્યાનથી જીવ શું પ્રાપ્ત કરે છે, દયાનથી ચિત્તવિરોધ કરે છે. પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે પણ જ્ઞાનસાર પ્રકરણના ૩૦ મા ધ્યાનાષ્ટકમાં સંક્ષેપથી ધ્યાનનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. ધ્યાન-યાતા અને કયેય એ ત્રણની એકતા એ જ સમાપત્તિ છે અને એ સિદ્ધ થાય એટલે સમજવાનું કે ધ્યાન સફળ થયું – ધ્યાનમાં લીન બનેલા સાધકના સુખને ઈદ્રનું કે ચક્રવતીનું સુખ બરાબરી શકતું નથી. ધ્યાનના ૨૪ પ્રકાર પ્રસ્તુત ધ્યાન વિચાર” ગ્રંથમાં ધ્યાનના ૨૪ પ્રકારે વર્ણવવામાં આવ્યા છે. તેમાં (૧) ધ્યાન (૨) શૂન્ય (3) કલા (૪) તિ (૫) બિન્દુ (૬) નાદ (૭) તારે (૮) લય (૯) લવ (૧૦) માત્રા (૧૧) પદ (૧૨) સિદ્ધિ. આ રીતે ૧૨ પદને પરમ શબ્દ જોડીને ૨૪ ભેદ બતાવવામાં આવ્યા છે. વળી આ ૨૪ ભેદના પણ ઘણા અવાન્તર ભેદ પાડી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. અનેક ગ્રંથોના ઉદ્ધરણો આ ગ્રંથના વિવેચનમાં અનેક પ્રમાણભૂત આચાર્ય મહારાજે જેવા કે – પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજ પૂજ્ય સિદ્ધસેનસૂરિજી મ. પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ. પૂજ્ય મુનિ સુન્દરસૂરીશ્વરજી મ. પૂજય રત્નશેખરસૂરીશ્વરજી મ. પૂજ્ય વિનયચન્દ્રસૂરીશ્વરજી મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજય ઉપાધ્યાય યશવિજયજી મહારાજ આદિ દ્વારા વિરચિત ધ્યાનશતક, ગદષ્ટિ સમુચ્ચય, ગબિંદુ ગપ્રદીપ, ચાંગશાસ્ત્ર, સિદ્ધમાતૃડાભિધ ધર્મ પ્રકરણ, કાવ્યશિક્ષા, ગુણસ્થાનક ક્રમારેહ, અધ્યાત્મસાર પરમતિ પંચ વિંશતિકા વગેરે ગ્રન્થના પ્રમાણે આપી વસ્તુને બરાબર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ્યાનના વિષયમાં જિજ્ઞાસાવાળા આત્માઓને તેઓની જિજ્ઞાસા સંતોષાય તે રીતની પ્રામાણિક સામગ્રી આ ગ્રંથમાં આપવામાં આવી છે. આ ગ્રંથનું સ્થિરતાથી ધ્યાનપૂર્વક વાંચન કરી ચિત્તની નિર્મલતા સંપાદન કરી સૌ કઈ રાગદ્વેષના કન્ડનો ત્યાગ કરી સ્ફટિકસમ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે. એજ એક અંતરની શુભાભિલાષા ' –પૂ. આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વર ચરણ વિજય હેમચંદ્રસૂરિ દોલતનગર, મુંબઈ (બોરીવલી) - આચાર્ય શ્રી વિર " Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૪. અહ" નમઃ ધ્યાનવિચાર - મંગલ :- ગુજરાતી અનુવાદકનું – અનંત ઉપકારી, અનંત જ્ઞાનાદિ ગુણોના પરમ નિધાન શાસનનાયક ચરમ તીથી ધિપતિ પરમાત્મા શ્રી મહાવીર ભગવાન અને અનંત લબ્ધિ નિધાન પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી ભગવાનને ત્રિકરણ મેગે પ્રણામ કરીને.......પૂર્વધર તુલ્ય અપૂર્વ શ્રુતજ્ઞાન ના ધારક પરમ ગીતાર્થ પૂર્વાચાર્ય પ્રણીત આ ધ્યાન વિચાર” ગ્રંથનો સંક્ષિપ્ત ભાવાર્થ ગૂર્જર ભાષામાં લખવા સ્વલ્પ પ્રયાસ કરું છું. મગલ :–ગ્રન્થકારનું –ભૂલ-ચા, પરમ ધ્યાનમ્ ધ્યાન “તપ” સ્વરૂપ હોવાથી મંગલ કરનાર છે. સર્વ વિનાનું વિનાશક છે. અભિધેય –ધ્યાન વિચાર” આ નામ જ ગ્રંથનું અભિધેય-વિષય શું છે? તે બતાવી આપે છે કે આ ગ્રંથમાં મુખ્યતયા ધ્યાન વિષયક વિચાર કરવામાં આવશે. પ્રોજન –(૧) ગ્રંથકારનું અનંતર પ્રયોજન છે. શ્રેતાઓને ધ્યાન વેગનું સ્પષ્ટ સ્વરૂપ સમજાવવું અને..પરંપર પ્રજન છે. ધ્યાન દ્વારા સર્વ કર્મને ક્ષય કરી પરમપદ પ્રાપ્ત કરવું. સંબંધ :–“સુન્ન–૪–ારૂ-બિંદુ આ ગાથાનો ઉલ્લેખ કરવા દ્વારા પૂર્વાચાર્ય પ્રણિત આગમ ગ્રંથે સાથે સંબંધ સૂચિત કર્યો છે. ધ્યાનનાં મુખ્ય પ્રકારો – ગ્રંથના પ્રારંભમાં જ ધ્યાનનાં ૨૪ પ્રકારે બતાવવા દ્વારા ગ્રંથને ટુંક પરિચય આપે છે. તે ૨૪ પ્રકાર આ પ્રમાણે છે. – (૧) ધ્યાન (૨) પરમ ધ્યાન (૩) શૂન્ય (૪) પરમ શૂન્ય (૫) કલા (૬) પરમ કલા (૭) તિ (૮) પરમ તિ (૯) બિન્દુ (૧૦) પરમ બિન્દુ (૧૧) નાદ (૧૨) પરમ નાદ (૧૩) તારા (૧૪) પરમ તારા (૧૫) લય (૧૬) પરમ લય (૧૭) લવ (૧૮) પરમ લવ (૧૯) માત્રા (૨૦) પરમ માત્રા (૨૧) પદ (૨૨) પરમ પદ (૨૩) સિદ્ધિ (૨૪) પરમ સિદ્ધિ આ રીતે ધ્યાનના મુખ્ય ચોવીશ ભેદે છે. તે એક–એક ભેદના અવાન્તર પિટા Page #13 -------------------------------------------------------------------------- ________________ ભેદો અનેક છે. તે આગળ અનુક્રમે બતાવવામાં આવશે. શાસ્ત્રાન્તમાં પણ આ રીતે ધ્યાનના ચોવીશ પ્રકારે બતાવ્યા છે. અન્ન-જી-રૂ-ચિંદુ-ના-ના-૪ો -મત્તા ! ૧૧ ૧૨ पय, सिद्धि, परमजुया-झाणाईहु ति चउवीस' ।। અર્થ –ધ્યાન, શૂન્ય, કલા, તિ, બિન્દુ, નાદ, તારા, લય, લવ, માત્રા, પદ અને સિદ્ધિ. આ બાર ભેદ અને તેની પૂર્વે પરમ શબ્દ જોડવાથી બીજા બાર ભેદ એમ કુલ ચોવીશ ભેદો થાય છે. ધ્યાનનું લક્ષણ સ્વરૂપ મૂલ –તત્ર દયાનં-વિના માવના થોડદષના અર્થ –ચિન્તા અને ભાવના પૂર્વકને સ્થિર અધ્યવસાય એ ધ્યાને છે. વિવેચન –ધ્યાન શતકમાં સ્વરૂપ બતાવતાં જણાવ્યું છે કે =ર સ્થિર અધ્યવસાય તે ધ્યાન અને ચલ (અનવસ્થિત) અધ્યવસાય તે ચિત્ત છે. તેના પણ સામાન્યતયા ત્રણ પ્રકાર છે. (૧) ભાવના –ધ્યાનના અભ્યાસની ક્રિયા. (૨) અનુપ્રેક્ષા –ધ્યાનથી ભ્રષ્ટ–અવતીર્ણ થયેલા ધ્યાનની ચિત્તચેષ્ટા. (૩) ચિતા :–ભાવના અને અનુપ્રેક્ષા સિવાયનું ચલચિત્ત એટલે કે મનની ચેષ્ટા તે ચિન્તા છે. शुभकालम्बनं चित्त', ध्यानमाहुर्मनीषिणः । स्थिर प्रदीप सदृश. सूक्ष्माभाग समन्वितम् ॥ સૂક્ષમ ઉપયોગયુક્ત સ્થિર દીવાના પ્રકાશતુલ્ય પ્રશસ્ત પદાર્થના આલંબનવાળા ચિત્તને વિદ્વાને ધ્યાનકહે છે. ધ્યાનને કાળ --- એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તનું અવસ્થાન થવું, નિષ્પકમ્પપણે ચિત્તવૃત્તિ થવી તે ધસ્થ જીનું ધ્યાન છે. અન્તર્મુહૂર્ત પછી ચિન્તા અથવા ધ્યાનાન્તર (ભાવના-અનુપ્રેક્ષાત્મકચિત્ત) હોય છે. ૧=ચાવો- રિસેડર તરામિતિ ચાર | #ગ વિત્તનિરોધ: (ધ્યાનશતક વૃત્તિ) = Page #14 -------------------------------------------------------------------------- ________________ ગ નિરોધ સ્વરૂપ ધ્યાન કેવલી ભગવંતેને હોય છે. ચિત્તનો વિરોધ થઈ ગયે હોવાથી તેઓને ચિત્ત અવસ્થાનરૂપ ધ્યાન હેતું નથી. ધ્યાનાન્તર પછી ધ્યાન અવશ્ય હેય છે. તેથી ચિન્તા, ભાવના અને અનુપ્રક્ષાના અભ્યાસથી ધ્યાનની દીર્ઘકાળ સુધી સંતતિ-પરંપરા ચાલી શકે છે. પરંતુ એક જ વિષયમાં નિશ્ચલ ચિત્તવૃત્તિ અન્તર્મુહૂર્ત સુધી જ રહી શકે છે. આ કારણે ધ્યાન કાળ અંતર્મુહૂર્ત (૪૮ મિનિટની અંદર) જ કહ્યો છે. ત્યાર પછી વસ્તુ-વિષયના સંક્રમ (બદલવા) થી લાંબા કાળ સુધી ધ્યાનને પ્રવાહ ચાલી શકે છે. વસ્તુનો સંક્રમ આત્માગત કે પરગત હોઈ શકે છે. જેમકે :-અમંગતમાં મનવચન અને કાયા સંબંધિ સંક્રમ, અને...પરગતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય સંબંધિ સંક્રમ સમજે. ધ્યાનના અધિકારી – ચિંતા–ભાવના પૂર્વકને સ્થિર અધ્યાય તે ધ્યાન. ધ્યાનની આ વ્યાખ્યામાં જ ગ્રંથકાર મહર્ષિએ ધ્યાનના યોગ્ય અધિકારીને નિર્દેશ પણ ગર્ભિત રીતે કર્યો છે. ચિન્તા અને ભાવનાનું વિશેષ સ્વરૂપ આગળ કહેવામાં આવશે. તે ઉપરથી ધ્યાનના યોગ્ય અધિકારી કેણ? એ વાત વધુ સ્પષ્ટ થશે. ગબિન્દુમાં પણ કહ્યું છે કે...ધ્યાન યુગની પૂર્વે અધ્યાત્મ અને ભાવનાગને સતત અભ્યાસ જરૂરી છે. ત્યાં અધ્યાત્મ અને ભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે. આધ્યાત્મ –જિલ્લાર્ ત્રયુચ કરનાર્ તત્તિનનું " मैत्र्यादिसारमत्यन्त-मध्यात्म तद् विदेो विदुः ॥३५८॥ ઉચિત પ્રવૃત્તિથી યુક્ત, અણુવ્રત કે મહાવ્રતના ધારક, મૈથ્યાદિ ભાવનાઓથી અત્યંત ભાવિત બનેલા એવા વેગીનું આત્માદિ તત્વોનું શાક્ત ચિંતન એ અધ્યાત્મગ” છે. તથા પરમાત્માનું નામ સ્મરણ, જપ, દેવવંદન, પ્રતિક્રમણ, મૈત્રીપ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ભાવના તેમજ આત્મ સંપ્રેક્ષણ વગેરેને પણ અધ્યાત્મ યુગ તરીકે નિર્દેશ કર્યો છે. ભાવના :-શમ્યાષવ વિય-પ્રત્યા કૃદ્ધિ-સંશતઃ | मनः-समाधि-संयुक्तः-पौनःपुन्येन भावना ॥३६५।। આ અધ્યાત્મ યંગનો જ નિત્ય-વારંવાર મનની સમાધિ પૂર્વક અભ્યાસ કરે એ ભાવના યુગ” છે; અધ્યાત્મ અને ભાવના કેગના સતત અભ્યાસ દ્વારા ધ્યાન કેગનું સામર્થ્ય પ્રગટે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત “ ચિંતન ” અંતર્ભાવ અધ્યાત્મગમાં અને ભાવનાનો અંતભાવ ભાવના યોગમાં થાય છે તેથી ધ્યાનના યોગ્ય અધિકારી કેણ હોઈ શકે એ સહજ રીતે સમજી શકાય એમ છે. ઉચિત પ્રવૃત્તિ કરનાર, શાક્ત, તનું ચિંતન કરનાર, મૈચાદિ ભાવનાથી ભાવિત હૃદયવાળા દેશ વિરતિ કે સર્વવિરતિધર સાધક જ અધ્યાત્મયોગ્ય અધિકારી હોય છે. અને તેઓ સતત ભાવના યુગમાં અભ્યાસથી ધ્યાન ચ વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. ત્યારે ધ્યાનના યોગ્ય અધિકારી બને છે. યુગ વિશિકામાં પણ કહ્યું છે કે – =૧ દેશથી કે સર્વથી આ વેગ ચારિત્રીને જ હોય છે, અન્ય સમ્યગદષ્ટિ કે અપુનબંધકને ગનું બીજ માત્ર હોય છે. આ વિશિકામાં વેગનાં પાંચ પ્રકારે બતાવ્યા છે, તેના નામ અનુક્રમે આ રીતે છે. - =૨ સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન. આ પાંચ પ્રકારમાં અધ્યાત્માદિ વેગેને પણ અંતર્ભાવ આ રીતે કર્યો છે. (૧) દેવ સેવા, જપ અને તત્ત્વ ચિંતન રૂ૫ અધ્યાત્મ મેગેને અનુક્રમે...સ્થાન ગ, ઉષ્ણુગ અને અર્થગમાં સમાવેશ થાય છે. (૨) ભાવ્યમાન વિષય વાળા ભાવના વેગને પણ સ્થાનાદિ ત્રણેમાંજ અંતર્ભાવ થાય છે. (૩) ધ્યાન ગન અંતર્ભાવ આલંબન યુગમાં થાય છે. (૪) સમતા અને વૃત્તિ સંક્ષેપને સમાવેશ અનાલંબન યુગમાં થાય છે. ગ્ય અધિકારીઓને નિર્ણય [અ] નિશ્ચયનયની દષ્ટિએ ઉપરોક્ત બને અધિકારી ચારિત્રીજ છે. [ar] વ્યવહાર નયની અપેક્ષાએ ઉપરોકત વેગને અધિકારી સમ્યગ્ર દૃષ્ટિ અને અપુન બંધક પણ છે, કેમકે વ્યવહારનય યુગનાં બીજને પણ ઉપચારથી ગજ કહે છે. ઉપરોક્ત યુગમાં ધ્યાન અન્તર્ભાવ થયેલે હેવાથી...ધ્યાનના એગ્ય અધિકારી ઉપર પ્રમાણે ચારિત્રવાન સાધુ કે શ્રાવક તથા સમ્યફદ્દષ્ટિ વિગેરે પણ છે. એમ સ્પષ્ટ સમજી શકાય છે. “ગશાસ્ત્ર ” માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ ધ્યાન એગ્યધ્યાતાના જે લક્ષણે બતાવ્યા છે. તે આ પ્રમાણે છે. જે પ્રાણ સંકટના સમયે પણ સંયમ-વ્રત-પ્રતિજ્ઞાની ટેક ન છેડે, બીજા ને १-देसे सव्वेय तहा, नियमेणेसो चरित्तिणा हाइ ॥३॥ २=ठाणुन्नत्थालंबण रहिओ तंतभि पंचहा एसो ।।२।। ગિવિંશિકા] Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મ તુલથ દષ્ટિથી જૂવે, પિતાના સ્વરૂપથી કદાપિ ચલિત ન થાય, એટલે કે પિતાના લક્ષ્ય વિશે નિશ્ચલ રહે, શીત, ઉષ્ણ, વાયુ, તડકામાં વિગેરેમાં વ્યાકુલ-ખિન્ન ન થાય, અમરપદ-મોક્ષના અનન્ય સાધનરૂપ ગામૃતને પિપાસુ હોય, રાગ, દ્વેષ, મહાદિ દેથી ઘેરાયેલે ન હોય, ધાદિ કષાયથી કલુષિત ન હોય, મન આત્માને આધીન હેય, સર્વ કાર્યોમાં અલિપ્ત રહેતે હોય, કામ ભેગથી વિરકત હોય, પિતાના શરીર વિશે પણ સ્પૃહા વાળ ન હોય. સંગરૂપ શીતલ સરોવરમાં ઝીલનાર હોય, શત્રુ મિત્ર સુવર્ણ પાષાણ નિંદાસ્તુતિ કે માન-અપમાન આદિમાં સર્વત્ર “સમભાવ” રાખતો હાય, રાજા કે રંક બંને ઉપર એક સરખી કલ્યાણની કામનાવાળે હેય, સંસારી-દુઃખી જે પ્રત્યે કરુણાવાળે હોય, સંસારિક સુખોથી વિમુખ હય, પરિષહ ઉપસર્ગ વખતે પર્વતની જેમ નિષ્પકંપ રહી શકે. ચન્દ્રમાની જેમ લેકને આનંદદાયી હોય, અને પવનની જેમ જે નિસંગ હોય એજ પ્રશસ્ત બુદ્ધિવાળો સાધક ધ્યાન માટે યોગ્ય અધિકારી છે.” ઉપરોકત બતાવેલા લક્ષણોથી એ સમજી શકાય છે કે ધ્યાન ગની પ્રાપ્તિ માટે તેની પૂર્વ સેવા ભૂમિકા પણ કેટલી વિશુદ્ધ હોવી જરૂરી છે. અને તેથી જ ધ્યાન પહેલાં સૌ પ્રથમ અધ્યાત્મ અને ભાવનાગને સતત અભ્યાસ જીવનમાં હવે જરૂરી છે. એજ ધ્યાનની વાસ્તવિક પૂર્વ ભૂમિકા છે. ધ્યાનના પ્રકારો :– ધ્યાનના જે વશ ભેદ પૂર્વે બતાવી ગયા એમને પ્રથમ ભેદ ધ્યાન તેનું સ્વરૂપ અને તેના પેટા ભેદ બતાવે છે. મૂલ – થરા અર્થ :–ધ્યાનના મુખ્ય બે ભેદ ૧. દ્રવ્ય ધ્યાન અને ૨. ભાવ ધ્યાન દ્રવ્ય ધ્યાનનાં પણ બે પ્રકાર છે. એક છે. આ ધ્યાન અને બીજું રૌદ્રધ્યાન છે. આ બંને ધ્યાન અશુભ હોવાથી ત્યાજ્ય છે. શુભ ધ્યાનનું વરૂપ વર્ણવતાં પહેલાં અશુભ ધ્યાનનું સ્વરૂપ બતાવવા પાછળ એજ પ્ર જન છે કે....અશુભ ધ્યાનને દૂર કર્યા વિના શુભ ધ્યાનને પ્રારંભ થઈ શકતું નથી. જેમ વસ્ત્રની મલિનતા દૂર કર્યા વિના નવરંગ એની ઉપર ચઢતે નથી. માટે જ પ્રથમ મેલ દૂર કરીને વસ્ત્રને સ્વચ્છ બનાવવામાં આવે છે. એજ રીતે...અશુભ ધ્યાનથી મલિન બનેલા મનને સૌ પ્રથમ નિર્મળ બનાવવું જરૂરી છે. મનને જેવાં શુભ કે અશુભ નિમિત્ત મળે છે, તેવું શુભ કે અશુભ ચિંતન મનમાં ઉત્પન્ન થાય છે. અશુભ ચિંતન અને અશુભ ભાવના અશુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. શુભ ચિંતન અને શુભ ભાવના શુભ ધ્યાનને ઉત્પન્ન કરે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ આત અને રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ – . આત એટલે પિતા, પિતાની પીડા, આપત્તિ આદિમાં તનિમિત્તક થતાં દઢ અધ્યવ સાય અર્થાત્ દુ:ખ-સુખમાં મારા પિતાની જીત પૂરતું જ વિચાર કરે એ “આતં ધ્યાન છે. તેનું વિશેષ સ્વરૂપ ધ્યાન શતક' ગ્રંથમાં આ પ્રમાણે છે. આત ધ્યાનના ચાર પ્રકાર : દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર પ્રકાર છે. (૧) અનિષ્ટ વસ્તુને સંયોગ (૨) ઈટનો વિગ (૩) રોગ વેદના અને (૪) બાહ્ય ભેગ સુખ આદિની લાલસા તૃષ્ણ દુખત્પતિના કારણ ચાર હોવાથી, આ ધ્યાનના ચાર પ્રકાર પડે છે. તે આ રીતે - (૧) અનિષ્ટ વિષેનાં વિયેગ–અસંપ્રયાગનું ચિંતન (૨) વ્યાધિ અને વેદનાની ચિંતા (૩) ઇષ્ટ વિષયનાં સંગ અને અવિયોગની ચિન્તા અને............ (૪) નિદાન ચિંતન ચારે પ્રકારનું ટુંક સ્વરૂપ : અનિષ્ટ વિયોગ સંબંધી ચિન્તા :--શ્રેષથી મલિન અંત:કરણવાળા જ્યારે..... અમને અણગમતા, શબ્દાદિ વિષયે વસ્તુઓ કે વ્યક્તિઓને વેગ મળે છે, ત્યારે.... કેમ એને જલ્દી વિયેગ થાય” એવી સતત ચિંતા–વિચાર કરે છે, અને તત્કાળ તેને વિગ થયું હોય તે.ભાવિને પણ વિચાર કરે છે, કે “હવે કયારે પણ...આવી અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિઓને મને વેગ ન થાય તે સારૂં.” અર્થાત સદા એમને વિયેગ બ રહે એવી સતત ચિન્તા મનમાં રમ્યા કરે છે, આવા પ્રકારની એ ચિન્તા આર્તધ્યાન છે. (૨) વ્યાધિ વેદનાની ચિતા : શૂલ, જવર, ક્ષય, ભગંદર આદિ રોગથી પીડાતો રેગી, તેના પ્રતિકાર માટે અનેક પ્રકારની ચિકિત્સા કરાવવાની અભિલાષાથી વ્યાકુળ બની, “કયારે આ રેગો દુર થાય” તેવી સતત ચિન્તા કરે છે. એને રોગે મંદ પડી જાય કે મટી જાય છે. “ફરી ક્યારે પણ મને રેગ ન થાય એવી અનેક ચિંતાઓ સેવે છે. આ રીતે વ્યાધિ કે વેદના સબંધિ વર્તમાન કે ભાવિકાળ અંગેની જે કઈ ચિન્તા એ આર્તધ્યાનને જ એક પ્રકાર છે. (૩) ઈટ અવિયોગની ચિતા : પ્રાપ્ત થયેલા ઇષ્ટ સંગ મન ગમતા શબ્દાદિ વિષયે કે વસ્તુઓને વિયાગ ન થાય તેવા પ્રકારની ચિન્તા, ચાહે વર્તમાન કાળ સંબંધિ હોય કે ભાવિકાળ સંબંધિ હોય તો..એ પણ ઈષ્ટ અવિયેગ રૂપ આર્તધ્યાન છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ (૪) નિદાન ચિંતન : કોઈપણ પુણ્ય કાર્ય કે ધર્મ અનુષ્ઠાનાદિ કરવા સાથે અજ્ઞાનવશ બની ભૌતિક સુખ સમૃદ્ધિ, રૂપ કે બળ વિગેરે ની ઈચ્છા રાખવી કે તેની યાચના કરવી, અર્થાત્ મને આવા પ્રકારની સુંદર રૂપ-લદ્દમી-સત્તા કે સંપત્તિ પ્રાપ્ત થાઓ એ સંકલ્પ કરવો તે...નિદાન ચિંતન રૂપ આર્તધ્યાન છે. આ રીતે માત્ર પોતાના જ સુખ-દુઃખની ચિન્તા-વિચારણું અથવા વિષય સુખને રાગ અને દુઃખને દ્વેષ એ આર્તધ્યાન છે. આ ધ્યાનમાં કૃષ્ણ–નીલ અને કાપિત લેડ્યા હેય છે. પણ તે રૌદ્રધ્યાનની અપેક્ષાએ મંદ હોય છે અર્થાત તે રૌદ્રધ્યાન જેવી તીવ્ર માત્રામાં નથી હોતી. આત ધ્યાનના ચિન્હ : આત ધ્યાનમાં વર્તતા જીવની બાહ્ય આંતર પરિસ્થિતિ કેવા પ્રકારની હોય છે, તે ઓળખવા માટે શાસ્ત્રકારોએ તેના અનેક ચિન્હ બતાવ્યા છે. (૧) અકબ્દ -મોટા શબ્દ પૂર્વક જોરથી રૂદન કરવું હલક ભરી ભરીને રડવું. (૨) શેક :-ઈટને વિયાગ થવાથી એકદમ દીનતા અનુભવવી અશુપૂર્ણયને શેક કરે. (૩) પરિદેવન :-વારંવાર કઠોર કટુ વાણે બલવી. (૪) તાડન :- છાતી કે મસ્તક આદિ કુટવું-પછાડવું. પિતાને પ્રાપ્ત થયેલા રૂપ, સૌભાગ્ય, સંપત્તિ આદિમાં અસંતોષ રાખવો. ગમે તેટલું મળે છતાં અધુરાશ ન્યુનતા લાગવી અને બીજાના રૂપ, સૌભાગ્ય, સંપત્તિ આદિ જોઈ ઈર્ષા અદેખાઈ ધારણ કરવી એની ઈચ્છા આકાંક્ષા રાખવી. (૬) વિષયેની આસક્તિ, સધર્મ વિમુખતા, પ્રમાદ બહુલતા અધિકતા અને જિનાગમ નિરપેક્ષ પ્રવૃત્તિ એ આર્તધ્યાનની પ્રબળતાના સૂચક લક્ષણે છે. જગતનું બધું સુખ મને જ મળો, અને મારું બધું દુઃખ ટળે” આવી સ્વાર્થ ભરપૂર વિચારણા ચિન્તા એ આર્તધ્યાન છે. આર્તધ્યાન કેને હોઈ શકે? આવા પ્રકારનું આધ્યાન મિથ્યાષ્ટિ અવિરત સમ્યગદષ્ટિ દેશવિરતિ અને પ્રમાદ નિષ્ઠ મુનિને પણ હોઈ શકે છે. સર્વ પ્રકારના પ્રમાદનું મૂળ આર્તધ્યાન છે. અને તે તિયય ગતિનું કારણ છે. માટે સર્વ કઈ મુમુક્ષુ સાધકે એ આર્તધ્યાનને દૂર કરવા પ્રબળ પુરૂષાર્થ કરે જોઈએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ સંસારનું મૂળ આત ધ્યાન : સ'સારની વૃદ્ધિ કરનાર. ભવ-ભ્રમણને વધારનાર આ ધ્યાન છે. કારણ કે....સંસાર વૃક્ષનું ખીજ છે. રાગ-દ્વેષ અને મેહ એ સંસારના મૂળ હેતુ છે. અને આ ત્રણે આત ધ્યાનમાં હોય જ છે, તેથી આત ધ્યાન પણ સંસારનું મૂળ છે. કહ્યું પશુ છે. :- =૧ દુઃખનાં દ્વેષી અને સુખના અભિલાષી જીવે મેહથી અન્ય બનેલા હોવાથી ગુણ-દોષને નહીં જાણતા જે કાંઈ પ્રવૃત્તિ-પુરૂષાર્થ કરે છે, તેનાથી મહાન દુઃખ-પીડા પ્રાપ્ત કરે છે. રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ -- હિંસા વિગેરેના અતિક્રૂરૌદ્ર પરિણામ એ રૌદ્રધ્યાન છે. તેના પy ચાર પ્રકાર છે : (૧) હિંસાનુખશ્રી (૨) મૃષાનુબંધી (૩) સ્તનાનુબંધી અને (૪) વિષય સંરક્ષણા નુષધી. આ ચારે પ્રકારના રૌદ્રધ્યાનનુ ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) હિંસાનુબધી રૌદ્રધ્યાન તીવ્ર ક્રધાદિ કષાયેા વડે એકેન્દ્રિય વિગેરે જીવાના નિર્દયતાપૂર્ણાંક વધ, બંધન, અન્ન-પાન વિચ્છેદ, દાહ અને મરણ આદિ નિપજાવવાની વિચારણા-ચિન્તા તે હિંસાનુ અધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબધી રૌદ્રધ્યાન : -: માયા-ફૂડ કપટ વડે અસત્ય-જીવ ઉપધાતકારી વચન ખેલવાના અતિ સકિલષ્ટ પરિણામ-વિચાર એ મૃષાનુબધી રૌદ્રધ્યાન છે. (૩) સ્નેનાનુબંધી રોદ્રધ્યાન: — ઉત્કટ ક્ર:ધ કે લાભને આધીન થઈ બીજાના દ્રવ્ય હરણના વિચાર કરવા. અર્થાત્ ચારી સ`ખ'ધિ વિચારણા-ચિન્તા એ તેનાનુષી રૌદ્રધ્યાન છે. (૪) વિષય સંરક્ષણાનુબંધી : પૉંચેન્દ્રિયના વિષય પરિભાગાદિ માટે ધન-સંપત્તિ વિગેરેના. =૧ સ`રક્ષણનીવિચારણ-ચિન્તા કરવી તે....વિષય સરક્ષાનુમ'ધિ રૌદ્રધ્યાન છે. १ - दु: खद्विट् सुख लिप्सु मोहान्धत्वात् =૧ શ્રાવક દેવદ્રવ્યાદિ ધાર્મિ ક દ્રબ્યાના સંરક્ષણની વિચારણા–ચિન્તા-કરે તે રૌદ્રધ્યાન નથી. કેમકે....એમાં કોઈ અંગત બાહ્ય સ્વાર્થ કે વિષય ભોગાદ્ઘિની લેશમાત્ર પણ ઈચ્છા નથી હોતી પણ કત ય્-ધમ બજાવવાના જ વિચાર હોય છે. તેથી તે શુભ છે. 6 Page #20 -------------------------------------------------------------------------- ________________ અથવા હિંસા, અસત્ય, ચેરી, ભોગ અને તેનાં માટે ધન-ધાન્યાદિને સંગ્રહ પિતે કરે, બીજા પાસે કરાવે અને હિંસાદિ કરનારાઓની પ્રશંસા કરે, તે સમયે હિંસાદિ વિષયક જે ચિન્તા વિચારણા હોય છે. તે અત્યંત સંકલેશજનક હોવાથી તેને રૌદ્રધ્યાન કહેવાય છે. ભૂખ-તરસ આદિના કારણે કે કીડા ખાતર પણ કેટલાંક -બીજાના પ્રાણ લેતા પણ અચકાતા નથી. પોતાના લેશમાત્ર-ક્ષણિક સુખ-આનંદ ખાતર બીજા સેંકડે-હજારે છની કતલ કરી નાખે છે, આ રીતે બીજા ને નિર્દયતા પૂર્વક પીડા આપતી વખતે કે એમના પ્રાણને નાશ કરતી વખતે જે અતિ સંફિલષ્ટ પરિણામ થાય છે–એ રૌદ્રધ્યાન છે. આ રૌદ્રધ્યાન અવિરતિ અને દેશવિરતિને હોય છે. અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી પાંચમા ગુરથાનકની ભૂમિકા સુધી હેઈ શકે છે. ત્યાર પછી તે નહિ જ.. રૌદ્રધ્યાન સમયે લેશ્યા પણ અત્યંત (કૃષ્ણ-નીલ-અને કાપિત) હોય છે. રૌદ્ર ધ્યાનમાં બીજા ને પીડા–દુઃખ આપવાની ભાવના અધિકાર હોય છે, તેથી... એ અત્યંત અશુભ છે, જીવને દુર્ગતિ નરક ગતિમાં લઈ જનાર છે. અને સંસારની પરંપરા વધારનાર છે. રૌદ્રધ્યાનનાં ચિન્હ : ચિંતા-ધ્યાન-વિચાર એ માનસિક વ્યાપાર છે. એટલે મનમાં કયા વિચારોની અધિકતા-પ્રબલતા છે. અર્થાત્ કયું ધ્યાન વતે છે. એની પ્રતીતિ માણસની પ્રવૃત્તિ ઉપરથી થઈ શકે છે. (૧) હિંસા જૂઠ આદિ પાપનું વારંવાર સેવન. (૨) આંખ ફડવી કે ચામડી કાપવી આદિદ્વારા બીજા ને તીવ્ર પીડા આપવી. (૩) હિંસાદિ પાપનું જીવનભર આચરણ કરવા છતાં.........અંતિમ ક્ષણોમાં પણ સાચે પશ્ચાતાપને ભાવ ન પ્રગટ. (૪) નિર્દયતા બીજાની અપત્તિ-પીક–વેદના જોઈ હર્ષ થ. (૫) હિંસા--જુઠ આદિ પાપિ સેવી રાજી થવું. (૬) આલેક કે પરલેકનાં દુઃખોને લેશમાત્ર પણ ભય ન રાખ. આવા પ્રકારની પ્રવૃત્તિથી રૌદ્રધ્યાન અને તે ધ્યાન વાળા જીવને ઓળખી શકાય છે. અશુભ ધ્યાનની મર્યાદા :– જીવને અનાદિ કાળથી આ અને રૌદ્રધ્યાનનો અભ્યાસ છે એટલે એનું નિવારણ કરવું એ અત્યંત કઠિન કામ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રશત-શુભ ધ્યાનને સતત અભ્યાસ કરવામાં આવે તે જરૂર આ દુર્ગાનનું બળ ઘટે છે. અને સાતમા ગુણ સ્થાનકની ભૂમિકા પ્રાપ્ત થતાં આ બંને અશુભ ધ્યાનને સર્વથા અભાવ થઈ જાય છે. અર્થાત્ છઠ્ઠા ગુણ સ્થાનક સુધી આધ્યાન અને પાંચમા ગુણ સ્થાનક સુધી રૌદ્રધ્યાન હોઈ શકે છે. પછી અશુભધ્યાનનો અભાવ હોય છે. શુભ યાનને પ્રારંભ – ધર્મ ધ્યાનનો પ્રારંભ આતં–રદ્રધ્યાનના નિવારણથી થાય છે. અને આર્ત-રૌદ્રધ્યાનનું નિવારણ શુભ ચિંતા અને શુભ ભાવનાથી થાય છે. તેનાથી ધર્મધ્યાનની યોગ્યતા વિકાસ પામે છે. ધ્યાનાથી એ સર્વપ્રથમ તત્ત્વ ચિંતનરૂપ અધ્યાત્મગ, વ્યાદિ ચાર ભાવનાઓ અને જ્ઞાનાદિ ચાર ભાવનાઓને વારંવાર અભ્યાસ કરે જરૂરી છે. તે વિના ધ્યાનની વાસ્તવિક યેગ્યતા પ્રગટતી નથી. ધમ ધ્યાનનું સ્વરૂપ અને તેનાં પ્રકાર – ભૂલ માવાસ્તુ-ગાજ્ઞાડપાય-વિષા-સંથારિયમ ધર્મશાન ૧ અર્થ -ભાવથી આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારનું ધર્મધ્યાન છે. ભાવાર્થ –ધર્મધ્યાનનું સ્વરૂપ શ્રત અને ચારિત્રરૂપ ધર્મના આસેવનથી અભ્યાસથી પ્રગટ થતું ધ્યાન તે ધર્મ ધ્યાન છે. અને આજ્ઞાવિચય આદિ ઉપરોક્ત ચારે પ્રકારે તે ધર્મધ્યાનના જ ભેદો છે. તેનું ટૂંક સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) આજ્ઞાવિચય ધર્મધ્યાન – જિનાગમ – દ્વાદશાંગી એ આજ્ઞા છે. તેનું વરૂપ ચિંતન એ...... આજ્ઞાવિય ધર્મધ્યાન છે. ધ્યાન દત્તક” ગ્રંથમાં ધર્મધ્યાનનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે. ધ્યાનની ઉત્તરોત્તર વિશુદ્ધ ભૂમિકાઓ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા સાધકે સૌ પ્રથમ ધ્યાનની પૂર્વસેવા રૂપ “ભાવના” વિગેરેનું સ્વરૂપ જાણી તનુસાર ધર્મધ્યાનને પૂર્વાભ્યાસ કરવા પ્રયત્ન શીલ બનવું જોઈએ. ભાવના વિગેરે દ્વારે : ભાવના :– ધ્યાનની પૂર્વે જ્ઞાન દન ચારિત્ર અને વૈરાગ્યની ભાવનાન Page #22 -------------------------------------------------------------------------- ________________ અભ્યાસથી ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. અર્થાત્ વૈરાગ્ય ભાવથી વાસિત બની જ્ઞાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચારના સતત આસેવન અભ્યાસ વડે ધ્યાનની યોગ્યતા પ્રગટાવવી જોઈએ. ધ્યાન યોગ્ય સ્થાનનો નિયમ : (૨) મુનિને રહેવાનું સ્થાન હંમેશ માટે સ્ત્રી, પશુ, નપુંસક અને ઘતકાર જુગારીથી રહિત નિર્જન હોવું જોઈએ. તેમાં પણ ધ્યાન સમયે તે પવિત્ર અને શાંત સ્થાન હોવું અત્યંત જરૂરી છે. કેમકે કેગના નવા અભ્યાસને અન્ય સ્થાનોમાં ધ્યાનની સાધના થઈ શકતી નથી. સ્થાનને અનિયમ :– નિષ્પન્ન-પરિણત યોગી માટે ઉપરોક્ત સ્થાનનો નિયમ લાગુ પડતો નથી. અર્થાત જે મુનિઓ સ્થિર સંહનન વાળા અને મહાન વૈર્યશાળી હોય છે, તથા જેમને જ્ઞાનાદિ ચાર ભાવનાઓ છે. સત્તાદિ પાંચ ભાવનાએ અત્યંત ભાવિત બનાવી હોય છે, અને જેમનું મન અત્યંત નિશ્ચલ હોય છે, તે મુનિઓને તે...જનાકુલ ગામનગરમાં કે... નિર્જન અરણ્યવાસ બંને સમાન હોય છે. કારણ કે પરિણત હવાથી નગરમાં કે જંગલમાં સર્વત્ર તેઓ સમાનભાવ જાળવી શકે છે. નવા સાધકે માટે સ્થાનનો નિયમ : પણ નૂતન અભ્યાસ માટે તે સ્થાનને નિયમ આવશ્યક છે. એમના માટે તે એવું સ્થાન હોવું જરૂરી છે કે જયાં મન-વાણી કે કાયા અસ્વસ્થ ન બને, પણ તેની સમતુલા જળવાઈ રહે. તેમજ જ્યાં બેસવાથી કેઈ પણ જીવને પીડા ન થતી હોય અને તેમજ જે સ્થાનમાં જીવહિંસા, અસત્ય, ચોરી, ભોગ અને પરિગ્રહાદિ દોષે ન સેવાતા હોય તેવું એકાન્ત અને પવિત્ર સ્થાન પસંદ કરવું જોઈએ. વાણી અને કાયાની સ્વસ્થતા મનની સ્થિરતામાં સહાયક બને છે. તેમજ વાચિક અને કાયિક ધ્યાન પણ તેનાથી સુખે સિદ્ધ થઈ શકે છે, માટે ધ્યાનાથી એ હિત-મિત પષ્યવાણી અર્થાત્ મૌન તેમજ કાયાની સ્થિરતા માટે પણ ખ્ય કેળવણી મેળવવી જોઈએ. (૩) કાળની અનિયતતા : ધ્યાન કયા સમયે કરવું એ પ્રશ્ન પણ સાધક માટે સહજ છે. પરંતુ જ્ઞાની મહાપુરૂએ એ માટે કેઈ નિયત-અમુક સમય નકકી નથી કર્યો પણ જે સમયે મન-વચન કાયાની સ્વસ્થતા જળવાઈ રહે તે સમય ધ્યાન માટે ઉચિત ગણે છે...દિવસે, સન્ધાએ, રાત્રિએ કે તેના અમુક ભાગમાં જ ધ્યાન કરવું એ સિવાય નહીં એવો કોઈ નિયત સમય જિનેશ્વર ભગવંતએ બતાવ્યું નથી. ૧૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ પણ....જે સમયમાં ધ્યાન વધુ નિશ્ચલતાથી થઈ શકે તે સમયમાં દરેક વ્યક્તિ પેાતાની અનુકૂળતા અનુસાર ધ્યાન કરી શકે છે. ધ્યાનના કાળને! એજ સામાન્ય નિયમ છે. (૪) આસન :— ધ્યાન માટે ચેાગ્ય આસન પણ તે જ ગણાય છે કે જે આરાન વડે ધ્યાનમાં કોઈ પ્રકારની ખાધા-પીડા ઉત્પન્ન ન થાય. અમુક આસન વડે જ ધ્યાન કરી શકાય એવા કોઈ નિયમ જ્ઞાની પુરૂષોએ મધ્યે નથી. ચાહે ‘કાર્વાંત્સગ’ મુદ્રાએ ઉભા રહીને ધ્યાન કરે કે... પદ્માસને તથા વીરાસને એસીને ધ્યાન કરો એટલુ જ નહી પણુ...... અણુસન કે....રાગાદિકના કારણે ચત્તા સુઇને પણ સાધક નિશ્ચલ પણે ધ્યાન કરી શકે છે... દેશ કાળ આસનની અનિયતતાનુ કારણુ :-- વિશિષ્ટ દેશ, કાળ અને વિશિષ્ટ આસનના આગ્રહ ન રાખવા પાછળ મુખ્ય એજ કારણ છે કે...કાઈ પણ સાધનાની સિદ્ધિ અમુક જ દેશમાં, કાળમાં કે આસન વિશેષ કરવાથી જ પ્રાપ્ત થાય એવા નિયમ નથી. ભૂતકાળમાં અનેક મહાત્મા થઈ ગયા છે, તે સર્વ પ્રકારનાં દેશ (સ્થન) કાળ અને આસન (દેહની અવસ્થા) માં સ્થિત થઇને, સ અશુભ-પાપ કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા છે. અને તે સિવાય અનેક મુનિએ અવધિ, મન:પર્યાંવજ્ઞાનાદિ પણ નેકવાર પ્રાપ્ત કર્યું છે. આ જ કારણે જિનાગમામાં દેશ-કાળ અને આસન વિશેષને ખાસ કોઈ નિયમ ખતાબ્યા નથી, પણ..મન, વચન અને કાયાની સમાધિ-સ્વસ્થતા ટકી રહે, વૃદ્ધિ પામતી જાય એવા દેશ કાળ અને આસનાદિ વડે ધ્યાનાદિના પ્રયત્ન કરવાનું સૂચવ્યુ છે. આલેખન : જેમ અત્યંત ઉચા શિખર પર્વતાદિ ઉપર ચડવા માટે દોરડા વિ. નુ આલખન જરૂરી છે, એમ ધમ ધ્યાનના શિખર ઉપર આરૂઢ થવા માટે પણ આલ'બન આવશ્યક છે. આલંબન વડે બહુજ સહેલાઇથી ઉપર ચડી શકાય છે, ગમે તેવા વિષમ સ્થનામાં પણ જરાયે ચલ-વિચલ ન થતાં મક્કમતા પૂર્વક સ્થિર રહી શકાય છે, આગમ ગ્રંથોમાં ધમ ધ્યાન માટે જે વાચના • વિગેરે દૃઢ આલબના અતાવ્યા છે, તેનું આલંબન લેવાથી ધર્મધ્યાનની સિદ્ધિ બહુજ સરળતાથી થઈ શકે છે. તે આલંબના આ છે. ૧૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧) વાચના શિષ્ય વિગેરેને કેવળ કમ નિજાના હેતુથી સૂત્ર દાન કરવું. અધ્યાપન-વાંચન વિગેરે કરાવવું. (૨) પૃચ્છના :-સૂત્ર અર્થમાં કઈ શંકા થતાં ગુરૂને પુછવું–શંકાનું નિરાકરણ કરવું. (૩) પરાવર્તન :–અભ્યસ્ત સૂત્ર અર્થનું વિસ્મરણ ન થઈ જાય તથા વિશેષ કર્મ નિજા થાય એ હેતુથી તેને વારંવાર ઉચ્ચાર પૂર્વક મુખપાઠ કરે. (૪) અનુપ્રેક્ષા –અવિસ્મરણ વિગેરેના હેતુથી મને મન સૂત્રાદિનું મરણ ચિંતન કરવું આ ચારે ઉપાયે કૃતધર્મને આશ્રયીને બતાવવામાં આવ્યા છે. તેના દ્વારા શ્રત ધર્મ પુષ્ટ બને છે. (૫) સદધર્મ :–ચારિત્રનાં આવશ્યક કર્તવ્ય સામાયિક વિગેરે છે. આવશ્યક અને મુખ વસ્ત્રિકાદિનું પ્રતિલેખન વિગેરે સમગ્ર સાધુ સમાચારીનું નિરંતર વિધિપૂર્વક સેવન કરવું તે...સધર્મ–ચારિત્રનાં આવશ્યક કર્તવ્ય છે. સામાયિકાદિ અને સધર્મ આવશ્યકાદિ આલંબને ચારિત્ર ધર્મને પુષ્ટ બનાવનારા છે. આ રીતે મૃતધર્મ અને ચારિત્રધર્મનાં અવિરત અભ્યાસથી જ ધર્મધ્યાનનું સામર્થ્ય પ્રગટે છે. જિનેશ્વર પરમાત્માએ બે પ્રકારના ધર્મને ઉપદેશ આપ્યો છે. શ્રત ધર્મ અને ચારિત્રધર્મ. આ બંને પ્રકારના ધર્મના અભ્યાસથી ચિત્તની નિર્માતા અને સ્થિરતા ઉત્પન્ન થાય છે. ધર્મધ્યાનની પ્રાપ્તિ –વૃદ્ધિ અને શુદ્ધિ માટે શ્રત અને ચારિત્રધર્મને અભ્યાસ કરે એ અત્યંત જરૂરી ઉપાય છે. તેના વિના વાસ્તવિક ધર્મધ્યાન પ્રગટી શકતું નથી. (૬) ધ્યાન પ્રતિ-પત્તિ-(પ્રાપ્તિ) નો ક્રમ :– ધ્યાનાભ્યાસમાં સાધકે સૌ પ્રથમ મન ઉપર વિજય મેળવો અને પછી કાયા કે વાણી ઉપર મેળવવા જોઈએ, એ કઈ નિશ્ચિત કમ ધ્યાન સાધનામાં નથી પણ જે રીતે યોગેની-મન-વચન-કાયાની સ્વસ્થતા ટકી રહે, ક્રમે ક્રમે તેના ઉપર કાબૂ આવતા જાય તે રીતે સ્વસ્થતાપૂર્વક પ્રથમ મન ઉપર કે પ્રથમ કાયા કે વાણી ઉપર વિજય મેળવવા સાધકે પ્રયાસ કરે જોઈએ. ત્રણે યોગની સ્થિરતા અને નિર્મળતાના લક્ષ્યપૂર્વક તે દિશામાં જેટલે ગ્ય પુરૂષાર્થ વધુ થાય એટલે ઝડપી વિકાસ ધ્યાન માર્ગે સાધી શકાય છે. (૭) યાતવ્ય –ધર્મધ્યાનમાં ધ્યાન કરવા ગ્ય મુખ્ય પદાર્થો (વિષ) ચાર પ્રકારના છે. તેનું સ્વરૂપ સંક્ષેપથી અહીં બતાવવામાં આવે છે. ૧૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઢગલાબંધ અશુભ કર્મોનું સર્જન કરાવી, દુઃખમય સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવનાર આત અને રૌદ્રધ્યાન જ અનાદિ કાળથી કરતા આવ્યા છે. પરંતુ એ ધ્યાન અશુભ હેવાથી તે આત્માને અધોગતિ આપનાર બને છે. સતત ચાલતા આ અશુભ ધ્યાનના પ્રવાહને શુભમાં પરિવર્તિત કરવું એ જ માનવજીવનનું મહાન કર્તવ્ય છે. આ અને રૌદ્રરૂપ અશુભ ધ્યાનને નિવારવા માટે ધર્મધ્યાનને સતત અભ્યાસ કરે જોઈએ. “કાંટાથી કાંટો નીકળે છે” એ ઉક્તિ અનુસાર અશુભ વિકલ્પ ચિન્તાએથી ઉત્પન્ન થતું દુર્બાન એ....શુભ વિકલ્પરૂપ ધર્મધ્યાનને અભ્યાસથી દૂર થઈ જાય છે. ધર્મ ધ્યાનમાં પ્રધાન તથા જિનાજ્ઞાનું જગત, જીવ અને જિનેશ્વર પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. શાસ્ત્રીય પરિભાષામાં તેને આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાન વિચય એવા નામથી ઓળખવામાં આવે છે. (૧) આજ્ઞાવિચય ધ્યાનમાં પ્રભુની આજ્ઞા એ ધ્યેય છે. (૨) અપાયવિચય ધ્યાનમાં કષ્ટમય સંસાર પે ધ્યેય છે. (૩) વિપાકવિય ધ્યાનમાં કર્મોનું ફળ એ ધ્યેય છે અને. (૪) સંસ્થાનવિય ધ્યાનમાં ચૌદ રાજલક અને...જીવાદિ વરૂદ્રવ્યનું સ્વરૂપ એ ધ્યેય છે. આ ચારે પ્રકારનાં ધર્મધ્યાનનું સ્વરૂપ સંક્ષેપથી આ રીતે વિચારી શકાય છે. (૧) આજ્ઞા વિચય : જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શું છે? કેવી છે ? તેનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. પ્રભુની મંગળ આજ્ઞાને ટુંકમાં આ રીતે વિચાર કરી શકાય છે. - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા (દ્વાદશાંગી) એ અત્યંત નિપુણ છે. કારણ કે તે... સૂક્ષ્મ દ્રવ્યાદિનું યથાર્થ સ્વરૂપ બતાવે છે, તથા સ્વ અને પરના કેવલજ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપે પ્રકાશિત કરે છે. ૦ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શાશ્વત છે. –અનાદિ-નિધન છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્વાદશાંગી ને કેઈ કાલે પણ નાશ થતો નથી. અર્થાત સર્વદા વિદ્યમાન હોય છે. ૦ જિનેશ્વરની આજ્ઞા સર્વ જીવોની પીડાને દૂર કરનારી અને તેમનું હિત કરનારી છે. “સર્વ જીવોને હણવા નહિ” એ આજ્ઞાના પાલનથી અનંતા એ સિદ્ધપદ મેળવ્યું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ - જિનેશ્વર પ્રભુની આરા વડે સત્યનું ભાવન (જ્ઞાન) થાય છે. અર્થાત પ્રભુની આજ્ઞા અનેકાંત-સ્યાદ્વાદ જ્ઞાન સ્વરૂપ છે. ૦ જિનાજ્ઞા સર્વોત્તમ છે, તેથી તે...અનર્થ—અમૂલ્ય છે. ૦ જિનાજ્ઞા સર્વકર્મોને નાશ કરનારી છે. જે કર્મોને ખપાવતાં અજ્ઞાનીને પૂર્વ કેડ વરસ લાગે છે, તે કમેનાં પુજને જિનેશ્વર પ્રભુની આજ્ઞા મુજબ ત્રણ ગુપ્તિનું પાલન કરનાર જ્ઞાની મુનિ શ્વાસોશ્વાસ જેટલા અલ્પ કાળમાં પણ ખપાવી નાખે છે. ૦ જિનાજ્ઞા અર્થની અપેક્ષાએ અનંત છે. જિનનું એક–એક વચન પણ અનંત અર્થ યુક્ત હોય છે. અથવા જિનાજ્ઞા અમૃત સમાન મધુર અને હિતકર છે. જિનાજ્ઞા અપરાજિત છે. જૈન દર્શન અન્ય કોઈ દર્શનેથી કદાપિ પરાજિત થતું નથી. ત્રણે લોકમાં સર્વત્ર એ વિજયવંત છે. ૦ જિનાજ્ઞા મહાન અર્થવાળી છે. અથવા મહાપુરૂષના હૃદયમાં સ્થિત છે કે મહાપુરૂષને પણ સર્વદા પૂજનીય છે. ૦ જિનાજ્ઞાને જાણનારા અને પાલન કરનારા પુરૂષે મહાન સામર્થ્યવાળા હોય છે. વૈદ પૂર્વધર-મહર્ષિએ સર્વ લબ્ધિઓથી સંપન્ન હોય છે, મહાન કાર્યને કરનારા હોય છે. ૦ જિનાર સર્વવ્યાદિનું જ્ઞાન કરાવે છે, તેથી તે મહાન-વિશાલ વિષયવાળી છે. - જિનાજ્ઞા સર્વથા સર્વ દોષથી રહિત છે-નિરવદ્ય છે. ૦ જિનાજ્ઞા સામાન્ય બુદ્ધિવાળા છે માટે દુહ્ય છે. જિનાજ્ઞા (આગમ) નય, ગમ, ભંગ અને પ્રમાણાદિ વડે અતિગંભીર મહાન અર્થવાળી છે. આ રીતે જિનાજ્ઞાનું મહત્ત્વ એકાગ્ર ચિત્તે વિચારવું તે આજ્ઞાવિચય ધ્યાન છે. ૦ જિનારા અત્યંત ગંભીર, વ્યાપક, સૂક્ષ્મ અને ગહન છે. એને મહિમા અને પ્રભુત્વ ત્રણે ભુવનમાં સર્વત્ર-સર્વદા વિદ્યમાન છે. - આપણા જેવા મંદ મતિવાળા અને મંદ પુણ્યવાળા જીવને ગીતાર્થ–મહાજ્ઞાની ગુરૂઓના વિરહથી કે તેવા પ્રકારના હેતુ દષ્ટાને આદિના અભાવે કે જ્ઞાનાવરણીયકર્મના પ્રબળ ઉદયે કદાચ આ જિનાજ્ઞાના સંપૂર્ણ રહસ્ય સ્પષ્ટ ન સમજાય કે ન જણાય તે છતાં જે તેના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તેનું ચિંતન-ધ્યાન અને પાલન કરવામાં આવે તે અવર્ણ આત્મહિત સાધી શકાય છે. કારણ કે જિનેશ્વર પરમાત્મા ૧૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુપકૃત–પ્રત્યુપકારની ઈચ્છા વિના જ પરાનુગ્રહમાં તત્પર હોય છે. તેઓ રાગ-દ્વપ અને મહિના પૂર્ણ વિજેતા હોય છે, લોત્તમ અને લોકાલોકના સંપૂર્ણ જ્ઞાની-કેવળજ્ઞાની હોય છે, તેથી તેમને વચનમાં અસત્યતા કે અયથાર્થતા હોવાનું કોઈ જ કારણ નથી. તે જ સત્ય અને શંકા વિનાનું છે જે જિનેશ્વર ભગવાને કહાં છે” આવી દઢ શ્રદ્ધા અને ભાવનાથી પણ...આત્મા ભવસાગર તરી જાય છે. આ છે જિનારાને મહાપ્રભાવ.......! આ રીતે જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિશે વિચાર કરે એ... આજ્ઞાવિચય રૂપ ધર્મધ્યાન છે. (૨) અપાયરિચય – રાગ-દ્વેષ-કષાય અને મિથ્યાત્વાદિ આશ્રવ દ્વારમાં પ્રવૃત્ત થયેલાં જીવેને આ ભવ અને પરભવમાં જે ભયાનક દુખે ભેગવવા પડે છે, તેનું ચિંતન-ધ્યાન કરવું એ .. અપાય વિચય ધર્મધ્યાન છે. આ ધ્યાનમાં અશુભ પાપકર્મોના બંધનમાં કારણભૂત જે રાગ-દ્વેષ-મિથ્યાત્વ મહાદિ દુષ્ટભાવે છે, તેનું સ્વરૂપ વિચારવાનું હોય છે. રાગ-દ્વેષની ભયાનકતા – કેન્સર–ટી.બી., ભગંદર આદિ અનેક રોગે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને શારીરિક પાધિ કહેવાય છે, એમ રાગ-દ્વેષાદિ આત્માના રેગે છે. આત્માને ભવમાં ભ્રમણ કરાવનાર અને ચીકણા કર્મબંધ-અનુબંધ કરાવનાર આ રાગ દિ દોષે છે. અનુકુળ વિષય સામગ્રી મળતાં આનંદની અને પ્રતિકૂળ સંગ આવતાં વિષાદની જે લાગણીઓ ઉત્પન્ન થાય છે, તેની પાછળ રાગ-દ્વેષ કારણભૂત છે. રાગની ઉત્કટતા દીર્ઘ સંસારનું સર્જન કરે છે. ષની પ્રબળતાથી જીવને નરકાદિ દુર્ગતિઓમાં ભટકવું પડે છે અને અસહ્ય પીડા-વેદના ભેગવવી પડે છે. (૨) કપાચની કટુતા : કષાયે સંસાર વૃક્ષનું મૂળ છે. કેાધ-માન-માયા અને લોભ જેમ વધુ ઉત્કટ બને છે, તેમ તન-મનની–અશાંતિસંતાપ-અકડાઈ-ક્ષુદ્રતા અને તૃષ્ણા વધતી જાય છે. ૧૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા-નમ્રતા આદિ દૈવી ગુણેને નાશ કરી આત્માને અધમ અને પામર બનાવનાર આ કષાય છે. કષાયોને આધીન બનેલાઓના જીવનમાં મીઠાશ નહીં પણ કડવાશ જ વ્યાપેલી હોય છે. એવાઓને સંગ અને સંગાથ પણ બીજા લેકને ગમતું નથી, હિતકારી બનતું નથી. (૩) મિથ્યાત્વની કુરતા – સર્વ દેને કે સર્વ પાપને સિરદાર મિથ્યાત્વ-અજ્ઞાન છે, મોહ છે. પિતાની જાતનું (આત્માનું) ભાન ભૂલાવી, પરમાં સ્વની બ્રાંતિ કરાવી દીર્ઘકાળ સુધી ભયારણ્યમાં રખડાવનાર મહ છે. રાગાદિ કે ક્રોધાદિ દેશે કરતાં પણ...મિથ્યાત્વ મેહ વધુ ભયાનક છે. હિત-અહિત, સ્વ–પર ગુણદોષ કે જડ ચેતનને ભેદ પણું....અજ્ઞાની મિથ્યામતિ જી કરી શકતા નથી. (૪) અવિરત : હિંસા, જૂઠ, ચોરી, લેગ અને પરિગ્રહ આદિ પાપનું સેવન એ અવિરતિ છે - તેનાથી પ્રેરાયેલા છે સ્વજન, પરિવારાદિના પણ.....વધ, બંધન અને ઘાત કરતા અચકાતા નથી આદિ આ લોકમાં જે અતિનિદનીય ગણાય તેવા હિંસાદિ કર્મો કરે છે. અને... પરલોકમાં અતિ દારૂણ નરકાદિની વેદનાઓના ભોગ બને છે. (૫) આશ્રવ : કાયિકાદિ ક્રિયાથી ઉપાર્જન કરેલા અશુભ કર્મોના ગે છોને ચતુર્ગતિમય સંસારમાં રખડવું પડે છે, મહાન અનર્થો, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ગ્રસ્ત બની અત્યંત કરુણા જનક દુખે ભોગવવા પડે છે. આ રીતે અપ્રમત્ત મુનિ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિના દુઃખથી ઘેરાયેલા છેવનાં અપાય રાગાદિ દોષનું કરૂણા સભર હૃદયથી જે ચિંતન કરે છે તે... અપાય વિચય ધર્મધ્યાન કહેવાય છે. (૩) વિપાક વિચય - કર્મોના વિપાક-પરિણામનું ચિંતન કરવું તે... “વિપાક વિચય છે. જેમકે –મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન-વચન કાયાદિથી સજન થયેલાં કર્મો જીવને અશુભ ફળ આપનાર છે. તેના પ્રકૃતિ-સ્થિતિ અનુભાગ અને પ્રદેશ એવા મુખ્ય ચાર પ્રકાર છે. તે કર્મો જયારે ઉદયમાં આવે છે ત્યારે...જીવને કેવા-કેવા ભયાનક દુઃખે ભેગવવા પડે છે, તેને વિચાર આ ધ્યાનમાં કરવાનું હોય છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ એટલે કર્મને સ્વભાવ જેમકે જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ આત્માના જ્ઞાન ગુણને રોકવાને છે. વિગેરે........ સ્થિતિ એટલે કર્મોનું જઘન્ય, મધ્યમ, કે ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ જેમકે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટથી ૩૦ કડાકડી સાગરોપમ અને જઘન્યથી અન્ત મુંહત વિગેરે અનુભાગ એટલે કર્મના ફળને અનુભવ કરવો. પ્રદેશ એટલે જીવના અસંખ્ય પ્રદેશ સાથે કર્મ પ્રદેશને સંબંધ થવે. આ રીતે કર્મ પ્રકૃતિ આદિનું જિનવચન અનુસાર ઊંડું ચિંતન કરવું એ...વિપાક વિચય ધર્મધ્યાન છે. (૪) સંસ્થાના વિચય - - જિનવચન અનુસાર જગતમાં રહેલા પદાર્થો દ્રવ્યનું લક્ષણ-સ્વરૂપ, સંસ્થાન, આધાર, ભેદ અને પ્રમાણાદિનું ચિંતન કરવું, તથા દ્રવ્યનાં ઉત્પાદ, પ્રૌવ્યાદિ પર્યાનું ચિન્તન કરવું તે...સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. આ ધ્યાનમાં ચંદ રાજલક અને જીવાદિ વહુ દ્રવ્યોને જુદી-જુદી રીતે...શાસ્ત્ર સાપેક્ષ વિચાર કરવાનું હોય છે. લક્ષણ-સ્વરૂપ - ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું સ્વરૂપ વિચારવું જેમકે ગતિ સહાયકતા” એ ધર્માસ્તિ કાયનું લક્ષણ છે. વિગેરે.... સંસ્થાન એટલે આકાર, છનાં શરીરનું સમચતુરસાદિ સંસ્થાન છે. અને.... પુદ્ગલ દ્રવ્યનુ પરિમંડલાદિ સંસ્થાન છે. તેમજ....ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સંસ્થાન લેક ક્ષેત્રનાં સંસ્થાન જેવું છે. લોકનું સંસ્થાન –અધોલિક વિસ્તીર્ણ પુષ્ય ચંગેરીના આકારવાળે છે. તિછલેક ઝલરીને આકારવાળે છે. અને ઉદ્ઘલેક મૃદંગના આકારવાળે છે. - કાલનું સંસ્થાન –મનુષ્ય ક્ષેત્ર પ્રમાણે છે. કેમકે કાલ સૂર્યની ગતિ ક્રિયાથી જણાય છે, તેથી કાલ મનુષ્ય ક્ષેત્રના આકારવાળે છે. એમ ઉપચારથી કહેવાય છે. ભેદ -દ્રવ્યના ભેદ પ્રકારનું ચિન્તન કરવું જેમ...ધર્માસ્તિકાયાના ત્રણ ભેદ છે. જીવ દ્રવ્યનાં ચોદ છે ઈત્યાદિ. પ્રમાણ :- દ્રના પ્રમાણ પરિમાણનું ચિંતન કરવું જેમ...ધમસ્તિકાય લેક વ્યાપી છે વિગેરે.... પર્યાય -ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેલા ઉત્પાદાદિનું ચિંતન કરવું. લોકસ્વરૂપનું ચિંતન : - - આ રીતે જિનેશ્વર ભગવાને બતાવેલા અનાદિ નિધન નિત્ય અને નમાદિ ભેટવાળા પંચાસ્તિ કાયમય લેકનું ” ચિંતન કરવું, કે...ઉર્ધ્વ, અધો અને તિર્થ સ્વરૂપ Page #30 -------------------------------------------------------------------------- ________________ લેાકનુ' ચિંતન કરવુ' તથા લેાકમાં રહેલ ધમ્માદિ નરક ભૂમિ, ધનેદધિ આદિ વલ જબુદ્વીપ આદિ દ્વીપા, લવણાદિ સમુદ્રો સીમતક આદિ નરકવાસેા, જયાતિષ્ઠ વૈમાનિક દેવ સંખ'ધી વિમાનેા, ભવનપતિ દેવાદિ સબંધી ભવને, તથા બીજા ગામ-નગર-ક્ષેત્ર વિગેરેનું સિદ્ધાંત સાપેક્ષ સ્વરૂપ ચિંતવવું તે...સંસ્થાન વિચય ધર્મધ્યાન છે. જીવનું સ્વરૂપ ચિંતન : જીવ ઉપયોગ લક્ષણવાન અને નિત્ય છે. જીવ અરૂપી અને શરીરથી ભિન્ન છે. જીવ પેાતાના કર્મોના કર્તા અને ભક્તા છે વિગેરે........ સંસાર સમુદ્ર — જીવ પેાતાના અશુભ કર્માંના ઉદયે સ`સાર સાગરમાં ભટકે છે. એ સંસાર સમુદ્ર કેવા છે ? તેનું સ્વરૂપ ચિ'તવવુ. જેમકે........ સમુદ્ર જળથી પૂર્ણ હાય છે, તેમ....સંસાર સમુદ્ર જન્મમરણાદિ રૂપ જળથી ભરેલા છે. સમુદ્રમાં પાતાળ કળશા હોય છે. એમ સંસાર સમુદ્ર કષાયરૂપ ચાર પાતાલ કલશાએથી યુક્ત છે. સમુદ્રમાં દુષ્ટ શ્વાપદ હેાય છે. એમ સંસાર સમુદ્ર સે'કડા દુઃખ-સંકટ કે....વ્યસનરૂપ શ્વાપદો જળજતુએથી વ્યાપ્ત છે. સમુદ્રમાં મહાન આવŕાય છે. એમ સ'સાર સમુદ્રમાં મેાહનીય કમ એજ ભ્રમણ કરાવનાર હેાવાથી મહાન આવત છે. સમુદ્રમાં તર’ગા–મેાજાએ ઉછળે છે, એમ સંસાર સાગર પણ....અજ્ઞાન પવનપ્રેરિત સયેાગ-વિયેાગરૂપ જળ-તર'ગો-માજાવાળા છે. તથા જેને–(પ્રવાહની અપેક્ષાએ) આદિ કે અંત નથી. એવા મહા ભય'કર સંસાર સાગર છે. ઇત્યાદિ ચિંતન કરવું તે પણ....ધમ ધ્યાન છે. ચારિત્ર જહાજ : આવા ભયાનક ભવસાગરના પણ ચારિત્રરૂપ જહાજમાં બેસવાથી પાર પામી શકાય છે. તે જહાજ કેવુ' છે? ૧. જેને નિયામક–સુકાની સમ્યગજ્ઞાન છે. ૨. જે સમ્યગ્દર્શન રૂપ સુદૃઢ બંધન-સઢથી યુક્ત છે. ૩. જે નિશ્ચિંદ્ર કાણા વગરનુ છે. સ’વરમય હોવાથી ૪. જે તપરૂપ પવનની પ્રેરણાવાળું હાવાથી શીઘ્રગામી છે. ૫. જે વૈરાગ્યના માગે` ચાલતું હોવાથી દુર્ધ્યાનરૂપ માજાએથી અક્ષુબ્ધ છે. ૬. જે મહા મૂલ્યવાન શીલાંગરૂપ રત્નાથી પિરપૂર્ણ છે. ૧૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ એવી ચારિત્રરૂપી નૌકામાં આરૂઢ થઈ મુનિ શીઘ્રભવના પાર પામી જાય છે અને શાશ્વત સુખમય મેક્ષનગરમાં જઈ પઢાંચે છે. રીતે એકાગ્ર ચિત્તે વિચારવું એ પણ....સંસ્થાન વિચય ધ્યાન છે. ધ્યેયની વ્યાપકતા :~ આ વધુ શુ' કહેવું ? દ્રવ્યાર્થિ ક આદિ નય સ્વરૂપ જિનાગમમાં કહેલા સર્વ જીવાદિ તત્ત્વો-પદાર્થાનું ચિંતન કરવું તે પણ....સંસ્થાન વિચય-ધમ ધ્યાન છે. ધમ ધ્યાનના આજ્ઞાવિચયાદિ ચાર પ્રકારોમાં (સંસ્થાન વિચય પ્રકારમાં) જિનેાક્ત જીવાદિ સા` પદાર્થાનુ નય. નિક્ષેપાદિ વડે ચિંતન અને ધ્યાન કરવાનું કહ્યું છે તેથી ધ્યાનના સર્વ પ્રકારના તેમાં અન્તર્ભાવ થઈ જાય છે. જ્યાં સુધી ચિ ંતન ચલચિત્તો થતું હાય ત્યાં સુધી તે....ચિંતા અને ભાવનારૂપે ધ્યાનના પૂર્વાભ્યાસ છે. એમ જાણવુ પણ....જયારે તે ચિંતન સ્થિર પરિણામે થાય છે, ત્યારે તે ધર્મ ધ્યાન સ્વરૂપને ધારણ કરે છે. તે ધર્મધ્યાનના સતત અભ્યાસથી શુદ્ધાનુભૂતિપૂર્વકનું. તત્ત્વચિંતન થાય છે. તે.... શુક્લ ધ્યાન છે. ધ્યાનના અધિકારી સર્વ પ્રકારના પ્રમાદથી રહિત, જ્ઞાનધનવાળા, અપ્રમત્ત મુનિએ તેમજ ઉપશામક અને ક્ષપક નિ``થા ધર્મધ્યાનના ધ્યાતા-ચિંતક હોય છે. ગુણસ્થાનની અપેક્ષાએ મુખ્યતયા સાતમા ગુણસ્થાનકથી માંડીને ખારમા ગુણસ્થાનક વતી જીવા અને ગૌણતયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક વતી જીવા પણ....ધર્મ ધ્યાનના અધિકારી છે. -: શુક્લ ધ્યાનના પ્રથમ બે પ્રકારના ધ્યાતા પ્રથમ સંઘયણવાળા અને પૂર્વધર અપ્રમત્ત મુનિઓ હાય છે. અને અતિમ બે પ્રકારના ધ્યાતા સયાગી અને અયેાગી કેવલી ડાય છે. આજ્ઞાવિચય આદિ ધર્મ ધ્યાનમાં જિનેશ્વર પરમાત્માની મગળમય આજ્ઞાનુ` ચિંતન કરવાથી સાધકને મૈત્રી આદિ ચાર ભાવાનું ચિંતન કરવાની પ્રેરણા પણ સહજરીતે મળે છે. =૧ ‘ગુણસ્થાન ક્રમારેાહ' આદિ ગ્રંથમાં પણ ધમ ધ્યાનનું સ્વરૂપ બતાવતાં મૈત્રી આદિ ચાર ભાવનાઓને પિ'સ્થ આદિ ચાર અવસ્થાઓને ધમ ધ્યાનના પ્રકાર તરીકે ગણાવી છે. =૧ મૈયારૃિમિશ્ચતુમે —ચવાજ્ઞાતિ વસુવિધમ્ । पिंडस्थादि चतुर्धा वा धर्मध्यानं प्रकीर्तितम् ॥ ૨૦ [ગુણસ્થાન ક્રમારેાહવૃત્તિ] Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતમાં ‘આજ્ઞાવિચય' ધમ ધ્યાનમાં સામાન્યતયા મૈત્રી આદિ ચારે ભાવના વિગેરેને અન્તર્ભાવ થઈ જ ાય છે. છતાં સાધકને ધ્યાન સાધનામાં વધુ સુગમતા રહે એ હેતુથી ભિન્ન-ભિન્ન રીતે ધ્યાનની કક્ષાએ જ્ઞાની પુરૂષ બતાવે છે. આજ્ઞા વિચયાદિ ચારે પ્રકારના ધ્યાનથી અનુક્રમે મૈત્રી આદિ ચારે ભાવનાઓના પણ વિચાર કરી શકાય છે. તે આ રીતે.... (૧) આજ્ઞાવિક્રય ધ્યાન અને મૈત્રીભાવ — જિનેશ્વર પરમાત્માની આજ્ઞાના ચિ'તનમાં સાધક જ્યારે જીવનું સ્વરૂપ વિચારે છે. ત્યારે તેને બધા જીવા સાથે પેાતાને સજાતિય સંબધ છે. તેને સ્પષ્ટ મેધ થાય છે. પોતાના જીવનું જે ઉપયોગ મહા સ્વરૂપ છે, તે સ્વરૂપ જગતના તમામ જીવેનુ પણ છે. જીવ ચાહે નિગોદ અવસ્થામાં રહ્યો હોય કે સિદ્ધ અવસ્થાને પામ્યા હોય પણ ....તેનું ઉપયાગમય સ્વરૂપ તે....સદા-સદા-સત્ર કાયમ જ રહે છે. તેમજ વ્યક્તિ વિશેષરૂપે બધા જીવા અલગ-અલગ હોવા છતાં દરેક જીવમાં ‘જીવત્વ’ રૂપ એકસરખું છે. આ રીતે બધા જીવાનુ ઉપયોગ લક્ષણ અને જીવત્વ જાતિ એક હોવાથી, પરસ્પર તેમને જાતિપણાના અભિન્ન સબધ છે. તે કારણે જ જીવે એક બીજા જીવા માટે જેવા પ્રકારના શુભ કે અશુભ વૃત્તિ કરે તેવા પ્રકારનુ' શુભ કે અશુભ ફળ તેમને અવશ્ય ભાગવવુ પડે છે. સબ્વે જીવા ન હતન્ત્રા' કોઈ પણ જીવની હિંસા કરવી નહિ. તેમજ મિત્તી મે સબ્ય ભૂયેસુ' સર્વ જીવા સાથે મારે મૈત્રી છે. એવી અહિંસા અને મૈત્રી ભાવનાનુ સેવન-પાલન કરવાની આજ્ઞા જિનેશ્વર ભગવંતાએ ક્રમાવીછે. મૈત્રી ભાવનામાં ધ્યેયરૂપે જીવત્વ' હેાવાથી, તેમાં સર્વ જીવેાના હિતની ચિંતા કરવા પૂર્વક તેમની સાથે સ્નેહભાવ કેળવવાના હોય છે. કોઈ જીવ પાપ ન કરો. કોઈ જીવ દુઃખી ન થાઓ. સર્વ જીવા કમ બંધનથી મુક્ત બને. સહુનુ` કલ્યાણ થાઓ. એવી મંગળ ભાવનાઓ દ્વારા જીવમૈત્રીને સાક બનાવી જોઈએ. ઇત્યાદિ...સવ ચિંતન હેાવાથી ‘આજ્ઞાવિચય' ધમ ધ્યાન છે. (ર) અપાયવિચય ધ્યાન અને પ્રમાદભાવ —— કષ્ટમય-દુઃખમય સ'સારનુ' સ્વરૂપ વિચારતાં જ્યારે તેના કારણભૂત રાગાદિ દોષોની ભયાનકતા અને પ્રબળતાના ખ્યાલ આવે છે ત્યારે....તેનાથી છૂટકારો મેળવવા માટે જે રાગાઢિ દોષોથી સથા મુક્ત થયા છે, અને જેઓ તેનાથી મુક્ત થવા માટે કટીબદ્ધ બન્યા છે, તે પચપરમેષ્ઠિ પ્રતિ અનન્ય આદરભાવ-પ્રમેાદભાવ ઉત્પન્ન થાય ૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. દોષ નાશ અને ગુણ પ્રાપ્તિને સારો ઉપાય જ એ છે કે જેનાં દોષ નષ્ટ થઈ ગયા છે અને સદગુણે પ્રગટયા છે, તેનાં પ્રતિ પ્રમોદભાવ પ્રગટાવ. બીજાનાં-ગુણ ઉત્કર્ષ જોઈ પ્રસન્ન થવું એનું નામ પ્રમોદ ભાવના છે. તેમાં યેય તરીકે ગુણાધિકાવ હોય છે. (૩) વિષાક વિષય ધ્યાન અને કરૂણું ભાવના : જગતના જીવોની દીન-હીન અને દુઃખમય હાલત જોઈ, કમને વિચિત્ર ફળાને વિચાર કરવાથી સાધકના હૃદયમાં દુખી જીવો પ્રતિ કરૂણાની ભાવના ઉત્પન્ન થાય છે. આત્માને મૂળ સ્વભાવ પૂર્ણ આનંદમય અને અવ્યાબાધ સુખમય હોવા છતાં પૂર્વોપાર્જિત કર્મોનો વિપાકેદય થતાં જીવોને અનેક પ્રકારનાં તાપ–સંતાપ અને ત્રાસ ભોગવવા પડે છે. દુઃખમય ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. મેહનીયાદિ કર્મોના ફળ-વિપાક ભેગવવાનું સ્થાન એનું નામ જ સંસાર છે. એવા સંસારમાં જે કંઈ જી આધિ-વ્યાધિ-ઉપાધિની પીડાથી ઘેરાયેલા છે. તેમની પીડા–વેદના દૂર કરવાની ભાવના સાથે જે પાપ કર્મોના વિપાકે પીડા ઉત્પન્ન થાય છે. તે પાપ કર્મોને પણ નાશ થાઓ, એવી ભાવ કરૂણા સાધકના હૃદયમાં ઉત્પન્ન થાય છે. દુઃખાધિકત્વ એ કરૂણાભાવનાનું ધ્યેય છે. (૪) સંસ્થાનવિચય ધ્યાન અને મધ્યસ્થ : સંસ્થાન વિચય ધર્મધ્યાનમાં સર્વ લોકનું સ્વરૂપ અને ઉત્પાદ, વ્યયૌવ્ય આદિનું ચિંતન કરવાનું હોય છે. તેના દ્વારા સાધકને જડ-પુદ્ગલ પદાર્થો પ્રતિ અને જીવના દોષ પ્રતિ મધ્યસ્થભાવ ઉત્પન્ન થાય છે. જેથી ચિત્તમાં તે જીવો પ્રતિ પણ મૈત્રીનેહભાવ અખંડ ટકી રહે છે. સમતાભાવની વૃદ્ધિ થાય છે. ચોથી માધ્યસ્થ ભાવનામાં ચેય તરીકે દોષાધિરૂવ હોવાથી, તેના દ્વારા જીવોના દોષ પ્રત્યે જ માધ્યસ્થ ભાવ કેળવવાને હોય છે. ઉપેક્ષાને પાત્ર દોષી નહીં પણ દોષ છે. પાપી નહીં પણ પાપ છે. જીવ માત્ર તે...મૈત્રી-સ્નેહભાવને જ પાત્ર છે. છ પ્રતિ ઉપેક્ષા કે દ્વેષની લાગણી ધારણ કરવાથી મહા–મેહ-મિથ્યાત્વ કર્મનું સર્જન થાય છે. આ રીતે ધર્મધ્યાનમાં આજ્ઞા વિચય આદિના ચિંતનમાં જ મૈત્રી આદિ ભાવેનું ચિંતન પણ સમાયેલું છે. જીવ અનાદિ કાળથી પોતાની ઈચ્છાને અને પોતાના સુખનો જ વિચાર કરતે રહ્યો છે. એને આગ્રહ રાખતો આવ્યો છે. પણ તે વિચાર દુર્થાન છે. તેને શુભમાં પરિવર્તિત કરવા માટે પરમાત્માની આજ્ઞાને અને સર્વ જીના હિતને વિચાર કરવું જરૂરી છે. २२ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આજ્ઞા વિચયાદિષ્ટ ધર્મ ધ્યાનમાં કે પિઠસ્થ આદિ ખવસ્થાના ચિંતનમાં પણુ. મૈત્રી આદિ ચારે ભાવા અનુસ્મૃત-સ་બધિત હૈાવાથી તેની સત્ર વ્યાપકતા છે. અનુપ્રેક્ષા :– ધર્મધ્યાનથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિ ધ્યાનના અંતે પણુ અનિત્યાદિ ભાવનાએના ચિંતનમાં તત્પર બને છે. તેના પ્રભાવે સંચેતનાદિ પદાર્થોમાં અનાસક્તિ અને ભનિવેદ ટકી રહે છે. લેશ્યા :- ધર્માંધ્યાનીને તીવ્ર-મંદાદિ પ્રકારવાળી પીત-પદ્મ અને શુકલલેશ્યાએ અનુક્રમે વિશુદ્ધ હોય છે. અર્થાત ધર્માં ધ્યાન વખતે આત્મ પરિણામેાની વિશુદ્ધિ વૃદ્ધિ પામે છે. લિંગ :- ધર્મ ધ્યાનની એાળખાણના ખાદ્ય ચિન્હા : જિન પ્રણીત જીવાદિ તત્ત્વની દૃઢ શ્રદ્ધા થવી. સુદેવ અને સુગુરૂનુ· ગુણુ કીર્તન, પ્રશ'સા, વિનય, દાન વિગેરે કરવુ શ્રુતાભ્યાસ શીલ અને સયમમાં પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થવી. આ ચિન્હા ધર્મ ધ્યાનના દ્યોતક છે. - . . ધર્મધ્યાનનું ફળ : ઉત્તમ ધ્યાનના પ્રભાવે શુભ આશ્રય-પુણ્ય પ્રકૃતિએના બંધ થાય છે. સંવર–આવતા અશુભ કર્યાં અટકી જાય છે. નિર્જરા-પુરાણા કર્મોના પશુ... અ'શે અશે ક્ષય થાય છે. અને... પરલેાકમાં દેવતાઈ વિપુલ સુખ સામગ્રી પ્રાપ્ત થાય છે. તથા શુભ આશ્રવના અનુબંધ-પર'પરા ચાલવાથી અનુક્રમે ઉત્તમ કુલ, ખેાધિલાભ, પ્રત્રજ્યા, કેવળજ્ઞાન અને માસ પ્રાપ્ત થાય છે. પરમ ધ્યાન (૨) પરમ ધ્યાન-ગુરુસ્ય પ્રથમોમેનઃ પ્રચસ્વ-વિતર્જ વિચારમ્ । અર્થ :-શુકલ ધ્યાનના ચાર ભેદોમાંથી પ્રથમભેદ-પૃથક્વ-વિતર્ક સવિચાર” ને અહી' ‘પરમ ધ્યાન' તરીકે ઓળખાવે છે. ભાવાર્થ :-‘ધ્યાનશતક' વિગેરે ગ્રંÀામાં શુકલ ધ્યાન સંબધી વિશેષ માહિતી આપેલી છે. તેના સક્ષેપ સાર–પ્રસ્તુતમાં જેટલા ઉપયેગી છે, તેટલા અહી' વિચારવામાં આવશે. ધર્મ ધ્યાનથી જેમ શુકલ ધ્યાનની પણ ભાવનાઓ, દેશ, કાલ, શાસન-વિગેરેની મર્યાદા પણ તે પ્રમાણે સમજવી, આલખનાદિમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. ૨૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ શુલ યાનનાં આલબના : જિન શાસનમાં પ્રતિષ્ઠિત શુલ ધ્યાનના વિશિષ્ટ આલ`બનેા ક્ષમા મૃદુતા, (નમ્રતા) આર્જવ (સરળતા) અને મુક્તિ (સ ંતાષ) વિગેરે સદ્ગુણૢા છે. જેના પ્રભાવથી મુનિ શુલ ધ્યાન પામી શકે છે. ક્રમ - ધર્મ ધ્યાનની વિચારણામાં શુ ધ્યાનના ક્રમ બતાવી ગયા છીએ યાતવ્ય - સામાન્યતયા શુકલ ધ્યાનના વિષય આ પ્રમાણે છે, આત્માદિ દ્વવ્યેામાં ઉત્પાદ-વ્યય, ધ્રૌવ્યાદિ પર્યાયાનું' વિવિધનય-દ્રવ્યાસ્તિકનયાદિ વડે પૂર્વાંગત શ્રુતને આધારે ચિન્તન કરવું એ શુફલ ધ્યાનનું ધ્યેય છે. મરૂદેવી માતા વિગેરેને ‘પૂર્વ'ના જ્ઞાન વિના પણુ સહજ રીતે...... શ્રુતજ્ઞાન વડે પર્યાયનું ચિંતન ઘટી શકે છે. પ્રથમ શુકલ ધ્યાન – પૃથક્વ–વિતક –સવિચારનું લક્ષણ પૃથ′′ એટલે ભેદથી કે વિસ્તારથી, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનનું ચિ ંતન અને સવિચાર એટલે અથ, શબ્દ અને ચેાગમાં સંક્રમણુ થવુ' તે વિચાર, એવા વિચારથી યુક્ત હાય તે સવિચાર....... આ ત્રણે ભેદથી યુક્ત હાય તે પ્રથમ શુલ ધ્યાન છે વિશેષાય : પૃથત્વ : જેમાં વિસ્તારથી (ભેદથી) જવ વડે પરમાણુ આદિ દ્રવ્યાના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાદિ પર્યાયેા કે......અમૂર્ત-મૂત્યુદિ પર્યાયે 'એકાગ્ર મને ચિ'તન કરવામાં આવે.....તેને પૃથક્ કહેવાય છે. હું અથવા જે વિતર્ક-શ્રુતજ્ઞાન દ્વારા જાણી એક દ્રવ્યથી ધ્રૂવ્યાંતરમાં, એક ગુણથી–ગુણાંતરમાં, અને એક પર્યાયથી પર્યાયાન્તરમાં ચિંતન થાય તે પણ પૃથક્ત્વ છે. વિતક :--જે ધ્યાનમાં સ્વ શુદ્ધાત્માનુભવ રૂપ ભાવશ્રુતના આલમનથી ઉત્પન્ન થયેલે અન્તર્જ પા(મક (અંતરંગ નિરૂપ) વિતર્ક રૂપ હોય તે સવિતર્ક કહેવાય છે. $ સહભાગી હોય તે ગુણ' કહેવાય છે અને ક્રમભાવીને પર્યાય કહેવાય છે. અને જે ગુણ પર્યાયથી યુક્ત હોય તેને દ્રવ્ય કહેવાય છે. (ગુણ સ્થાનક ક્રમારેાહુ ગાથા ૬૦ થી ૬૫) २४ Page #36 -------------------------------------------------------------------------- ________________ સવિચાર :- જે ધ્યાનમાં એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દથી બીજા શબ્દમાં, તથા એક યુગથી બીજા રોગમાં સંક્રમણ થતું હોય તે “સવિચાર કહેવાય છે. અહીં અર્થ તે દ્રવ્યરૂપ છે. શબ્દ એ અક્ષર–નામ સ્વરૂપ છે અને યોગ એ મનવચન, કાયા રૂપ છે. તેમાં પરસ્પર સંક્રમણ થાય છે, એટલે કે ધ્યાનને ઉપયોગ બદલાતું રહે છે, તે શુફલ ધ્યાનને પ્રથમ પ્રકાર આ ત્રણે (પૃથફત્વ-વિતર્ક અને વિચાર) થી યુક્ત હોય છે. જો કે આ ધ્યાન પ્રતિપાતી છે. છતાં વિશુદ્ધ હવાથી, ઉત્તરોત્તર અત્યંત વિશુદ્ધ થાન (ઉત્તર ગુણણનક) નું સાધક બને છે. આ રીતે.....ધર્મ ધ્યાનના આજ્ઞા વિયયાદિ ભેદોના સતત અભ્યાસથી જ પરમ દયાન પ્રગટે છે. માટે તેને જ અહીં થફલ ધ્યાનના પ્રથમ ભેદ તરીકે ગણાવ્યો છે. મેક્ષના અસાધારણ અદ્વિતીય કારણરૂપ શુકલધ્યાન એ મુખ્ય વૃત્તિએ પ્રથમ સંધયણવાળા પૂર્વધરેજ કરવાને સમર્થ બને છે. પરંતુ અલ્પ સવવાળા પુરૂષેનું ચિત્ત અત્યંત સ્થિર થતું નથી, અનેક વિષયોથી વ્યાકુળ બનેલું ચિત્ત સ્વસ્થ બની શકતું નથી તેથી અલ્પ સત્ત્વવાળાને શુકલ ધ્યાન કરવાનો અધિકાર નથી. ગુરૂ પરંપરાએ ચકુલ ધ્યાનને આમ્નાય જાણવા મળે છે. તે રીતે...વર્ણન કરીશું. પરંતુ આધુનિક સાધકો માટે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થફલ યાનની સાધના અતિ સુકર છે.” એમ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પિતાના યોગશાસ્ત્રમાં અગીયારમાં પ્રકાશમાં જણાવ્યું છે. (૩) શૂન્ય ધ્યાન : (ધ્યાનનો ત્રીજો ભેદ) મૂલ – સૂવૅ વિતાવ્યા ૩૪ . ગ શૂ-કિસવિતિના રાધા खित्ते दितुमत्ते राग-सिणेहाई भय महऽव्वत्ते । निदाइ पंचगेण' वारसहा दव्व सुन्न ति ।। २ ।।। भावतो :- व्यापार योग्य स्यापि चेतसः सर्वथा व्यापारा चरमः ॥ અથ – શૂન્ય એટલે જેમાં “ચિન્તા”ને અભાવ હોય. દ્રવ્ય શૂન્ય – ક્ષિપ્ત ચિત્ત આદિ અવસ્થાઓમાં પણ ચિતા વિચાર શૂન્ય થઈ જાય. તેટલા માત્રથી તેને શૂન્ય ધ્યાન કહી શકાય નહીં, તે અવસ્થામાં મને દ્રવ્યનું ગ્રહણ થતું ન હોવાથી તેને દ્રવ્યથી શય કહી શકાય છે. ચિત્તની ક્ષિપ્ત' આદિ બારે અવસ્થાઓને “દ્રવ્ય શૂન્ય” તરીકે જણાવેલી છે. ૨૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ તેનું સ્વરૂપ ટુંકમાં આ પ્રમાણે છે :ક્ષિપ્ત - ધન આદિ ચારાઈ જવાના કારણે જેના ચિત્તમાં વિશ્વમ ઉત્પન્ન થયેલ હોય તેને -૦ “ક્ષિપ્ત ચિત્ત” કહેવાય છે. શત્રુ ઉપર વારંવાર વિજય મેળવવા આદિના કારણે પ્રાપ્ત થયેલા ઉત્કર્ષથી અતિ વિસ્મય થવાને લીધે જેના ચિત્તનો હ્રાસ થયો હોય તેને “ડીપ્ત ચિત્ત” કહે છે. દારૂ પીવાથી ઉન્મત્ત થયેલા ચિત્તને ર“મન કહેવાય છે. સમજણ વિનાના ચિત્તને અવ્યક્ત ચિત્ત કહેવાય છે. બાકીની ચિત્તની અવરથાઓ પ્રસિદ્ધ છે. ભાવશૂન્ય : ચિત્ત ચિન્તન વ્યાપારને યોગ્ય હોવા છતાં ૩ આમવીર્યની પ્રબળતાને લઈને બનાવવું તેને “ભાવશૂન્ય” ધ્યાન કહેવાય છે. અમનરક મેગ, ઉન્મની દશા નિર્વિકલ્પ અવસ્થા, કે પરમદાસીન્ય આદિ પણ ભાવશૂન્ય” ના જ પર્યાયવાચી નામે છે. સર્વ પ્રકારના સવિકલપ ધ્યાનનું અંતિમ ફળ નિર્વિકલ્પ દશામાં આત્મસ્વરૂપનો અનુભવ કરવો એ છે. क्षिप्त चित्त यस्य द्रविणाद्यपहारे सति चित्त विनमा जातः । १ दीप्त चित्तं यस्या सकृच्छत्रूपराजयाद्युत्कर्षेण अतिविस्मयाभिभूतस्य चित्तहासो जातः ૨ મરઃ સુરચા વીરા (ઓઘ નિર્યુક્તિ-દ્રોણાચાર્ય કૃત ટીકા) यावत्प्रयत्न लेशा, यावत्सकल्च कल्पना काऽषि । तावन्नलयस्यापि प्राप्तिस्तत्वस्य तु का कथा ॥ ३ नहि रन्तरश्व समन्तान् चिन्ता चेष्टापरिच्युतो योगी । तन्मय भाव प्राप्तः कलयति भशमुन्मनी भावम् ।। (ગશાસ્ત્ર ૧૨ મે પ્રકાશ) Page #38 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે કે ૧જ્યાં સુધી મન–વચન અને કાયાથી સબધિત લેશ પણ પ્રયત્ન ચાલુ છે. અને જયાં સુધી સ*કલ્પ–વિકલ્પ યુક્ત કલ્પનાઓ છે, ત્યાં સુશ્રી મન-‘લય' અવસ્થાને પ્રાપ્ત થઈ શકતુ' નથી, તો પછી આત્મતત્ત્વની અનુભૂતિની વાત જ કયાંથી ? અર્થાત્ ‘મનેાલય’ વિના તત્ત્વાનુભૂતિ થતી નથી. અને ચાગી જ્યારે બાહ્ય અને આંતર સમરત ચિન્તાએ અને ચેષ્ટાઓથી રહિત ની પરમાત્મા સાથે તન્મય થાય છે. ત્યારે ઉન્મની ભાવ પ્રાપ્ત થાય છે. આવી અમનસ્ક દશા વડે જ મનનાં શત્સ્યેનુ' ઉન્મૂલન થાય છે. માટે ક્રમે ક્રમે મનને ચિન્તન વ્યાપારથી મુક્ત બનાવવુ' જરૂરી છે, ચેાગશાસ્ત્રનાં બારમા-અનુભવ પ્રકાશનુ' અધ્યયન-મનન કરવાથી અમનસ્ક ચેાગ રૂપ ‘શૂય ધ્યાન”ની વધુ સ્પષ્ટતા થશે. તથા આઠમા-પ્રકાશમાં નિર્દિષ્ટ “ અહ” ની ધ્યાન પ્રક્રિયામાં પણુ શૂન્ય ધ્યાન ને સિદ્ધ કરવામાં અત્યંત ઉપયેાગી બની શકે છે (૪) પરમ શૂન્ય યાન : त्रिभुवन विषय व्यापी चेते। विधाय एक वस्तु विषयतया - संकेाच्य ततस्तस्माद्व्यपनीयते । અર્થ :—ચિત્તની પરમશૂન્ય અવસ્થા પ્રાપ્ત કરવાની કલા બતાવે છે. સવ પ્રથમ ચિત્તને ૨ ત્રિભુવન ધ્યાપી—વિશાળ વિષયવાળું મનાવવું, પછી ચિત્તને ક્રમે-ક્રમે સ'ફાચી એક વસ્તુના વિષયવાળુ' બનાવવું, ત્યારબાદ તેમાંથી પણ... ચિત્તને ખસેડી તદ્ન ચિન્તન રહિત બનાવવામાં આવે તેને 16 પરમ શૂન્ય ધ્યાન કહેવાય છે. ૧. ચાગ (આત્મ વીય`) ની પ્રમળતાના તારતમ્યને સમજાવવા માટે ભવન ચેાગના ૯૬ પ્રકાર અને કરણ ચાગના ૯૬ પ્રકાર ગ્રકાર સ્વય' આગળ બતાવશે. ચેાગ, મહાચૈઞ, પરમયેળ વિગેરે. તેમજ વીના પ્રભાવે મન-ચિત્ત આદિના ચિન્તનાત્મક વ્યાપારને રાકવા માટે ૯૬ કરણુ બતાવશે. જેમ ઉન્મની ક્રરણુ, મહા ઉત્ખની કરણ, ૫રમ ઉ-મની કરણ વિગેરે તથા ઉપરેાક્ત સર્વ ભેદાની ધ્યાનના ૨૪ પ્રકારામાં ઘટના કરી છે. જેથી તેનું મહત્ત્વ સમજી શકાય છે – ૨ ત્રિભુવન વિષયતા :- જેમકે કેવલી ભગવાન કેવલી સમુદ્રઘાત કરતી વખતે ચેાથા સમયે પેાતાના આત્મ પ્રદેશને સલાક વ્યાપી બનાવે છે, તે અવસ્થાનુ ધ્યાન કરવાથી આપણા ચિત્તના વિષય સમગ્ર લેાક ખની શકે છે. २७ Page #39 -------------------------------------------------------------------------- ________________ “ધ્યાનશતકમાં” શુકુલ ધ્યાનનો ક્રમ બતાવતાં કહ્યું છે કે – ત્રિભુવન વિષયક ચિન્તનને કમે-કમે સંકેચીને છેવટે એક પરમાણુ પર સ્થાપન કરીને સુનિશ્ચલ ચિત્તવાળો છટ્વસ્થ યોગી ધ્યાન કરી શકે છે. પછી તેમાંથી પણ...ચિત્તને ખસેડી લેવાથી મનરહિત અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્રિભુવન વ્યાપિ વિષયવાળું ચિત્ત કર્મ કિમે અ૮૫ વિષયવાળું બને ત્યારે શુકુલ ધ્યાનને પ્રથમ પ્રકાર “પૃથફત વિતર્ક સવિચાર” ઘટી શકે છે. પરંતુ જ્યારે ચિત્ત એકજ આત્માદિ વસ્તુના એકજ પર્યાયનું ચિંતન કરે છે ત્યારે દ્વિતીય સુલ ધ્યાન “એકત્વ વિતર્ક અવિચાર” હોય છે. એમ તેના લક્ષણો ઉપરથી સમજી શકાય છે. તેના લક્ષણે આ પ્રમાણે છે. + જ્યારે ચિત્ત નિર્વાત સ્થાને રહેલા દીવાની જેમ અત્યંત નિષ્કળ–નિશ્ચલ બન્યું હોય તથા વ્યંજન કે યોગનું સંક્રમણ થતું ન હૈય અર્થાત્ એકમાં જ સ્થિર હેય. તેમજ ઉત્પાદન વ્યય અને વ્યાદિ પર્યાયમાંથી અન્યતર એક પર્યાયનું જ ચિતન થતું હોય તેને “એક-વિતર્ક-અવિચાર” કહેવાય છે. વિશેષ - આ ગ્રંથમાં છથને સંભવતા સર્વ દયાનો વિચાર કરવામાં આવ્યું છે. તેથી પરમ શ્રેય ધ્યાન દ્વારા કુલ ધ્યાનના બીજા પ્રકારનો નિર્દેશ થયો છે એમ સમજી શકાય છે. ધ્યાન અને પરમ ધ્યાનમાં ચિત્તના ચિન્તન વ્યાપારની પ્રધાનતા છે. + શ્રવજ્ઞાનના પ્રભાવે એક પદાર્થના ચિન્તન પછી તરત અન્ય પદાર્થનું ચિન્તન કરે. તેમજ એક શબ્દથી ખાતરનું ચિન્તન કરે. અથવા એક ચગથી અન્ય યોગનું આલંબન લે, એ રીતે નાના અર્થોના ચિન્તનમાં દઢ અભ્યાસ થવાથી આત્મ ગુણનો આવિર્ભાવ થતાં જ્યારે સાધક એકત્વ ચિન્તન માટે યોગ્ય બને. ત્યારે.એક જ કેગના આલંબન વડે ઉપાદાદિ એક જ પર્યાયનું ધ્યાન કરે છે. ત્રિભુવન વિષય વ્યાપી બનેલા મનને ક્રમશઃ સૂક્ષમ બનાવત. બનાવતાં અતિ-સૂક્ષમ આણ વિષયક બનાવે છે. અર્થાત્ એક જ આતમ ગુણ કે પર્યાયનું ચિંતન કરે છે ત્યાર પછી તે એક ગુણ–પર્યાયના ચિંતનમાંથી પણ નિવૃત્ત થતાં ચિત્તને સર્વથા નિરોધ થાય છે. ત્યારે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. જેમ મંત્રવારી મંત્રના બળે શરીરના સર્વ અંગોમાં વ્યાપ્ત વિષને એક સ્થાનમાં લાવી શકે છે તથા પ્રજવલિત અગ્નિમાંથી ઈધન-લાકડા આદિ ખસેડી લેવાથી અગ્નિ પિતાની મેળે બુઝાઈ જાય છે. ત્યાર પછી ધ્યાનાનલ પ્રબળ બનતાં ઘનઘાતી કર્મોને નાશ થતાં કેવળજ્ઞાન અને કેવળદનની પરમ જ્યોતિ પ્રગટે છે. (ગશાસ્ત્ર ૧૧ મે પ્રકાશ) Page #40 -------------------------------------------------------------------------- ________________ શૂન્ય અને પરમ શૂન્ય ધ્યાનમાં ચિ'તન વ્યાપારના ત્યાગની પ્રધાનતા છે. આ ક્રમથી એ ફલિત થાય છે કે પ્રથમ ચિત્તને અશુભ ચિન્તનમાંથી રેકી, શુભ તત્વના ચિંતનમાં જોડવુ જોઇએ ત્યાર પછી શુભ ચિંતન વ્યાપારાના પણ ત્યાગ કરી આત્મ ધ્યાનમાં લીન બનવા પ્રયાસ કરવા જોઇએ. મનની તા જ શૂન્ય-અવસ્થા સાધી શકાય છે. અન્યયા નહી... ......... આ ક્રમ બતાવવા માટે જ ગ્રન્થકાર મહર્ષિએ પ્રથમ ધ્યાન અને પરમ-ઘ્યાનનું સ્વરૂપ બતાવ્યા પછી જ શૂન્ય અને પરમ શૂન્ય ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે. અહી' ‘શૂન્ય' એ આત્મ સમાધિ રૂપ છે. અને પરમ શૂન્ય એ સ્વરૂપ છે. અને તે બંને ધ્યાન અને પરમ ધ્યાનનું ફળ છે. પરમ પ્રાન અને પરમ શૂન્યનું સ્વરૂપ ઃ પરમ-સમાધિ મૈં શુભ ધ્યાનના પ્રથમના મને પ્રકારામાં “પાતાંજલ ચેાગ દર્શન” કથિત “સ'પ્રજ્ઞાત ચેા”ના અન્તર્ભાવ થયેલે છે, કહ્યું પણ છે. :- निर्वितर्क विचारानन्दास्मिता निर्भासस्तु पर्यायविनिर्मुक्त शुध्ध द्रव्य ध्यानालि प्रायेण व्याख्येयः " અર્થાત્ નિર્વિત વિચાર આન'દા સ્મિતા નિર્ભ્રાસરૂપ સ'પ્રજ્ઞાત-ચેાગના પર્યાય રહિત શુદ્ધ આત્મ દ્રવ્યનાં ધ્યાનમાં અન્તર્ભાવ છે. તે એકત્વ વિતક અવિચાર” શુલ ધ્યાનના ખીજો ભેદ છે. ચારે પ્રકારની સમાપત્તિઓના અંતર્ભાવ પણ ઉપરોક્ત બંને પ્રકારના ધ્યાનમાં થયેલે છે. કહ્યું પણ છે : જૈન દષ્ટિએ સમપત્તિએ ચિત્તન એકાગ્ર બનાવનારા શુલ ધ્યાનવાળા જીવાને અનુભવાતી ચિત્તને એકાગ્ર બનાવનારી પર્યાય સહિત કે પર્યાય રહિત સ્થૂલ દ્રવ્ય અને સૂક્ષ્મ દ્રવ્યની ભાવના સ્વરૂપ” છે, અને તે ઉપશાંત મેહુ અવસ્થામાં અપેક્ષાએ સખીજ સમાધિરૂપ અને ક્ષીણુ માહ-અવસ્થામાં ‘નિીજ સમાધિ ' રૂપ હાય છે. એમ જાણવું. ચેાગ દર્શનના મતે સમાપત્તિ : ચિત્તનું ધ્યેયાકારે પરિણમવું તે...સમાપત્તિ છે. જો ધ્યેય સ્થૂલ પટ્ટાનુ' હાય તા અવિતર્ક, નિતિક સમાપત્તિ કહેવાય છે. જો ધ્યેય સૂક્ષ્મ પટ્ટાનુ... હાય તે...સવિચાર, નિવિ ચાર સમાપત્તિ કહેવાય છે. પર્યાય સહિત સ્થૂલ દ્રવ્યની ભાવનાને...સવિતર્ક સમાપત્તિ કહેવાય છે. પર્યાય રહિત સ્થૂલ દ્રવ્યની ભાવનાને...નિવિતર્ક સમાપત્તિ કહેવાય છે. પર્યાય સહિત સૂક્ષ્મ દ્રવ્યની ભાવનાને સવિચાર સમાપત્તિ કહેવાય છે. પર્યાય રહિત સૂક્ષ્મ દ્રવ્યની ભાવનાને ... નિવિચાર સમાપત્તિ કહેવાય છે. .... 1 ચેાગ બિન્દુ-૪૧૮ ચેાગ દન વૃત્તિ (ઉષા-યશા-વિ. કૃત) ૧-૪૦-૪૨ ♦ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૫) કલો द्रव्यतो मल्लादिभिर्नाडी चम्पनेन या चटाय्यते, भावतस्तु अत्यन्ता भ्यासतः स्वयमेव देशकाल करणाद्यनपेक्ष्य या सभारोहति, अन्येन त्ववतार्यते; यथा पुष्पभूतेराचार्यस्य पुष्प (व्य) मित्रेण कला जागरणं कृतम् ॥ ५ ॥ અર્થ – “કલા” ના બે પ્રકાર છે. “વ્યકલા” અને ભાવકલા મલ વિગેરે લોકો નાડી દબાવીને (ઉતરી ગયેલા અંગને) ચડાવે છે તે દ્રવ્યકલા છે પરંતુ અત્યંત અભ્યાસના કારણે દેશ, કાલ તથા કરણ આદિની અપેક્ષા વિના પિતાની મેળે જ ચડે છે. પરંતુ બીજાવડે ઉતારાય તે “ભાવકલા” છે. જેમકે આચાર્ય પુષ્પ ભૂતિની કલાને (સમાધિને) મુનિ પુષ્પ મિત્રે જાગૃત કરી હતી-ઉતારી હતી [ આ કથા માટે પાછળ પરિશિષ્ટ જુઓ ] ભાવાર્થ :- દ્રવ્ય કલાનું સ્વરૂપ–વર્ણન ભાવકલાના સ્વરૂપને સ્પષ્ટતાથી સમજવામાં ઉપયોગી બને છે. બાહ્ય પ્રયત્ન વિશેષથી નાડી દબાવવા વિગેરેથી મહલ-પહેલવાન કે હાડવૈદ્ય વિગેરે ઉતરી ગયેલા અંગો-પાગને ફરી વ્યવસ્થિત કરી દે છે. આવી બધી કલાએ દ્રવ્યકલા કહેવાય છે. એમ ભાવકલા તેને કહેવાય છે કે કુંડલિનીનું ઉદર્વગમન થવાથી જે સ્વયં અન્ય-પુરૂષની અપેક્ષા-સહાય વિના “સમાધિ” પ્રાપ્ત થાય છે. થાનના સતત અભ્યાસથી કુંડલિની-પ્રાણ શક્તિ ઉર્વગામી બને છે. તેમાં કોઈ દેશ, કાલ કે કરણ–આસનાદિ સાધન વિશેષની અપેક્ષા નિણત હોતી નથી. તે સ્વયં સહજરીતે સંકુરિત થાય છે. અને તેના દ્વારા અપૂર્વ “સમાધિને અનુભવ થાય છે. આ અવસ્થામાં લાંબા કાળ સુધી સ્થિર રહી શકાય છે. પરંતુ ઉર્ધ્વગામી બનેલી શક્તિનું પુનઃ અવતરણ કરવામાં અન્ય પુરૂષની અપેક્ષા રહે છે. પુષ્પભૂતિ આચાર્ય મહારાજની ઉદર્વગામી બનેલી કલા-કુંડલિનીનું પુનઃ અવતરણ શ્રી પુષ્પ મિત્ર મુનિએ તેમના અંગુઠાના સ્પર્શથી કર્યું હતું એ વાત + શાસ્ત્રોમાં નેધાયેલી છે. આવશ્યક નિર્યુક્તિ શ્રી હરિભદ્રીય વૃત્તિ પૂ. ૦રર. Page #42 -------------------------------------------------------------------------- ________________ પર “ગુણસ્થાન ક્રમારોહ પ્રકરણની વૃત્તિમાં કુંડલિનીને (કલાને) “પ્રાણશક્તિ' તરીકે ઓળખાવી છે. બીજા પણ દર્શનકારો આ કુંડલીનીને જુદા-જુદા નામથી ઓળખાવે છે. માહેશ્વર તેને “શક્તિ” કહે છે. સાંખે તેને “પરા પ્રકૃતિ” કહે છે. સૂર્યના ઉપાસકે તેને “મહારાણી” નામ આપે છે બૌદ્ધો તેને “તારા” કહે છે. આમ પ્રત્યેક દર્શનકારોએ કુંડલિની શક્તિને માન્ય કરી, તેનાં ઉર્વગમનની પ્રક્રિયાને અપનાવી છે, અને ઉપદેશી છે. કુંડલિનીનું સ્વરૂપ જૈન ગ્રામ પણ કુંડલિની શક્તિનો નિર્દેશ ઘણે ઠેકાણે જોવા મળે છે. તેમાંના કેટલાંક નિદેશો અહીં નેધવામાં આવે છે. તે આ પ્રમાણે છે. (૧) જે યોગીશ્વરએ ધ્યાનના અભ્યાસની પરાકાષ્ટાથી પવન સહિત ચિત્તને નિરોધ કરીને, અને...એ રીતે માનસિક વિક્ષેપને દૂર કરીને સહજ અને નિરૂપમ એવા આનંદથી ભરપુર રસવાળા સ્વાનુભવ રૂપ પ્રબોધને પ્રાપ્ત કરેલ છે. તેઓ વડે સ્વાધીન પવનથી બ્રહ્મરબંને પુરીને, જેનાં સ્વરૂપનું ધ્યાન “કડલિનીમાં કરાય છે, તે અચિન્ય મહિમાવાળા, સર્વજ્ઞ પરમ–પુરૂષ પરમાત્મા જય પામે છે. આ રીતે કુણ્ડલિનીને ઉલેખ “સર્વજ્ઞાષ્ટક માં પૂજ્ય મુનિ સુંદરસૂરીશ્વરજી મહારાજે સર્વજ્ઞ પરમાત્માની રતુતિમાં કરેલો છે. (૨) શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત “સિદ્ધ માતૃકાભિધ ધર્મપ્રકરણ” માં કુણ્ડલિની અંગે આ રીતે નિર્દેશ છે. લોકને નવતત્વ (જ્ઞાનરૂપે) આપે છે, નવ પ્રકારના જીવોની અસ્તિતા-સત્તાને સમજાવે છે. નવા પ્રકારના પાપ કારણેને સમૂહને નાશ કરે છે. તેથી આ કુણ્ડલિની શક્તિને ગુણવાન પુરૂષ “ભલિ” કહે છે. | સર્પ, બીજાંકુર અને વિઘની આકૃતિઓથી જાણે પાતાલ લેક, મત્ય લેક, અને સ્વર્ગલોકને ધારણ કરતી હોય તેવી આ પરાશક્તિ કુણ્ડલિની જણાય છે. તે “ભલિ” એ નામથી બાળકે વડે બારાખડીની પહેલાં વારંવાર લખાય છે. હે ભલે! ભલે ! કુડલિની ! જ્યારે તું જડતારૂપ અંધકારનો નાશ કરે છે ત્યારે તું તારી અદૂભુત એવી મહાભૂતોના ગુણરૂપ લક્ષમી આપે છે, અને સાથે સાથે સનાતન એવું જ્ઞાનધન પણ આપે છે. (૩) શ્રી વિનયચન્દ્રસૂરિ કૃત “કાવ્યશિક્ષા” માં મળતા કુડલિનીને નિર્દેશ: ભલિ નામે વિશ્રત જે પરમ શક્તિ છે તે આદ્યશક્તિ છે. પરાભગવતી છે. કુન્તાકૃતિને ધારણ કરનાર છે, તેનું રેખા અથવા કુડલિની રૂપે વર્ણન કરવામાં આવે છે. તે શ્લોક ૫૪ ૩૧ કે Page #43 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંત સુધીના સમગ્ર મધ્યમ માર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે. તેનું પુસ્તકાના અથવા ખારખડીના પ્રારંભમાં આલેખન કરવામાં આવે છે. કાવ્યેામાં મ‘ગલાચરણેામાં તેની સ્તુતિ સ`ભળાય છે. તે દેવતા છે, તે બ્રહ્મમયી છે તે તમને પવિત્ર કરે. (૪) ધ્યાન દંડક સ્તુતિમાં” કુલ્ડલિનીના નિર્દેશ “જેના ઉપર શ્રી જિનેશ્વર ભગવાન પ્રસન્ન થયા છે તે અગ્નિ સમાન છે. અપાનરન્દ્રને સ`કેચીને, અને બિસતતુ સમાન સૂક્ષ્મ રૂપવાળી પ્રાણશકિતનું' ઉર્ધ્વગમન કરી શકે એટલે કે...મૂલાધારથી ઉત્થાપિત કરીને તે હૃદય-કમલ કેશમાં (અનાહત ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણ શક્તિને શૂન્યાતિશય એવી ખગતિમાં (આશા ચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ જઈને સવ બાજુએથી લેકાલેકને અવલે કનારી દેદ્દીપ્યમાન કલાને (કેવળજ્ઞાનને) પ્રાપ્ત કરે છે, (૫) “અધ્યાત્મ માતૃકામાં” કુલિનીના નિર્દેશ ! ચેાગી પુરૂષ એ કુણ્ડલિની શિતને ‘ભલે' અથવા ‘બલિ' નામથી એળખે છે. એ શકિતનું વન વેદ, પુરાણા તેમજ આગમેાથી પ્રમાણિત છે. “નાભિના મૂલ પાસે, વરૂણ ચક્ર અને અગ્નિચક્રની વચ્ચે એક અત્ય'ત સુંદર એવી નાગિણી છે, તેનુ' નામ કુણ્ડલિની શકિત છે.” સ્થિર આકુ ંચન (મૂલબંધ) કરવાથી અને ઉડ્ડીયન બધ કરવાથી તે ચેકિંગની (કુણ્ડલિની શકિત) જાગે છે. જગતમાં સૂર્યની જેમ તે ઉદિત થાય છે. કુણ્ડલિની શકિત તે દેવી શક્તિ છે. તેનુ સ્થાન દીપક સમાન ઉદ્યોતિત છે. (૬) ‘શારદા સ્તવ’ માં કુણ્ડલિનીના નિર્દેશ : “તે અનિવચનીય પ્રભાવશાળી કુણ્ડલિની શક્તિ ચેાગીઓને સુવિદિત છે, અને તેઓ વડે (વિવિધ રીતે) સ્તવાએલી છે,” તે નાભિકદથી સમ્યક્ રીતે ઉદ્દગત થઇને (મધ્યમ માર્ગ વડે ઉર્ધ્વગતિને પ્રાપ્ત કરીને) બ્રહ્મરધ્રમાં લય પામે છે. બ્રહ્મરન્ધ્રમાં લય પામતી તે કુણ્ડલિની શકિત સતત પ્રવિકવર ઉપાધિ રહિત અને પરમેષ્કૃષ્ટ એવા પરમ આનંદરૂપ અમૃતને જીવનારી (ઝરનારી) છે. આવી કુણ્ડલિની શક્તિને જ્યારે કવિવરા સ્મૃતિ પથમાં લાવે છે, ત્યારે તે.... કાવ્યરૂપ ફળાના સમૂહને જન્મ આપે છે.” કુંડલિનીનું સ્વરૂપ : કુણ્ડલિની પ્રસુપ્ત ભુજંગાકાર છે, સ્વયં ઉચરણ શીલઅનરક (સ્વરવિનાના) ‘હુ’ કાર રૂપ છે. એ હુ કાર ને જ પરમબીજ પણ કહેવાય છે. મહાશકિત સ્વરૂપ કુણ્ડલિની જ્યારે પ્રબુદ્ધ થાય છે ત્યારે પ્રાણબ્રહ્મરન્ધ્રમાં લય પામે છે. ३२ Page #44 -------------------------------------------------------------------------- ________________ अथ तस्यान्तरात्मान રાન્ચમાન', 'વિચિન્તયેત્ । વિન્દુ તત્તા નિયંત્-ક્ષી. ગૌરાવૃમિમિઃ |||| અર્થ : 'અહં' ના ધ્યાનમાં તન્મય બનેલેા ચેાગી તે મૂલાધાર-સ્થાનમાં રહેલા અષ્ટદલ કમલની કણિકામાં બિરાજિત પેાતાના આત્માને બિન્દુ અને તપ્તકલા (કુણ્ડલિની) માંથી ઝરતા દૂધ જેવા ઉજ્જવળ અમૃતની ઉમિએ (ધારા) વડે તરખાળ થયે હાય એમ ચિન્તવે. અહી‘‘બિન્દુ' ના અથ છે સહઅદલ કમલરૂપ બ્રહ્મરન્ધ્રમાં બિરાજમાન પરમાત્મ પદ રૂપ ‘પરમતત્ત્વ' અને કલાના મતલબ છે પૂકત ઉત્થાપન અને ગ્રન્થ વિદ્વારણની પ્રક્રિયા વડે જાગૃત થઇને બ્રહ્મરન્દ્રમાં પ્રવેશ પામેલી કુંડલિની (પ્રાણ) શક્તિરૂપ કલા. • ઉપદેશ પદ' માં સાડા ત્રણ કલાએનું ધ્યાન ખતાવ્યું છે, તે કુણ્ડલિનીનુ સૂચક છે. (ચેાગ અષ્ટમ પ્રકાશ) આ રીતે કુ'ડલિનીનુ ધ્યાન તે ‘ભાવ કલા' છે. અને નાડી વિગેરેના દખાણુથી થતુ' કું'ડલિનીનું ઉત્થાન તે ‘દ્રવ્ય કલા છે. કલાની ધ્યાન પ્રક્રિયા ઃ કલા કુણ્ડલિનીના ધ્યાન અંગેની એક પ્રક્રિયા + “ ઉપદેશપ” ગ્રંથમાં પણ વધુ વેલી છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે ઃ “ ધ્યાન માર્ગના અભિલાષી સાધકાએ હૃદયમાં સમવસરણસ્થ તીર્થંકર પરમામાનાં સ્વરૂપની કલ્પના કરીને ઈન્દ્રાદિ દેવાની જેમ તેમની નિકટ સુધી પ્રવેશ કરવા. તે પછી પ્રવેશ ઉપર સાડા ત્રણ કલા સહિત તે પરમાત્માનું ધ્યાન કરવું સાડા ત્રણ કલાનું રહસ્ય – જ્ઞાનાવરણીયાદિ આઠ ક્રમ રૂપ ‘આઠે કલા' છે તે સામાન્યથી પ્રત્યેક સ‘સારી જીવને હાય છે. તે આઠ કલામાંથી ચાર ઘાતી કર્યાં (જ્ઞાના-દના-મેહ. અંત.) રૂપ ચાર કલા અને આચુષ્ય ક્રમ ના કેટલેક (અડધા જેટલેા) ભાગ ક્ષય થઈ જવાથી શેષ રહેલી સાડા ત્રણ કલા (અત્યંત પ્રશસ્ત નામ-રૂપાદિ ઉચ્ચ ગેાત્ર શાતા વેદનીય અને શેષ આયુષ્ય રૂપ શા કલા) કેવલી ભગવંતાને જીત્રન પર્યંત અનુસરે છે. માટે તે સાડા-ત્રણ કલાવાળા કેવલી ભગવ‘તેમનુ ધ્યાન કરવુ જોઈ એ. કલા સંખ ́ધી ખીજી' પણ ધ્યાન નિરૂપણ અહ” અક્ષર તત્ત્વ સ્તવ” માં આ પ્રમાણે મલે છે. X ઉપદેશ પ૪ લા* ૮૯૦ થી ૮૯૮ વૃત્તિ ૫ ૩૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ “આ અહને આશ્રય લઈને અન્ય દર્શનકારોએ સાડાત્રણ માત્રાવાળી કલા, નાદ, બિન્દુ અને લય-ગ કહ્યા છે. અર્થાત્ પરદર્શનમાં અત્યંત પ્રસિદ્ધ કુંડલિની યોગ, નાદાનું સંધાન યોગ, લયયેગ વિગેરે “અહ”ની ધ્યાન પ્રક્રિયાના જ અંગો હોવાથી તેમાંથી જ નીકળેલા છે. ચોગ શાસ્ત્રનાં અષ્ટમ પ્રકાશમાં બતાવેલી “અહ”ની ધ્યાત પ્રક્રિયામાં પણ નાદ, બિન્દુ, કલા સંબંધી વિશેષ માહિતી આપેલી છે. (૬) પરમકલાઃ परमकला या सुनिष्पन्नत्वादभ्यासस्य स्वयमेव जागर्ति', यथा चतुर्दश पूर्विण महाप्राणां ध्याने ॥६।। અર્થ : અભ્યાસ સુનિધ્યન-સિદ્ધ થવાથી જે (સમાધિ) પિતાની મેળે જ જાગૃત થાય છે, ઉતરી જાય છે તે “પરમકલા છે. જેમ ચોદપૂર્વધરને મહાપ્રાણ ધ્યાનમાં થાય છે. વિવેચન – ધ્યાનના સતત અભ્યાસ દ્વારા કળા ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા પછી જ્યારે તેનું જાગરણઅવતરણ આપોઆપ થવા લાગે છે. એટલે કે બીજાની મદદ વિના સ્વયં ઉતરી જાય છે ત્યારે તે કલા (કુડલિની કે સમાધિ) પરમ પ્રકર્ષ કેટિએ પહોંચે છે. - કલા ધ્યાન પણ સમાધિરૂપ હોવાથી દીર્ધકાળના થાનાયાસથી તે સિદ્ધ થાય છે. અને તેના ફળરૂપે આ “પરમકલા' રૂપ સમાધિ દશા પ્રગટે છે. તેથી ધ્યાનની એક મહાન સિદ્ધિ તરીકે તેને અહીં નિર્દેશ થયે છે. “કલા પ્રાણ શક્તિરૂપ છે. અને “પરમકલા મહા પ્રાણ શક્તિરૂપ છે. ચૌદ પૂર્વધર મહાયોગી શ્રી ભદ્રબાહસૂરીશ્વરજી મહારાજે મહા પ્રાણ દયાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, એ ઉલલેખ “ઉત્તરાધ્યયન” આદિ સૂત્રોની ટીકામાં જોવા મળે છે તેઓશ્રીએ નેપાળ દેશમાં બાર વર્ષની દીર્ઘ સાધના કરીને આ મહાન ધ્યાન સિદ્ધિ મેળવી હતી, જેના પ્રભાવે હજાર હાથી પ્રમાણુ શાહીથી લખી શકાય એવા વિશાલકાય “ચૌદ પૂર્વેને સ્વાધ્યાય પણ માત્ર અંતર્મુહૂર્ત બે ઘડી જેટલા ટૂંકા સમયમાં કરી શકાય તેવી તીવ્ર સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. અર્થાત્ અલ્પ સમયમાં સંખ્યાબંધ સૂત્રોનું સ્મરણ કરી શકવાની ક્ષમતા આ મહા પ્રાણ દયાનના પ્રભાવે છે એટલું જ નહીં પણ સિદ્ધિ અને સમાધિની–પરમોચ્ચ કક્ષાએ પણ આ કલા અને પરમકલાના દીર્ઘકાલિન અભ્યાસથી સહજમાં પ્રાપ્ત થાય છે एत्तदेव समाश्रित्य, कलाह्यर्ध चतुर्थिका .. ના ચિન્હ ૪૨ વેરિ, વર્તિતા જાવામિ (નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત પૃ. ૨૪) ૩૪ Page #46 -------------------------------------------------------------------------- ________________ હઠ યાગ પ્રદીપિકા' આદિ ગ્રંથામાં બતાવેલી હઠયોગની અનેક પ્રક્રિયાઓ-જેવી કે પ્રાણાયામ, ષટૂચક્રભેદન કુલ્ડલિની ઉત્થાન વિગેરેના અંતર્ભાવ આ અને પરમકક્ષા ધ્યાનમાં થયેલા છે. કેમકે લાધ્યાન અને તેની સિદ્ધિ એ ષટ્ચ ભેદન અને કુલિનીના ઉત્થાન (પ્રાણવાયુના ઉધ્વગમન) વિના થતી નથી. રાજયેાગની પદ્ધતિ પ્રમાણે ભક્તિ જ્ઞાન અને કમચાગ દ્વારા પ્રાપ્ત થતી સમાધિમાં હઠયાગની પ્રક્રિયા જેટલે શારીરિક શ્રમ નથી કરવા પડતા. ઈશ્વરપ્રણિધાન જાપ અને સૂત્ર સ્વાધ્યાય આદિ દ્વારા પ્રાણશક્તિ ઉપર સહજ રીતે કાબુ આવે છે. પ્રાણાયામ કે આસનાદિ દ્વારા પ્રાણ નિયમન કરવાની હઠચેાગની પ્રક્રિયામાં શારીરિક શ્રમ અધિકતર હાવાથી તેમાં મન ચંચળ અને સકિલષ્ટ બની જાય એવી શકયતા વધારે પ્રમાણમાં છે, જ્યારે રાજયાગની પ્રક્રિયામાં પ્રાણનિયમન કરતાં મનેા જય તરફ લક્ષ્ય અધિક હેાવાથી તેમાં શારીરીક શ્રમ અપ હોય છે, અને મનને સ્થિર અને નિર્માળ બનાવવા માટે ઈશ્વર પ્રણિધાન જાપ આદિના સરળ-સુગમ ઉપા। આદરવામાં આવે છે. જેથી મન ધીમે ધીમે નિર્મળ અને શાંત બનતું જાય છે. મન અને પ્રાણ અને અન્યેાન્ય સંબધિત હાવાથી એકના વિજયથી ખીજાને પણ વિજય સહજ થઇ જાય છે. માટે જ સાચા મુમુક્ષુ સાધકા હઠયાગ કરતા રાજયાગની સાધનાને જ જીવનમાં અધિકતર માન અને સ્થાન આપે છે. ગુણસ્થાન ક્રમાાહમાં પણ કહ્યુ` છે કે : ઉપરક્ત રીતિએ ‘ક્ષપક શ્રેણિ’ ઉપર આરાહણ કરતી વેળાએ જે પ્રાણાયામનુ વર્ણન કરવામાં આવ્યું છે તે રૂઢિમાત્રથી જાણવું, મુખ્યતયા તા ક્ષપકસાધકને સુવિશુદ્ધ ભાવ એજ ક્ષપક શ્રેણિના મૂળભૂત હેતુ છે, અર્થાત્ પ્રાણાયામ આદિની હઠયોગની પ્રક્રિયાના આશ્રય લીધા વિના પણ વિશુદ્ધ અને પ્રખળ ધ્યાન શક્તિના પ્રાદુર્ભાવ ક્ષપક શ્રેણિવાળા સાધકને થઈ શકે છે. 6 આગળ બતાવવામાં આવતા ના૪-૫૨મનાદ અને બિન્દુ-૫૨મબિન્દુ વિગેરે ધ્યાન પણ પ્રાણશક્તિની વિશિષ્ટ અવસ્થાએ છે. નાદ, બિન્દુ અને કળા આ ત્રણે પ્રાણશક્તિ (આત્મવીય) ની વિકસિત ભૂમિકા છે. આત્મવીના તારતમ્યને લઇને ધ્યાનની જુદી-જુદી કક્ષાએ પડે છે. જ્યાતિ : ज्योति :- चन्द्र, सूर्य, मणि- प्रदीप - विद्युदादि द्रव्यतः भावतोऽ भ्यासादनुत्मन मनसे भूत-भवद्-भविष्यद् बहि वस्तुसुचा विषयप्रकाशः ||७|| ૩૫. Page #47 -------------------------------------------------------------------------- ________________ અર્થ - તિના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય જ્યોતિ અને (૨) ભાવ જ્યોતિ દ્રવ્ય જ્યોતિ - ચંદ્ર, સૂર્ય, મણિ. દીપક તથા વિજલી વિગેરે દ્રવ્યથી જ્યોતિ છે. ભાવતિ :- દયાનાભ્યાસથી જેનું મન લીન થયું છે, તેવા મનુષ્યોને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધિ બાદ્ય વસ્તુઓને સૂચવનારો જે વિષય પ્રકાશ ઉત્પન્ન થાય છે. તે ભાવથી જોતિ છે. વિવેચન – જ્યોતિનું ધ્યાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય છે. જ્યોતિના સ્વરૂપનું સ્પષ્ટીકરણ થવાથી તેના ચિંતન અને ભાવનાના અભ્યાસી સાધક સ્વયં સમજી શકે છે. બાહ્ય દષ્ટિથી દેખાતી જાતિ તે દ્રવ્ય જ્યોતિ છે. ચંદ્ર, સૂર્ય-મણિ, દીપક, વીજળી આદિને પ્રકાશ બાહ્ય આંખેથી જોઈ શકાય છે. દ્રવ્ય જાતિનું ધ્યાન પણ ભાવ જાતિના ધ્યાનમાં આલંબન ભૂત બને છે. પ્રસન્નચંક, રાજર્ષિએ સૂર્ય સન્મુખ દષ્ટિ રાખીને ધ્યાન કર્યું હતું. તે વાત તેમના દષ્ટાંતમાં છે. ભાવતિ ધ્યાનના અભ્યાસ વડે મન આત્માદિ તત્વના ચિંતનમાં અત્યંત લીન બને છે ત્યારે ભૂત-ભાવિ અને વર્તમાનકાલીન બાહ્ય વરતુઓને સૂચવનારો-જાવનારે જે જ્ઞાન પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે, તે ભાવતિ છે આ ધ્યાન યોગીઓને અનુભવ ગમ્ય હોય છે. અધ્યાત્મ સારમાં કહ્યું છે : # પ્રશસ્ત આલંબન ધ્યાનને વારંવાર અભ્યાસ કર્યા પછી મનને ક્ષણવાર નિરલંબન કરવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન પરિપકવ બની જશે. પછી કોઈપણ એક પદાર્થનું આલંબન લઈ, બીજા બધા જ વિચારો-વિક છેડી દઈએ ત્યારે ઈધન વિનાના અગ્નિની જેમ ચિત્ત અત્યંત શાંત બની જાય છે. મન શાંત બની જવાથી આત્માની સહજ શાંત જ્યોતિ પ્રગટે છે અને આનાદિની અવિદ્યાને અંધકાર નષ્ટ થઈ જાય છે મોહ વિલય પામે છે. ઈહિ અધ્યાત્મ સાર અનુભવ સ્વરૂપ લેક નં.-૧૫ થી ૧૯ Page #48 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન જન્ય આમ જ્યેાતિ રત્નત્રયી સ્વરૂપ કહ્યું પણ છે + ૨ અજ્ઞાન ભસ્મથી આચ્છાદિત થયેલી આમ જાતિ ધ્યાનરૂપ વાયુના પ્રખળ વેગથી ક્ષણવારમાં જ પ્રગટ થાય છે. સમતારૂપી અમૃતમાં નિમગ્ન, સમાધિ વડે પાપકર્માના નાશ કરનારા મહાત્માઓને જ રત્નત્રયી સ્વરૂપ શુદ્ધ આત્મ ચૈાતિ પ્રકાશિત થાય છે. દૃષ્ટિવાળા પુરૂષને દીવાની જેમ અપ પણ આવી આત્મજ્યંતિ પરમ હિતકારી અને છે. પરંતુ તે સિવાયની ઘણી પણ જ્યેાતિ, “ આંધળાને સેકડા દીવાની જેમ ” હિતકારી થતી નથી. આત્મ જ્ગ્યાતિ અને અનુભવજ્ઞાન : શ્રુતજ્ઞાન અને શુભયાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રગટેલી આત્મજ્ગ્યાતિ આત્માના અનુભવ કરાવનારી હાવાથી “અનુભવ જ્ઞાન” સ્વરૂપ છે. કહ્યું પણ :- જ્ઞાનાવરણીયાદિ ક અને શરીરદિના કમ જનિત ભાવાને વિષે સાક્ષીરૂપે પ્રવૃત્તિ કરનારા અજ્ઞાનથી અનાવૃત્ત “આત્મ પ્રભુ” આત્મ જ્યેાતિ વડે સ્વચ‘ કુરાયમાન થાય છે. અર્થાત્ પેાતાની જ્ઞાન જ્યાતિ વડે આત્મા પેાતાના સ્વયં અનુભવ કરે છે. ભગવતી આદિ સૂત્રામાં પણ આ જ વાત બતાવવામાં આવી છે કે... એક વર્ષના શ્રમણ પર્યાયથી પરમ શુલતાને પ્રાપ્ત થયેલા મુનિવરાતે સર્વોથ સિદ્ધ વિમાનવાસી દેવા કરતાં પણ અધિક તેજોલેશ્યા” એટલે કે...જ્યેાતિ ઉલ્લસિત થાય છે. “ચેાગ દષ્ટિ સમુચ્ચય” માં ચેાગની આઠ દૃષ્ટિએ પૈકી સમ્યક્ત્વ પ્રાપ્તિ પૂર્વેની મિત્રાદિ ચાર દષ્ટિએમાં પણ અનુક્રમે તૃણુ, છાર, કાષ્ઠાગ્નિ અને દીપકના જેવી પ્રકાશમાન જ્ઞાન જ્યાતિ ઉત્પન્ન થાય છે. અને સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીની સ્થિરાદિ ચાર દષ્ટિએમાં સ્થિર અને અત્યંત નિર્મળ‘ચૈાતિ” પ્રગટે છે. તે અનુક્રમે રત્ન તારા, સૂર્ય, અને ચદ્રની ક્રાંતિ જેવી પ્રકાશમાન હોય છે. આમ જ્યંતિ સ્વ-પર પ્રકાશક છે. તેથી તેના બળે સાધકને આત્મિક આનંદના અનુભવ સાથે બાહ્ય પદાર્થોના પણ સ્પષ્ટતર બાધ થાય છે. ભૂતકાળમાં બનેલા, ભાવિકાળમાં બનનારા અને વર્તમાનકાળમાં બનતા બનાવાના પણ સ્પષ્ટ ખ્યાલ જાતિના વિકાસ મુજખ સાધકને અવશ્ય આવે છે. × ૨ પરમ જ્યંતિ 39 Page #49 -------------------------------------------------------------------------- ________________ ઉઘાડી આંખે આપણને જેમ સામે રહેલા બાહા પદાર્થોનું પ્રત્યક્ષ દર્શન થાય છે. તેમ આત્મ તિએ આંતર ચક્ષુ હોવાથી તેના ઉઘાડથી સાધકને બાહ્ય અને આંતર ભાનું પ્રત્યક્ષ દર્શન પરિમિત માત્રામાં તેને ક્ષયોપશમ મુજબ અવશ્ય થાય છે. અવધિ જ્ઞાન અને મન પર્યાવજ્ઞાન આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પણ ધ્યાન જનિત “જ્યોતિ” નું જ ફળ છે. * ૧ ધ્યેય પદાર્થમાં ચિત્તની એકાગ્રતા-તન્મયતા અને સતત ઉપગ હોય છે. ત્યારે તે પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ-રહસ્ય સાધકને જરૂર જાણવા અનુભવવા મળે છે અને તે તવાવભાસન-અનુભવજ્ઞાન જ ભાવના સિદ્ધિનું પ્રધાન અંગ-કારણ છે. જેમ-જેમ આત્મિક ગુણોને કમિક વિકાસ થાય છે. તેમ-તેમ આત્મ-જાતિઆંતરિક જ્ઞાન પ્રકાશ ક્રમે-કમે વધતા જાય છે. શાસ્ત્રકારો તેને દિવ્યદૃષ્ટિ, જ્યોતિ, અનુવભ, સાક્ષાત્કાર આદિ જુદા જુદા નામોથી ઓળખાવે છે. સૌ પ્રથમ ધર્મધ્યાનના સતત અભ્યાસથી ચિત્ત ચિંતન વ્યાપારથી રહિત થાય છે, પછી પ્રાણ શક્તિ રૂપ કુંડલિની કલા જાગૃત થાય છે. ત્યારબાદ વિશિષ્ટ દયાનાભ્યાસ દ્વારા આત્મ તિનુ પ્રગટીકરણ થાય છે. ધ્યાનને ચોવીશ ભેદમાંથી પ્રથમ સ્થાન ભેદના જે રીતે ૧૮૪૩૨ જેટલા પ્રભેદો થાય છે, તે રીતે જાતિમાં પણ તેટલાજ પ્રભેદ પડી શકે છે. યોગ અને ઉપગ રૂ૫ આત્મશક્તિની શુદ્ધિના તારતમ્યને લઈને દરેક ધ્યાનની ચડ ઉતર (ભિન્ન ભિન્ન) કક્ષાઓ હોય છે. કારણના ભેદથી કાર્યને ભેદ પણ અવશ્ય થાય છે. परम ज्योति :- येन सदाऽप्य यत्नेनाऽपि समाहिता वस्थायां पूर्वस्मात् चिरकाल भावि प्रकाशो जन्यते ॥ ८ ॥ અર્થ : ઉપર કહેલ “જ્યોતિ” કરતાં ચિરકાલ લાંબા સમય સુધી ટકનારો પ્રકાશ હમેશા પ્રયત્ન વિના સમાધિ અવસ્થામાં જે દયાનથી ઉત્પન્ન થાય છે તે “પરમ જાત' કહેવાય છે. વિવેચન : “તિ ધ્યાન” ના દીર્ઘકાલીન અભ્યાસના ફળરૂપે “પરમ તિ'નું પ્રગટી કરણ થાય છે. જે ધ્યાન વિશેષથી પ્રયત્ન વિના સમાધિ અવસ્થામાં સહજ અને પૂર્વના પ્રકાશ કરતાં કર્ઘકાલ સુધી ટકનારે સ્થિર રહેનાર પ્રકાશ હોય છે. * १ तगाय चित्तस्स तहो बओगओ || ૬૫ II ચગશતક ૩૮ Page #50 -------------------------------------------------------------------------- ________________ આ પરમ જ્યોતિને મહિમા ગાતાં પ. પૂ ઉપાધ્યાયજી એક મહર્ષિ કહે છે કે.. #જેનો અંશ માત્ર પણ પ્રાપ્ત થવાથી નવનિધાન પણ સદા સમીપમાં રહે છે તે નિરૂપાધિક આત્માની “પરમ જાતિ” ની અમે વારંવાર સ્તુતિ કરીએ છીએ.' ચંદ્ર સૂર્ય ગ્રહ, નક્ષત્રાદિની જયોતિ તે...પરિમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. પરંતુ... આત્માની પરમ ત તે.. લેક અને અલેક ચેતન અને જડ ઉભયને પ્રકાશિત કરનારી હોય છે. નવ નિધાન અને ચૌદ રનના સ્વામી ચકવતીને પણ જે તેજ પ્રાપ્ત થતું નથી. તે તેજ “પરમતિ ધારક મહાત્માને સ્વાધીન હોય છે અર્થાત્ જ્ઞાન-ધ્યાન મગ્ન મહાત્માએ ઈન્દ્ર અને ચક્રવતીઓ કશ્તાં પણ અધિક તેજસ્વી હોય છે. વિશેષ પ્રભાવ શાળી હોય છે. ઈન્દ્રો અને નરેનો પણ તેમના ચરણમાં નમતા હોય છે. સહજ અને વિરાટ પરમ જ્યોતિ વડે પ્રકાશિત અત:કરણવાળા જીવન મુકત મહાત્માઓ પરમ નિહ અને નિર્મમ હોય છે. મેક્ષની પણ અભિલાષા તેમના મનમાં રહેતી નથી. સૂર્યના તેજ કિરણના સંપર્કથી જેમ “સૂર્યકાન્ત મણિમાં રહેલા અગ્નિ વધુ પ્રજવલિત થાય છે. તેમ પરમ તિના સ્પર્શથી “અપરાતિ પણ વૃદ્ધિ પામે છે. - આ પરમ તિના પ્રકાશ (પ્રભાવ) થી શ્રી તીર્થકર ભગવંતો, ગણધર ભગવંતે, અને લબ્ધિધારી મુનિ મહાત્માએ ત્રણે જગતને વંદનીય અને પૂજનીય બને છે. પરમ જ્યોતિનું સ્વરૂપ : આત્માની આ પરમ જ્યોતિ બાહ્ય સર્વ પ્રકારની જ્યોતિ કરતાં નિરાળી અને નિરૂપમ છે. જેને નથી કેઈ બાહ્ય આલંબન કે આકાર, નથી કોઈ વિકલ્પ કે વિકાર. સર્વ પ્રકારની ઉપાધિથી રહિત નિરંજન અને નિર્મળ આ પરમ તિ છે. આવી અદભૂત-અદ્વિતીય પરમ જ્યોતિનું સ્વરૂપ જાણી. હદયના અહોભાવપૂર્વક વૈખરી વાણી વડે તેની સ્તુતિ-સ્તવના કરી મધ્યમાં વાણી દ્વારા એટલે કે મનોગત ચિંતન વડે તેનું ધ્યાન કરનાર સાધકને પશ્યતિ અને પરાવાણી દ્વારા આ “પરમતિ ”ને સાક્ષાત્કાર થાય છે. ચતુવિ શતિ જિન સ્તવ રૂપ “લગ્નસ સૂત્રને “ઉદ્યોતકર” પણ કહે છે. કાર્યોત્સર્ગમાં “લગ્નસ-ઉદ્યોતકર સૂત્ર વડે ક્ષાયિકભાવની પરમજ્યોતિ સ્વરૂપને પામેલા પરમત પંચવિશતિ શ્લે. ઉપા. યશોવિજય મ. Page #51 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિનેશ્વર પરમાત્માનું જ ધ્યાન થતું હોવાથી તે પરમ જ્યોતિ જ ધ્યાન છે. “લોગ્ગસ સૂત્ર”ની અંતિમ ગાથામાં પરમાત્માના પરમ જ્યોતિર્મયસ્વરૂપનો નિર્દેશ કરીને તે પરમ જ્યોતિ અમારામાં પણ પ્રગટે એવી માંગણી સાધક કરે છે. ૧ અસંખ્ય ચન્દ્રો કરતાં પણ અધિક નિર્મળતર, અસંખ્ય સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશમય અને અગાધ સાગર જેવા પરમગભીર પરમ તિવાળા અરિહન્ત અને સિદ્ધ ભગવતે ! મને પણ તેવી પરમ જ્યોતિની સિદ્ધિ આપો.” આ સુત્ર ગણધરકૃત હોવાથી, તે અનંત અર્થ અને ગમયુક્ત છે. તેમાં “પરમતિ”ની પ્રાપ્તિની અનેક કળાઓ-રહસ્ય ગૂઢ રીતે સમાયેલા છે. તેનો ભેદ તે તેવા પ્રકારની ઉંચી ભૂમિકાએ પહોંચેલા મહાયોગી પુરૂષે જ પામી શકે. જૈન દર્શનમાં બતાવેલી સામાયિકની-ઈટ અનિષ્ટ પ્રસંગોમાં રાગદ્વેષથી પર રહી પૂર્ણ સમતા ભાવમાં ઝીલવાની સાધના વડે ઔદાસીન્યભાવને પ્રાપ્ત કરવા “લેગસસૂત્રનું ધ્યાન કરનાર મુમુક્ષુ સાધક અવશ્ય “પરમ જ્યોતિને પ્રાપ્ત કરે છે. પરમ જ્યોતિ” એ સાધ્ય છે. અને તેના પ્રગટીકરણનું સાધન છે. લકમાં ઉદ્યોત કરનારા પરમ તિર્મય શ્રી તીર્થકર ભગવતેનું વંદન સ્મરણ અને ધ્યાન. જે મેળવવું છે તેનું–તદવાનનું ધ્યાન કરવું જરૂરી છે. એ વિના કેઈ સિદ્ધિ થતી નથી. પરમતિ આત્માનુભવ રૂપ હોવાથી તે “પ્રાતિજ્ઞાન” સ્વરૂપ છે. દિવસ અને રાત્રિથી જેમ સધ્યા ભિન્ન છે તેમ કેવળજ્ઞાન અને શ્રતજ્ઞાનથી “પ્રાતિજ્ઞાન અનુભવજ્ઞાન” એ ભિન્ન છે. આ “પરમ જ્યોતિ કેવળજ્ઞાન રૂ૫ સૂર્યને અરુણોદય સમાન છે. તે પ્રગટ થયા પછી થોડા જ સમયમાં અવશ્ય કેવળજ્ઞાન રૂપ સૂર્યનો ઉદય થાય છે. તીર્થકર ગણધરાદિ ઉત્તમ પદનો મૂળભૂત હેતુ આ રત્નત્રયમયી–પરમ તિ છે. અષ્ટ મહાસિદ્ધિ, નવનિધિ અને અનેક પ્રકારની બ્ધિઓ પણ તેના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. १ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहिय पयासयरा सागर वर गभीरा, सिध्धा सिद्धिं मम दिसन्तु ॥ लोग्गस सुत्र । Page #52 -------------------------------------------------------------------------- ________________ ગ શાસન અષ્ટમ પ્રકાશમાં મંત્રાધિરાજ શ્રી “અહ”ના ધ્યાનની અનેક પ્રક્રિયાઓ બતાડતાં ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “પરમ તિ” ને નિર્દેશ કરતાં ફરમાવે છે કે - = તે જ અનાહતને અનુક્રમે વાળતા અગ્રભાગ જે સૂક્ષમ ચિતવવો. પછી થોડો સમય આખું જગત અવ્યક્ત-નિરાકાર જાતિર્મય છે એમ જેવું. પછી મનને લક્ષ્યમાંથી (ધીમે ધીમે) ખસેડીને અલયમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય “અંતર જાતિ” પ્રગટે છે. મન ચિંતન વ્યાપારથી રહિત બની અલયમાં સ્થિર થવાથી પરમ જાતિ પ્રગટે છે. ચિંતામણિ મંત્રરાજ ક૯૫માં કહ્યું છે કે - નાદ, બિંદુ અને કલાના અભ્યાસથી આંતર જાતિ ઉત્પન્ન થાય છે. અને તેના પ્રભાવે મનુષ્યોને પરમ પદ પ્રાપ્ત થાય છે. (૯) બિંદુ - बिन्दु :- द्रव्यतो जलादेः भावतो येन परिणाम विशेषेण जीवात् कर्म गलति ।।९।। અર્થ - જલ વિગેરેનું બિન્દુ-ટીપું તે દ્રવ્યથી “બિન્દુ છે. અને જે પરિણામ વિશેષથી આત્મા ઉપરથી કર્મ કરી જાય ખરી પડે એવો પરિણામ વિશેષ (અધ્યવસાય) “ભાવથી બિન્દુ” કહેવાય છે. વિવેચન – (૧) દ્રવ્ય બિન્દુ - પાણીનું ટીપું અથવા પ્રવાહી ઘી, તેલ આદિ પદાર્થોનું બિન્દુ અને શૂન્યકારે લખવામાં આવતું બિન્દુ વિગેરે = “બિન્દુ કહેવાય છે. = तदेव च क्रमात् सूक्ष्म ध्यायेत् वालाग्र सनिभम् । क्षणम् व्यक्त मीक्षेत जगज्ज्योतिर्मय' तसः ।। २७ ।। प्रचाव्य मानस' लक्ष्यादलक्ष्येदधनः स्थिरम् ।। તિરક્ષમ ચક્ષકંતામતિ માન્ II ૨૮ છે. = सर्वेषामपि सत्वानां नासाग्रो परि सस्थितम् । विन्दुक सर्व वर्णानां शिरसि सुव्यवस्थितम् ।। નમસ્કાર સ્વાધ્યાય Page #53 -------------------------------------------------------------------------- ________________ તેનું ચિંતન એ દ્રવ્યથી બિંદુનું ધ્યાન કહી શકાય છે. અથવા ભાવથી બિન્દુના ધ્યાનમાં નિમિત્ત કારણ રૂપ બનનાર બિંદુને પણ... “દ્રવ્ય બિંદુ” ધ્યાન કહી શકાય છે. (૨) ભાવ બિન્દુ - જે સ્થિર પરિણામ (અધ્યવસાય) વડે આત્મા ઉપર રહેલા કર્મો ઝરી જાય–નાશ પામી જાય તે સ્થિર અધ્યવસાયને ભાવથી બિન્દુ ધ્યાન કહેવાય છે. પૂર્વોક્ત દયાન, શૂન્ય, કલા અને જ્યોતિ ધ્યાનને સતત અભ્યાસ થવાથી આત્માના પરિણામ એકદમ સ્થિર અને શાંત બને છે. ત્યારે...આત્માના અસંખ્યાત પ્રદેશો ઉપર અનાદિ કાળથી જમા થઈને રહેલા “જ્ઞાનાવરણીય આદિ કર્મો ખરી પડે છે. નિબિડ અને ગાઢ રીતે જે કર્મો આત્મા સાથે સેટેલા હોય છે. તે ઢીલા–પચા અને શિથિલ બનવાથી તરત ઉદયમાં આવી ભોગવવા ગ્ય બને છે. લાંબાકાળે ઉદયમાં આવી પિતાનું ફળ આપનારા કર્મો પણ ધ્યાનાગ્નિના પ્રબળ તાપથી થીજેલા ઘીની જેમ પીગળવા લાગે છે અને થોડી જ વારમાં જળ બિન્દુની જેમ પ્રવાહી તરલ બને છે. જે શુભ અને સ્થિર પરિણામ વિશેષથી ઘનીભૂત કર્મો ઓગળી જાય છે. તે સ્થિર પરિણામને જ “ભાવ બિન્દુ ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. મંત્ર દૃષ્ટિએ “બિન્દુનું ધ્યાન, સ્વરૂપ અને મહત્ત્વ – મંત્ર શાસ્ત્રોમાં બિન્દુ નું અત્યંત મહત્વ બતાવવામાં આવ્યું છે. બિ” પ્રાણી માત્રના નાસાગ્ર ભાગ ઉપર વિદ્યમાન હોય છે. તેમજ સર્વ વર્ણોના મસ્તક ઉપર પણું વ્યવસ્થિત રહે છે. » ર મ આદિ મૂળ મંત્રોમાં પણ દૃ કારાદિ અક્ષરે ઉપર જળ બિન્દુ સદશ વર્તુલાકારે સ્થિત હોય છે, જે બિન્દુનું ધ્યાન રોગી પુરૂષે કરતા હોય છે. સર્વ પ્રાણીઓને આ બિન્દુનું ધ્યાન અનુક્રમે મેક્ષફળ આપનાર થાય છે. વનિની દૃષ્ટિએ બિન્દુ - - મંત્રચ્ચાર વખતે અનુસ્વાર-ડુતના ઉચ્ચારણ પછી જે અનંતર દવનિ (રણકાર) ઉત્પન્ન થાય છે, તેને “બિન્દુ” કહેવાય છે. અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. મ આદિ સ્તુત અક્ષરોના ઉચ્ચારણ પછી તેને પ્રારંભ થાય છે. કઈ મંત્રનું આલેખન અત્યંતર પરિકર (નાદ–બિન્દુ-કલા) સહિત કરવામાં આવે છે ત્યારે તે બીજા કાર ઉદ્દીપ્ત થાય છે અને ઈષ્ટ ક્રિયાનું જનક (સાધક) બને છે. બિન્દુ અને નાદના સંગ વિના મંત્ર માત્ર વર્ણને સમૂહ જ બની રહે છે. ૪૨ Page #54 -------------------------------------------------------------------------- ________________ બિન્દુને પ્રગ : નમસ્કાર મહામંત્ર અને લગ્નસ સૂત્ર આદિમાં વ્યવસ્થિત રીતે બિન્દુઓ રહેલા છે, તેથી એ માત્ર વર્ણાત્મક–અક્ષર સમૂહ ન રહેતાં પરમ શક્તિના વાહક મહાન સૂત્ર અને મંત્ર સ્વરૂપે અવસ્થિત છે. યોગી પુરૂષે » કારનું ધ્યાન બિન્દુ પર્યત કરે છે. તેથી તે ઈચ્છિત ફળ અને મેક્ષ આપનાર બને છે. બિન્દુ અર્ધ માત્રા છે માત્રામાંથી અમાત્રામાં વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જનાર બિન્દુ' એ એક મહાન સેતુ પુલનું કામ કરે છે. છે કારમાં સાડા ત્રણ માત્રા રહેલી છે. તેમાં , ૩ અને ૪ રૂ૫ ત્રણ માત્રા છે, તેનાથી કારનું વ્યક્ત સ્વરૂપ ગ્રાહ્ય બને છે, પરંતુ તેનું પરમ અવ્યક્ત સ્વરૂપ તે આત્મા છે, તે માત્રાતીત છે તે બંનેના મધ્યમાં અર્ધમાત્રા “બિન્દુ છે તેનાં માધ્યમઆલંબન દ્વારા વ્યક્તમાંથી અવ્યક્તમાં જવાય છે. છે કાર રૂપ પરમાત્માના વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપને સંગ કરાવનાર અર્ધમાત્રાને હોવાથી “સેતુ” કહે છે. તેને પ્રારંભ બિન્દુથી થાય છે અને અતનાદ (અનાહત) ના અંતમાં થાય છે. - આ રીતે બિન્દુ અને નાદ રૂપ “અર્ધમાત્રામાં બિન્દુ નવકને પણ અંતર્ભાવ (કેટલાકના મતે) થયેલ છે, તેનું વિભાગી કરણ નીચે મુજબ જોવા મળે છે. બિંદુમાં – બિન્દુ, અર્ધચંદ્ર, નિરાધિકા નાદમાં - નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉપના. કેટલાકના મતે આ બિન્દુ આદિ નેવે અંશોને સમાવેશ બિન્દુમાં થાય છે તેને “બિન્દુ નવક” કહે છે. પ્રસ્તુતમાં બિન્દુ પર્યત છે કારનું ધ્યાન કરવાનું જે વિધાન છે તે..“બિંદુ નવકમાં દવનિરૂપે કરવાનું હોય છે અને અંતે તે ઉન્મના અવસ્થા સુધી કરવાથી માત્રાતીતઆત્મતત્ત્વને સાક્ષાત્કાર થાય છે. બિન્દુ આદિ નવે અંશે પણ અનુક્રમે સૂકમ-સૂક્ષમતર અને સૂક્ષમતમ કાલ વડે ઉચ્ચાર્ય વિશેષ વનિઓ-(વણે) છે. બિન્દુ નવકના સ્થાને - બિન્દુ જાતિ સ્વરૂપ છે, બિન્દુથી સમના પતન કાલ અર્ધ માત્રાનો છે, તેથી તેને અર્ધમાત્ર અવસ્થા કહે છે. સમાનામાં માત્રાનો અત્યંત સૂક્ષમ અંશ બાકી રહે છે. તેને લય થતાંજ મનનો સંબંધ તુટી જાય છે. ત્યાર પછી ઉન્મના અવસ્થા આવે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ બિન્દુ ગ્રન્થિનું સ્થાન ભૂમધ્ય છે. મધ્યથી બ્રહ્મરન્દ્ર અગિયાર આંગલ દૂર છે. તેમાં અધ ચન્દ્રાદિ આઠે ગ્રંથીઓ રહેલી છે. લલાટના અગ્રભાગ ઉપર અર્ધચન્દ્ર ગ્રંથિ છે. મધ્યભાગે નિરાધિકા અને અ'તભાગે નાદ ગ્રંથિ છે. ત્યાર પછી તરતજ નાદાંત ગ્રંથિ છે. તેના પછી શક્તિ-વ્યાપિની સમના અને ઉન્મના ગ્ર'થીએ અનુક્રમે રહેલી છે. સુષુમ્હાના અંત બ્રહ્મરધ્રમાં થાય છે. મૂલાધાર ચક્રસ્થાનના મધ્યભાગથી સુષુમ્હાના પ્રારંભ થાય છે. ત્યાંથી તે નાડી નાભિક દ હૃદય, ઘટિકા અને ભ્રમધ્ય (બિન્દુ ગ્રંથિ ) માં થઇને બ્રહ્મરંધ્ર સુધી જાય છે. મત્રરાજ - અહુ" ' ના બિન્દુ-અશના અનુસ્વારાત્મક ઉચ્ચારણવડે સૂસૂમ વન રૂપ નાદ ક્રમશઃ અ ચન્દ્રાદિ ગ્રંથિઓને ભેદ છે. છેલ્લી ઉન્મના ગ્રંથિના ભેદનથી “ પરમ તત્ત્વ ની પ્રાપ્તિ થાય છે. ! અહુ* % ના અ, હું મ, કલા અને બિન્દુ અશેા સૂસૂક્ષ્મ નિ વડે મધ્ય માગ સુષુમ્ભામાં નાભિ આદિ ગ્રંથિઓનુ* ભેદન કરતા હાય એમ ચિન્તવવુ', આ રીતે અમાત્રા રૂપ ‘બિંદુ' એ સૂક્ષ્મ સૂમતર અને સૂક્ષ્મતમ નિ કે મનના વ્યાપાર હોવાથી મલિન વાસનાના ક્ષય થતાં તેના પ્રભાવે જ્ઞાન જચેાતિ” આત્મ શુદ્ધિ વિશેષ વૃદ્ધિ પામે છે. ग्रन्थीन् विदारयन् नाभिक द 'हृदय' घटिकान् । सूसूक्ष्म ध्वनिना मध्यमार्गयायि स्मरे - त -તતઃ ।। બિન્દુ ધ્યાનમાં પણ આત્મ પરિણામની વિશુદ્ધિ થવાથી કર્મોના મેટા પ્રમાણમાં નાશ થાય છે. આમ ખંનેનું કાર્ય સદૃશ જણાય છે. અર્થાત્ અર્ધમાત્રા કે બિન્દુએ અમાત્ર એવા આત્માના સાક્ષાત્કારના શ્રેષ્ઠ ઉપાય છે. 6 બિન્દુનું ધ્યાન પરાકાષ્ઠા પામે છે ત્યારે પરમ બિન્દુ' ધ્યાનના પ્રારભ થાય છે. જિનાગમેામાં બતાવેલી ૧૧ ગુણ શ્રેણિઓમાંથી ‘ પરમ બિન્દુ ’ધ્યાનમાં નવ પ્રકારની ગુણ શ્રેણિઓનુ` ગ્રહણ કર્યું.' છે. તેનુ સ્વરૂપ પશુ અત્યંત મહત્ત્વ ભર્યુ' છે. પરમ બિન્દુ -- परम बिन्दु :- सम्यकृत्व, देशविरति, सर्व विरति अनंतानुबन्धि विसंयोजन सप्तक क्षय, ऊपशामकावस्था, उपशम मोहावस्था, मोह क्षयकावस्था, क्षीण मोहावस्था भावि गुण श्रेणयः, उपरितने तु द्वे गुणश्रेणी केवलिन एव भवतः, इदं तु छद्मस्थस्यैव free । गुर्नाम बहू परितन काल वेधस्य दलिक स्याधः स्वल्प काले नैव वेदनम् । उक्त च " वरिम ठिई दलिय हेट्ठिम ठाणम्मि कुणइ गुण सेढी ।। १० । ૪૪ Page #56 -------------------------------------------------------------------------- ________________ અર્થ - સમ્યકૃવ, દેશવિરતિ, સર્વવિરતિ, અનંતાનુબંધી, (ક્રોધ-માન-માયા લભ) ની વિસંચજના, દર્શન સપ્તકને ક્ષય, ઉપશામક અવસ્થા, ઉપશાંત મોહ અવસ્થા તથા ક્ષીણમેહ અવસ્થા પ્રાપ્ત થતી વેળાએ જે ગુણશ્રેણિઓ પ્રાપ્ત થાય છે તે.. પરમ બિન્દુ” કહેવાય છે. ત્યાર પછીની બે ગુણશ્રેણિઓ કેવલી ભગવાનને જ હોય છે. અને અહીં તે... છદ્મસ્થના ધ્યાનનું જ નિરૂપણ કરેલું છે. એટલે તે બે ગુણશ્રેણિઓ પરમ બિન્દુમાં ગણી નથી. કર્મના જે દલિકનું ઘણા લાંબા સમયે વેદન થવાનું હોય તેને નીચેની સ્થિતિમાં નાંખી દઈને અલ્પ સમયમાં જ જે વેદન કરવામાં આવે તેને ગુણ શ્રેણિ કહેવામાં આવે છે. કહ્યું છે કે :- ઉપરની સ્થિતિના કર્મ દલિકને નીચેના સ્થાનમાં નાંખવામાં આવે તે ગુણ શ્રેણિ છે. વિવેચન – આગમ-શાસ્ત્રોમાં અને કર્મ સાહિત્યમાં જીવની આધ્યાત્મિક વિકાસની કમિક ભૂમિકાઓનો નિર્દેશ “ચૌદ ગુણ સ્થાનક રૂપે” અને “અગિયાર ગુણ શ્રેણિ” રૂપે બતાવવામાં આવ્યું છે. ગુણ શ્રેણિ” એ મેક્ષ સાધનાની સોપાન પક્તિ છે. એકવાર પણ તેની ઉપર આરૂઢ થયા પછી જીવન અવશ્ય મોક્ષ થાય છે. ગુણ સ્થાનિક અને ગુણશ્રેણિનું સ્વરૂપ :(૧) ગુણ સ્થાનક :- ગુણ એટલે આત્માની જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્ય આદિ શક્તિઓ સ્થાન એટલે તે શક્તિઓની શુદ્ધતાની તરતમભાવવાળી અવસ્થાએ શાનાદિ આત્માના સહજ ગુણો છે. સંસારી અવસ્થામાં તે વિવિધ પ્રકારના આવરણથી ઢંકાયેલા હોય છે. જેમ જેમ એ આવરણ ઘટતા જાય, નષ્ટ થતા જાય તેમ તેમ ગુણેની વિશેષ શુદ્ધિ થતી જાય છે. અને આવરણો જેમ જેમ ગાઢ અને પ્રબળ બનતા જાય તેમ તેમ શુદ્ધિ એ છી થતી જાય છે. આત્મગુણની શુદ્ધિના પ્રકર્ષ અને અપકર્ષના અસંખ્યાત પ્રકારો સંભવે છે. પણ સંક્ષેપમાં તેને ચોદ વિભાગમાં વહેચી આત્મિક ઉત્થાનનો વિકાસ ક્રમ બતાવવામાં આવે છે. તેનું વિશેષ સ્વરૂપ આગળ (સાત પ્રકારની ચિત્તાનું સ્વરૂપ બતાવતી વખતે) વિચારવામાં આવશે ગુણશ્રેણિ - કવૃત્ત આમિક ગુણેનું ઉત્તરોત્તર અધિકાધિક (અસંખ્યાત ગુણ) શુદ્ધિકરણ–નિર્જરા તેનું નામ ગુણશ્રેણિ છે. જે આત્માના જ પરિણામ (જ્ઞાન-ક્રિયાત્મક અધ્યવસાય) વિશેષથી થાય છે. = ઉદય ક્ષણથી પ્રારંભી પ્રતિસમય અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ અધિક કમ– દલિની રચના કરવી તે ગુણશ્રણ છે. તે સમ્યફ, દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે ગુણવાળા જી અનુક્રમે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ નિર્ભર કરે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ કાઁના દિલકાનુ વેદન કર્યા વિના તેની નિર્જરા થઈ શકતી નથી. જો કે સ્થિતિ અને રસના ઘાતવેદન વિના પણ શુભ પરિણામ આદિ દ્વારા થઈ શકે છે. પરંતુ લિકાની નિર્જરા વેદન વિના શકય નથી. આમ તેા જીવ પ્રતિ સમય ક દલિકાનેા અનુભવ કરે છે. એથી ભેાગજન્ય નિર્જેશ જેને ઔપક્રમિક અથવા વિપાક નિર્જરા પણ કહે છે. તે પ્રતિસમય ચાલુ હાય છે. પરંતુ આ રીતની નિર્જરામાં એક તા પરિમિત ક`ઇલિકાની નિ રા થાય છે, અને ખીજી' ભાગ જન્ય નિર્જરા પુનઃ નવીન ક`બંધનું પણુ કારણુ ખને છે. એટલે તેનાથી કેાઈ જીવ ક બંધનથી મુક્ત નથી બની શકતા. ક્રમ સુક્તિ માટે તેા અલ્પ સમયમાં ઘણા ક પરમાણુએનું ક્ષપણુ જરૂરી છે. અને ઉત્તરાત્તર એની સંખ્યા વધવી જોઈએ. એવા પ્રકારની નિરાને ‘ગુણશ્રેણિ’ કહે છે. અને તે ત્યારે જ થાય છે જ્યારે આત્માના ભાવે ઉત્તરોત્તર વધુને વધુ વિશુદ્ધ મનતા જાય. જીવ ઉત્તરાત્તર વિશુદ્ધ સ્થાના ઉપર આરાહણુ કરતા જાય. આ વિશુદ્ધ સ્થાના એ નિર્જરા અથવા ગુણશ્રેણિ રચનાના કારણ હાવાથી શુશ્રેણિ પણ કહેવાય છે. એવી ગુણશ્રેણિના અગિયાર પ્રકાર છે. તેમાંથી પ્રસ્તુતમાં નવ ગુણશ્રેણિજ ઉપચેાગી હાવાથી તેનું ટુંક સ્વરૂપ વિચારશું. જીત્ર પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે અપૂર્વકરણ વિગેરે કરતી વખતે પ્રતિ સમય અસ`ખ્યાત ગુણ, અસંખ્યાત ગુણુ નિર્જરા કરે છે. તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી પણ અંતર્મુહૂત કાળ સુધી જ ક્રમ ચાલુ રહે છે. આ સમ્યકત્વનામક પ્રથમ ગુણશ્રેણિ છે. આગળની અન્ય ગુણ શ્રેણિની અપેક્ષાએ આ ગુણશ્રેણિમાં મન્ત્ર વિશુદ્ધિ હાય છે. એથી તેમની અપેક્ષાએ આમાં ઘેાડા ક`લિકાની ગુણશ્રેણિ રચના હેાય છે. અને તેને વેઢવાના કાળ અધિક હૈાય છે. . O સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી જીવ જ્યારે વિરતિનું દેશથી પાલન કરે છે ત્યારે દેશવરતિ' નામક ખીજી ગુણશ્રેણિ àાય છે. આમાં પ્રથમશ્રેણિ કરતાં કલિકાની રચના અસખ્યાત ગુણ અધિક હોય છે. અને તેના વેદન કાળ તેના કરતાં હાય છે. સખ્યાત ગુણુ હીન गुण सेढी दल रयणाऽणुसमय मुदयाद सौंख गुणणाए । ચ મુળા મસો અસવ મુળ નિષ્ના નીવા ૫૮રૂ। ૪૬ (પંચમ ક`ગ'થ) Page #58 -------------------------------------------------------------------------- ________________ O . ° . ઉપશાંત માહ નામના અગીયારમા ગુણઠાણે સાતમી ગુણશ્રેણિ હોય છે. આઠમી ગુણશ્રેણિ ક્ષપકશ્રેણિમાં ચારિત્ર માહનીયના ક્ષય કરતી વખતે હાય છે. અને....નવમી ગુણશ્રેણિ ક્ષીણ મેાહ નામના બારમે ગુઠાણે હાય છે. આ નવે ગુણશ્રેણિઓમાં ઉત્તરોત્તર અસ`ખ્યાત ગુણુ અસ ંખ્યાત ગુણુ કલિકાની નિરા થાય છે, પણ તેમાં સમય ઉત્તરોત્તર સ`ખ્યાત ગુણુ સ`ખ્યાત ગુણુ હીન લાગે છે. અર્થાત્ થાડા સમયમાં અધિક-અધિક કદલિકાને ખપાવે જાય છે. માટે તે ઉક્ત નવે સ્થાના ગુણશ્રેણિ કહેવાય છે. . સ‘પૂર્ણ સર્વ વિરતિનું' પાલન કરતી વખતે ત્રીજી ગુણશ્રેણિ હાય છે. જ્યારે જીવ અન’તાનુબંધી કષાયની વિસયેાજના કરે છે, અર્થાત્ અનંતાનુબ'ધી કષાયના સમસ્ત કાલિકાને અન્ય કષાય રૂપે પરિણમવે છે. ત્યારે ચેાથી ગુણશ્રેણિ હાય છે. દન મેાહનીયની ત્રણે પ્રકૃતિએના ક્ષય કરતી વખતે પાંચમી ગુણશ્રેણિ હાય છે. આઠમા-નવમા અને દશમા ગુણુઠાણું ચારિત્ર માહનીયના ઉપશમ કરતી વખતે છઠ્ઠી ગુણશ્રેણિ હાય છે. . ગુણુ સ્થાનક સાધ્ય છે, ગુણશ્રેણિ સાધન છે. ક્રમ માલિત્યના વિગમ વિના કાઈપણું ગુણની—ગુણુ સ્થાનની પ્રાપ્તિ થતી નથી. અપુનમ ધક-મંદ મિથ્યાત્વ અવસ્થા પણ ગુણશ્રેણિ-કર્મ નિર્જરા દ્વારા પ્રાપ્ત થાય છે. સ્થ અવસ્થામાં મુખ્યતયા ગુણશ્રેષિએના અગીયાર પ્રકાર છે. તેમાંથી સમ્યકૃત્વાદિ નવ ગુણાણિએ હાય છે. પ્રથમ ગુણશ્રેણિ સમ્યકૃત પ્રાપ્તિ સમયે હોય છે અને તેની પૂર્વે મંદ મિથ્યાત્વ અવસ્થામાં પણ અવાન્તર ગુણશ્રેણિએ હાય છે. • અધ્યોમાર ' માં પ્રથમ ગુણશ્રેણિમાં સાત પ્રકારની અવાન્તર ગુણશ્રેણિ (અધ્યાત્મિક ક્રિયારૂપ) પણ બતાવી છે. તે નીચે મુજબ છે. (૧) ધર્મ સંબ ́ધી જિજ્ઞાસા :- ધર્મ શું છે ? એવી સ`જ્ઞા જાણવાની ઈચ્છા માત્ર ઉત્પન્ન થાય. તે પહેલી, (૨) ધર્મ'નુ' સ્વરૂપ પૂછવાનું મન થાય તે ખીજી. (૩) પૂછવા માટે સદ્દગુરૂ મહાત્મા પાસે જવાની ઈચ્છા થાય, તે ત્રીજી. (૪) ઔચિત્ય, વિનય અને વિધિના આચરણ પૂર્વક ધમનું સ્વરૂપ પૂછવું' તે ચેાથી. (૫) ધર્માંનુ` મહાત્મ્ય જાણવા મળતાં સમ્યગ્દર્શન” પ્રાપ્ત કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય તે પાંચમી (૬) સમ્યગ્ દર્શીનના પ્રગટી કરણની અપૂર્વ ક્ષણુ....તે છઠ્ઠી. (૭) અને તેની પ્રાપ્તિ થયા પછી તદવસ્થામાં પણ થતા ઉત્તરાત્તર વિકાસ તે સાતમી, ४७ Page #59 -------------------------------------------------------------------------- ________________ આ સાતે કક્ષાઓમાં પસાર થતી વખતે ક્રમશઃ અસંખ્યાત ગુણીનિર્જરા થાય છે. તેથી આ માના જ્ઞાન-દર્શન–ચારિત્ર આદિ સદગુણો પણ ઉત્તરોત્તર અધિક પ્રકર્ષ–વૃદ્ધિ પામતાં જાય છે. દ્વિતીય ગુણશ્રેણિની પણ અવાન્તર ત્રણ ગુણશ્રેણિ હોય છે. (૧) દેશ વિરતિ ધર્મને પ્રાપ્ત કરવાની ઈચ્છા (૨) દેશ વિરતિ ધર્મની પ્રાપ્તિ. (૩) દેશ વિરતિ ધર્મની પ્રાપ્તિ પછીની અવસ્થા. એ જ રીતે તૃતીય ગુણ એણિમાં (૧) સવ વિરતિ ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા. (૨) તેની પ્રાપ્તિ અને...(૩) તદૃવસ્થા એમ અવાન્તર ત્રણ પ્રકારની ગુણ શ્રેણિ હોય છે. ચતુર્થ ગુણ શ્રેણિમાં – (૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની વિસાજના (ક્ષય) કરવાની ઇરછા. (૨) તેને ક્ષય અને...ક્ષય પછીની અવસ્થા પાંચમી ગુણશ્રેણિમાં - (૧) દર્શન મેહ (દર્શન-ત્રિક) ને ખપાવવાની ઈચ્છા (૨) તેનું ક્ષપણ અને.(૩) ક્ષય પછીની અવસ્થા. છઠ્ઠી ગુણશ્રેણિમાં - શેષ મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિએના ઉપશમનો પ્રારંભ થાય છે. તે મેહ ઉપશામક અવસ્થા કહેવાય છે. સાતમી ગુણ શ્રેણિમાં - ઉપર મુજબની મેહનીય કર્મની ૨૧ પ્રકૃતિએ ઉપશાંત થાય છે. તેને “ઉપશાંત મહ” અવસ્થા કહે છે. આઠમી ગુણશ્રેણિમાં – શેષ મહનીયની ૨૧ પ્રકૃતિના ક્ષયનો પ્રારંભ થાય છે તે. મેહ ક્ષ પક અવસ્થા કહેવાય છે. નવમી ગુણશ્રેણિમાં - એ જ શેષ મોહનીયની પ્રકૃતિનો અર્થાત મેહને સર્વથા ક્ષય થાય છે. તેને “ક્ષીણ મેહ અવસ્થા” કહેવાય છે. આ પ્રમાણે છદ્મસ્થ અવસ્થામાં એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિની પહેલાં પ્રત્યેક આત્માએ ઉપરોક્ત ગુણશ્રેણિઓ નિશ્ચલ ધ્યાનની ઉત્તરોત્તર ઊંચી-ઊંચી ભૂમિકા અવશ્ય પ્રાપ્ત કરવી પડે છે. અને તેમાં પ્રથમ ભૂમિકામાં આવવા માટે પૂર્વોક્ત સાત અવાંતર ગુણશ્રેણિએ. ધ્યાનની ભૂમિકાઓ પણ અવશ્ય સિદ્ધ કરવી પડે છે. ધ્યાનની નિશ્ચલતા કેળવવા માટે કે નિશ્ચલ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પૂર્વે બતાવેલા ધ્યાન-પરમ દયાન, શૂન્ય-પરમ શૂન્ય આદિ ધ્યાનને સતત અભ્યાસ કરે જરૂરી બની રહે છે. ગુણશ્રેણિમાં કર્મ ક્ષયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેથી જે કમ દક્ષિકઔધો લાંબા કાળે ઉદયમાં આવવાના હોય છે, તેને નીચેની ભેગવાતી ચાલુ સ્થિતિમાં પ્રક્ષેપ કરીને અપકાળમાં ભોગવી લેવામાં આવે તેને ગુણશ્રેણિ કહેવાય છે. ૪૮ Page #60 -------------------------------------------------------------------------- ________________ (૧૧-૧૨) નાદ અને પરમનાદ - नाद :- द्रव्यते। बुभुक्षातुराणामङगुली स्थगित कर्णानां सुसूत्कारः __ भावतः स्व शरीरीत्थ एव तूर्य निर्घोष ख-स्वयं श्रूयते ॥११॥ परमनाद :- पृथग् वामान वादिन शब्दा इव विभिन्ना व्यक्ताः श्रूयन्ते ॥१२॥ અથ : નાદ – ભૂખથી પીડાતા મનુષ્ય કાનમાં આંગળી નાંખીને જે સુસકારો કરે છે તે “ટ્રવ્યથી નાદ” છે. અને પિતાના શરીરમાં જ ઉત્પન્ન થયેલે જે નિર્દોષ નાર, વાજિંત્રના અવાજની જેમ સ્વયં સંભળાય છે તે “ભાવથી નાદ” છે. પરમનાદ - જુદા જુદા વાગતાં વાજિંત્રના શબ્દોની જેમ વિભિન્ન અને વ્યક્ત શબ્દો સંભળાય છે તે “પરમનાદ' કહેવાય છે. વિવેચન - ધ્યાનના અગીયારમા અને બારમા ભેદ તરીકે અહીં નાદ અને પરમનાદને નિર્દેશ છે. નાદ એ આંતર દવનિરૂપ છે. તેના આલંબન વડે થતું ધ્યાન એ નાદ અને પરમનાર ધ્યાન કહેવાય છે. નાદ’ નું રહસ્યમય સ્વરૂપ મંત્ર શાસ્ત્ર અને તંત્ર શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. પ્રસ્તુત વિષયનાં સ્પષ્ટીકરણ પૂરતે અહીંયા તેને સાર આપવામાં આવે છે. જેથી નાદ-પરમનાદની પ્રક્રિયા સમજવામાં સરળતા થશે. દ્રવ્યનાદ - બે વરતુના પરસ્પર ટકરાવવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તે તથા વાજિંત્ર વિગેરેને અવાજ પણ “દ્રવ્યનાદ” કહેવાય છે. ભાવનાદ – બાહા પદાર્થો-વાજિંત્ર વિગેરેના સંયોગ વિના જ મંત્ર કે ધ્યાન વિગેરેની સાધના વખતે હૃદય આદિ સ્થાનમાં સ્વયં ઉત્પન્ન થતો જે મધુર–સૂક્ષમ દવનિ સાધક સ્વયં–એકલે સાંભળી શકે છે તે “ભાવનાદ' અર્થાત્ “અનાહત' નાદ કહેવાય છે. મંત્ર સાધના કે પદસ્થ ધ્યાનની સાધનામાં “નાદાનુસંધાન” ને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. અનેક અનુભવ જ્ઞાની મહાત્માઓએ નાદાનુસંધાનનું મહત્તવ મુક્ત કંઠે ગાયું છે તેનું એક જ કારણ છે કે તેના દ્વારા નિર્વિકલ્પ દશાની અનુભૂતિ સરળતાથી શીઘ્ર થાય છે. નાદ વડે મનનો લય થાય છે, તેથી નાદ સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ દશામાં જવાનો પુત્ર છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ નાદ અને માણુના સબંધ પ્રાણ અને મનના લય વિના સમાધિ સિદ્ધ થતી નથી. પ્રાણને લય થવાથી મનના લય પણ અવશ્ય થાય છે. કહ્યુ પણ છે ઃ- ઇન્દ્રિયેાના સ્વામી મન છે. મનના સ્વામી પવન-પ્રાણ છે. પ્રાણના સ્વામી લય છે, અને લય નાદ સાપેક્ષ છે. પ્રાણ ઉચ્ચારાત્મક છે, ઉચ્ચાર એ તેના સ્વાભાવિક ધમ છે. પ્રાણવૃત્તિ (વીય શક્તિ) ના બે પ્રકાર છે. (૧) સામાન્ય સ્પંદનાત્મક પ્રાણવૃત્તિ (ર) વિશિષ્ટ પ્રાણવૃત્તિ, તે પાંચ પ્રકારની છે. (૧) પ્રાણુ (૨) અપાન (૩) ઉદ્દાન (૪) વ્યાન (૫) સમાન, સામાન્ત્ર સ્પંદનાત્મક પ્રાણ-વીય શક્તિમાંથી જ વિશેષ પ્રાણવૃત્તિ ઉત્પન્ન થાય છે. આ પ્રાણાત્મક ઉચ્ચારણુથી એક અવ્યક્ત ધ્વનિ નિરતર સ્કુરાયમાન હોય છે. તેને નાદ કહે છે. આ રીતે પ્રાણ અને નાદના સંબધ છે. કાર્ય-કારણભાવ છે. વાણી અને મનનાં ચિંતન-વ્યાપારમાં પણ પ્રાણ-વીય શક્તિના સહકાર અવશ્ય હોય છે. કહ્યું પણ છે :- દૃશ્ય અને અદૃશ્ય પુદ્ગલેાની વણાએથી આ જગત કાજળથી પૂર્ણ ભરેલી ડાખડીની જેમ ખીચાખીચ ભરેલુ‘ છે. એ પુદ્દગલ વ ́ણાએ એક, બે, ત્રણથી આર‘ભી સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા અને અનંતાનંત પ્રદેશવાળી છે. તેમાં કેટલીક વ ણુાઓ વધુ પરિણામને ચેાગ્ય છે, તે ભાષા વધુાઓ કહેવાય છે. એ વણાઓમાંથી વધુ પરિણામને યાગ્ય અનંતપ્રદેશવાળા પુદ્ગલેાને આ આત્મા યેાગ’ નામના વીય વડે ગ્રહણ કરે છે. એ ચેાગવીય તે આત્માના પિરણામ છે. અનાદિ ક સતાનનિત ભવપર પરામાં આ આત્માને વીર્યન્તરાયકમના ક્ષય કે ક્ષચેાપશમથી પ્રાપ્ત થયેલ લબ્ધિ તે આ યેાગવી નું મૂળ કારણ છે. એ યાગી'રૂપ આત્મરામ મન-વચન અને કાયાના સંબંધથી પ્રગટ થાય છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ, ભાવ અને ભવથી વિચિત્રતા આવે છે. એ ચેાગવીય, પુદ્ગલેાના પરિણમન, આલ'બન અને ગ્રહણ વિગેરેનું સાધક છે. આવા ચેાગવી વડે લેાકમાંથી વધુ પરિણામ યાગ્ય અન`ત પ્રદેશાત્મક પુદ્દગલાને આ આત્મા ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે તે સ્થાનમાં તે તે વર્ણ રૂપે પરિણમાવે છે. પરિણુમાવીને તેનુ આલંબન લે આલબન લઈને તેનુ' વિસર્જન કરે છે. આને જ વાણી (શબ્દ) કહેવામાં આવે છે. ૫૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ વાણીને સૃષ્ટિક્રમ અને નાદ છે ચારે પ્રકારની વાણીનું મૂળ પણ પ્રાણવૃત્તિરૂપ નાદ છે. વૈખરી, મધ્યમા, પશ્યતિ અને પરા આ વાણીના ચાર પ્રકાર છે. વાણીની ઉત્પત્તિ ઉકમમાંથી થાય છે, અર્થાત્ પરામાંથી પશ્યતિ, પશ્યતિમાંથી મધ્યમાં અને મધ્યમામાંથી વૈખરીમાં જતાં અષ્ટવર્ગ અને તેમાંથી સર્વ માતૃકાઓ ઉત્પન્ન થાય છે. વાણીનો આ સૃષ્ટિ (સર્જક) કમ છે. બધા વર્ણો અવિભક્તરૂપે નાદમાં વિદ્યમાન હોય છે. તેથી જ નાદને વર્ણોત્પત્તિનું મૂળ કારણ કહે છે. અને કારણમાં કાર્યો ઉપચાર કરીને આ નાદને જ વણું પણ કહેવામાં આવે છે. સાધના કમ અને નાદ : સાધનાક્રમમાં શબ્દની સંહારાત્મક ગતિ છે, એટલે કે વૈખરીથી પરા તરફની ગતિ છે. વૈખરીમાંથી મધ્યમામાં, મધ્યમામાંથી પશ્યતિ અને પશ્યક્તિમાંથી પરામાં પહોંચવું પડે છે. વૈખરીથી પરા તરફની ગતિને પ્રત્યાહાર પણ કહેવામાં આવે છે. મુખથી ઉચ્ચારણ અને કાનથી શ્રવણ થઈ શકે તે શબ્દની વૈખરી અવસ્થા છે. શબ્દ જાપ વૈખરી દ્વારા થાય છે, મંત્રસાધનાને પ્રારંભ વખરીથી જ થાય છે. તેના દીર્ઘકાલીન અભ્યાસ વડે જાપની એવી અવસ્થા પ્રાપ્ત થાય છે, કે ઉચ્ચારણ વિના જ સ્વયં મંત્રનો જાપ ઉદયમાં ચાલ્યા કરે છે. તે સમયે સાધક સ્વયં મંત્રનો ધ્વનિ સાંભળી શકે છે. તેને મંત્રએતન્યને પૂર્વાભ્યાસ કહી શકાય, - સામાન્ય રીતે જીવોના પ્રાણ વક્રગતિવાળા હોય છે. એટલે કે ઈડા અને પિંગલાનાડીમાં વહેતા હોય છે. તે વખતે પ્રાણ અને અપાનવાયુની ગતિ વિરુદ્ધ હોય છે, પરંતુ સાધના દ્વારા જ્યારે પ્રાણ અને અપાનવાયુનું સામ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે સુપ્ત કુંડલિની જાગૃત થવાથી પ્રાણુ અને મન બને નિર્મળ બને છે. મન અને વાયુના ઉર્વમુખી ગમનધી પ્રાણ શક્તિ-કુંડલિની અનાહતનાદરૂપે ઊર્ધ્વગતિ કરે છે. નાદનું અધિષ્ઠાન સુષમ્યા છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુંડલિની–પ્રાણશક્તિ સુષુસ્સામાં પ્રવેશી નાભિ + આદિ ગ્રંથિઓને ભેદીને ઉપર જાય છે, અને અંતે બ્રહ્મરંધ્રમાં લીન બને છે. આ નાદને અવ્યક્ત-સુસુમવનિ કે અક્ષર કહેવામાં આવે છે. + ग्रन्थीन् विदारयन् नाभि कन्दाइद् घण्टिकादिकान् । પુસૂમ દવનિના મુદય-રેતા | રા–અષ્ટમ . (શ્લેક-૧૦) Page #63 -------------------------------------------------------------------------- ________________ આ અનાહતનાદની સ્પષ્ટ અભિવ્યક્તિ આ રીતે મંત્ર કે ધ્યાન સાધનાદિ દ્વારા ક્રમે ક્રમે થાય છે, તેની પૂર્વે ધ્યાનાભ્યાસ કાળમાં પણ જેમ જેમ ઇંડા અને પિંગલાની ગતિ મંદ થતી જાય તેમ તેમ વિવિધ પ્રકારની મધુર ધ્વનિઓ શરીરમાં સંભળાય છે. તે હોવાથી તેને પણ “અનાહતનાદ’ કહી શકાય છે. અનાહત શું છે? અનાહતનાદ એ પ્રશસ્ત ધ્યાનના સતત અભ્યાસ દ્વારા પ્રગટતી એક મહાનશક્તિ છે. આત્મ સાક્ષાત્કારને ઘાતક છે. અનાહતનાદના પ્રારંભથી સાધકને આત્મદર્શન થવાની પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. તેનો પ્રારંભ સવિકલ્પ યાનના સતત અભ્યાસથી થાય છે, અને તે વખતે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા સિદ્ધ થાય છે. અનાહતના મધુર ધ્વનિના શ્રવણથી સાધકનો આત્મા અદ્દભુત અનુભવે છે. परमानन्दास्पदं सूक्ष्म लक्ष्यं स्वानुभवात् पर। अधस्तात् द्वादर्शातस्य ध्यायेन्नादमनाहतम् ॥ પરમાનંદનું સ્થાન, અત્યંત સુકમ. સ્વાનુભવગમ્ય, અને અનુપમ એવા અનાહત નાદનું ધ્યાન બ્રહ્મરદ્મની નીચે હમેશા કરવું જોઈએ. - અવિચ્છિન્ન તેલની ધારા જેવા, મેટા ઘંટના રણકાર જેવા, પ્રણવનાદ (અનાહતનાદ) ના લયને જે જાણે છે, અનુભવે છે. તે સાચે મને જાણકાર છે. અનાહતનાદને ઘંટનાદ સાથે સરખાવવાનું કારણ એ જ છે કે..બંટના ધીમે ધીમે શાંત થઈને અને અત્યંત મધુર બને છે. તેમ અનાહતનાદ પણ ધીમે ધીમે શાંત થતો અને છેવટે અત્યંત મધુર બનતે આત્માને અમૃતરસને આસ્વાદ કરાવે છે. મંત્રની દષ્ટિએ અનાહત : યંત્રની દૃષ્ટિએ અનાહતનું ભિન્ન ભિન્ન આકારમાં આલેખન જોવા મળે છે. છે ઘટિત, હું ઘટિત, શુદ્ધ ગેલાકાર રેખાય, લંબગોળાકાર રેખાદ્વય, ચતુષ્કોણાકાર રેખાદ્રય, અનેક રેખારૂપ અને અર્ધચંદ્રાકાર વિગેરે આકારરૂપે અનાહત ભિન્ન ભિન્ન યંત્રોમાં આલેખિત થયેલ છે. મહાપ્રભાવી શ્રી સિદ્ધચક્રયંત્રમાં પણ ત્રણ સ્થળે અનાહતનું આલેખન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ વલયની કર્ણિકામાં કેન્દ્રસ્થાને રહેલા “અહ”ને ચારે બાજુ છે હીં" સહિત વર્તુલાકારે અનાહતનું વેસ્ટન છે. ' (૨) દ્વિતીય વલયમાં સ્વરાદિ આઠ વર્ગો અનાહતથી વેષ્ટિત છે. કક ગપ્રદીપ ક નં. ૧૧૫, ૧૧૬, ૧૧૭ પર Page #64 -------------------------------------------------------------------------- ________________ (૩) તૃતીયવલયમાં ૩૪ સહિત આઠે અનાહતાની સ્વત ંત્ર સ્થાપના કરી તેને આરાધ્ય દેવરૂપ માની પૂજન કરવાનુ વિધાન છે. આ રીતે યત્રના કેન્દ્રસ્થાને રહેલા અહ" અને સ્વરાદિ વણુ માતૃકાએના ધ્યાનથી ‘અનાહત' નાદ પ્રગટે છે, એમ સૂચિત થાય છે. શ્રી સિદ્ધચક્રયન્ત્રના આરાધ્ય વિભાગમાં અનાહત'નુ' થયેલુ. માલેખન એ અરિહ'ત' આદિ પદાની જેમ અનાહત પશુ-આરાધ્ય પૂજનીય છે એમ સૂચવે છે. અનાહત કાઈ અધિષ્ઠાયક દેવ હાત તે તેનું આલેખન અધિષ્ઠાયક દેવાના વલયમાં જ થવુ' જોઈતું હતું, પણ તે રીતે થયેલ નથી માટે અનાહતએ આત્માની જ દિવ્યશક્તિ છે. અને તે ધ્વનિરૂપ હાવાથી શ્રુતજ્ઞાન અને ધ્યાનરૂપ હાવાથી રત્નત્રયી સ્વરૂપ છે. એમ માનવામાં કોઈપણ પ્રકારના વાંધા-વિરાધ જણાતા નથી. અનાહતને ઉદ્દગમ : શબ્દ ધ્વનિથી રહિત, વિકલ્પ– તર`ગ વિનાનું અને સમભાવમાં સ્થિર થયેલુ ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે અનાહત નાદના પ્રારંભ થાય છે. પિ'ડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ધ્યાનમાં અક્ષર કે આકૃતિનું આલેખન લેવુ પડે છે, તેથી તેને સાલબન ધ્યાન કહેવાય છે. સાલ'અન ધ્યાનમાં સવિકલ્પદશા હેાય છે અને તે અનેક પ્રકારની હાઈ શકે છે. ચેાગશાસ્ત્ર ગ્રન્થામાં બતાવેલા સાલખન ધ્યાનના પ્રકાશમાંથી કોઈપણ એક જ પ્રકારના સતત અભ્યાસ કરવામાં આવે, તેા....સાલમન ધ્યાનની પરિપકવ અવસ્થામાં તેના ફળરૂપે ‘અનાહતનાદ'ના પ્રારંભ થાય છે. અક્ષરમાંથી અનાહત નાદરૂપ અનક્ષરતા પ્રગટે છે. આ અર્થમાં તેને અનક્ષરધ્વનિ કે નિરાલંબન ધ્યાન પણ કહી શકાય છે. પ્રાથમિક અવસ્થામાં સ્કૂલ આલ'ખન દ્વારા ધ્યાનાભ્યાસના પ્રારભ કરવા જોઇએ. તે સિદ્ધ થતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર આલખન લેવુ' જોઈએ. તેના સતત અભ્યાસથી અનાહત નાદને આવિર્ભાવ થાય છે, અને અનાહતનાદની સિદ્ધિ થતાં દ્વાદશાંત-(બ્રહ્મરન્ત્ર) માં પ્રવેશ સુલભ ખની જાય છે અનાહતનાદથી બાહ્યગ્રન્થીએના ભેદ : અહ” અને સ્વરાદિ માતૃકાઓના ધ્યાનથી અનાહતનાદ પ્રગટે છે. અને તે નાભિ, હૃદય, કંઠ આદિ સ્થાનગત ગ્રન્થીઓનું ભેદન કરતા કરતા તે તે સ્થાનાના મધ્યમાંથી પસાર થઈ ઊધ્વગામી બને છે. ‘અહ' આદિને અનાહતથી વૈષ્ટિત કરવાનું તાત્પર્ય એ જ જણાય છે કે...‘અહ’ આદિનુ` ધ્યાન જ્યાં સુધી અનાહતનાદ ન પ્રગટે ત્યાં સુધી નિત્ય-નિયમિત ધૈર્ય પૂર્ણાંક ૫૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ કરતા રહેવુ જોઈએ. પરંતુ જ્યારે અનાહતનાના પ્રારંભ થઇ ગયા તે વખતે અહ આદિ અક્ષરાના ધ્યાનના આગ્રહ રાખવા ન જોઈએ. કેમકે અક્ષરધ્યાન કરતાં અનાહત ધ્યાનની શક્તિ અનેકગણી અધિક છે. અનાહતનાદથી આંતર (કામણુ) ગ્રંથિઓના ભેદ : બ્રહ્મરન્ધ્રમાં આત્માના ઉપયાગ સ્થિર થવાથી આત્મસાક્ષાત્કારમાં પ્રતિમ ધક કર્મરૂપ કપાટ દ્વારા ઉઘડી જાય છે, અને ત્યારે અપૂર્વ આનંદના અનુભવ થતા હૈાવાથી જન્મ, જરા અને મરણની ભીતિ દૂર ભાગી જાય છે. સમગ્ર શરીરમાં આનંદમય સ્વરૂપે વ્યાપીને રહેલા આત્મા પ્રત્યક્ષ થાય છે ! સચ્ચિદાન'દમય મૂર્તિના દર્શન કરીને ચેતના (બુદ્ધિ) આત્મા સાથે લયલીન બની જાય છે ! શૈલધારાની જેમ અવિચ્છિન્ન ચાલતા અનાહતનાદના પ્રવાહવડે અનેક કવણાઓના અને તજજન્ય રાગદ્વેષાદિ ગ્રંથિઓના ભેદ થઈ જવાથી સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થાય છે. અનાહત શબ્દના પ્રકારા અને તેનુ ફળ પૂર્વે બતાવેલા ખિન્દુ નવકમાં નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના આ છ’ચૈ નાદના જ પ્રકારેા છે. અને તે અનાહતનાદની ક્રમે ક્રમે થતી સૂક્ષ્મતા અને મધુરતાના જ સૂચક છે. અનાહત શબ્દના અનુભવને ‘અમૃતાપમપ્રત્યય' અર્થાત્ અમૃત તુલ્ય આત્માનંદને શીઘ્ર અનુભવ કરાવનાર કહ્યો છે. અનાહત શબ્દના દશ પ્રકારે આ પ્રમાણે છે. (૧) ચિણી શબ્દ, (૨) ચિચિણી શબ્દ, (૩) ચિરિ શબ્દ, (૪) શ ́ખ ધ્વનિ, (૫) તંત્રી નિîષ, (૬) વ'શરવ, (૭) કાંસ્ય ધ્વનિ, (૮) મેઘ ધ્વનિ (૯) વાદ્ય નિર્દોષ અને (૧૦) દુંદુભિવન. આ બધા પ્રકારા, તેના ભિન્ન ભિન્ન સ્થાનેા અને તેના ફળા વગેરેનું વિસ્તૃત વર્ણન જુદાં જુદા મંત્રશાસ્ત્રોમાં મળે છે. આ દશે પ્રકારેામાં નવનાદાના ક્રમશ: ત્યાગ કરી દશમા દુંદુભિવન દુંદુભિ ધ્વનિ તુલ્ય નાનું ધ્યાન કરવાથી આત્મસાક્ષાત્કાર અને અનુક્રમે મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આ ‘ના’ સૂક્ષ્મ અને અવ્યકત ધ્વનિરૂપ હેાવાથી ધ્યાનગમ્ય છે. સામાન્ય જીવા કે જેમની ઇન્દ્રિયા અને મન બહિર્મુખ હોય છે. તેઓને આ નાદ' સ`ભળાતા નથી. પર`તુ.કાઈ ઉત્તમ પુરૂષને ગુરૂકૃપાએ ધ્યાનાભ્યાસ કે મંત્રસાધનાના પ્રભાવે જ પ્રાણ અને મનની નિર્માંળતા અને સ્થિરતા થવાથી અનાહતનાદ રૂપ સૂક્ષ્મધ્વનિનું શ્રવણુ -: ૫૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ થાય છે. અને પછી તે દવનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત શાંત અને નિર્મળ બને છે. મનની પૂર્ણ સ્થિરતા-નિશ્ચલતા થયા પછી નાદનું શ્રવણ થતું નથી, પરંતુ અનાહત-સમતા અને સમાધિ પ્રગટે છે. અગમ અગોચર એવા આત્મતત્વને અનુભવ થાય છે. (૧૩-૧૪) તારા અને પરમતારા તારા :- રચતો વિવાહા વધૂ-વરતારમેન્ટ, भावतः कायोत्सर्ग व्यवस्थितस्य निश्चलादृष्टिः ॥१३॥ પરમતારા - ઘારવાં પ્રતિભાશામિયાના સુપુજાન્યતા 8ા. (૧૩) અર્થ : તારા વિવાહ આદિ પ્રસંગોમાં વધુ અને વરનું જે પરસ્પર તારા મૈત્રક-તારામિલન (આંખની કીકીઓનું મિલન) થાય છે તે દ્રવ્યથી તારા છે. અને કાયોત્સર્ગ માં રહેલા સાધકની જે નિશ્ચલ દષ્ટિ તે ભાવથી “તારા” છે. (૧૪) પરમતારા બારમી પ્રતિમાની જેમ શુષ્ક પુદ્દગલ ઉપર જે અનિમેષ દષ્ટિ સ્થાપવામાં આવે છે, તે “પ૨મતારા” છે. વિવેચન : બિન્દુ અને નાદધ્યાન પછી “તારાને થયેલ નિર્દેશ એ એમ સૂચિત કરે છે કે બિન્દુ અને નાદ થાનના બળે સાધકની દષ્ટિ અત્યંત સ્થિર-નિશ્ચલ બને છે. દ્રવ્યતારા :- લગ્ન આદિ કાર્યોમાં વધૂ-વરની આંખનું પરસ્પર મિલન એ “દ્રવ્ય તારા” છે, એવું તારામિલન-અક્ષીમિલન કર્મ નિર્જરાનું કારણ નથી, પણ...રાગની વૃદ્ધિનું કારણ હોવાથી અશુભ કર્મનું બંધક બને છે. માટે તે ત્યાજ્ય છે. ભાવતાર - કાર્યોત્સર્ગ મુદ્રામાં સ્થિત સાધકની દષ્ટિ-આંખની કીકીઓ સ્થાપનાચાર્ય કે નાસિકાના અગ્રભાગ ઉપર અત્યંત સ્થિર હોય છે. તે તારા ધ્યાન કહેવાય છે. અપ્રમત્ત અવસ્થામાં ધ્યાન વિધિ : - નિશ્ચલ અને દઢ પર્યકાસન કરીને નાસિકાના અગ્રસ્થાને (બિન્દુગ્રથી ઉપર) નેત્રોને સ્થાપિત કરીને, કંઈક ખુલ્લી-અર્ધનિમિલિત નયનવાળા ક૯૫ના જાળથી રહિત મનવાળા, સંસાર પરિભ્રમણને ટાળવા માટે અત્યંત ઉત્સુક બનેલા મુનિ નિશ્ચલ ધ્યાન કરવાનો પ્રારંભ કરે છે. निष्प्रकप विधायाय दृढ पर्यकमासनम् । नासाग्रदत्त सन्नेत्रः किंचिदुन्मिलितेक्षणः ।। विकल्चकवागुराजालादुरोत्सारित्मानसः । સાઇઝનેસ શેરી નો ચાતુમતિ | (ગુણસ્થાન કમારોહ) પણ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત સ્થાન પ્રક્રિયામાં પણ અધખુલ્લાં નેત્રને નાસિકાગ્રસ્થાને સ્થાપિત કરવાનું સૂચવ્યું છે, તેથી સિદ્ધ થાય છે કે દૃષ્ટિની નિશ્ચલતા કાર્યોત્સર્ગ ધ્યાનમાં અત્યંત આવશ્યક છે. કાર્યોત્સર્ગ સ્થિત સાધકની દૃષ્ટિ સ્થિર બનવાથી જ લય ધ્યાનમાં પ્રવેશ થાય છે. તેથી “તારાધ્યાન” એ લય ધ્યાનના સેતુરૂપ બની રહે છે. અર્થાત્ કાર્યોત્સર્ગ એ લયયોગમાં પ્રવેશ કરાવનાર હોવાથી લયનો સેતુ છે. દ્વાર છે. “તારા દયાન કાર્યોત્સર્ગ મુદ્રાએ થતું હોવાથી તત્વઃ એ કાયોત્સર્ગ સ્વરૂપ છે. “કાયોત્સર્ગમાં લયયોગને સિદ્ધ કરવાની ગૂઢ શક્તિ રહેલી છે. એ તે નિર્વિવાદ સિદ્ધાંત છે, કેમકે તીર્થકર ગણધર આદિ ઉત્તમ પુરૂષે કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહીને કેવળજ્ઞાન અને મુક્તિ સુખને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત પ્રકરણમાં “તારા” યાન પછી “લયને નિરંશ થયે છે, તે કાયોત્સર્ગના પ્રમાવે પ્રગટ થતાં “લયને સૂચક છે. અન્ય ચગદર્શનમાં પ્રસિદ્ધ “શાંભવી મુદ્રાને સમાવેશ પણ “તારા ધ્યાનમાં થયેલો છે મૂલધારાદિ કેઈપણ ચકમાં અંતઃકરણની વૃત્તિને સ્થાપિત કરી શરીરના બાહ્ય પ્રદેશ–નાસાગ્રાદિ સ્થાને ચક્ષને નિમેષ ઉમેષ રહિત ધારણ કરી સ્થિર થવું તે શાંભવી મુદ્રા' કહેવાય છે. | તારા-કાયોત્સર્ગ ધ્યાનમાં પણ અન્તરદષ્ટિ વર્ણ, અર્થ અને આલંબન યોગમાં સ્થિર હોય છે. બાહ્યદષ્ટિ નાસિકાગ્ર સ્થાને સ્થિર હોય છે. તે “સ્થાનયોગ” કહેવાય છે. અને આ ચારે વેગના સતત અભ્યાસથી “અનાલંબનોગ” પ્રગટ થાય છે. તે લય સ્વરૂપ છે. =૧ કાયોત્સર્ગ દ્વારા સ્થાનાદિ ચાગોને અભ્યાસ સિદ્ધ થાય છે. “પરમતારા ધ્યાનમાં અનિમેષ દૃષ્ટિએ ધ્યાન કરવાનું વિધાન છે. કઈ પણ છે કે ? બારમી પ્રતિમામાં મુનિ અઠ્ઠમ તપ કરી, ગામ બહાર એકાંતમાં કેઈ શુષ્ક પુદ્દગલા ઉપર અનિમેષદષ્ટિ સ્થાપિત કરી, સારી રાત કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહે છે. પરમતારા” ધ્યાનમાં પણ કાયોત્સર્ગની જ પ્રધાનતા છે. મુનિની બારમી પ્રતિમા તુલ્ય અનિમેષ દૃષ્ટિને “પરમતારા ધ્યાન કહ્યું છે. શેષ પ્રતિમાઓમાં પણ વિશિષ્ટ તપ સાથે (ક્રમશઃ એક મહિનાથી સત્તર મહિના સુધી) કાસને અભ્યાસ કરવાનું પણ વિધાન છે. ૧ વારંવહિં મિલ્લુ નહિં (આવશ્યક વૃત્તિ) =૧ આવશ્યક નિ. ૫૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ જેમ જેમ કાર્યોત્સર્ગને વધુ અભ્યાસ થાય છે, તેમ તેમ યેચમાં આંતર અને બાહ્યદષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા વધતી જાય છે. અને બારમી પ્રતિમામાં તે...એક રાત્રી એટલે કે સતત બાર કલાક સુધી માત્ર એક શુષ્ક પુદ્ગલ ઉપર અનિમેષ દૃષ્ટિએ કાર્યોત્સર્ગ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આ રીતે “તારા અને પરમતારા દયાન એ કાયેત્સર્ગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી નિશ્ચલતા અને અનિમેષ દૃષ્ટિનું તારતમ્ય બતાવે છે. કાયોત્સર્ગ સૂત્ર (ચત્યસ્તવ) માં કાર્યોત્સર્ગનું સ્વરૂપ, નિમિત્તો અને હેતુઓ વિગેરેનો ઉલ્લેખ થયેલ છે. તેમાં ઉત્તરોત્તર વધતી જતી શ્રદ્ધા, મઘા, વૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા પૂર્વક કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે. શ્રદ્ધાદિ પાંચેની વૃદ્ધિથી કાર્યોત્સર્ગમાં નિશ્ચલદષ્ટિ અને અનિમેષષ્ટિ વિકાસ પામે છે. બાહ્યદષ્ટિની નિશ્ચલતા-અનિમેષતા એ આંતરદષ્ટિની નિશ્ચલતાની દ્યોતક છે. (૧૫-૧૭) લય અને પરમલય लय :- वत्रलेपादि द्रव्येण संश्लेषो द्रव्यतः । भावतोऽहं दादि चतुः शरणरुपश्वेतसो निवेशः ।।१५।। परमलयः- आत्मन्येवात्मान' लीनं पश्यतीत्येवरुपः ।।१६।। અર્થ - લય :-વજપ આદિ દ્રવ્યથી વસ્તુઓને જે પરસ્પર ગાઢ સંગ તે દ્રવ્યથી વય” છે અને અરિહંત, સિદ્ધ, સાધુ તથા કેવલી પ્રરૂપિત ધર્મ આ ચારનું શરણ અંગીકાર કરવા રૂપ જે ચિત્તને નિવેશ તે “ભાવથી થાય છે. પરમલય –આત્મામાં જ આત્માને લીન થયેલ છે તે “પરમલય” છે, વિવેચન –કાયોત્સર્ગમાં સ્થિત સાધકની બાહ્યદષ્ટિની નિશ્ચલતા અને અનિમેષતાનું તારતમ્ય “તારા અને પરમતારા ધ્યાન દ્વારા બતાવવામાં આવ્યું છે. પરંતુ...તે વખતે એટલે કે બાહ્યદષ્ટિની નિશ્ચલતા સમયે સાધકની ચિત્તવૃત્તિરૂપ આંતરદષ્ટિ અન્તર્લક્ષ્ય અરિહંતાદિ કયા ધ્યેયના ચિંતનમાં લીન હોય છે ? તે અન્વયનું સ્વરૂપ પ્રતુતમાં “લય અને પરમલય” ધ્યાન દ્વારા બતાવે છે. લયમાં મુખ્યતયા ધ્યેયરૂપે “અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વપ્રણીત ધર્મની સંપૂર્ણ શરણાગતિને ભાવ હોય છે. અર્થાત્ ચિત્તવૃત્તિ અરિહંતાદિના નામસ્મરણ કે ગુણચિંતનમાં લીન હોય છે. - ચતુઃ શરણ ગમનમાં પાંચ પરમેષ્ઠીઓ અને નવપદની ઉપાસના (ભક્તિ) ને અન્તર્ભાવ થયેલો છે. પ૭ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અને દ્વિતીય શરણમાં અરિહંત અને સિદ્ધ આ બે પરમેષ્ઠીઓની ભક્તિ થાય છે, તૃતીય શરણમાં આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુપદની ઉપાસના રહેલી છે, ચતુર્થશરણ-કેવલી પ્રરૂપિત ધર્મમાં સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ પદની પણ ઉપાસના અન્તભૂત છે. કાયોત્સર્ગ માં પણ ઉપરોકત તો-પદો જ ધ્યેયરૂપ હોય છે, તેથી જ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયાઓમાં કાર્યોત્સર્ગ કરતી વખતે “લોગસ્સ અને નવકારમંત્ર” ગણવાનું વિધાન છે. લેગસસૂત્રમાં અરિહંત અને સિદ્ધ પરમાત્માના નામનું મરણ થાય છે અને શ્રી નવકાર મહામંત્રમાં પાંચ પરમેષ્ઠીઓનું સ્મરણ થાય છે. લેગસસૂત્ર “ઉદ્યોતકર અને નામસ્તવ” આ બે નામથી પણ ઓળખાય છે. તેના અવલંબનથી “લય” ઉપન્ન થાય છે. સંપૂર્ણલોકમાં સર્વતઃ ઉદ્યોત કરનારાઓનું નામસ્મરણ પણ સાધકજનોના હદયમાં જ્ઞાન ઉદ્યોત પ્રગટાવે છે. પરમાત્માનું નામસ્મરણ એ શરણુગમન સ્વરૂપ જ છે. કાયોત્સર્ગમાં “લોગસ કે નવકારમંત્રના સ્મરણ અને ધ્યાન દ્વારા પરમાત્માની સંપૂર્ણ શુદ્ધતાનું જ સ્મરણ અને ધ્યાન થાય છે. અને જેમનામાં સંપૂર્ણ શુદ્ધતા પ્રગટેલી છે તેમના સ્મરણ અને ધ્યાનવડે જ ધ્યાતાને પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધતાનું સ્મરણ અને ધ્યાન થાય છે. આત્મા આત્માવડે આત્મામાં–આત્મસ્વભાવમાં લીન-તમય બને છે. તેને જ પરમાલય કહે છે. પરંતુ તેની ભૂમિકાની પ્રાપ્તિ ચતુ શરણના પ્રકૃષ્ટ પરિણામ–ભાવથી જ થાય છે. શ્રી અરિહંતાદિના સ્મરણ-શરણથી તેમનામાં રહેલા શુદ્ધધર્મનું આદર-બહુમાન થાય છે, તેથી શરણાગત સાધકમાં પણ તે જ શુદ્ધધર્મ પ્રગટે છે. પરંતુ અરિહંતાદિનું આલંબન લીધા સિવાય કેઈપણ આત્મા પોતાના શુદ્ધધર્મને-સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી જે પરમાત્મવરૂપના જ્ઞાન વિના આત્મતત્વમાં સ્થિતિ (સ્થિરતા) થતી નથી, અને જે પરમાત્મસ્વરૂપને જાણીને મુનિઓ વડે તે જ સ્વરૂપના વૈભવને પ્રાપ્ત કરાય છે. માટે મુમુક્ષુ સાધકેએ તે પરમાત્મસ્વરૂપને જ સૌ પ્રથમ જાણવું જોઈએ અને અન્યનું શરણ-આલંબન છોડી, તેમાં જ અંતરાત્માને સ્થાપિત કરી તેનું જ ધ્યાન કરતા રહેવું જોઈએ. પરમાત્મસ્વરૂપનું ચિંતન : જે વાણને અગોચર છે, તથા અવ્યક્ત, અનંત, અજ, જન્મ-મરણના બ્રમણથી રહિત શબ્દાતીત અને નિર્વિકલ્પ છે તેવા પરમાત્માનું જ ચિન્તન કરવું જોઈએ. Page #70 -------------------------------------------------------------------------- ________________ જેમના કેવળજ્ઞાનના અનંતમાભાગમાત્રમાં પણ અનંતદ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એ સમગ્રલક અને અલોક અવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તેવા પરમાત્મા જ ત્રણે લેકના ગુરૂ છે. આ રીતે પરમાત્મગુણેની સ્તુતિથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલો સાધક પિતાના ચિત્તને પરમાત્મસ્વરૂપના ચિતનમાં સ્થિર બનાવી, પિતાના આત્માને સ્વ.-આત્મસ્વરૂપમાં તન્મય બનાવે છે. यत्स्वरुप परिज्ञानात् नात्मतत्वस्थिति भवेत् ।। य' ज्ञात्वा मुनिभिः साक्षात्-प्राप्त तस्यैव वैभवम् ।। (ज्ञानार्णव) ચોગશાસ્ત્ર (દશમપ્રકાશ)માં પણ આજ વાત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે ફરમાવી છે કેઃ “સમવસરણ સ્થિત તીર્થંકર પરમાત્મા અથવા તેમની સૌમ્યશાંતરસંપૂર્ણ પ્રતિમાનું ધ્યાન નિનિષદ્રષ્ટિએ કરનાર સાધક રૂપસ્થથાનના અભ્યાસના બળે તેમના ધ્યાનમાં તન્મય બને પિતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે, ત્યારપછી અમૂ, ચિદાનંદસ્વરૂપ, નિરંજન, સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. એમ નિરંતર ધ્યાનાભ્યાસ કરતો ચગી સિદ્ધ સ્વરૂપના આલંબનથી, ગ્રાહ્ય–ગ્રાહકભાવથી રહિત બનીને આત્મસ્વરૂપમાં તન્મય બને છે. સિદ્ધ પરમાત્માનું અનન્ય શરણ સ્વીકારી સાધક તેમના સ્વરૂપમાં એવી લીનતા પ્રાપ્ત કરે છે, જેથી ધ્યાન અને ધ્યાતાભાવને વિલય થાય છે, અને સાધક દયેય સાથે એકતાને પામે છે. અર્થાતુ જ્યારે આત્મા ભેદને છેદ કરી. અમેદપણે પરમાત્મ યાનમાં લીન બને છે ત્યારે તે જ સમરસી ભાવ અથવા એકીકરણ કહેવાય છે. અર્થાત્ તે જ ‘લય ધ્યાન છે. અને...લયનાં સંબંધથી અલયનું, સ્થૂલથી સૂમનું અને આલંબનથી નિરાલંબનનું ચિંતન કરનારા તત્વજ્ઞાની યોગી શીધ્ર આત્મતત્વને સાક્ષાત્કાર મેળવે છે. યાને આત્મસ્વભાવમાં જ લીન થયેલ જુએ છે. આ જ પરમલય ધ્યાન છે. લય માં સંભે પ્રણિધાન અને પરમલય માં અમે પ્રણિધાનને અન્તર્ભાવ થયેલો છે. અહીં “શરણ” એ = પ્રણિધાન સ્વરૂપ છે. અને પ્રણિધાન એ વજલેપ સદશ છે. જેમ વાલેપના સંગથી મકાન-મૂતિ વગેરે પદાર્થોની સ્થિતિ લાખે કરોડો વર્ષ = પ્રણિધાન=ચેય પ્રત્યેની એકાગ્રતા, અટલ શ્રદ્ધા, અત્યંત પ્રેમ અને વિશ્વાસયુક્ત શરણ–આશ્રય. • ૫૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ જેટલી દીધું અને ટકાઉ બની જાય છે. તેવી રીતે અરિહરતાદિના અનન્ય શરણરૂપ ચિત્તપ્રણિધાનથી ધ્યાતાને આત્મા પણ ધ્યેય-પરમાત્મા સાથે દીર્ઘકાળ સુધી એકતાને અનુભવ કરી શકે છે. અને તજજન્ય અભેદ પ્રણિધાનના ગે પોતાના આત્મસ્વભાવમાં સહજ રીતે લયલીન બની શકે છે. (૧) સંભે પ્રણિધાન એટલે “અહ” આદિ ધ્યેય સાથે ધ્યાતાને સર્વતઃ ભેદ સંબંધ છે. જેમ-અહમા-મધ્યમાં આત્માને સ્થાપિત કરી ચિંતન કરવું. (૨) અભેદ પ્રણિધાનને અર્થ છે. પરમ તિસ્વરૂપ પરમાત્માનું આત્મા સાથે અભેદરૂપે ધ્યાન કરવું.” “સ્વયં રે મૂવ રેવં દાર' સ્વયં દેવરૂપે ભાવિત બની દેવનું–પરમાત્માનું ધ્યાન કરે. યોગની દષ્ટિએ લય-પરમલય : યોગશાસ્ત્રની દષ્ટિએ લાભ અને સમાપત્તિ-સમાધિ સ્વરૂપ છે. લયમાં “ તાશ્ય” અને “પરમલયમાં “તÉજનતા” સમાપત્તિને અતર્ભાવ થયેલ છે. ઉત્તમમણિની જેમ ક્ષીણવૃત્તિવાળા સાધકને પરમાત્માના ગુણેના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદારોપથી નિ:સંશય સમાપત્તિ કહી છે. અહીં “તાશ્ય” એટલે અંતરાત્માને વિષે પરમાત્માના ગુણને સંસર્ગોરોપ અને તજનત્વ એટલે અંતરાત્મામાં પરમાત્માને અભેદારોપ. આ ધ્યાનનું ફળ સમાધિ છે, અને તે અત્યંત વિશુદ્ધ છે. તે સમાપત્તિથી પ્રકૃષ્ટ પુન્યપ્રકૃત્તિરૂ૫ તીર્થંકરનામકર્મના બંધરૂપ આપત્તિ નામે ફળ થાય છે. એટલે કે જિનનામકર્મને બંધ થાય છે. અને તીર્થંકર પણાના અભિમુખભાવથી અભિવ્યક્તિથી એટલે કે જિનનામકર્મના ઉદયથી અનુક્રમે સંપત્તિરૂપ (નામે) ફળ પ્રાપ્ત થાય છે. જેમ નિર્મળ સ્ફટિકમાં પ્રથમ બાહ્ય પદાર્થનું પ્રતિબિંબ પડે છે અને પછી સ્ફટિક તે વર્ણદિવાળું બની જાય છે, તેમ....અહીં નિર્મળ આત્મામાં પ્રથમ પરમાત્મ સ્વરૂપ, ધ્યાન દ્વારા ઉપસ્થિત થાય છે અને પછી તે આત્મા જ પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે. આમાં પ્રથમની સ્થિતિને “તસ્થતા સમાપત્તિ અને તરૂપતા બીજી સ્થિતિને ‘તરંજનતા’ સમાપત્તિ કહેવામાં આવે છે. તે સમાપત્તિ વૈજ્ઞાનિક સંબંધ વિશેષ છે, અને તે સંબંધ ધ્યાન સમયે ભાસિત થાય છે. તે ધ્યાનને આકાર પ્રથમ મચિ તદ્રુપતા મારામાં તે પરમાત્મરૂપ છે, અને પછી “સ દઈ શકુ-” તે જ હું છું. એવો હોય છે. “તદ્રુપતા એ “તસ્થતા સમાપત્તિ છે. અને “ર વં કામ” એ તદજનતા સમાપત્તિ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ આગમકદષ્ટિએ લય-પરમલય - આગમની દષ્ટિએ લયમાં અરિહંત પરમાત્માના યુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ધ્યાન થાય છે. અને પરમલયમાં તેમના ધ્યાનવેશના પ્રભાવે સવદ્રવ્ય-ગુણ અને પર્યાયનું દયાન થાય છે. અરિહંત પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળરૂપના ધ્યાનથી પ્રથમ પરમાત્મામાં અને પછી ધ્યાતામાં નિશ્ચયથી દ્રવ્ય, ગુણ, પર્યાયના સાદશ્યનું જ્ઞાન થાય છે. તે પછી પરમાત્મા અને ધ્યાતાના આત્માને અભેદ છે, એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે - જે જ્ઞાારિ ચરિતે વત્ત ગુના કાવહિં | सो जाणदि अप्पाण', मोहे। खलु तस्स लय ।। જે અરિહંત પરમાત્માને દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે છે, તે આત્માને જાણે છે, અને તેને મેહ ખરેખર ! નાશ પામે છે, કારણ કે બંને આત્માઓમાં નિશ્ચયથી કઈ તફાવત નથી. અરિહંત પરમાત્માનું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક સર્વ પ્રકારે સ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતાં સર્વ આત્માનું જ્ઞાન થાય છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ : ગુણ અને પર્યાના આધારને દ્રવ્ય કહે છે. તથા દ્રવ્યના જ્ઞાનાદિ વિશેષણને “ગુણ” કહે છે. અને એક સમયમાત્ર કાલના પ્રમાણથી ચિતન્ય આદિની પરિણતીના ભેદોને “પર્યાય' કહે છે. સર્વતઃ વિશુદ્ધ એવા તે અરિહંત ભગવાનના સ્વરૂપમાં ધ્યાતા દ્રવ્ય-ગુણ-પર્યાયમય નિજ આત્માને પિતાના મનથી જાણી લે છે. તે આ પ્રમાણે - આ ચેતન (આત્મા) છે.” એવો જે અન્વય તે દ્રવ્ય છે. અવયને આશ્રિત રહેલું “મૈતન્ય” એવું જે વિશેષણ તે ‘ગુણ છે. અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળ પરિણામ હોવાથી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય અને વ્યતિરેક તે પર્યાય છે કે જેઓ ચિદૃ-વિવર્તનની (આત્માના પરિણમનની) ગ્રંથિઓ છે. - હવે એ રીતે ત્રિકાલિક આત્માને પણ એક કાળે કળી જાણી લેતે તે ધાતાનો જીવ ચિદવિવર્તીને (જ્ઞાનાદિ ગુણના પર્યાયોને) ચેતનતત્વમાં સંક્ષેપીને-સમાવીને શૈતન્ય (વિશેષણ)ને પણ આત્મામાં અંતહિત કરી કેરળ “આત્મા” (ત્રિકાલિક પર્યાયયુક્ત)ને અનુભવ કરે છે. આ રીતે આત્માને જાણવાથી થાતા ચિત્માત્ર સમાધિભાવને પામે છે. પછી મહાદિ શત્રુઓને કેઈ ભય સાધકને રહેતું નથી. Page #73 -------------------------------------------------------------------------- ________________ (૧૭–૧૮) લવ-૫૨મલવ - लव :- द्रव्यतो दामादिभि शस्यादेल वनम् । भावतः कर्मणां शुभध्यानानुष्ठानलेवनम् ॥१७॥ परमलव :- उपशमशेणि क्षपकक्षेणी ।।१८।। અર્થ : લવ - દાતરડા વિગેરેથી ઘાસ આદિનું જે કાપવું તે “ટ્રવ્યથી લવ” છે. શુભધ્યાન અને શુભ અનુષ્ઠાનવડે કર્મોને છેદવા તે “ભાવથી લવ” છે. પરમલવ :- ઉપશમણિ તથા ક્ષપકશ્રેણિ “પરમલવ' છે. વિવેચન :- 'લવ' યાન એ કર્મોને કાપવાની પ્રક્રિયા છે, જેમ દાતરડાવડે ધાન્ય વિગેરેની કાપણી થાય છે, તેમ શુભ ધ્યાન આદિ સદનુષ્ઠાને વડે અશુભકરૂપ ઘાસ કપાય છે. તારા દ્વારા કાયોત્સર્ગમાં નિશ્ચલદષ્ટિ અને “લયરવડે પરમાત્મામાં મનની તન્મયતા થવાથી પુષ્કળ પ્રમાણમાં કર્મોને ઉપશમ અથવા ક્ષય-મૂળથી ઉછેદ થાય છે. કર્મોનો ક્ષય અને ઉપશમવાળી અવસ્થાને જ “લય” અને “પરમલય” દ્વારા બતાવવામાં આવી છે. આ દયાનમાં વીર્યશક્તિનું અત્યંત પ્રાબલ્ય હોય છે. તેના તારતમ્ય પ્રમાણે ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિમાં તારતમ્ય આવે છે, અને તેને સ્પષ્ટ ખ્યાલ ઉપશમ શ્રેણિ અને ક્ષપકણિ દ્વારા કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં આપવામાં આવ્યો છે. તેને સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે. કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં મેહનીયકમ સર્વ કર્મોમાં મુખ્ય છે. તેનું જેરપ્રભાવ ઘટાડયા વિના હકીકતમાં આત્માને વિકાસ થઈ શકો જ નથી. મેહનીયમના પેટા ભેદ ૨૮ છે તેની વિશેષ માહિતી કર્મગ્રંથ” આદિ ગ્રંથ દ્વારા સમજી લેવી. કરતુતમાં તે કર્મને ક્ષય અને ઉપશમ (એટલે કે “ઉદયમાં આવેલા કમંદલિકને ક્ષય અને સત્તામાં રહેલાં કર્મ દલિકને ઉપશમ) કયા ક્રમે થાય છે. તે જણાવવા દ્વારા આત્મવિશુદ્ધિનાં તારતમ્યને ખ્યાલ આપવાનો છે, જેથી લવ અને પરમલવ ધ્યાનનું કાર્ય જે કર્મનો લવ-વિચ્છેદ છે તેને સ્પષ્ટ રીતે બંધ થાય. જ્ઞાનાવરણીય આદિ મુખ્ય આઠ પ્રકારના કર્મોમાંથી ઉપશમ માત્ર મેહનીયકમને જ થાય છે. મેહનીયકમની ઉત્તર પ્રવૃતિઓ-પટાભેદો ૨૮ પ્રકારના હોવાથી તેનાં ઉપશમક્રમને એક પછી એક-ક્રમિક રીતે થતા ઉપશમને “ઉપશમશ્રેણિ” કહેવાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપશમના ક્રમ : મુખ્યતયા અપ્રમત્તમુનિ ઉપશમશ્રેણ કરે છે, મતાંતરે અવિરતિ, દેવરતિ અને પ્રમત્તને પણ ઉપશમશ્રણના અધિકારી માન્યા છે. ઉપશમના ક્રમમાં સૌ પ્રથમ =૧ અનતાનુખ'ધિ ચેાકડી (ક્રોધ-માન-માયા-લેાભ) ના એકીસાથે અન્તર્મુહૂત માત્ર કાળમાં ઉપશમ કરે છે, ત્યારબાદ મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ માહનીય એ ત્રણ પ્રકૃતિના સમકાળે ઉપશમ કરે છે, પછી દર નપુ સકવે, સ્ત્રીવેદ, અને હાસ્યાદિ ષટૂંકના અનુક્રમે ઉપશમ કરે છે. પછી પુરૂષવેદના, ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય *ધના ઉપશમ કરી, સ`જ્વલન ક્રેાધને ઉપશમાવે છે, તે પછી અપ્રત્યાખ્યાનીય માન અને પ્રત્યાખ્યાનીય માયાના ઉપશમ કરી, સંજવલન માનના ઉપશમ કરે છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય માયાના ઉપશમ કરી સંજવલન માયાને ઉપશમાવે છે. ત્યારબાદ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લેાભના ઉપશમ કરી, સંજવલન લેાભને ઉપશમાવે છે, આ રીતે ઉપશમશ્રેણિ માંડનાર સાધક આત્મા અનુક્રમે મેહનીય ૨૮ પ્રકૃતિના દશમા ગુણુઠાણા સુધી સ'પૂર્ણતઃ ઉપશમ કરી અત્યન્ત આત્મવિશુદ્ધિ મેળવી (આત્મીક સહજ આનંદને અનુભવ કરે છે અને) અગીયારમાં ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં એક સમયથી અ'તર્મુહૂત કાળ પ્રમાણ ઉપશાંત વીતરાગ દશાનેા અનુભવ કરે છે. હજુ સુધી મેાહનીયકનાં અસ્તિત્વના સમૂળ ઉચ્છેદ થયે। ન હેાવાથી, અન્તર્મુહૂત પછી ઉપશાંત થયેલા કષાયેા ફ્રી ઉચમાં આવતાં જે ક્રમથી આત્મા ઉંચે ચડયા હાય છે, તેજ ક્રમથી પાછા નીચે ઉતરવાના પ્રાર'ભ કરે છે. કૈાઇક જીવ છઠ્ઠ:-સાતમા ગુણસ્થાનકે સ્થિર થાય છે, તેા કાઈક પાંચમા કે ચાથા સુધી પહોંચે છે. કાઇકને વળી અન તાનુ ધી કષાયના ઉદય થાય તે। આસ્વાદન” ખીજે ગુણઠાણે આવી પુનઃ મિથ્યાત્વ ગુણુઠાણું આવીને ઉભેા રહે છે. અને કરેલા પ્રખળ પુરૂષાર્થનું ફળ હારી જાય છે. =1 મતાંતરે અનંતાનુબ`ધી કષાયના ઉપશમ નથી માન્ચે, પણ તેની વિસ'ચેાજના થાય છે તેમ માન્યું છે. ક્કર શ્રેણિ પ્રારંભક સ્ત્રી હાય તા પ્રથમ નપુ·સકવેદ, પછી પુરૂષવેદ, પછી હાસ્યાદિ ૬ અને પછી વેદ, એ જ રીતે નપુસક હોય તા પ્રથમ સ્ત્રીવેદ, પછી પુરૂષવેદ પછી હાસ્યાદિ ૬ અને પછી નપુસકવેદના ઉપશમ કરે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણિમાં ધ્યાનની પ્રબળતાવડે મેહનીયકમને અતિમુહૂર્ત કાળ પ્રમાણે ઉદયમાં આવીને પોતાનું ફળ ન બતાવી શકે એવી રીતે ઉપશાંત એટલે બળહીન કરવામાં આવે છે. અને તે વખતે બીજી પણ કેટલીક પ્રવૃતિઓને બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ પણ તેટલા વખત સુધી થાય છે. ક્ષપકશ્રેણિ –ઉત્તમ સંઘયણવાળા, ચેથા, પાંચમાં, છઠ્ઠા, કે સાતમા ગુણસ્થાન કરતી મનુષ્યો જ ક્ષપકશ્રેણિને પ્રારંભ કરે છે. ઉપશમણિમાં મેહનીયની પ્રકૃતિનાં ઉદયને શાંત કરવામાં આવે છે પણ એની સત્તા તે કાયમ રહે છે, માત્ર અન્તર્મુહ સુધી પિતાનું વિગેરે દેખાડી નથી શકતી. જ્યારે ક્ષપકશ્રેણિમાં તે મેહનીય આદિ કર્મોની પ્રકૃતિનો મૂળથી નાશ કરવામાં આવે છે, તેમની સત્તા જ મટાડી દેવામાં આવે છે, જેથી તેમનો ફરીને ઉદય થવાનો ભય જ નથી રહેતું. આ કારણથી જ ક્ષપકશ્રેણિમાં પતનની સંભાવના નથી. ક્ષપકશ્રેણિમાં જે જે પ્રકૃતિએને ક્ષય થાય છે, તેના નામ અને ક્રમ આ પ્રમાણે છે. • સૌથી પ્રથમ અનંતાનુબંધી ચારે કષાયનો સમકાળે ક્ષય કરે છે. ૦ પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ એ દર્શન મેહનીયત્રિકનો એકી સાથે ક્ષય કરે છે. કેઈક બદ્ધાયુ જીવ ઉપરોક્ત દર્શનસપ્તકને ક્ષય કરી અટકી જાય છે. આગળ ચારિત્રહનીય ક્ષય કરવા માટે પ્રયત્ન નથી કરત પરતુ અબદ્ધાયું તે શ્રેણિને સમાપ્ત કરીને કેવળજ્ઞાન અને અનુક્રમે મેક્ષને પ્રાપ્ત કરે છે. સમગ્રશ્રેણિને સમાપ્ત કરનાર ક્ષકને ત્રણ આયુષ્ય (દેવનરક-તિર્યંચાયુ)નો અભાવ સ્વતઃ હોય છે, અને પૂર્વોક્ત અનંતાનુબંધી અને દર્શનત્રિકનો ક્ષય ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક સુધી અવશ્ય ક્ષય કરી દે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ આઠ કષાયને ક્ષય કરવાને પ્રારંભ કરે છે. ત્યારબાદ તેને પૂર્ણ ક્ષય ન થાય તે પહેલાં એટલે વચલાગાળામાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય એ ચાર જાતિ, થીણુદ્વિત્રિક, ઉદ્યોત, તિર્યચકિક, નરકદ્વિક, સ્થાવર, સૂમ, સાધારણ અને આતપ એ સોળ નામકર્મની પ્રકૃત્તિઓને ક્ષય કરે છે. ત્યાર પછી અવશેષ આઠ કષાયને ખપાવે છે. અમુહૂર્ત કાળમાં જ આ સર્વ પ્રકૃત્તિઓનો ક્ષય કરે છે, Page #76 -------------------------------------------------------------------------- ________________ તે પછી નપુંસકને અને પછી સ્ત્રીવેદને ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્યાદિ પકને, પંવેદને, અને સંજવલન-ધ-માન-માયાને નવમાં ગુણસ્થાનક સુધી અન્ત કરે છે. અને તે પછી દશમા ગુણઠાણે સંજવલન લેભને ક્ષય કરે છે અને બારમે ગુણઠાણે નિદ્રાદ્ધિક, અંતરાય પંચક અને નવ આવરણને ક્ષય કરે છે એટલે ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મામાં પૂર્ણ જ્ઞાનપ્રકાશ ઝળહળી ઉઠે છે. શેષ કમપ્રકૃતિઓને ક્ષય ૧૪ માં ગુણસ્થાનકે શેલેશીકરણ દ્વારા કરીને આત્મા પરમપદને પ્રાપ્ત કરે છે. લવ” ધ્યાનમાં થતું કર્મોનું લવન-વિચ્છેદન એ પશમરૂપ છે. અને પરમલવમાં થતું કર્મલવન કર્મનિર્જરા એ ઉપશમ અને ક્ષય સ્વરૂપ છે. ઉપશમમાં મોહનીયની પ્રકૃત્તિઓને ઉપશાંત-થોડા સમય પુરતી તદ્દન દબાવી દેવામાં આવે છે. અને ક્ષયમાં આડે કર્મની પ્રકૃતિને મૂળથી નાશ કરવામાં આવે છે, અને ક્ષયે પશમમાં જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિ કર્મોને ક્ષય અને ઉપશમ કરવામાં આવે છે, કર્મોના ઉપશમ અને પશમ બંનેમાં ઉદિત કમિશને ક્ષય અને અનુદિતકર્મા શનો ઉપશમ થતું હોવા છતાં બંને વચ્ચે તફાવત એટલો જ છે કે પશમમાં કર્મોને પ્રદેશદય ચાલુ હોય છે, જ્યારે ઉપશમમાં તે પણ ન હોવાથી તેની વિશુદ્ધિ ક્ષપશમ કરતાં અધિક હોય છે. આ રીતે આ લવ-પરમલવ ધ્યાન કે તેની પૂર્વના કે પછી ધ્યાનના સર્વ પ્રકારો એ કર્મોનો ક્ષય-ક્ષપશમના કે આત્મવિશુદ્ધિના જ ઘાતક બની રહે છે. લવમાં ક્ષોપશમભાવને ઉત્પન કરનારા અને પરમલવમાં ઉપશમભાવ તથા ક્ષાયિકભાવને ઉત્પન્ન કરનારા ધ્યાનનો સંગ્રહ થયેલ છે. તે ધ્યાનની વિશુદ્ધિ કે સામર્થ્ય આદિનું સ્વરૂપ ગુણસ્થાનક વિગેરેના ક્રમથી સમજવા માટે “ગુણસ્થાનકમારોહ” આદિ ગ્રંથનું ગુગમ દ્વારા અવગાહન કરવું જોઈએ, (૧૯) માત્રા - मात्रा द्रव्यत उपकरणादि परिच्छेदः भावतः समवसरणान्तर्गत सिंहासनोपविष्ट' देशनां कुर्वाण' तीर्थ करमिवात्मान' पश्यति ॥१९॥ ૬૫ Page #77 -------------------------------------------------------------------------- ________________ અર્થ :- ઉપકરણદિને જે પરિછેદ-મર્યાદા તે “વ્યથી માત્રા” છે. સમવસરણની અંદર સિંહાસન ઉપર બિરાજીને ધર્મદેશના આપતા તીર્થકર ભગવાનની જેમ પોતાના આત્માને જે તે “ભાવથી માત્રા” છે. વિવેચન – દ્રવ્ય માત્રામાં ઉપકરણાદિને પરિચ્છેદ એટલે કે ભાજન, પાણી, વસ્ત્ર વિગેરેની મર્યાદા (પરિમાણ) જાણવી, તે જાણવાથી પિતાને ચગ્ય પ્રમાણે પેત આહારાદિ કરવાથી સંયમમાં દ્રવ્ય અને ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે. તેમજ યોગ્ય મર્યાદિત ઉપકરણે રાખવાથી સંયમમાં સહાય મળે છે. આ બધી મર્યાદા દ્રવ્ય-બાહ્ય વસ્તુને આશ્રયીને હોવાથી તેને “વ્યમાત્રા” કહેવાય છે. અને જ્યારે સાધક પોતાના આત્માને સમવસરણમાં રત્નજડિત સુવર્ણય સિંહાસન ઉપર બેસીને બાર પર્વદા સમક્ષ ધર્મદેશના આપતા તીર્થંકર પરમાત્માની જેમ જુએ છે. એટલે કે તસ્વરૂપે પોતાના આત્માનું ધ્યાન કરે છે, ત્યારે તે દયાનને “માત્રાધ્યાન” કહેવાય છે, તેમાં વિશુદ્ધભાવથી પ્રધાનતા હોવાથી તે “ભાવથી માત્રા” છે, ધ્યાનની આ ભૂમિકા રૂપસ્થ (સાબન) ધ્યાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રાપ્ત થાય છે. રૂપસ્થ ધ્યાન એ આલંબન ધ્યાન છે. યોગશાસ્ત્રના નવમા પ્રકાશમાં સૌ પ્રથમ શ્રી તીર્થંકર પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્ય આદિના ચિંતન દ્વારા પરમાત્માની અચિત્ય રૂપ સંપત્તિને આશ્રયીને “રૂપ” ધ્યાન બતાવ્યું છે. ત્યાર પછી આ ધ્યાનના સતત અભ્યાસથી પરમાત્મામાં તન્મય બનેલ સાધક પોતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે. એટલે કે “જે આ સર્વજ્ઞ ભગવાન છે તે ખરેખર જ છું.” “g gar” એવી તન્મયતાને અનુભવતે યોગી પોતાને સર્વ માને છે.” એવી અભેદ ભૂમિકાને નિર્દેશ કર્યો છે. સૌ પ્રથમ પરમાત્માનું સમવસરણસ્થિત સાતિશય તીર્થકર ભગવાનનું ધ્યાન વારંવાર કરવા પૂર્વક તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને પછી સાધક પોતાને પણ અહિત પરમાત્મા સ્વરૂપે જુએ–ધ્યાવે તો જ તેને ધ્યાનથી વાસ્તવિક સિદ્ધિ મળે છે. અન્યથા પરમાત્માને-અર્થાત્ તેમના આલંબનને બાજુએ રાખી સીધો જ “હ ચદ્ધ, બદ્ધ આત્મા છું” એમ માની પોતાના આત્માનું જ ધ્યાન કર્યા કરે તે ઉભય ભ્રષ્ટ બને છે. શુદ્ધિ અને સિદ્ધિ બંનેથી વંચિત રહી ભવન જ મુસાફર બની રહે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ કહ્યું પણ છે. નિર્મળ રફટિકરન તુલ્ય શુદ્ધ અરિહંત પરમાત્માના ધ્યાનાશથી વારંવાર “રેડ- Sછું ને સહજ વિનિ કરતા સાધક પરમાત્મા સાથે પોતાના આત્માની એકતાને અનુભવે, પછી નિરાગી, અદ્વેષ સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ-દેવેદ્રોથી પૂજિત, સમવસરણમાં ધર્મદેશના કરતા, એવા પરમાત્મા સાથે અભેદભાવને પામેલા પિતાના આત્માનું ધ્યાન કરતે થેગી સર્વ કર્મમલને દૂર કરી પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. થાતા જે દયેયનું વારંવાર ધ્યાન કરે છે, તે ધ્યેયરૂપે તે પિતાને પણ અનુભવે છે. અર્થાત સતત ધ્યાનાભ્યાસના પરિણામે થાતા સ્વયં તે દશેય સવરૂપને પામે છે. દયાતા જે વીતરાગનું ધ્યાન કરે તે વીતરાગ બને છે. સારાગીનું ધ્યાન કરે તે સરાગી બને છે. આ નિયમ સર્વ સામાન્ય છે. માટે જ મહાત્મા પુરુષની આ ખાસ ભલામણ છે કે, “કૌતુકમાત્રથી પણ અશુભ તત્તનું ચિંતન અને ધ્યાન ન થઈ જાય માટે તેવા પ્રકારના અશુભ આલંબ-નિમિત્તોથી સદા દૂર રહેવું જોઈએ.” અશુભ તોનો સંસર્ગ–પરિચય અને આલબન શુદ્ધધ્યાનમાં વિનરૂપ છે. છે. શુભ દયાન માટે અશુમતના સંસર્ગને ત્યાગ કરીને શુભતાનું આલંબન લેવું અનિવાર્ય છે. તે જ ધ્યાનની સિદ્ધિ સવેળા પ્રાપ્ત થાય છે. માત્રા ધ્યાનમાં સર્વોત્કૃષ્ટ પુણ્યપુંજ ત્રિભુવનગુરુ અને ધર્મદેશના રૂ૫ સર્વોત્કૃષ્ટ પરોપકારને કરનારા એવા સમવસરણ સ્થિત ભાવ તીર્થંકર પરમાત્માનું પરમેચ શુભ આલંબન મળે છે. તેથી સાધકના સર્વ મનવાંછિત અવશ્ય સિદ્ધ થાય છે. સમવસરણસ્થિત, ધર્મદેશના આપતા સર્વાતિશયયુક્ત, શ્રી તીર્થંકર પરમાત્માનું આલંબન એ સર્વોત્કૃષ્ટ આલંબન છે. પ્રસ્તુત પ્રક્રિયામાં દયેયરૂપે તેમનું જ આલંબન લેવાનું હોવાથી તેને “માત્રાધ્યાન” કહેવાય છે. (૨૦) પરમમાત્રા : પરમમાત્રા ચતુર્વિશાત્ય વસ્ત્રાઃ નિવેદિતમારમાર દશાતિ, તત્ ચા(१) शुभाक्षरवलयम्-आज्ञाविचर्यादि धर्मध्यान भेदाक्षर त्रयोविंशति (२३) तथा “પૃથપૂર્વવત વિવાર રાક્ષર વા (૧૦) પર્વ ત્રચારિત કક્ષા ચયન્સેચત્ર | तद् ध्यानावेशतः सेोऽह, सेोऽहमित्याल पन् मुहुः । निःशकमेकतां विद्या-दात्मनः परमात्मना ।।१५।। तो निरागमद्वेष-ममाह सर्वदर्शिनम् । सुराज़' समवसृतौ, कुर्वाण धर्म देशनाम् ।।१।। ध्यायन्नात्मानमेवेत्थ-मभिन्न परमात्मना । મતે પરામર્શ્વ, થાની રિતws: nળા (ગશાસ્ત્ર ૮ મે પ્રકાશ) Page #79 -------------------------------------------------------------------------- ________________ (२) अनक्षरवलयम् - " उससिय' नीससिय” इत्यादि गाथाक्षराण्यनक्षरश्रुतवाचकानि न्यस्यन्तेयत्र । (૨) વમાક્ષરનહચમ્ ફ્Ăતિ, સિદ્ધ, ચ્િ ચ્, વૈજ્ઞાય, સાદ્ નમઃ, इति एकविंशति अक्षराः न्यस्यन्ते यत्र । (૪) અક્ષરવચÇ-‘‘-જ્ઞા” યાયીનિસ્પૃષ્ટતાર‘ચો૨ જી વ’યુતાનિ દ્વિપદ્માસન્માતૃकाक्षराणि "ह" पर्यन्तानि न्यस्यन्ते यत्र । (५) निरक्षरवलयम् - ध्यान परमध्यानयेाः शुभाक्षरवलये प्रविष्टत्वात् शेषध्यानभेदाः द्वाविंशति (૨૨) ચચત્તે યંત્ર | અર્થ : ચાવીશ વલયેાથી વી...ટાયેલા પેાતાના આત્માનું ધ્યાન કરવું તે ‘પરમમાત્રા છે તે ચાવીશ વલયાનુ' સ્વરૂપ નીચે મુજબ છે. 'શુભાક્ષરવલય' એ પહેલુ' વલય છે. જેમાં ધર્મધ્યાનના ચાર ભેદો ત્રાજ્ઞાત્રિય, અપાચવિષય, નિષાવિષય, સહસ્થાનવિચ એ ત્રેવીશ (૨૩) અક્ષરે। તથા શુકલ ધ્યાનના પ્રથમભેદના થવિતર્વસવાર એ દશ (૧૦) અક્ષરા, બંનેના મળીને કુલ તેત્રીશ અક્ષરાના નાશ કરાય છે. (૨) ખીજુ ‘અનક્ષરવલય' છે. જેમાં અનક્ષરશ્રુત વાચક નિŘાકત ગાથાના એટલે કે તેનાં પાંત્રીશ (૩૫) અક્ષરાના ન્યાય કરવામાં આવે છે. તે ગાથા આ પ્રમાણે છે. शसिय नीसशिय निच्छुठ खासिअ च छीअ च । निस्सिंधिअमणुसार अणवखर छेलिआईअ | (૩) ત્રીજું ‘પરમાક્ષર વલય' છે. જેમાં અ ગદ્દ' અદ્િ'ત, સિદ્ઘકાÄિ, કફજ્ઞાચ સાંદૂ' નમઃ આ એકવીશ (ર૧) અક્ષરાની સ્થાપના કરાય છે. (૪) ચેાથું અક્ષરવલય' છે. જેમાં ૬ થી ૬ સુધી અક્ષરા તેમજ ઇષતૂપૃષ્ટત્તર ચર હ વ આ અક્ષરા એમ કુલ બાવન (પર) માતૃકા અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે. (૫) પાંચમુ· ‘નિરક્ષર વલય' છે. ધ્યાનના ચાવીશ ભેદોથાંથી પ્રથમના બે ભેદ ધ્યાન અને પરમધ્યાનના નિર્દેશ પ્રથમ ‘શુભાક્ષર વલચ’ માં થઈ ગયા હ।વાથી શ્રેષ ધ્યાનના માવીશ (૨૨) ભેદોના ન્યાસ આ પાંચમાં વલયમાં કરવામાં આવે છે. વિવેચન : માત્રા' ધ્યાન અભ્યસ્ત થઈ ગયા પછી પરમમાત્રાનું ધ્યાન સુગમ બને છે. ‘માત્રામાં સમવસરણસ્થિત શ્રી તીર્થંકરપરમાત્મ સ્વરૂપ સ્વ-આત્માનું ધ્યાન હોય છે, ૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ત્યારે “પરમમાત્રામાં વીશ વલાના પરિવેસ્ટન દ્વારા તીર્થ (એટલે તે ધ્યાન દ્વારા થિ સાથે અભેદભાવને પામેલા) સ્વ-આમાનું ધ્યાન હેય છે, = તીર્થના મુખ્ય ત્રણ અર્થો છે. એક અર્થ છે. ‘દ્વાદશાંગી, બીજો અર્થ છે “ચતુર્વિધ સંઘ', અને ત્રીજો અર્થ છે પ્રથમ ગણધર. આ ત્રણ પ્રકારના તીર્થની ઉત્પત્તિ શ્રી તીર્થ કર–પરમાત્માની ધર્મદેશનાની જ ફલશ્રુતિ છે. પરમમાત્રામાં નિર્દિષ્ટ વીશે વલમાં મુખ્યતયા શ્રુતજ્ઞાન, દ્વાદશાંગી, ચતુર્વિધ સંઘ, ગણધરભગવંતે, તીર્થંકરભગવંતે, તેમના માતા, પિતા, તથા તીર્થંરક્ષક- અધિ. લડાયક-યક્ષ-યક્ષિણી, તીર્થંકર પરમાત્માના પંચકલ્યાણક આદિ પ્રસંગે અપૂર્વ ભક્તિ કરનારા ભક્તાત્મા ૬૪ ઈન્દ્રો, ૫૬ દિકુમારી, તથા સ્થાવર, જંગમ તીર્થો વિગેરેને ન્યાસ (સ્થાપના) ચિન્તન અને ધ્યાન કરવાનું વિધાન છે અને તે બધા જ તીર્થના જિનશાસનના જ વિવિધ અંગે છે, અંગ સ્વરૂપ છે. દયાનની આ પ્રક્રિયાઓ જેટલી મહત્વભરી અને ઉપયોગી છે, તેટલી જ એ ઉડી અને ગહન પણ છે ગીતાર્થ અનુભવજ્ઞાની મહાપુરુષે જ એના વાસ્તવિક રહસ્ય ઉકેલી શકે છે છતાં એ મહાપુરુષોના અનુગ્રહના પ્રભાવે જ સ્વ ક્ષયે પશમ મુજબ તેને સમજવા સમજાવવાને આ સ્વ૯૫ પ્રયાસ માત્ર કરીએ છીએ. અક્ષર ન્યાસની મહત્તા : પ્રત્યેક ધ્યાન પ્રક્રિયામાં પ્રયાસ “અક્ષરન્યાસ'ની સર્વ પ્રથમ અગત્યતામાની છે તે હેતુસર પ્રસ્તુતમાં પણ પ્રથમના પાંચ વલમાં “અક્ષરન્યાસનું જ વિધાન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ “શુભાક્ષર વલય”માં આજ્ઞાવિચય આદિ ચાર પ્રકારના ધર્મધ્યાનનાં અને પ્રથમ શુકલ ધ્યાનના વાચક તેત્રીશ અક્ષરોને ન્યાસ કરવાનું કહ્યું છે, તેના દ્વારા દ્વાદશાંગી (શ્રુતજ્ઞાન) રૂપ તીર્થનું સ્મરણ થાય છે. દ્વાદશાંગી એ પ્રભુની આજ્ઞા છે, અને તેને સાર ધ્યાન છે. આજ્ઞાવિચય આદિ અક્ષરોને ન્યાસ દ્વારા તેનું સ્મરણ-ચિન્તન કરવાથી આપણા ઉપર તેના દ્વારા થયેલા અનહદ ઉપકારો પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત થાય છે. આજ્ઞાવિચય' આદિ તેત્રીશ અક્ષરો એ શુભધ્યાનના વાચક અને તીર્થંકરપ્રભુની આજ્ઞા સ્વરૂ૫ હેવાથી ભરૂપ છે, તેથી તેને “શુભાક્ષર' કહેવામાં આવે છે. (૨) શુભાક્ષર વલય પછી અનફ્ફરશ્રતવાચક “તિ નિહિ” વિગેરે પાંત્રીશ અક્ષરને ન્યાસ કરવાનું વિધાન છે એ ધ્યાન સાધનાના માર્ગમાં અક્ષર કરતાં “અક્ષરની અધિક મહત્તાને સૂચવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ અક્ષર ધ્યાનમાંથી અનક્ષર ધ્યાનમાં જવાની પ્રેરણા અપે છે, કારણ કે પ્રત્યેક અક્ષર (વ) માં અનાદ્વૈત નાદને ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી છે. તે નાદ જ વર્ણાના આત્મા છે, વર્ણ-અક્ષરા તેનુ બાહ્ય સ્વરૂપ છે. નાદને ઉત્પન્ન કરનાર પ્રાણ છે, જે શ્વાસેાશ્વાસરૂપ છે. આ રીતે અનક્ષરશ્રુત ન્યાત્મક છે. ચેાગશાસ્ત્રોમાં ‘- નાહત’ નામથી ઓળખાતી દિવ્યશક્તિ પણ ધ્વનિ સ્વરૂપ છે, નાદ વિશેષ છે, નાદના અનુસંધાન દ્વારા આત્માનુ સધાનની સવ પ્રક્રિયાઓ પણ દૈનિ નાદરૂપ હેાવાથી તે સ`ના અન્તર્ભાવ ‘અનક્ષરશ્રુતમાં થઈ જાય છે ‘હુઠયેાગપ્રદીપિકા'માં પણ લય પ્રાપ્તિ સવાઢેડ સાધનામાં ‘નાદાનુસ ́ધાનને મુખ્ય સાધન તરીકે જણાવ્યું છે. જાપ અને ધ્યાનના સતત અભ્યાસ પછી વણ વિચ્યુતિ-એટલે કે મંત્રના અક્ષરાની વિચ્યુતિ થઈ જાય છે, અર્થાત્ અક્ષરાકાર એવા મ`ત્રપદીનું ધ્વન્યાકારે પરિણમન થાય છે, તેથી તેને અવ્યક્ત વરૂપ ‘પશ્યતિ’ વાણી તરીકે પણ સંબૈંધવામાં આવે છે તેના પણ સમાવેશ અનક્ષરશ્રુતમાં થઈ જાય છે કારણ કે તે અવ્યકત વણુરૂપ અને વાચ્યવાચકભાવથી રહિત હૈાય છે. વ્રુત્તિય' નિત્તિય' આ ગાથામાં નિર્દિષ્ટ શ્વાસ-ઉધાસ આદિ વ્યવહારમાં પણ સહ કાઈને ‘અનક્ષરશ્રુત' અનુભવરૂપે સિદ્ધ થાય છે. અક્ષરશ્રુતની જેમ અનાશ્રુત પણ ધ્યાન સાધનાનુ` ઉપયાગી અંગ છે. “રણિચ” આ ગાથાના પાંત્રીશ અક્ષરે। અને શુભાક્ષર વલયમાં નિર્દિષ્ટ તેત્રીશ અક્ષરા એ બન્ને મળીને શ્રીનવકારના અડસઠ (૬૮) અક્ષરાનું અને અડસઠ (૬૮) તીર્થાંનું પણ સ્મરણ કરાવે છે. (૩) ‘પરમાક્ષર વલય' માં ૐ ગ' ન્યાસ દ્વારા પરમપદ ઉપર પ્રતિષ્ઠિત થયેલા પાંચ ૧ થી ૬ સુધીના ખાવન (૫૨) અક્ષરામાંથી શ્રી નવકારમંત્રની સ`ચેાજનામાં વપરાયેલા અડસઠ (૬૮) અક્ષરા એ સર્વશ્રેષ્ઠ અને સર્વ શ્રયસ્કર અક્ષરે છે. જે અડસઠ અક્ષરોમાં ચૌદપૂર્વ'ના સાર સમાયેલેા છે, સ` મંત્ર, તંત્ર, યંત્ર અને વિદ્યાના બીજાક્ષરા છુપાયેલા છે. વિશ્વનું એવુ' કર્યું શુભતત્વ છે કે જે નવકારમાં ન હોય ? વર્ણાવલીના બાવન અક્ષરાના સાર રૂપે નવકારના અડસઠ અક્ષરા છે. અને તેના જ સંક્ષેપ ૫૨માક્ષર વલય” માં નિર્દિષ્ટ એકવીશ (૨૧) અક્ષરા છે, 'ઈત્યાદિ એકવીશ (૨૧) અક્ષરાના પરમેષ્ઠિનુ સ્મરણ થાય છે. 9. Page #82 -------------------------------------------------------------------------- ________________ પરમ એટલે પ્રધાન-સર્વશ્રેષ્ઠ બાવન અક્ષરમાં આ એકવીશ અક્ષર પ્રધાન છે. કારણ કે તે પરમપસ્થિત લોકોત્તમ પંચપરમેષ્ઠિના વાચક છે. આ એકવીશ અક્ષરની સંજનામાં એકાક્ષરી, કાક્ષરી વિગેરે વિવિધ પ્રકારના મહાપ્રભાવિક મંત્રો છુપાયેલા છે. જેવા કે : છે એકાક્ષરી-પરમેષ્ઠિનું બીજ છે. પ્રણવ મહામંત્ર છે, આઈ દ્વયાક્ષરી-પરમેષ્ઠિ-૨નત્રય-માતૃકા અને સિદ્ધચક્રનું બીજભૂત મૂળમંત્ર છે. “અરિહંત'એ ચતુરાક્ષરી મંત્ર છે. “સિગાવના', અ નમ કે નમઃ આ પંચાક્ષરી મંત્ર છે. તેમજ “ગુરુપંચક નામની પેડસાક્ષરી વિદ્યા વિગેરે... અનેક વિદ્યાઓ પણ તેમાં રહેલી છે. આ રીતે આ એકવીશ અક્ષરનું જુદી જુદી રીતે સંચજન કરવાથી અનેક પ્રકારના પ્રભાવિક મંત્રની નિષ્પત્તિ ઉત્પત્તિ થાય છે. અને તે રીતે તેનો જાપ કે ધ્યાન કરવાથી તેના ફળમાં પણ અનેકગણી વૃદ્ધિ થાય છે. માતૃકા પ્રકરણ સંદર્ભમાં પણ કહ્યું છે કે :નમૂઢ શિar -ત્રિ-ત્રિ પન્ના અક્ષઃ નમ: સિદ્ધ પરત મા ! 7મ સિદ્ધ” - આ પંચાક્ષરી મંત્રમાં ત્રણ પદ , પહેલું પર જે એકાક્ષસ 02 છે તે પ્રણવ છે, અને તે મંત્રનું બીજ છે. પહેલું અને બીજું પદ “ ” ત્રણ અક્ષરવાળું છે, તે મંત્રનું મૂળ છે. અને ત્રીજું પદ “ સિમ્” પણ ત્રણ અક્ષરવાળું છે, તે મંત્રની શિષ્યા છે. આ સળંગ મંત્ર “ નમ: સિદ્ધ” પંચાક્ષરને છે. એ પ્રમાણે અક્ષરના વિભાગથી અનુક્રમે જે ચાર પ્રકારે મંત્રનો જાપ થાય તે તે અનંત ફળ આપનાર થાય છે, યેગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં છે, ગઅતિસાર આદિ અનેક મંત્રોના ધ્યાનની વિસ્તૃત પ્રક્રિયાઓ બતાવી છે. તે બધી પદસ્થ ધ્યાનરૂપ હેવાથી તેને અન્તર્ભાવ “પરમાક્ષર વલયમાં ગર્ભિત રીતે થઈ જાય છે. આ અને બીજા પણ એવા પંચ પરમેષ્ઠિ ગર્ભિત અનેક પ્રકારના મંત્રો આ એકવીશ અક્ષરમાં અન્તભૂત થયેલા છે. શુભાક્ષર વલયમાં પ્રભુની આજ્ઞાદિનું પ્રધાનતયા ચિતન હોવાથી તે વિચારાત્મક દયાન છે. અનક્ષરવલયમાં શુભવિચારના આલંબન દ્વારા નિર્વિચાર ધ્યાનમાં પ્રવેશ કરવાનું સૂચન છે અને પરમાક્ષર વલયમાં =૧ પવિત્રપદ-મંત્રપદીના આલંબન દ્વારા ધ્યાન કરવાનું બતાવી સર્વ પ્રકારના પદાર્થ સ્થાનની મહત્તા–ઉપયોગીતા સૂચવી છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ (૪) “અક્ષરવલય'માં ૩ થી સુધીના બાવન અક્ષરોને ન્યાસ કરવામાં આવે છે. આ બાવન અક્ષરોમાંથી અવાજ આદિ કઈ પણ એક અક્ષરના આલંબનથી પણ ધ્યાન કરી શકાય છે. આ બાવન અક્ષરોને વર્ણમાલા વર્ણમાતૃકા સિદ્ધમાતૃકા વિગેરે નામથી ઓળખવામાં આવે છે. માતૃકાનો પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર રૂ૫ છે. શ્રતજ્ઞાન સ્વરૂપ છે. વાચ્ય અને વાચકભાવથી રહિત છે. તેના આલંબનથી “નાદાનુસંધાન'ની પ્રક્રિયા પણ અત્યંત સુગમાં અને સરળ બની રહે છે. આ વર્ણમાલુકા-વર્ણમાળા એ અનાદિ સંસિદ્ધ અને સિદ્ધાન્ત પ્રસિદ્ધ છે. અનાદિ સંસિદ્ધ છે. એટલે કે તેના બનાવનાર કેઈ નથી. તે શાશ્વત અને સ્વયંભૂ છે. માતૃકાએ જ્ઞાનશક્તિને પ્રસાદ છે. એટલે કે આત્માની જ્ઞાનશક્તિ છે. આ દષ્ટિએ અક્ષરો (વણે) એ માતૃકાનો દેહ છે. અને માતૃકા (જ્ઞાનશક્તિ) તે દેહમાં રહેલ અંતરાત્મા છે. માતૃકા રૂપ જ્ઞાનશક્તિનું ઉદ્દબોધન કરનાર વૈખરી, મધ્યમા, પશ્યક્તિ અને પરા આ ચ ૨ પ્રકારની વાણી છે. તેથી આ ચારે પ્રકારની વાણીઓને પણ ઉપચારથી માતૃકા કહેવાય છે. ખરી આદિ માતૃકાએ પ્રવાહથી અનાદિ છે. પટેચારરૂપ વૈખરી, શ્રતજ્ઞાને પગરૂપ મધ્યમા અયે ક્ષયપશમ લબ્ધિરૂપ પશ્યક્તિ એ સર્વ અનિત્ય હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ તે અનાદિ છે, એટલે કે વિવિધ જેમાં તે સદા વિદ્યમાન હોય છે. મંત્રવાદીઓ પણ માતૃકા-વર્ણવ્યાસને ઘણું જ મહત્વ આપે છે. સર્વ પ્રકારની મંત્ર-જાપાદિની સાધનામાં માતૃકાના-લિપિના ન્યાસ વિના જે કાંઈ કરવામાં આવે તે સર્વ નિષ્ફળ જાય છે. માટે સર્વ સાધકોએ મંત્ર-જપાદિમાં વર્ણ માતૃકાને ન્યાસ અવશ્ય કરવો જોઈએ. શ્રુતજ્ઞાનમાં અક્ષરની પ્રઘાનતા છે. તે અક્ષર સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લધ્યાક્ષર એમ ત્રણ પ્રકારના છે. તેમાં સંજ્ઞાક્ષરને (બ્રાહ્મીલિપિને) શ્રી ભગવતીસૂત્રમાં પણ “નનો મીu fસ્ટવી” એ પદદ્વારા નમસ્કાર કરવામાં આવેલ છે. બ્રાહ્મી લીપિ-વર્ણવલી એ દ્રવ્યસ્ત છે, અને તે ભાવકૃતનું કારણ છે. શ્રી તીર્થકર ભગવંતે અને ગણધર-કેવલી ભગવંતો પણ આ વર્ણવલીવડે જ ધર્મદેશના આપી સમગ્ર વિશ્વને પાવન બનાવે છે, ભવ્યજીને મોક્ષને માર્ગ બતાવે છે. -1 यत्पदानि पविताणि समालम्ब्य विधीयते । तत्पदस्थ समास्यात, ज्यान' सिद्धांतपारगैः ।। १ ॥ ७२ Page #84 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર અને ગણધર ભગવતેને પણ રસ્તુત્ય અને નમનીય હોવાથી “શ્રત” એ ઈષ્ટ દેવતા છે. ધર્મકર્મને સમગ્ર વ્યવહાર વર્ણમાલાના આધારે ચાલે છે. ધર્મની પ્રત્યેક સાધના-જાપ, ધ્યાન, સ્વાધ્યાય, સ્મરણ, સ્તુતિ, તેત્ર. ચિંતન, મનન, અનુપ્રેક્ષા અને ભાવના આદિમાં પણ વર્ણમાલાને જ પ્રયોગ થાય છે. આ રીતે વર્ણ માતૃકાની મહાનતા, વ્યાપકતા અને પૂજ્યતા હોવાથી ધ્યાન સાધનામાં પણ તેનું આગવું સ્થાન-માન છે. (૫) ૫૨ માક્ષર અને અક્ષર વલય પછી “નિરક્ષર વલય” નું વિધાન એ સાધકને ચરમ અને પરમધ્યેયરૂપ, નિરક્ષર આત્માના શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ-પ્રાપ્તિ કરવાનું સૂચન કરે છે. ધ્યાન અને પરમધ્યાન સિવાયના શેષ બાવીશે પ્રકારના ધ્યાને અન્તર્ભાવ આ વલયમાં કરવામાં આવ્યો છે. નિરક્ષરવલયમાં મુખ્યતયા વાણી (અક્ષર) અને મનથી અગોચર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે. અક્ષર વલયમાં કુતજ્ઞાનની અને નિરક્ષરવલયમાં અનુભવજ્ઞાનની પ્રધાનતા છે. “શૂન્ય” વિગેરે બાવીશ ધ્યાનભેદમાં વાચક અક્ષરના આલંબન દ્વારા તેના વાયમાં એટલે કે નિરક્ષર એવા આત્મા કે પરમાત્માના સ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવાની હોય છે. તેથી તે દયાનનું સ્થા પન-નિરક્ષર વલયમાં કર્યું છે. (૬) સકલીકરણ વલય :भूत :- सकलोकरण वलयम्-पृथिव्यपू-तेजा-वाय्वाकाशमण्डल पञ्चकात्मकम् અર્થ - છઠ્ઠ “સકલીકરણ વલય', પૃથ્વીમંડલ. અપૂમડલ, અગ્નિમંડલ, વાયુમંડલ તથા આકાશમંડલ આ મંડલ સ્વરૂપ છે. વિવેચન - આ સકલીકરણ વલયમાં પિંડસ્થ દયાનનું સૂચન છે. યોગશાસ્ત્રના હાતમા પ્રકાશમાં બતાવેલી પિંડથથાનની પાંચે ધારણાઓનું સૂચન પણ આ વલયથી થઈ જાય છે. તેમજ ધ્યાન પૂર્વે કરવામાં આવતી સકલીકરણની પ્રક્રિયામાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચભૂતોના દ્યોતક જુદા જુદા બીજાક્ષરોને શરીરના વિવિધ અંગો પર ન્યાસ કરવામાં આવે છે. પૃથ્વી આદિ પાંચે તત્ત્વમાં વિષમપણાને નિવારી સમાનતા-સંવાદિતા લાવવા માટે બક્ષિ ૫ ૩૪ સ્વાહા” વિગેરે અક્ષરનું ઉચ્ચારણ કરવા પૂર્વક આરોહ-અવરોહના કામે જાન આદિ સ્થાનમાં સ્પર્શ કરવામાં આવે છે તેને “કલીકરણ” કહે છે. s Page #85 -------------------------------------------------------------------------- ________________ સૂરિમંત્ર, વર્ધમાન વિદ્યા અને સિદ્ધચક્ર યંત્રની ઉપાસનામાં પૂર્વ સેવા રૂપે “સકલીકરણની પ્રક્રિયા-વિધિ કરવામાં આવે છે. તથા અહના સુત ઉચ્ચારણથી પણ પાંચ તત્વોનું ઉર્ધ્વીકરણ થાય છે. કહ્યું- તેમાં ૨ અગ્નિબીજ છે, તેમાં પૃથ્વીતત્વ અને જલતત્વ અન્તર્ગત છે. ૬ આકાશની જ છે. તેમાં વાયુતત્વ અન્તર્ગત છે આ “અહં આદિ બીજાક્ષરોના ન્યાસથી–ધ્યાનથી માર્મિક રીતે હું “અહ” નહિ પણ અહ' છું અર્થાત્ પાંચભૂતમય દેહ નહિ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. એ બોધ થાય છે, અથવા આત્મા સત્ય છે અને બાકી બધું મિથ્યા છે. એ બેધ “સકલીકરણું"ના ન્યાસમાં રહેલા બીજાક્ષરો દ્વારા થાય છે. પૃથ્વીમંડલ આદિ પાંચભૂત પંચપરમેષ્ઠિના પ્રતિકરૂપ હોવાથી તેના ચિનતનવડે પંચપરમેષ્ઠિઓનું પણ ચિન્તન સહજ રીતે થઈ જાય છે. હકારમાં પાંચપરમેષ્ઠિઓ અને ૨૪ તીર્થકરોનું પાંચવર્ણવડે ધ્યાન કરવાનું વિધાન છે. તેમ અહીં પણ પૃથ્વી આદિ પાંચે તના વિધાનથી “હી" – ૧ ના ધ્યાનની પ્રક્રિયાને અન્તર્ભાવ થયો છે. – ૧ જળતત્વ અરિહંતનું, અનિતત્વ સિદ્ધનું, પૃથ્વીતત્વ આચાર્યનું, વાયુતત્તવ ઉપાધ્યાયનું અને આકાશતત્વ એ સાધુનું પ્રતિક હોવાથી આ પાંચેતના વર્ણને અનુરૂપ પંચપરમેષ્ઠિઓનું ધ્યાન કરવાનું હોય છે. (૭) તીર્થકર માતૃવલય :મૂલ :- પરષાવાર રચવામજાનુન્યસ્ત વાર્વિરાતિતીર્થ માતૃવચમ્ અર્થ - જેઓ પરસ્પર અવેલેકન કરવામાં વ્યગ્ર છે, તેમજ જેમણે ડાબા ઢીંચણ ઉપર પિતાના બાલકે બેસાડેલા છે તેવી ચોવીશ તીર્થકરાની માતાઓની (આકૃતિઓની) સ્થાપના સાતમા વલયમાં કરવામાં આવે છે. વિવેચન – સાતમા વલયમાં પરસ્પર એક બીજા સામે અવલોકન કરતા એવા ૨૪ તીર્થંકર પરમાત્માઓ અને તેમની માતાઓની સ્થાપના કરવામાં આવી છે. આ વલય રૂપથથાનનું વેતક છે. તેમાં જગતના સર્વશ્રેષ્ઠ-સર્વોત્તમ પુરુષરત્નને જન્મ આપનાર માતા અને લેકમાં ઉત્તમ એવા પુરૂષરત્નનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. – ૧ હીંધકારની ધ્યાનપ્રક્રિયા. - અત્તમ સિદ્ધર્તા રિ ક્ષિતિઃ રે વાયુ . साधुव्र्योमेत्यन्तर्मण्डल तत्वानुज सहगू ध्यानम् ॥ (મંત્રરાજ રહસ્ય શ્લોક નં. ૩૫૦) Page #86 -------------------------------------------------------------------------- ________________ માતાપુત્ર અને પરસ્પર અવલોકનની મુદ્રાએ તેમનું ધ્યાન કરવાનું સૂચન અત્યંત મહાવભર્યું જણાય છે. ત્રણે જગતમાં માતાનું પુત્રપ્રતિ અજોડ વાત્સલ્ય અને પુત્રને માતા તરફ અવિહડ પ્રેમ–પરમભક્તિ તે બન્નેની પરાકાષ્ટા બતાવવા માટે જ જાણે આવી મુદ્રાનું ધ્યાન બતાવવામાં આવ્યું હોય એમ લાગે છે ધાતાના હૃદયમાં જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ અને ગુણ પુરૂષ-પૂજ્ય પુરૂષ પ્રતિ ભક્તિભાવ પ્રમે બહુમાનભાવ પ્રગટાવવા માટે આ સ્થાન પ્રકૃષ્ટ સાધન છે. જેવા પ્રકારનું ધયેય હોય છે, ધ્યાતા તેના ધ્યાનથી તે સ્વરૂપને જ પામે છે. પ્રસ્તુતમાં ધ્યેયરૂપે પરમવાત્સલ્યને ધરનારી જગન્માતા સ્વરૂપ તીર્થકરની માતા છે. અને તેમના પ્રતિ અવિહડ ભક્તિ ધરનાર સાક્ષાત્ તીર્થંકર ભગવાન છે. પરસ્પરના અપૂર્વ વાત્સલ્ય અને ભક્તિભાવને અભિવ્યક્ત કરતી આ મુદ્રાના ધ્યાન ન્યાસથી સાધકના હૃદયમાં પણ વાત્સલ્યને ભક્તિગુણનું પ્રગટીકરણ અવશ્ય થાય છે. ૨ માતાની પ્રધાનતા :- “જગતમાં સેંકડે સ્ત્રીઓ સેંકડે પુત્રોને જન્મ આપે છે, પણ તીર્થકર જેવા નિરૂપમ પુત્રરત્નને જન્મ આપનારી બીજી કોઈ (સ્ત્રી) માતા નથી. ગ્રહ, નક્ષત્ર અને તારાઓ બધી દિશાઓમાં ઉગે છે. પણ પિતાના જ તેજ કિરણથી આખા વિશ્વને પ્રકાશથી ભરી દેતા સૂર્યને તે પૂર્વ દિશા જ જન્મ આપે છે. બીજી બધી માતાઓ કરતાં તીર્થકર ભગવાનની માતાની પુણ્યરાશિ સર્વાધિક હોય છે. લૌકિક વ્યવહારમાં ઉપકારની દષ્ટિએ પિતા કરતાં માતાનું સ્થાન માન અધિક અને અગ્રિમ હોય છે. તેમાં પણ તીર્થંકર પરમાત્માની માતાઓનું સ્થાન-માન એથી પણ ઉત્કૃષ્ટ હોય છે. દેવ અને દેવેન્દ્રો પણ જેને નામે છે. તીર્થકરની માતાને શાસકારો “જગત્માતા” કહીને સંબોધે છે. દરેક માતા પિતાના સંતાનની જ માતા કહેવાય છે. જ્યારે તીર્થકરની માતાને “જગત્માતા” કહેવાનું તાત્પર્ય એ છે કે વિશ્વને એવા પુત્રરતનની ભેટ આપે છે કે જે સમગ્ર વિશ્વનું હિત કરે છે. રક્ષણ કરે છે. -૨ શ્રીનાં તાનિ તો જનચત્તિ પુત્રાજ. || ભક્તામર સ્તોત્ર શ્લોક નં. ૨૨ ૧ ૨૪ તીર્થકર ભગવંતેની માતાઓના નામ (૧) મરૂદેવી (૨) વિજયા (૩) સેના (૪) સિદ્ધાર્થી (૫) મંગલા (૬) સુશીમા (૭) પૃથ્વી (૮) લક્ષમણ (૯) રામા (૧૦) નંદા (૧૧) વિષ્ણુ (૧૨) જયા (૧૩) શ્યામા (૧૪) સુયશા (૧૫) સુવ્રતા (૧૬) અચિરા (૧૭) શ્રી (૧૮) દેવી (૧૯) પ્રભાવતી (૨૦) પદ્માવતી (૨૧) વપ્રા (૨૨) શિવા (૨૩) વીમા (૨૪) ત્રિશલા. ૭૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ લૌકિક વ્યવહારમાં પુત્રે માત્ર પોતાના માતા-પિતા કુટુમ્બ વિગેરેનું પાલન રક્ષણ વિગેરે કરતા હોય છે માટે તેની માતા માત્ર પિતાના પુત્રની જ માતા કહેવાય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા જ એક એવી લોકોત્તર વ્યક્તિ છે કે જે સર્વનું હિત કરે છે, પાલન કરે છે. અને રક્ષણ કરે છે માટે તેમની માતા “જગતમાતા” કહેવાય છે. પિતૃવલયથી પ્રથમ માતૃવલયનું વિધાન પણ “માતુપદની પ્રધાનતાને જ સૂચવે છે. ૧ મનુસ્મૃતિમાં પણ “માતા”ને હજાર પિતા બરાબર કહી છે, તેથી પણ એટલે કે હજાર પિતા કરતાં પણ વધુ ઉપકારીણી ગણાવી છે. તીર્થંકર માતા અને પુત્રની પરસ્પર અવલોકન યુકત આ મુદ્રાને સૂચિત કરતા કેટલાક શિલ્પ અને ચિત્રપટ આબુ દેલવાડા કે રાણકપુર જેવા શિ૯૫સમૃદ્ધ જિનાલમાં અને પ્રાચીન હસ્તપ્રતોમાં આજે પણ જોવા મળે છે. તેથી એ સાબિત થાય છે કે આ સ્થાન ક્રિયા પણ અત્યંત ઉપયોગી છે. સાક્ષાત્ તીર્થકરોના ન્યાસ-સ્મરણ પહેલા તેમના માતા પિતાનું ન્યાસ મરણ કરવાનું વિધાન પણ મહત્વભર્યું છે. ધ્યાન સાધનામાં બીજા બીજા અનેક ઉપગી અને સાથે માતા-પિતા પ્રત્યેની અતિ પણ ઉપગી અંગ છે. તીર્થંકર પરમાત્મા જેવા પરમ લોકેત્તર અનુત્તર યોગી પુરૂષે પણ માતા-પિતાને પરમ વિનય ઔચિત્ય કરતા હોય છે. આસન ઉપકારી માતા પિતા પ્રતિ કૃતજ્ઞભાવ વ્યકત કરવો એ આત્મસાધક મુમુક્ષુનું પણ પ્રથમ કર્તવ્ય છે. ત્યાંથી જ વિકાસને પ્રારંભ થાય છે. આ સ્થાન પ્રક્રિયાના ફળરૂપે વાત્સલ્ય અને ભક્તિના ગુણની પ્રાપ્તિ સાથે સાધક પુરૂષને સ્ત્રી જાતિ પ્રતિ માતૃવત્ ભાવની અને સાધક સ્ત્રીને પુરૂષ જાતિ પ્રતિ (પિતૃવત્ ભાવ) પુત્રવત્ ભાવની લાગણી સહજ સિદ્ધ થાય છે. આ પ્રક્રિયાથી કામશત્રુ ઉપર સરલતાથી વિજય પ્રાપ્ત કરી શકવાનું બળ પ્રગટે છે. જીવરાશિ પ્રત્યે સ્નેહભાવ અને ગુણીજને પ્રતિ પ્રમોદભાવ સહજ રીતે ઉત્પન્ન થાય છે. १ उपाध्याय दशाचार्यो, आचार्यानाम् शतां पिता, સાણં તુ વિતુર્માતા, જૌ નાગરિજયતે (મનુસ્મૃતિ) Page #88 -------------------------------------------------------------------------- ________________ (૮) તીર્થંકર પિતૃવલય - મૂલ :- તુર્વિશતિ તીર્થર પિતૃવચમ્ | અર્થ :- આ આઠમું વલય એવીશ તીર્થંકર પરમાત્માના પિતાનું છે, વિવેચન :- આ વલયમાં ૨૪ તીર્થંકર ભગવંતેના પિતાના નામાક્ષને ન્યાસ કરવામાં આવે છે. તીર્થંકર પરમાત્મા ત્રણે લોકોને વંદનીય પૂજનીય હોવાથી તેમના માતા-પિતા પણ ત્રણે જગતને વંદનીય હોય છે. તીર્થકર ભગવંતેની જન્મભૂમિ દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણભૂમિ પણ તીર્થસ્વરૂપ કહેવાય છે. દેવ-દાનવ-માનવ સહુને આદર્શરૂપ ને આલંબનભૂત બને છે. તે આવા પુત્રરતનની ભેટ આપનાર જન્મદાતા માતા-પિતા કેમ વંદનીય ન હોય ? અર્થાત્ હોય જ. સંતાનની સાચી ઓળખ માતા-પિતાના નામથી પણ થાય છે. આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી આ નામની જેમજ “નાભિપુત્ર”, વામાનંદન, ત્રિશલાસ, સિદ્ધાર્થનંદન, એવા માતા-પિતાના નામ સાથે પુત્રવાચિ શબ્દોને જોડવાથી તીર્થકર પરમાત્માઓના નામો તૈયાર થાય છે અને તેવા પ્રયોગો શાસ્ત્રોમાં કાવ્યોમાં અને વ્યવહારમાં પણ પ્રસિદ્ધ છે આ સર્વનામ પણ ત્રણેકના જીવાત્માઓને આનંદ-મંગલ આપનાર થાય છે. તેમજ સર્વપાને નાશ કરવામાં વિદનની વેલડીઓને કાપવામાં અને સર્વસંપત્તિ પ્રદાનમાં હેતુ બને છે. ત્રણે જગતને અને ગૃહસ્થજીવનમાં તીર્થંકર પરમાત્માને પણ વંદનીય એવા તેમના પિતાઓનું સમરણચિંતન પણ મંગલકારી હોવાથી પ્રસ્તુત વલયમાં તેમના નામાક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે. (૯) તીર્થંકર નામાક્ષર વલય : મૂલ :- અતીતા-રાપર-વર્તમાન માવતીર્થ નામાક્ષર વઢવમ્ અર્થ :- નવમા વલયમાં ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાલની ચોવીશીઓના ભાવતીર્થંકરોના નામોના અક્ષરાની સ્થાપના કરવામાં આવે છે. ૨૪ તીર્થકરેના પિતાઓના નામ :(૧) નાભિરાજા (૨) જિતશત્રુ (૩) જિતારી (૪) સંવર (૫) મેઘ (૬) ઘર (૭) પ્રતિષ્ઠા (૮) મહાસેન (૯) સુગ્રીવ (૧૦) દઢરથ (૧૧) વિષ્ણુરાના (૧૨) વસુપૂજ્ય (૧૩) કૃતવર્મા (૧૪) સિંહસેન (૧૫) ભાનુ (૧૬) વિશ્વસેન (૧૭) સૂર (૧૮) સુદર્શન (૧૯) કુંભ (૨૦) સુમિત્ર (૩૧) વિજય (૨૨) સમુદ્રવિજય (૨૩) અશ્વસેન (૨૪) સિદ્ધાર્થ. ૭૭. Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવેચન :- પ્રથમના અક્ષરવલમાં વિશેષ વ્યક્તિગત નામ વિના સામાન્યરૂપે અક્ષર, શુભાક્ષર વિગેરેના ન્યાસનું વિધાન કરવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં ભાવતીર્થકરના વ્યક્તિગત વિશેષરૂપથી તેમના નામે લેખપૂર્વક તેમના નામના અક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે અને તે તેમના નામમંત્રનો અપૂર્વ મહામ્ય-પ્રભુનામનો મહિમા મહત્વ બતાવવા માટે છે પ્રભુનામ સ્મરણ-ચિંતનને અદભૂત પ્રભાવ બતાવવા માટે જ “લેગસ સૂત્ર'માં વીશ તીર્થકર ભગવંતોની નામગ્રહણ પૂર્વક ભાવપૂર્ણ હતુતિ કરવામાં આવી છે. પાપક્ષય, અને બેધિ-સમાધિ પ્રાપ્તિ આદિના હેતુથી કરવામાં આવતા “કાર્યોત્સર્ગમાં લેગસ્સ સૂત્રનું સ્મરણ-ચિંતન કરવામાં આવે છે. તે સૂત્રનું બીજું નામ “નામતવ” પણ છે. પ્રભુના નામરૂપ મંત્ર દ્વારા સાધકને પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. નામ અને નામીને અભેદરૂપ સંબંધ હોય છે, નામ અને રૂપને પણ તે જ વિશેષ સંબંધ હોય છે. આ અપેક્ષાએ “નામ” નિત્ય અને અવિનાશી માન્યા છે. કારણ કે નામોને સંબંધ દ્રવ્ય સાથે છે. દ્રવ્યને સંબંધ ગુણ પર્યાય સાથે છે. દ્રવ્ય સદા માટે શાશ્વત હોય છે. નામવડે પ્રભુના શુદ્ધાત્મ દ્રવ્યનું મરણ થ ય છે. જે દ્રવ્ય અનંતગુણ અને પર્યાયનું ધામ છે. નિષ્કલંક અને નિરાવર્ણ છે. - જિનેશ્વરોના નામ એ ચારે અનુગમાં મુખ્ય એ દ્રવ્યાનુયોગ છે. પ્રભુના નામોચ્ચારણની સાથે જ સાધકના હૃદયમાં પ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિને અનુભવ થાય છે. ભૂતકાલીન ચોવીશ તીર્થકરેના નામ - (૧) કેવલજ્ઞાની (૨) નિર્વાણી (૩) સાગર (૪) મહાયશ (૫) વિમલ (૬) સર્વાનુભૂતિ (૭) શ્રીધર (૮) દત્ત (૯) દામોદર (૧૦) સુતેજ (૧૧) સ્વામી (૧૨) મુનિસુવ્રત (૧૩) સુમતિ (૧૪) શિવગતિ (૧૫) અસ્તાગ (૧૬) નિમીશ્વર (૧૭) અનિલ (૧૮) યશોધર (૧૯) કૃતાર્થ (૨૦) જિનેશ્વર (૨૧) શુદ્ધમતિ (૨૨) શિવકર (૨૩) ૫દન (૨૪) સંપ્રતિ છે ભવિષ્યકાલીન ચોવીશ તીર્થકરોના નામ (1) પદ્મનાભ (૨) શુરદેવ (૩) સુપાઈ (૪) સ્વયંપ્રભ (૫) સર્વાનભુતિ (૬) દેવકૃત (૭) ઉદય (૮) પેઢાલ (૯) પિદિલ (૧૦) શતકીર્તિ (૧૧) સુવ્રત (૧૨) અમમ (૧૩) નિષ્કષાય (૧૪) નિપુલ્યક (૧૫) નિર્મમ (૧૬) ચિત્રગુપ્ત (૧૭) સમાધિ (૧૮) સંવર (૧૯) યશોધર (૨૦) વિજય (૨૧) મહલ (૨૨) દેવ (૨૩) અનંતવીય (૩૪) ભદ્રકૃત. વર્તમાનકાલના ચાવીશ તીર્થકરોના નામ - (૧) ઋષભ (૨) અજિત (૩) સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) પદ્મપ્રભ (૭) સુપ (૮) ચંદ્રપ્રભ (૯) સુવિધિ (૧૦) શીતલ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલ (૧૪) અનંત (૧૫) ધર્મ ૭૮ Page #90 -------------------------------------------------------------------------- ________________ (૧૬) શાંતિ (૧૭) કુથુ (૧૮) અર (૧૮) મલિલ (૨૦) મુનિસુવત (૨૨) નમિ (૨૨) નેમિ (૨૩) પાર્થ (૨૪) મહાવીર વતુરૂપે (દેહરૂપે) પરમાત્મા વિદ્યમાન ન હોવા છતાં બેધ-જ્ઞાન કે ઉપયોગરૂપે તે ધ્યાતાને તેમનું સાનિધ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. પરમાત્માના નામે એ પરમ પાવનકારી અને પવિત્ર પદે હોવાથી તેના સમાલબનવડે ધ્યાતાને અનુક્રમે ચિત્તપ્રસાદ, બધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે. મંત્રાત્મક દેવતાવાદની પ્રથામાં મંત્ર અને દેવતાને અભેદ માનવામાં આવે છે. એ દષ્ટિએ પણ પ્રભુનું નામ મંત્રસ્વરૂપ હેવાથી પ્રભુ સાથે કર્થચિત્ અભેદ ધરાવે છે. જિનાગમમાં પણ નામાદિ નિક્ષેપે અરિહંતના ચાર પ્રકાર બતાવ્યા છે. નામ એ વસ્તુનો જ પર્યાય છે. પરમાત્માના નામમંત્રની ઉપાસના એ “પદસ્થ” ધ્યાન છે. તેના દ્વારા પરમાત્મા સાથે એકય સાધી શકાય છે. પદના બે પ્રકાર છે સ્થૂલ અને સૂક્ષમ પદ જ્યારે સ્થૂલ અવસ્થામાંથી સૂક્ષમ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તે દેવતા એટલે જ્યોતિ સ્વરૂપને પામે છે. પદસ્થ ધ્યાનમાં પ્રથમ સ્થલ પદ એટલે કે વૈખરી અવસ્થાગત પદ અને મધ્યમ અવસ્થાગત પદનું આલંબન લઈને પછી સૂમપદ એટલે કે પથ્થતી અને પરાગત પદનું આલંબન લેવાનું હોય છે. વૈખરી વાણીમાં વાચક પદનું આલંબન હેય છે. મધ્યમામાં વૈકલ્પિક (મનોગત વિક૯૫) પદનું આલંબન હોય છે અને તે આલંબન દ્વારા પશ્યન્તી અને પરા અવસ્થા પ્રગટે છે, ત્યારે નિવિક૯૫ ચિત્માત્ર સમાધિને અનુભવ થાય છે. લેગસ્સસૂત્રમાં વીશ તીર્થંકર પરમાત્માના નામને નિર્દેશ છે. તેમ આ વલયમાં ત્રણે વીશીના તીર્થકરોના નામાક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે. પૂર્વના વલમાં અક્ષર ન્યાસનું વિધાન હતું તેમ અહીં પણ પરમાત્માના નામાક્ષરોને ન્યાસ કરવાનું સૂચન છે તે પદસ્થ દયાનના મહત્તવને બતાવે છે. પદથ ધ્યાનમાં અક્ષરન્યાસનું મહત્વ પ્રસિદ્ધ છે. જ્યારે વિધિપૂર્વક તીર્થકરોના નામેને વલયાકારે કે નાભિ આદિ સ્થાનમાં ન્યાસ કરી તેનું માનસિક સ્મરણ રટણ કરવા દ્વારા તેને મધ્યમામાંથી પશ્યનતી (આંતર) વણિીરૂપે બતાવવામાં આવે છે ત્યારે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. મંત્રશાસ્ત્રના જાણકારો તેની વિધિ આ પ્રમાણે બતાવે છે – કઈ પણ મંત્રપદ પ્રથમ વિકલ્પ રૂપ હોય છે. (વિચાર રૂપ હોય છે.) સંકલાના યોગે તે વિકલ્પ અંતે વિમર્શરૂપતાને (પરામશપણાને પામે છે. વિમર્શ એ જ Page #91 -------------------------------------------------------------------------- ________________ તાવિક પદમયી દેવતા છે. વિક૯પોના અનેક પ્રકાર છે. પ્રસ્તુત વલયમાં તીર્થકર પ્રભુના નામાક્ષરના ન્યાસ દ્વારા તેમના નામમંત્રમય વિક૯પ જ ઉપાદેય છે. સંજ૫નને અર્થ છે, પુનઃ પુનઃ મંત્રોચ્ચારણ. તે અર્થભાવનાથી યુક્ત જ હોય છે. સંજ૫થી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્ર દેવતાનું અભેદ પ્રણિધાન પરાકાષ્ઠાને પામે છે, ત્યારે સંજ૯૫ સ્વયં ક્ષીણ થઈ જાય છે અને ભાવ્યમાન વસ્તુનચેયનો સાક્ષાત્કાર થાય છે. એટલે કે ભાવ્યમાન વસ્તુનું અવિક૯૫ (નિર્વિકલપક) જ્ઞાન “અથવા “ધ” કે “દર્શન વિશુદ્ધિ” “ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. સારાંશ એ કે એવા યાતાને તીર્થકર ભગવાનના ગુણ અને રૂપાદિકને સમ્યફ પ્રતિભાસ (સાચું અનુભવપૂર્વકનું જ્ઞાન) થાય છે. સંજ૫નો અભ્યાસી ભલે મંત્રનું કેવળ માનસિક રટણ કરતે હોય તે પણ સંજ૫થી સ્વાભાવિક રીતે અર્થનું જ્ઞાન થાય છે. અર્થના સાક્ષાત્કારને આધાર અવિકલ્પકશા ઉપર છે અને તે સંજ૯૫થી સહજ પ્રાપ્ત થાય છે. પ્રશરત વિક૯૫ને વારંવાર ઉત્પન કરવા રૂપ સંજ૯૫ના અભ્યાસથી વિક૯પ ક્ષીણ થતાં અંતે અવિકલ્પ શા પ્રાપ્ત થાય છે. નિર્વિકલપ સંવિત્ પશ્યન્તી અવસ્થામાં હોય છે. તેથી પદની પશ્યની અવસ્થાને પણ પદમયી દેવતા કહેવામાં આવે છે. - ૧ તાવિક મંત્ર તે તેને જ કહેવામાં આવે છે કે જે વિમર્શ (અવિકલ્પ સવિત) સ્વરૂપ હોવાથી દેવતાસ્વરૂપ હોય છે. એને જેમાં ઈષ્ટ દેવતાની (પરમાત્માની) સાથે અભેદ સધાયે હોય છે. તાત્વિક મંત્રને અવિક૯પક જ્ઞાનસ્વરૂપ માનવામાં આવે છે. મંત્રમય દેવતાને જ્યોતિરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણ કાળની માત્રાઓ રૂ૫) જે હેવ દીર્ઘ અને હુત અવસ્થાઓ છે, તેનાથી પર એવી જાતિયમતી અવસ્થા છે. એ અવસ્થા પણ બિટુ સ્થાનમાં જ પ્રાપ્ત થાય છે. બિન્દુસ્થાનમાં મંત્રનો પ્રવેશ થતાં જ રાગદ્વેષ મેળા પડી જાય છે. પ્રસાદ વધે છે અને મંત્રની તિરૂપતાને આવિર્ભાવ થાય છે. તેથી મંત્ર પિતે દેવતાના સ્વરૂપને ધારણ કરે છે અને યોગ તથા ક્ષેત્રને કરનારો થાય છે. આ રીતે મંત્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ પ્રભુ નામ નામાક્ષરોને કેવો અજબગજબનો પ્રભાવ છે તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. १ सिद्धहेमव्याकरणन्यास. Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ નામના મહિમ1 : ૧. પરમાત્માના નામાક્ષરામાં અનેક મ`ત્રા અને વિદ્યાએના બીજાક્ષરા છુપાયેલા હાય છે. શ્રદ્ધા અને સદ્ભાવના પૂર્વક તેનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ પ્રકારના ભયેાનુ' અને રાગેાનું શમન થઈ જાય છે. દુષ્ટભૂત, પ્રેત અને પિશાચ આદિના ઉપદ્રૂવેા ટળી જાય ભયાનક વિષધરાના વિષ ઉતરી જાય છે. અને ભવભ્રમણના ફેરા મટી જાય છે. પ્રભુના નામનુ કીન એ આત્માને અશુભમાંથી જીભ તરફ લઈ જાય છે. અધકારમાંથી પ્રકાશ તરફ ખે‘ચી જાય છે. સર્વ પ્રકારના દુરિતે-પાપેાના નાથ પ્રભુનામના જાપથી થાય છે. સિદ્ધમંત્ર સ્વરૂપ પરમાત્માના નામથી જીવા ગૌરવવાળા બને છે. એટલુ* જ નહિ પણ અજરામર મેક્ષ સ્થાનના વાસી બને છે. પ્રભુના બધા જ નામે એ “મહામંત્ર સ્વરૂપ” છે. માટે તેના સ્મરણ-ચિન્તન અને ધ્યાનથી સ પ્રકારની બાહ્ય આપત્તિઓ અને આંતર રાગ-દ્વેષાદિ દોષા પણ શમી જાય છે. મહાન પ્રભાવિક ઉવસગ્ગહર” તેંત્રમાં પ્રભુના નામમત્રનેા અદ્ભુત મહિમા વચા છે. શ્રી પુરૂષાદાણીય પાર્શ્વનાથ પ્રભુના નામમંત્રનુ' શબ્દબ્રહ્મનું સાનિધ્ય માત્ર પણ “ઉપસગ”ને હરનારૂં છે. નિગ્રહ અને અનુગ્રહના કાર્ય કરવાની શક્તિ તેમાં રહેલી છે. પ્રભુના નામનું ગ્રહણ કરવાથી તેમનુ` સ્વરૂપ કે તેમની દિવ્ય આકૃતિ (મૂર્તિ) હૃદયપટ ઉપર પ્રતિબિંબિત થાય છે. પરમાત્મા અનંતગુણુના ધામ છે. નિશ્ચયદૃષ્ટિએ તે વચનાતીત હોવા છતાં, તેમના અનેક નામેા તેમનામાં રહેલા એક એક ગુણુને વિશેષ રીતે સૂચિત કરે છે ઓળખાવે છે. લૌકિક અને લેાકેાત્તર કાર્ય ને સિદ્ધ કરનાર મહાપ્રભાવિક નામમત્ર (રૂપ શબ્દ બ્રહ્મ)ના સામર્થ્યને સમજવા માટે મ`ત્રવિજ્ઞાન પણ સહાયક બને છે. (૧૦) ૧૬, વિદ્યાદેવીઓનુ` વલય मूल :- रोहिण्यादि षोडशविद्या देवता वलयम् । અદશમું વલય રાહિણી આદિ સેાલ વિદ્યાદેવીએતુ' છે. (૧૧) નક્ષત્રાનુ` વાય मूलः - अष्टाविंशति नक्षत्र नामाक्षर वलयम् । અથ-અગિયારમાં વલયમાં અઠયાવીશ નક્ષત્રોનાં નામાક્ષરોની સ્થાપના છે. ૧ અરિહાણુસ્તાત્ર– ૮૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૮૮ ગ્રહનું વલય मूल अष्टाशीति ग्रह वलयम् । અર્થ–બારમાં વલયમાં અઠયાશી ગ્રહોની સ્થાપના કરવામાં આવે છે. આ (૧) ૧૬ વિદ્યાદેવીઓના નામ (૧) રોહિણી (૨) પ્રજ્ઞપ્તિ (૩) વજાખલા (૪) વજી કશી (૫) અપ્રતિચકા (૬) પુરૂષદત્તા (૭) કાલી (૮) મહાકાલી (૯) ગૌરી (૧૦) ગાધારી (૧૧) જલાલામાલિની (૧૨) માનવી (૧૩) વૈરોટયા (૧૪) અછુસા (૧૫) માનસી (૧૬) મહામાનસી ! (૨) ૨૮ નક્ષત્રનાં નામ :- (૧) અશ્વિની (૨) ભરણી (૩) કૃતિકા (૪) રહિણી (૫) મૃગશીર્ષ (૬) આ (૭) પુનર્વસુ (૮) પુષ્ય (૯) આશ્લેષા (૧૦) મઘા (૧૧) પૂર્વા ફાગુની (૧૨) ઉત્તરા ફાલગુની (૧૩) હરત (૧૪) ચિત્રા (૧૫) સ્વાતિ (૧૬) વિશાખા (૧૭) અનુરાધા (૧૮) જેષ્ઠા (૧૯) મૂલ (૨૦) પૂર્વાષાઢા (૨૧) ઉત્તરાષાઢા (૨૨) અભિજિત (૨૩) શ્રવણ (૨૪) ધનિષ્ઠા (૨૫) શતભિષા (૨૬) પૂર્વા ભાદ્રપદ (ર૭) ઉત્તરા ભાદ્રપદ (૨૮) રેવતી. (8) ૮૮ ગ્રહનાં નામ – (૧) અંગારક (૨) વિકાસક (૩) લોહિત્યક (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પ્રાધુનિક (૭) કણ (૮) કણક (૯) કણકણુક (૧૦) કણવિતાનક (૧૧) કણસંતાનક (૧૨) સેમ (૧૩) સહિત (૧૪) આશ્વાસેન (૧૫) કાર્યો પત્ર (૧૬) કર્બટક (૧૭) અજકરક (૧૮) દંદુભક (૧૯) શંખ (૨૦) શંખનાભ (૨૧) શંખવણભ (૨૨) કંસ (૨૩) કંસનાભ (૨૪) કસવર્ણભ (૨૫) નીલ (૨૬) નીલાવભાસ (૨૭) ૨મી (૨૮) રુપ્પાવભાસ (ર૯) ભસ્મ (૩૦) ભસ્મરાશિ (૩૧) તિલ (૩૨) તિલ પુષ્પવર્ણ (૩૩) દક (૩૪) દકવણું (૩૫) કાય (૩૬) વણ (૩૭) ઈબ્રાગ્નિ (૩૮) ધૂમકેતુ (૩૯) હરિ (૪૦) પિંગલ (૪૧) બુધ (૪૨) શુક (૪૩) બૃહસ્પતિ (૪૪) રાહુ (૪૫) અગતિ (૪૬) માણુવક (૪૭) કામપર્શ (૪૮) ધુર (૪૯) પ્રમુખ (૫૦) વિકટ. (૫૫) વિસંધિક૯પ (૫૨) પ્રક૯પ (૫૩) જટાલ (૫૪) અરૂણ (૫૫) અગ્નિ (૫૬) કાલ (૫૭) મહાકાલ (૫૮) સ્વસ્તિક (૫૯) સૌવસ્તિક (૬૦) વર્ધમાનક (૬૧) પ્રલમ્બ (૬૨) નિત્યલેક (૬૩) નિત્યદ્યોત (૬૪) સ્વયંપ્રભ (૬૫) અવભાસ (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમકર (૬૮) આશંકર (૬૯) પ્રશંકર (૭૦) અરજા (૭૧) વિરજા (૭૨) અશેક (૭૩) વીતશોક (૭૪) વિવત (૭૫) વિવસ્ત્ર (૭૬) વિશાલ (૪૭) શાલ (૭૮) સુવત (૭૯) અનિવૃત્તિ (૮૦) એકજી (૮૧) દ્વિજરી (૮૨) કર (૮૩) કરિક (૮) રાજ (૮૫) અર્ગલ (૮૬) પુષ્ય (૮૭) ભાવ (૮૮) કેતુ Page #94 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ૫૬ દિકુમારીનું વલયાमूलः - षटूप'चाशत दिकूकुमारी वलयम् ॥ અર્થ :-- તેરમાં વલયમાં છપન દિકુકમારીઓની સ્થાપના કરવામાં આવે છે. (૧૪) F ૬૪ ઈદ્રોનું વલયઃमूल:-चतुषष्टिः इन्द्र वलयम् અર્થ –ચૌદમા વલયમાં ચોસઠ ઈન્દ્રોની સ્થાપના કરવામાં આવે છે. રપ૬ દિકુમારીઓનાં નામે - - (૧) ભગંકર (૨) ભગવતી (૩) સુભગ (૪) ભેગમાલિની (૫) સુવત્સા (૬) વમિત્રા (૭) પુષ્પમાલા (૮) અનિજિતા (૯) મેઘંકરા (૧૦) મેઘવતી (૧૧) સુમેઘા (૧૨) મેઘમાલિની (૧૩) તેય ધારા (૧૪) વિચિત્રા (૧૫) વારિષેણ (૧૬) બલાહકા (૧૭) નંદા (૧૮) ઉત્તરાનંદા (૧૯) આનંદ (૨૦) નંદિવર્ધન (૨૧) વિજય (૨૨) વૈજયંતિ (૨૩)જયન્તી (૨૪) અપરાજિતા (૨૫) સમાહારા (૨૬) સુખદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લહમવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા (૩૩) ઈલાદેવી (૩૪) સુરાદેવી (૩૫) પ્રથિવી (૩૬) પદ્મવતી (૩૭) એકનામ (૮) નવમિકા (૩૯) ભદ્રા (૪૦) શીતા (૪૧) અલંબુસા (૪૨) મિકેશી (૪૩) પુંડરીકા (૪૪) વારુણી (૪૫) હસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી (૪૮) હી (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) તેરા (૫) વસુદામિની (૫૩) રૂપા (૫૪) રુપાયિકા (૫૫) સુપ (૫૬) રુપકાવતી H૬૪ ઈદ્રોના નામ : (૧) સૌધર્મેદ્ર (૨) ઈશાને (૩) સન્તકુમારેદ્ર (૪) મહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાન્તકેન્દ્ર (૭) મહાણુકેન્દ્ર (૮) સહઝારેન્દ્ર (૯) પ્રાણનેન્દ્ર (૧) અમ્યુકે (૧૧) અમરેદ્ર (૧૨) બલીદ્ર (૧૩) ધરણેન્દ્ર (૧૪) ભૂતાનંદદ્ર (૧૫) હરિકાંતેદ્ર (૧૬) હરિષહેન્દ્ર (૧૩) વેણુદેવેન્દ્ર (૧૮) વેણુદારીન્દ્ર (૧૮) અગ્નિશિખેન્દ્ર (૨૦) અગ્નિમાણવેન્દ્ર (૨૧) વે ન્દ્ર (રર) પ્રભંજનેન્દ્ર (૨૩) ઘેન્દ્ર (૨૪) મહાઘેન્દ્ર (૨૫) જલકાતેન્દ્ર (૨) જલપ્રત્યેન્દ્ર (ર૭) પૂણેનદ્ર (૨૮) અવશિષ્ટ (૨૯) અમિતયતીન્દ્ર (૩૦) અમિતવાહને (૩૧) કિન્નરેન્દ્ર (૩૨) ક્રિપુરૂષેન્દ્ર (૩૩) સપુરૂષે (૩૪) મહાપુરૂષે (૩૫) અતિકાયેન્દ્ર (૩૬) મહાકાયેન્દ્ર (૩૭) ગીતરતી (૩૮) ગીતયદ્ર (૩૯) પૂર્ણભદ્ર (૪૦) માણિભદ્દેન્દ્ર (૪૧) ભીમેન્દ્ર (૪૨) મહાભીમેન્દ્ર (૪૩) સુરૂપેદ્ર (૪૪) પ્રતિરૂપેન્દ્ર (૪૫) કાલે (૪૬) મહાકાલેન્દ્ર (૪૭) સંનિહિતેન્દ્ર (૪૮) સામાનેદ્ર (૪૯) ધાતાઈદ્ર (૫૦) વિધાતાઈ (૫૧) ઋષી (૫૨) ઋષિ પાલેન્દ્ર (૫૩ ઈશ્વરેન્દ્ર (૫૪) મહેશ્વરેન્દ્ર (૫૫) સુવત્સઈદ્ર (૫૬) વિશાલે (૫૭) હાસ્ય (૫૮) હાસ્યરતીન્દ્ર (૫૯) Aતેદ્ર ( મહાતે (૬૧) પતંગે. (૬૨) પતંગપતીન્દ્ર (૬૩) ચન્દ્ર (૬૪) સૂર્ય Page #95 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ૨૪ યક્ષિણીઓનું વલય मूल:-चतुर्विशति यक्षिणी वलयम् । અર્થ-પંદરમાં વલયમાં વીશ શાસનદેવીઓની સ્થાપના કરવામાં આવે છે. (૧૬)૨૪ યાનું વલય मूल:-चतुर्विशति यक्ष वलयम् । અર્થ-સેળમાં વલયમાં ચાવીસ શાસનદેવની સ્થાપના કરવામાં આવે છે. વિવેચન :- રોહિણી આદિ ૧૬ વિદ્યાદેવીઓ, અશ્વિની આદિ ૨૮ નક્ષત્ર, અંગારક આરિ ૮૮ હે, શંકસ આદિ ૫૬ દિકુમારીએ, સૌધર્મેદ્ર આદિ ૬૪ ઇદ્રો, અપ્રતિચકા આદિ ૨૪ શાસનદેવીઓ તથા ગેમુખ આદિ ૨૪ યક્ષે (શાસનદે). આ બધાજ તીર્થકર પરમાત્માના પરિવાર રૂપ હેવાથી જિનશાસનનાં અંગભૂત અને તે તે વિશેષ શક્તિથી સંપન્ન છે. તેથી તેમનું સ્મરણ-ચિંતન પણ સાધનામાં સહાયક બને છે - વલયાકારે તેમની સ્થાપના કરવા પાછળ વિશેષ હેતુ છે. તેનું હાઈ-રહસ્ય સૂરિમંત્ર ક૯૫સમુચ્ચયવિગેરે ગ્રંથના અભ્યાસથી સમજી શકાય છે. “સરિમંત્ર આદિ પટેમાં પણ ઈબ્રાદિ દેવ-દેવીઓની સ્થાપના કરવામાં આવે છે. સમદષ્ટિ દેવ-દેવીઓના નામ સ્મરણના વિવિધ સ્થાને દેવવંદન પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાઓમાં પણ ચાથી થાય સ્તુતિ અને કાર્યોત્સર્ગ દ્વારા સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓની સ્મૃતિ અને સ્તુતિ થાય છે. તેમજ દીક્ષા, વચારણ, ઉપધાનમાળા, તીર્થમાળા, આદિ મંગલવિધિવિધામાં તથા “આચારાંગ’ ૨૪ યક્ષિણીઓનાં નામ (૧) અપ્રતિચક્ર (૨) અજિતબલા (૩) દુરિતારિ (૪) કાશિકા (૫) મહાકાલ (૬) અમ્યતા (૭) શાંતા (૮) ભૂકુટિ (૯) સુતારા (૧૦) અશોકા (૧૧) માનવી (૧૨) ચંડા (૧૩) વિદિતા (૧૪) અંકુશા (૧૫) કન્દર્પ (૧૬) નિર્વાણ (૧૭) બલાદેવી (૧૮) ધારિણી (૧૯) વેરોટયા (૨૦) નારદત્તા (૨૧) ગાંધારી (૨૨) કૂષ્માંડી (અંબિકા) (૨૩) પદ્માવતી (૨૪) સિદ્ધાયિકા. ૨૪ કયક્ષેનાં નામ (૧) ગૌમુખ (૨) મહાયક્ષ (8) ત્રિમુખ (૪) યક્ષેસ (૫) તુંબરૂ (૬) કુસુમ (૭) માતંગ (૮) વિજય (૯) અજિત (૧૦) બ્રહ્મ (૧૧) ઈશ્વર (૧૨) કુમાર (૧૩) વમુખ (૧૪) પાતાલ (૧૫) કિન્નર (૧૬) ગરૂડ (૧૭) ગધર્વ (૧૮) યક્ષેન્દ્ર (૧૯) કુબેર (૨૦) વરૂણ (૨૧) ભૂકટિ (૨૨) ગેમેધ (૨૩) પાર્થ (૨૪) માતંગ Page #96 -------------------------------------------------------------------------- ________________ આદિ સૂત્રેાની અનુજ્ઞા આપતી વખતે નદી'ની ક્રિયામાં પણ શ્રુતદેવતા, શાસનદેવતા અને અન્ય સમસ્ત વૈયાવૃત્ય અહિ કરનારા સગૂષ્ટિદેવાના સ્મરણ માટે કાચેાત્સગ અને સ્તુતિ કરવામાં આવે છે. તેમજ પરમેષ્ઠીસ્તવ'માં દશિક્પાલ, પાંચલાકપાલ, નવગ્રહ, શ્રુતદેવતા અને શાસનદેવતા આદિનું સ્મરણ થાય છે. અજનશલાકા, પ્રતિષ્ઠા, બૃહત્-લઘુ શાન્તિસ્નાત્ર વખતે તેમજ સિદ્ધચક્ર તથા ઋષિમ`ડલ મહાપૂજન વિગેરેમાં પણ શાસનરક્ષકદેવ, નવગ્રહ, દશપાલ આદિનુ નિષિપૂર્વક આહ્વાહન વિગેરે કરીને પૂજન કરવામાં આવે છે. આ રીતે દેવ-દેવીઓનુ' નામ સ્મરણુ પૂજનાદિ કરવાથી તેમનુ લક્ષ્ય-ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જેથી ચાલુ-પ્રસ્તૂત ક્રિયામાં તેમના દ્વારા જરૂરી સહાયસરક્ષણ િમલી રહે છે. કાય' નિર્વિઘ્ને પ િપૂર્ણ થાય છે. સભ્યષ્ટિ દેવ-દેવીએના વિશેષ કાર્ય -- પૂ. આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી પિરચિત ‘સૂરિમ‘ત્ર વિવરણુ’માં કેટલાક દેવ-દેવીઓનાં વિશિષ્ટ કાર્યા-કત વ્યાની માહિતી પણ આપી છે. તે આ પ્રમાણે છે : કૃત્તિ-શાતદેવી, શિરિ-અભયાદેવી, શિ-િનિવૃત્તિદેવી, આદિનું જ્યારે સ્મરણ કે કાચેાત્સગ કરવામાં આવે છે, ત્યારે તેએ ચૈત્ય, શ્રુત, તપ, સંઘ વગેરેના મહિમા કરે છે. મહત્વ અને ગૌરવ વધારે છે. દુષ્ટ દેવીઓનુ` નિરાકરણ કરે છે. અથવા પર્યંત કે પત્તન (ગામ-નગરાદ્રિ) સ્થાનામાં ચૈત્ય મદિરનું આરેાપણુ અને રક્ષણ કરે છે. શ્રી અને ડ્રા દૈવી મિથ્યાત્વી દેવતાથી અધિષ્ઠિત ચૈત્યનેા ઉદ્ધાર અને શ્રુત, તપ, અને સધના પણુ સમુદ્ધાર કરે છે. સૌધર્મેન્દ્ર આદિ ઇન્દ્રો તથા દેવા તીય કર પરમાત્માના પાંચે કલ્યાણકામાં અપૂર્વ ભાવે।લ્લાસ સાથે મહામહિમા કરે છે. અષ્ટ પ્રાતિહાર્યાદિ એગણીસ અતિશય, રત્ન સુવર્ણની વૃષ્ટિ, સમવસરણ રચના, તી પ્રવૃત્તિ ગણધરપદના અભિષેક, દુષ્કરાજા કે દૈવત કૃત ઉપસર્ગીનું નિવારણ, દુર્ભિક્ષ કે ભયાનક અટવીનુ ઉલ્લધન, સંધની શ્રી શેાભા સ'પાદાન, સિદ્ધાન્તા' વેદન, મહાતપના નિર્વાહ-તી, શ્રુત કે શિષ્ય સ્થાપના વિગેરે કાર્યોમાં ઈન્દ્ર, સીમાનિકદેવા અને બીજા પણ ચારે નિકાયના સભ્યદૃષ્ટિ દેવા ચતુર્વિધ સઘની વૈય્યાનૃત્ય, સેવા સદા ભક્તિપૂર્વક કરે છે. જૈનશાસનમાં શાસવદેવાનુ પણ સ્થાન–માન છે. જેએ શાસનપ્રતિ અવિહડ ભક્તિવાળા હૈાય છે. સ`કટ સમયે ઉપદ્રુવાનુ નિવારણ કરીને સઘમાં શાંતિ સ્થાપે છે, સઘની રક્ષા અને શાસનની પ્રભાવનાના કાર્યોમાં હમેશા ઉદ્યુત રહે છે. આ રીતે શાસનદેવાનું નામ સ્મરણ-ન્યાસ કે પૂજનાદિ કરવામાં તેમના દ્વારા થતાં ઉપકારા (સહાય) પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાપૂર્વક સધની સુરક્ષિતતા, પ્રસ્તુત અનુષ્ઠાનાદિની નિવિઘ્ન સમાપ્તિ આદિના શુભ ઉદ્દેશ છે, ૮૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૧૭) સથાપના ચૈત્ય વલય - मूळ :- असंख्यात शाश्वतेतर स्थापनाई त्चैत्य वलयम् ॥ અર્થ - સત્તરમાં વલયમાં અસંખ્યાતા શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહરતે અર્થાત્ જિનપ્રતિમાઓની ( ની) સંખ્યાને ન્યાસ કરવાનો હોય છે. વિવેચન - જિનશાસનમાં “ચૈત્યને અત્યંત મહત્વભર્યું સ્થાન-માન આપવામાં આવ્યું છે. બરો” રૂઢાર્થ છે, જિનપ્રતિમા, જિનમંદિર અને વ્યુત્પત્તિ અર્થ છે જેનાથી અન્તઃકરણમાં (શુભ) ભાવ થાય. શ્રી અરિહંત પરમાત્માની સૌમ્યમૂતિ કે તેમનું શિલ્પકળા સમૃદ્ધ મંદિર એ આપણા ચિત્તમાં ઉત્તમ સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરે છે. તેથી તેને મૈત્ય કહેવાય છે. પ્રસ્તુત વલડમાં ત્રણે લોકમાં રહેલા અસંખ્ય શાશ્વત અને અશાશ્વત સ્થાપના અરિહંત અર્થાત્ જિનમૂર્તિ અને જિનમંદિરની સંખ્યાને ન્યાસ કરવાનું સૂચન છે. - મૂલ પંક્તિમાં “સંખ્યાને ઉલ્લેખ નથી થયે છતાં સંખ્યાના નિર્દેશ વિના અસંખ્ય યોને ન્યાસ વલયાકાર કરવાનુ બીજી કઈ રીતે શકય ન હોવાથી તથા આ પછીના ચારે વલમાં સંખ્યા ન્યાસને નિર્દેશ હોવાથી અહીં પણ રત્યસંખ્યાને ન્યાસ હોવો જોઈએ એમ અનુમાન કરી શકાય છે. જિનમૂર્તિનું મહાસ્ય - આ વિષમકાળમાં ભવ્યાત્માઓને જિનબિંબ અને જિનાગમને જ મુખ્ય આધાર છે. તેના આલંબનથી જ મોક્ષમાર્ગની આરાધના થાય છે. જિનશ્વર પરમાત્માના સાક્ષાત દર્શન-વંદન જેટલે જ આનંદ અને લાભ જિનમૂના દર્શન-વંદનથી ભક્તાત્માને થાય છે. પ્રભુના નામ સ્મરણ દ્વારા મનમાં પ્રભુનું સાનિધ્ય થાય છે. તેમ તેમનું રૂપ (મૂર્તિ) જેવાથી હૃદયમાં તેનું પ્રતિબિંબ પડે છે. અને તન, મન, નયન આનંદ અને ભાલાસથી મલકી ઉઠે છે નામ અને સ્થાપના દ્વારા પરમાત્માની ભક્તિ ઉપાસના થાય છે. નામ એ પ્રભુને મંત્રાત્મક દેહ છે. તેના આલંબનથી પદસ્થધ્યાન થાય છે. પ્રભુપ્રતિમાએ સાક્ષાત્ પરમાત્મા તુલ્ય છે, તેના આલંબનથી “રૂપસ્થ ધ્યાન થાય છે. અને તેના સતત અભ્યાસથી “રૂપાતીત ધ્યાન સુધી પહોંચી શકાય છે. મૂતિ એ પરમાત્માની સાકારમુદ્રા છે. સાકાર વડે નિરાકારને બંધ થાય છે. નિરાકાર પિતાને આત્મા છે. તેને બંધ થવાથી અનામતવ જડ પદાર્થો તરફનું આકર્ષણ શમી જાય છે. તેનું નામ વૈરાગ્ય છે. અને આત્મતત્વ તરફનું આકર્ષણ વધી જાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ તેનું નામ ભક્તિ છે. વૈરાગ્ય એ સંસારના પ્રવાહ તરફ વળતી ચિત્તવૃત્તિઓને રોકે છે. ભક્તિ એ “કૈવલ્યના પ્રવાહ તરફ ચિત્રવૃતિને વાળે છે મૂર્તિના દયાનવડે ધ્યાતા યેયની સાથે એકતાને અનુભવ કરે છે. દયાતા અંતરાત્મા છે, દયેય પરમાત્મા છે અને ધ્યાન એ વૃત્તિના દયેય વિષે અખંડ પ્રવાહ છે. મૂર્તિ દ્વારા તે સધાય છે. તેથી જિનમૂર્તિને “પરમઆલંબન” કહ્યું છે. મૂર્તિમાં ભગવદ્દભાવને અભેદારો પ થાય છે. જિનમૂર્તિના દર્શન, પૂજન, સ્તવનથી આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ અને શુદ્ધિ થાય છે. મૂર્તિમાં પરમાત્મા તુલ્ય આપણે આત્મા છે, એ ભાવને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે, તેથી તેના દર્શન પૂજનથી આ પણને આપણા આત્માનું જ વાસ્તવિક દર્શન થાય છે હકીકતમાં પરમાત્માનું ધ્યાન એ એક પ્રકારે પોતાના શુદ્ધાત્માનું જ ધ્યાન છે. એ ધ્યાન સિદ્ધ કરવા માટેનું આલંબન પરમાત્મભૂતિ છે. આ રીતે ચિય-જિનભૂતિ આત્મવિકાસની સાધનાનું આગવું અંગ હોવાથી એની ઉપકારકતા અને ઉપયોગીતા અમાપ છે. એ જ રીતે દેવાધિષ્ઠિત પ્રભાવશાળી જિનમૂર્તિઓથી પ્રતિષ્ઠિત મંદિર અને તીર્થોની પણ આધ્યાત્મિક ક્ષેત્રે ઘણું જ મહત્તા અને ઉપકારકતા છે. ચિત્યની ઉપાસના અને સંખ્યાનિર્દેશ - ચતુર્વિધ સંઘને પ્રતિદિન ઉભયકાલ અવશ્ય કર્તવ્યરૂપ “પ્રતિક્રમણ”ના સૂત્રોમાં ચૈત્યસ્તવ” અર્થાત્ “અરિહંત ચેઈયાણું” સૂત્રદ્વારા અહંત રૌય એટલે કે અરિહંત પરમાત્માઓની પ્રતિમાઓના વંદન-પૂજન આદિ નિમિત્તે કાર્યોત્સર્ગ કરવાનું વિધાન છે. “Rag” આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી સર્વ જિનપ્રતિમાઓ સમાધિકારક હેવાથી, તેમને વંદનાદિ નિમિત્તે કાર્યોત્સર્ગ કરવાને હોય છે. તેમજ “જાવંતિ ચેઇયા” સૂત્ર દ્વારા સાધક ત્રણલકમાં રહેલા સ ત્યને વંદન કરે છે. તથા “જગચિંતામણિ સૂવની ત્રીજી ગાથામાં સૌ પ્રથમ શત્રુંજય, ગિરનાર, સાર, ભરૂચ અદિ મહાન તીર્થ ભૂમિમાં બિરાજમાન તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ, નેમિનાથ, મહાવીરદેવ તથા શ્રી મુનિસુવ્રતસ્વામી વિગેરે અરિહંત પરમાત્માની પ્રતિમાઓનું ભાવપૂર્વક સ્મરણ, વંદન કર્યા પછી મહાવિદેહ આદિ ક્ષેત્રમાં દિશા-વિદિશાઓમાં ભૂત, ભાવિ અને Page #99 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનકાળ વિષયક વિચરતા સર્વ તીર્થંકર ભગવાને વંદન કરવામાં આવે છે અને ત્યારબાદ ચેાથી અને પાંચમી ગાથામાં ત્રણેલેાકમાં રહેલા આઠ ક્રોડ સતાવન વાળ બસેાને ખ્યાશી (૮,૫૭,૦૦૨૮૨) શાશ્વતજિન ચૈત્યાને તથા પોંદર અબજ, ખેંતાલીસ ક્રોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર ને એશી (૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦) શાશ્વતા જિનબિબેને વદન-પ્રણામ કરવામાં આવે છે. એ જ રીતે પ્રાતઃકાળના પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂરા થયા પછી જે સકલતી” સૂત્ર ખેલવામાં આવે છે, તેમાં પણ ત્રણેલાકમાં રહેલા શાશ્વત ચૈત્યેા અને શાશ્વતબિંબાની વિસ્તૃત રીતે સખ્યાના નિર્દેશ પૂર્વક સ્તુતિવ ંદના કરવામાં આવી છે. તે સંખ્યાનુ કાષ્ટક આ પ્રમાણે છે. (૧) સ્વર્ગ લાક પહેલા દેવલાકે ખીજા ત્રીજા ચાથા પાંચમા છઠ્ઠા સાતમાં આઠમાં નવમા દશમા ' 29 "" "" 99 "" ,, 19 23 અગીયારમા,, મારમા નવચૈવેયકમાં પાંચ અનુત્તરમાં કુલ "" - પ્રાસાદ સ ખ્યા ૩૨૦૦૦૦૦ ૩૮૦૦૦૦૦ ૧૨૦૦૦૦૦ ૮૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૫૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦ ૪૦૦ ૩૦૦ ૩૧૮ ," ૮૪૯૭૦૨૩ ૫ પ્રતિપ્રાસાદસ્થિત ખંખ સખ્યા ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ ૧૮૦ १८० ૧૮૦ ૧૮૦ ૧૨૦ ૧૨૦ કુલબ એ ૫૭૬૦૦૦૦૦૦ ૫૦૪૦૦૦૦૦૦ ૨૧૬૦૦૦૦૦૦ ૧૪૪૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦૦ ૯૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦ ૧૦૮૦૦૦૦ ૭૨૦૦૦ ७२००० ૫૪૦૦૦ ૫૪૦૦૦ ૩૮૧૬૦ ૬૦૦ ૧૫૨૨૯૪૪૪૭૬૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પવન " ૧૮૦ (૨) પાતાલલક | પ્રાસાદ સ્થિત ભુવનપતિ | પ્રાસાદ સંખ્યા બિંબ સંખ્યા કુલબિંબ ૧ અસુર નિકાયમાં ६४००००० ૧૮૦ ૧૧૫૨૦૦૦૦૦૦ ૮૪૦૦૦૦૦ ૧૮૦ ૧૫૧૨૦૦૦૦૦૦ ૭૨૦૦૦૦૦ ૧૮૦ ૧૨૯૬૦૦૦૦૦૦ ७१००००० ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ७६००००० ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦૦ ૭૬૦૦૦૦ ૧૮૦ ૧૩૬૮૦૦૦૦૦७६००००० ૧૩૬૮૦૦૦૦૦૦ ૭૬૦૦૦૦૦૪ ૧૩૬૮oooooo ૯૬૦૦ ૦૦૦૪ ૧૮૦ ૧૭૨૮oooooo ૧૦ સ્વનિત , ૭૬૦૦૦૦૦૪ ૧૩૬૮૦૦૦૦૦૦ ૭૭૨૦૦૦૦૦ ૧૩૮૯૬૦૦૦૦૦૦(૩) મનુષ્યલોકમાં શાશ્વત શૈત્યોની સંખ્યા મનુષ્યલકમાં શાશ્વત રીત્યોની સંખ્યા બત્રીસ ને ઓગણસાઠ (૩૨૫૯) માનવામાં આવી છે, અને તેમાં રહેલા સર્વ જિનબિંબની સંખ્યા ત્રણ લાખ, એકાણું હજાર, ત્રણસે ને વિશ (૩૯૧૩૨૦) ની થાય છે. તથા તિષ અને વ્યંતર નિકાયમાં પણ અસંખ્ય જિનમંદિર અને જિનબિબે છે. આ રીતે ત્રણે લોકમાં રહેલા (નિશ્ચિત સંખ્યાવાળા) ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિનમતિ અને ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ શાશ્વતા જિનબિંબોને નમસ્કાર થાય છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘને પ્રતિદિન કરણીય અનુષ્ઠાનમાં પણ શાશ્વતા અને અશાશ્વતા સર્વ અહંતુ ત્યોનું આલંબન લઈને ધ્યાનદશામાં મગ્નતા-લીનતા કેળવવાનો સમુચિત વિધિ બતાવવામાં આવ્યો છે. मूल:-ऋषभादि परिवारभूत गणधरप्रभृति साधु सख्या वलयम् ॥ १८ ॥ महत्तरामुख्य साध्वीसंख्या वलयम् ॥ १९ ॥ જાવ સંથા વઢચમ્ | ૨૦ || શ્રાવિ હૃથા વસ્ત્રમ્ || ૨ અર્થ - અઢારમું વલય શ્રી ઋષભદેવ આદિ તીર્થકરેના પરિવારભૂત ગણધર વિગેરે સાધુઓની સંખ્યાનું છે. (જુઓ પરિશિષ્ટ - ) Page #101 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ઓગણીસમાં વલયમાં મહત્તરામુખ્ય એટલે સાદવીઓમાં મુખ્ય ચંદનબાલા વિગેરે સાધ્વીઓની સંખ્યાને ન્યાસ કરવાનો છે. (જુઓ પરિશિષ્ટ ન ) (૨૦) વીસમાં વલયમાં શ્રાવકેની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ ન ) (૨૧) એકવીસમાં વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ ન ) વિવેચન : શ્રી ઋષભદેવ વિગેરે જેવીશ તીર્થકર ભગવતેના પરિવાર ભૂત મુખ્ય ગણધરાદિ શ્રમણ સમુદાય, સાધ્વીછંદ, શ્રાવક અને શ્રાવિકાના સમુહની સંખ્યાના નિર્દેશ પૂર્વક સ્મરણ-યાન કરવાનું વિધાન એ અત્યંત મહત્વભર્યું છે. સર્વે તીર્થકર ભગવતે સમગ્ર જીવરાશિના કલ્યાણ અર્થે જે “તીર્થ'ની સ્થાપના કરે છે, તે “તીર્થ પ્રરમ ગણધર અને ચતુર્વિધ સંઘ કવરૂપ છે. દ્વાદશાંગી રૂપ તીર્થના સૂત્રથી રચયિતા ગણધર ભગવંત છે અને તેને આધાર ચતુર્વિધ સંઘ છે. સર્વે તીર્થકરો તીર્થ વડે જ મેક્ષમાર્ગ પ્રવર્તાવે છે. દ્વાદશાંગી એ મોક્ષમાર્ગ છે, અને ચતુર્વિધ સંઘ તેને પથિક વર્ગ છે. - ભવસમુદ્રને પેલે પાર પહોંચાડવામાં સમર્થ જહાજ તુલ્ય તીર્થના આલંબન દ્વારા ભવ્ય જીવોને ધર્મમાં પ્રવેશ કરાવીને સર્વે તીર્થકર ભગવંતે મહાન અનુગ્રહ ઉપકાર કરે છે. તીર્થની હૈયાતી સુધી જે કઈ ભવ્યાત્માઓ તીર્થની આરાધના-ઉપાસના દ્વારા સદ્દગતિ અને સિદ્ધિ આદિ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે, તેમાં પરમાત્માને અનુગ્રહ જ કાર્યશીલ હોય છે. (કારણભૂત છે.) તીર્થની મહત્તા – પ્રવચન કે સંઘ રૂ૫ તીર્થ એ પરમ પ્રભાવિક, અચિત્ય શક્તિ સંપન છે, દુસ્તર, દુર્લથ, ભયાનક સંસાર સાગરને પાર કરનાર શ્રેષ્ઠ અને સમર્થનાવ–જહાજ સમાન છે. - વિશ્વમાં રહેલા ચરાચર સકલ પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને યથાર્થ રીતે બતાવનાર છે. અત્યંત નિર્દોષ-શુદ્ધ અને બીજાથી ન જાણી શકાય એવી “ચારણ” અને “કરણ દિયાને આધાર છે. અને ત્રણે લેકમાં રહેવા શુદ્ધ ધર્મસંપત્તિ સંપન્ન મહાત્માઓથી આસેવિત છે. વર્તમાન તીર્થકર, ગણધર ભગવંતે પણ પૂર્વના તીર્થકર સ્થાપિત તીર્થના આલંબને જ તીર્થકર–ગણધર પદ પ્રાપ્ત કરે છે. તથા ઉદર્વ, અધે અને તિર્યગૂ લોકમાં રહેલા સર્વ ઈન્દ્રાદિ સમ્યગૃષ્ટિ દે, અને મનુષ્ય તિર્યય યુનિમાં રહેલા સમ્યગ્દષ્ટિ જીવો જિન પ્રવચન અને સંધ પ્રત્યે અત્યંત આદર અને ભક્તિભાવ ધરાવે છે. - ૧૮ થી ૨૧ આ ચાર વલયો દ્વારા વિશ્વમાં સર્વોત્તમ, સર્વશ્રેયસ્કર ગણાતા ગણધર કે ચતુર્વિધ સંઘ રૂપ જંગમ તીર્થનું ધ્યાન કરવાનું સૂચન છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ તથા દેવવ'દન આદિ દૈનિક અનુષ્ઠાનામાં પણ જાવ'તિ કેવિસાહૂ, અઠ્ઠાઈજેસુ, સકલતી તથા ભરહેસર આદિ સૂત્રેા દ્વારા ચતુર્વિધ સંઘનુ સ્મરણ ગુણકીન કરીને તેમને ભાવપૂર્વક વ`દ્યના નમસ્કાર કરવામાં આવે છે. મૂજઃ-(વળતિ) મવન ચેાળ વયમ્ ॥ 11 || करण योग वलयम् ' 11 करण वलयम् ॥} I แ અથ – બાવીસમાં વલયમાં છન્નુ ભવન ચેાગની સ્થાપના કરવામાં આવે છે. (જુએ પરિશિષ્ટ ન ) ત્રેવીસમાં વલયમાં છન્નુ` કરણયાગની સ્થાપના કરવામાં આવે છે. (જુએ પરિશિષ્ટ નં ) ચેાવીશમા વલયમાં છન્નુ` કરણની સ્થાપના કરવામાં આવે છે. (જુએ પરિશિષ્ટ ન) વિવેચન – ૨૨, ૨૩, ૨૪ માં વલયમાં અનુક્રમે ભવનચેાગ, કરચે ગ, અને કરણ પ્રત્યેકના ૯૬ પ્રકારાની સ્થાપના કરવાનું વિધાન છે, અને એ ત્રણેનુ' વિશેષ સ્વરૂપ અને રહસ્ય ગ્રંથકાર સ્વય આગળ બતાવવાના છે. આ ત્રણે વલયામાં મુખ્યત્વે વિશુદ્ધ સામાયિક રૂપ ચારિત્ર ધનુ' સ્ત્રરૂપ સ્પષ્ટ કર્યું છે. સ પ્રકારના ધ્યાન ભેદોમાં રહેલા ચેાગની સ્થિરતા અને ઉપયોગની શુદ્ધિનુ તારતમ્ય આ ભવન ચેાગાદિ દ્વારા બતાવવામાં આવ્યુ' છે જેને લઈને ધ્યાનના પ્રકારાની સંખ્યા ૪,૪૨,૩૬૮ જેટલી થાય છે. આ રીતે ચાવીસ વલયેાથી પરિવષ્ટિત–વિંટડાયેલા પેાતાના આત્માનું ધ્યાન કરવું તે “પરમમાત્રા” ધ્યાન કહેવાય છે. પરમ માત્રા ધ્યાનની વિશાલતા –; (૧) આ ધ્યાનમાં દ્વાદશાંગી રૂપ તીનુ` સ્વરૂપ પ્રથમના ચાર વયાદ્વારા ચિંતવી શકાય છે. (૧) શુભાકર (૨) અનક્ષર (૩) પરમાક્ષર (૪) અક્ષર આ ચારે વલયેામાં શ્રુતધર્મની પ્રધાનતા છે. (૨) પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘ રૂપ તીનું સ્મરણ ૧૮ થી ૨૧ સુધીના ચાર વલયેાથી કરી શકાય છે (૩) ભવનચેાગ, કરણયાગ અને કરણ વલય દ્વારા પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ચારિત્રધર્મનુ સ્વરૂપ ચિ'તવી શકાય છે. (૪) નિરક્ષર અને સકલીકરણ વલય દ્વારા પડસ્થ આદિ ધ્યાનાનુ` સ્વરૂપ વિચારી શકાય છે. (૫) સાતમા અને આઠમા વલયમાં તીર્થંકર પરમાત્માની માતા-પિતા પ્રત્યેની અસાધારણ ભક્તિનુ' સ્વરૂપ ચિ'તવી શકાય છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ (૬) નવમાં વલય દ્વારા સ્મરણ-ચિ'તન કરી શકાય છે. નામ તીર્થંકર' નામનિક્ષેપાવડે જિનેશ્વર પરમાત્માનુ‘ (૭) ૧૦ થી ૧૬ વલયેામાં સમ્યગ્દૃષ્ટિ ઇન્દ્રો, અધિષ્ઠાયક દેવ, દેવી વગેરેનુ સ્મરણ થાય છે (૮) ૧૭ માં વલય દ્વારા સ્થાપના તીથ ́કરનું ધ્યાન કરી શકાય છે. તેમજ ચતુતિ ધસધના વલચવડે કે સમ્યગ્દૃષ્ટિ ઇન્દ્રાદિના વલયવડે‘દ્રવ્ય તીથ"કર” પણુ સ્મરણ થઈ શકે છે. કેમકે તેમાં ભાવિ તીર્થંકરના જીવા પણ અવશ્ય હાય છે. આ રીતે ‘માત્રા’ ધ્યાનમાં સમવસરણસ્થિત ભાવતીથ’કરનું ધ્યાન અને ‘પરમમાત્રા' ધ્યાનમાં દેશનાના ફળરૂપે સ્થાપિત તીથ અને નામ, સ્થાપના અને દ્રવ્ય તીર્થંકરનુ ધ્યાન કરવાદ્વારા પેાતાના આત્માએ તેની સાથે અભેદ-અકય સિદ્ધ કરવાનું સૂચન છે. પરમ માત્રા' ધ્યાનની ઉપયાગીતા : ધ્યાનના વિષયને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બનાવવા માટે પ્રથમ ધ્યેયને વિશાલ-લેકવ્યાપી બનાવવુ પડે છે, પરમમાત્રા'નું યાન ધ્યાનના વિષયને ત્રિભુવન વ્યાપી બનાવવામાં અત્યંત ઉપકારક સહાયક બને છે. ચતુવિધ સધને પ્રતિદિન અવશ્ય કર્તવ્યરૂપ દેવવન, ચૈત્યવંદન, પ્રતિક્રમણ આદિ અનુષ્ઠાનેા તથા તેના સૂત્રેા એ ધ્યાન-ચેાગ વિષયક અનેક સાધના સામગ્રીથી સભર છે. ચિત્તના લક્ષ્યપૂર્ણાંક અનુષ્ઠાના કરનારને પાતાની ચાગ્યતાનુસાર તેના લાભ અવશ્ય મળે છે. પરમમાત્રા? ધ્યાનના ૨૪ વલયામાં ખતાલેલા ધ્યાન પદાર્થો આવશ્યક સૂત્રમાં સમાયેલા હોવાથી લેાકવ્યાપિ શુભધ્યાનની ઉપયેાગિતાને સૂચિત કરવા દ્વારા સાધકને ધ્યાન માર્ગની સાચી આળખાણ આપે છે. ૦ દેવવંદનના ૧૨ અધિકારામાં પ્રથમ ભાવજિન”ની સ્તુતિ કરવામાં આવે છે, તે માત્રા ધ્યાન”માં બતાવેલા ભાવ તીર્થંકરના ધ્યાનની ઘોતક છે. ૦ શેષ અધિકારોના સ`ખ'ધ પરમમાત્રા' ધ્યાન સાથે સરખાવી શકાય છે. ‘લેગસસૂત્રમાં નામજિનનુ` કીન છે. @ ‘અરિહંત ચેઈયાણુ” દ્વારા સ્થાપના જનનાં વંદના માટે કાચેાસ કરાય છે. • જે અડ્ડિયા સિદ્ધા વડે દ્રવ્યજિન અને સવ્વલેાએ અહિન્ત”થી ત્રણે ભુવનના ચૈત્યાને વદનાદિ થાય છે. . ‘પુખરવર’માં વીશ વિહરમાન ભગવાન અને શ્રુતધર્માંની સ્તુતિ છે, અને ધમ્મા વડ્ડઉ.” પદથી ચારિત્રધર્માંની સ્તુતિ થાય છે. . ફેર Page #104 -------------------------------------------------------------------------- ________________ ૦ “સિદ્ધાણું બુદ્ધાયું” સૂત્રમાં સર્વ સિદધ પરમાત્માઓને તથા વર્તમાન વીશીના તીર્થંકર પરમાત્માઓને તેમના કલ્યાણક ભૂમિના નામ-ઠામના નિર્દેશ સાથે વંદન અને તુતિ કરવામાં આવે છે. વૈચ્યાવચ્ચ.” સૂત્ર દ્વારા વૈયાવૃત્યકર સર્વ સમ્યગૂદષ્ટિ દેવેનું સ્મરણ કરાય છે. ધ્યાનનું ફળ – આ રીતે ૨૪ વલયોથી વેષ્ટિત રવઆમાનું ધ્યાન કરવાથી તે બધા સાથે આત્મિયતાને ભાવ પેદા થાય છે. જેમ દેહ અને તેના સંબંધીઓનું સતત ચિંતન-સ્મરણ થવાથી આમ તે દેહ અને તેના સંબંધીઓ સાથે એકતા અનુભવે છે. અર્થાત્ દેહ એજ હું છું અને બધા ધન સ્વજનાદિ મારા છે. એવી અભેદ બુદ્ધિ કરે છે. એ રીતે તીર્થંકર પરમાત્માનું ધ્યાન તેમની સાથે એકતાને અનુભવ કરાવે છે. અર્થાત્ હું જ પરમાત્મા છું એવું આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન કરાવે છે અને તેમના પરિવાર રૂપ તીર્થ (ચતુર્વિધ સંધ આદિ) એ જ આત્માના હિતકારી સંબંધીઓ છે. તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જ સાચી આત્મ સંપત્તિ છે એવી પ્રતીતિ કરાવે છે. (૨૧) પદ ધ્યાન :मूलः-पद द्रव्यतो लौकिकं राजादि ५, लोकोत्तरभाचार्यादि ५, भावतः पञ्जानां परमेष्ठिपदानां ध्यानम् ॥ २१ ।। અર્થ :- પદ-દ્રવ્યથી “પદ” લૌકિક રાજા આદિ (મંત્રી, કેષાધ્યક્ષ, સેનાપતિ, પુરોહિત) પાંચ પદવીઓ છે. લોકેત્તર પદ આચાર્યાદિ (ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાયછેદક, સ્થવિર) પાંચ પદવીઓ છે. અને પંચ પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું તે ભાવથી પર છે. વિવેચન :- પંચ પરમેષ્ઠિ પદનાં થાનને “પદ ધ્યાન” કહેવાય છે. પરમમાત્રામાં ૨૪ વલદ્વારા ધ્યાનને ત્રિભુવનવિષય વ્યાપી બનાવવાની પ્રક્રિયાને નિર્દેશ કર્યા પછી, “પદ ધ્યાનમાં દયાનને ક્રમશઃ સૂક્ષમ, સૂક્ષમતર બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવે છે. માત્રા પરમમાત્રા ધ્યાનના સર્વ શ્રેય પદાર્થોને સંક્ષેપ પાંચ પરમેષ્ઠિઓમાં થયેલ હોવાથી અહીં પાંચ પરમેષ્ઠિ પદોનાં ધ્યાનને “પદ ધ્યાનરૂપે ઓળખાવવામાં આવે છે. પદ ધ્યાનમાં સર્વ પ્રકારના આચાર, ધ્યાનયોગ, તથા સર્વ પ્રકારના મંત્રો તથા વિદ્યાઓને સંગ્રહ થયેલ છે. કેમકે પદ ધ્યાનમાં થેયરૂપે પંચપરમેષ્ઠિ હોવાથી તે નમસ્કાર મહામંત્ર સ્વરૂપ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર એ જિનશાસનને સાર છે. ચૌદ પૂર્વને ઉદ્ધાર છે, સર્વ મંત્ર તંત્ર, અને વિદ્યાઓને ભંડાર છે, ઈત્યાદિ નવકારમંત્રનું જે મહાગ્ય આગમગ્રન્થો વિગેરેમાં બતાવેલું છે, તે સર્વ પદધ્યાનમાં પણ ઘટી જાય છે. પ્રસ્તુતમાં આગમ, ગ, ધ્યાન, મંત્ર અને યંત્રની દષ્ટિએ પરમેષ્ઠિ નમસ્કારનું મહામ્ય વિચારવાથી પર ધ્યાનનું મહત્વ પણ ખ્યાલમાં આવશે. આગમ દૃષ્ટિએ પરમેષ્ઠિ નવકારનું મહાત્મ્ય આગમ ગ્રામ પરમેષ્ઠિ નવકાર મહામંત્રને પંચમંગલ મહાશ્રુતસ્કંધ તરીકે ઓળખાવવામાં આવે છે. કારણ કે તે તલમાં તેલ, કમળમાં મકરંદ, અને સર્વલોકમાં પંચાસ્તિકાયની જેમ સર્વ આગમમાં વ્યાપીને રહેલો છે. સર્વ આગમનું આદિ પદ છે. તેથી સર્વ સૂત્રોની આદિમાં પણ તે અવશ્ય હોય છે. અગ્નિ વગેરેના ભય વખતે, કણ, કપાસ આદિ બધું છોડીને જેમ કિંમતી રત્નને ગ્રહણ કરવામાં આવે છે, દુશ્મનોના હુમલા વખતે તલવાર આદિ સામાન્ય શસ્ત્રો છોડીને શક્તિ” આદિ અમેઘ શસ્ત્રનો જ ઉપયોગ કરાય છે. તેમ શ્રત કેવલી મહાપુરૂષે પણ મરણ સમયે દ્વાદશાંગશ્રુતને છોડીને તેનું જ એક સ્મરણ કરે છે. તેથી નવકારમંત્ર એ દ્વાદશાંગને અર્થ, રહસ્ય અથવા સાર છે. સમગ્ર દ્વાદશાંગીના ચિંતન-મનનથી જેવી આત્મવિશુદ્ધિ મેળવી શકાય છે. તેવી જ આત્મવિશુદ્ધિ ભાવપૂર્વકના નમસ્કારમંત્રની આરાધનથી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ “નમસ્કાર મંત્રએ યથાર્થ ક્રિયાનુવાદ, અદભૂત ગુણકીર્તન સ્વરૂપ, તથા યથેચ્છ ફળ પ્રસાધક પરમ તુતિવાદ રૂપ છે. પરમ-ઉત્કૃષ્ટ સ્તુતિ જગતમાં જે સર્વોતમ હેય તેની જ કરવી જોઈએ. સમગ્ર જગતમાં ઉત્તમત્તમ કે ઉત્તમ આત્મા જે કઈ થઈ ગયા, જે કઈ થાય છે, કે જે કંઈ થશે. તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે, તે સિવાય બીજા કોઈ નથી. તે પાંચ છે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ..! પંચમંગલ મહાગ્રુતસ્કંધ એ પરમતુતિ–પરમભક્તિ સ્વરૂપ છે. અને ભક્તિ-વિનય એ સર્વ સમ્યગ્ર આચારનું–ગુણોનું મૂળ છે. તેથી સર્વ પ્રકારના સદનુષ્ઠાનોમાં પણ વ્યાપકરૂપે આ નવકાર અવશ્ય હોય જ છે. પરમેષ્ઠિની ભક્તિ-સેવા વિના કોઈ પણ સમ્યગૂ આચાર કે ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકતી જ નથી. માટે ગુણના અથી આત્માએ સૌ પ્રથમ પરમેષ્ઠિઓને વિનય કરવો જોઈએ. કાયિક, વાચિક, અને માનસિક નમસ્કાર રૂપ નવકારમંત્રદ્વારા સર્વ પાપોનો ક્ષય અને સર્વ પ્રકારના પુણ્યને સંચય અવશય થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિ નમકારનું ફળ પચમ'ગલ સ્વરૂપ પરમેષ્ઠિ નમસ્કાર એ સવ* પ્રકારના શાક, સ'તાપ. ઉદ્વેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ, મહાવ્યાધિ, વેદના, ઘેરદુઃખ, દારિદ્ર, દીનતા, કલેશ, જન્મ, જરા, મરણ, તથા ગર્ભાવાસ આદિ દુઃખેથી ભરપૂર એવા ભયાનક સ'સારસાગરથી ઉદ્ધાર કરનાર છે, સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિ કલ્પવૃક્ષ અને ચિન્તામણિરત્નથી પણ અધિક મહિમાવાળા છે, શાંતિક, પૌષ્ટિક આદિ આઠકર્મોને સાધક છે, આલેાક, પરલેાકના સ વાછિત અર્થાની સિદ્ધિ કરી આપનાર છે. વિધિપૂર્વક એકલાખવાર નવકારમંત્રનુ` આરાધન કરનાર આત્મા નિઃસંદેહ તીથ કર નામકર્મ ઉપાર્જન કરે છે. નવકારમંત્રના એક અક્ષરનું પણ ભાવપૂર્વક કરવામાં આવેલું' આરાધન-સ્મરણ સાત સાગરોપમનાં સચિત પાપકર્મના ક્ષય કરે છે. એક પદનુ ચિ ંતન પચાસ સાગરે પમના સચિત પાપેાના નાશ કરે છે, અને નવપદનુ ચિન્તન-ધ્યાન કરવાથી પાંચસેા સાગરે।પમનાં સ`ચિત પાપે ક્ષય કરે છે. જન્મ જન્માન્તરનાં માંચિત શારીરિક, કે માનસિક સદુઃખા અને તેના કારણભૂત પાપકર્મી ત્યાં સુધી જ ટકી શકે છે, કે જ્યાં સુધી ભાવપૂર્વક શ્રી નમસ્કારમહામ'નુ' સ્મરણુ નથી થયું'. ખરેખર ! આ નમસ્કારમત્ર એ આલેાક અને પરલેાકના સર્વ સુખાનુ` મૂળ છે, હેતુ પદ યાન અને પરમેષ્ઠિ નમસ્કાર : પરમ ધ્યાનમાં પાંચ પરમેષ્ઠિએનુ જ ધ્યાન હેાવાથી તે નમસ્કાર મહામત્રનું જ ધ્યાન છે, કેમકે “પદ ધ્યાન” એ ભાવ સ‘કાચરૂપ નમસ્કાર છે. શ્રી આવશ્યક નિયુક્તિ અન્તગ ત નમસ્કાર નિયુક્તિમાં શ્રુતકેવલી શ્રી ભદ્રખાહુ સ્વામીએ ઉત્પત્તિ, નિક્ષેપ, પદ અને પદાર્થ આદિ દ્વારાવડે શ્રી નમસ્કારનું વિશદ સ્વરૂપ અને રહસ્ય વર્ણવ્યુ છે, તેમાંનાં કેટલાક ઉપયેગી મુદ્દા-દ્વારાને પ્રસ્તુતમાં વિચાર કરીશુ. (૧) ઉત્પતિદ્વાર :- નમસ્કાર એ જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ છે. એ ત્રણે ઉત્પત્તિધર્મ વાળા છે, તેથી નમસ્કાર પશુ ઉત્પત્તિ ધર્માવાળા છે. ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા રહે છે. નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણ નિમિત્તો- કારણેા માનેલા છે. તે મા પ્રમાણે છે : (૧) સમુત્થાન :- જેનાથી સમ્યગ્ ઉત્પત્તિ થાય તે મુત્થાન” કહેવાય છે. - નમસ્કારના આધારરૂપ દેહ એ ‘સમુત્થાન” છે. નમસ્કારને ઉચિત કરવાનું સમ્યગ્ ઉત્થાન કાયાની ચેષ્ટા.... ૯૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ (૨) વાસના - ગુરૂ પાસે સૂત્ર-અર્થ વગેરેને પાઠ લે, સાંભળ, શ્રવણ, ગ્રહણ કરવું તે (૩) લબ્ધિ :- નમસ્કારના પ્રતિબંધક –૧ નમસ્કાર વરણીય કમને પશમ થ તે. નમસ્કારની ઉત્પત્તિમાં આ ત્રણ સામાન્ય -૨ કારણે છે. " પ્રત્યેક શબ્દના કમથી કમ ચાર અર્થ તે અવશ્ય થાય છે. તે “નિક્ષેપ” દ્વારમાં બતાવાયા છે. (ર) નિક્ષેપ - નમસ્કાર શબ્દના ચાર અર્થે થઈ શકે છે, અર્થાત્ ચાર અમા નમસ્કાર શબ્દને પ્રવેગ થઈ શકે છે જેમકે (૧) નામનમસ્કાર :- નમઃ એવું નામ નમસ્કાર છે. (૨) સ્થાપનાનમસ્કાર :- “રમ” એવા બે અક્ષરોનું આલેખન અથવા હાથ જોડવા આદિ નમસ્કારની મુદ્રા. -૧ નમસ્કારને આવરનાર કર્મ–મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શન મેહનીય છે. તેને જ અહી “નમસ્કારાવરણીય” કહે છે. - ૨ નૈગમ, સંગ્રહ અને વ્યવહારનય નમસ્કારની ઉત્પત્તિમાં ત્રણે કારણે માને છે. પરંતુ જુસૂત્ર વાચના અને લબ્ધિ બેને જ અને શબ્દ સમભિરૂઢ અને એવભૂત એ લબ્ધિને જ કારણરૂપે સ્વીકારે છે. દ્રા નમસ્કાર - ભાવશૂન્ય ઉપગ વિનાની ક્રિયા તે બદ્રવ્ય નમસ્કાર કહેવાય છે. ભાવ નમસ્કાર :- ઉપગપૂર્વક કરાતે નમસ્કાર તે “ભાવ નમસ્કાર છે. ૩ પદ દ્વાર :- જેના વડે અર્થ જણાય તે પદ કહેવાય છે. “ના” વાતિક ૫દ' કહેવાય છે. ૪ પદાર્થ દ્વાર - પદાર્થ એટલે પદને અર્થ. “” એ પૂજા અર્થને વાચક છે. પૂજા બે પ્રકારની છે. (1) દ્રવ્ય સંકે ચરૂપ દ્રવ્ય પૂજા-હાથ, પગ મસ્તક વગેરેને સંકેચ. (૨) ભાવ સંકોચરૂપ ભાવપૂજા અરિહંતાદિ પરમેષ્ઠિઓના ગુણેમાં મનને પ્રવેશ. ચિત્તની એકાગ્રતા. અરિહંતાદિ પાંચે પદેને વિશિષ્ટ રહસ્યભૂત અર્થ નીચે મુજબ છે. અરિહંતપદ - જે દેવ અસુર અને મનુષ્યોને વિષે વંદન અને પૂજાને ગ્ય છે. તીર્થકર નામકર્મરૂપ અરિહંત પદવીના ઉપગ પૂર્વક સિદ્ધિને પામનારા છે. સર્વ ગુણેથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે. રતુતિ કરવા ગ્ય છે. અને ભયાનક ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને પરમ આનંદ સ્વરૂપ મોક્ષમાર્ગને બતાવનારા છે. ૯૬ Page #108 -------------------------------------------------------------------------- ________________ તથા જે ભવાટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિમક અને છકાય જીવોના રક્ષક હોવાથી મહાગો” ના યથાર્થ બિરૂને ધરનારા છે. ઈનિદ્રય, વિષય. કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ, દ્વેષ, મેહ અને કર્મ આદિ ભાવશત્રુઓને હણનારા છે. જિતનારા છે. સર્વજ્ઞ, સર્વશી અને અચિત્ય શક્તિસંપન છે. જેમનું શારીરિક રૂપ-સૌદર્થ અને બલ પરાક્રમ દે અને ઈદ્રોના રૂપ બલથી પણ ચડિયાતું હોય છે. જેમની વાણી વિશિષ્ટ પ્રકારના પાંત્રીશ ગુણોથી યુક્ત છે. સમગ્ર જગતના છના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને કેવળ પોપકારમય જીવન જીવનારા હોય છે. જગતની કઈ દેવશક્તિ કે કેઈ નવી શક્તિ પણ જેમની (શ્રી તીર્થંકર પરમાત્માની) તુલના કરવા સમર્થ બની શકતી નથી. જે ત્રણે ભુવનના લેકના સ્વામી છે. ગુરૂ છે, માતા છે, પિતા અને બંધુ છે. સર્વહિતાર અને સર્વ સુખકર છે. તે જ અરિહંત પરમાત્મા છે (૨) સિદ્ધિપદ - જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખ સિદ્ધ થાય છે. ' અર્થાત્ જેમના સર્વ પ્રજને પરિપૂર્ણ થયા છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે. આઠે કર્મના સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ પદને પ્રાપ્ત થયેલા છે. અવિનાશી અનંતજ્ઞાન, દર્શન અને ચરિત્ર આદિ ગુણેથી યુક્ત છે. તેથી જ ભવ્યજીને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. જેમના મરણ, ચિંતન અને ધ્યાનથી ભવ્યને ગુણસમુદાયની પ્રાપ્તિ થાય છે. જે સ્વયં પરમમંગલ સ્વરૂપવાળા હોવાથી તેમનું ધ્યાન કરનાર ભવ્યાત્માને પણ મંગળસ્વરૂપ બનાવનારા છે. જે અજર અમર અને અસંગ છે, જન્મ મરણાદિના સર્વ બંધનેથી વિમુક્ત બનેલા છે. અને સદાકાળ શાશ્વત અવ્યાબાધ સુ અને અનુભવનારા હોય છે. " (૩) આચાર્ય પદ - જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ-પ્રતિપળ આચરનારા છે. અને ઉપદેશદાનાદિ દ્વારા ભવ્યજીને આચારપાલન કરાવનારા છે. બીજાના અને પિતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે. પ્રાણના ભાગે પણ પૃથ્વીકાયાદિ સમારંભને ત્રણ કરણ અને ત્રણ ગવડે જેઓ આચરતા નથી. કોઈ કોપ કરે કે કોઈ પૂજા કરે તે પણ રાગદ્વેષને આધીન ન બનતાં બંને તરફ સમવૃત્તિ-સમતાભાવ ધરનારા છે. તે જ્ઞાનાદિ આચારના ઉપદેશક હેવાથી જે ભવ્યજીવોના ઉપકારી છે. નમસ્કરણીય અને પૂજનીય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ (૪) ઉપાધ્યાય પદ :- આ પદે બિરાજમાન આત્મા આશ્રવના દ્વારાને સારી રીતે રાકીને વચન અને કાયાના યાગાને આત્માધીત બનાવીને વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદું પદ અને અક્ષરવડે વિશુદ્ધ એવુ દ્વાદશાંગશ્રુતનુ અધ્યયન અને અધ્યાપન કરનાર-કરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મેાક્ષના ઉપાયાનુ નિરતર સેવન કરનાર હાય છે. વિનયગુણના ભંડાર અને મૂખજન-શિષ્યગણુ જેમની કૃપાથી સરળતા પૂર્વક વિનયગુણને કેળવી શ્રુતજ્ઞાનના અભ્યાસી બની જાય છે. સૂત્ર પ્રદાન દ્વારા ભવ્યજીવેાના ઉપકારક હેાવાથી તેઓ નમસ્કરણીય છે (૫) સાધુપદ :- સ્વય' મેાક્ષની સાધના કરે અને ખીજા જીવાને પણ ધર્મમાં સહાય કરનારા હોય છે. અત્યંત કષ્ટકારી ઉગ્રતપ, અહિં‘સાદિતા, નિયમા અને વિવિધ પ્રકારના અભિગ્રહેા કરવાપૂર્વક સંયમનું વિશુદ્ધ પાલન કરનારા અનેક પ્રકારના પરિષહ અને ઉપસર્ગાને સમતાપૂર્વક સહન કરનારા, જગતના સમગ્ર જીવાને આત્મૌપમ્ય દૃષ્ટિથી જોનારા અને તનુરૂપ તેમની સાથે ઉચિત વ્યવહાર કરનારા સાધુભગવંતા થાવત્ સવ દુઃખાને અંત કરી મેાક્ષને પ્રાપ્ત કરનારા હોય છે. પચપરમેષ્ઠી : અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સાધુ એ દરેકને પરમેષ્ઠી' કહેવામાં આવે છે, અને તે પાંચેના સમુદાયને ચપરમેષ્ઠી” તરીકે ઓળખવામાં આવે છે. પરમેષ્ઠી એટલે પરમપદે રહેલા ઉત્તમ આત્માઓ. આ પંચપરમેષ્ઠીઓમાં પ્રથમના બે પદ્ય દેવતત્વ સ્વરૂપ છે અને પછીના ત્રણપદ ગુરૂતત્વસ્વરૂપ છે, અર્થાત્ પ્રથમના બે પદ સાધ્યના છે, પછીના ત્રણપદ સાધકના છે. આ પ’ચપરમેષ્ઠીમાં ૧૦૮ ગુણેા રહેલા છે. જેનુ' સ્મરણ-ચિ'તન અને ધ્યાન કરવાથી સ અશુભ કર્મોના વિનાશ અને સર્વ પ્રકારના શુભના-મગલના વિકાસ થાય છે. જ્ઞાન, ધ્યાન, ચેાગ, અધ્યાત્મ અને ધર્મની સર્વ પ્રકારની સાધના—ઉપાસના આ ૧૦૮ ગુણામાં અ’તભૂત થઇ જાય છે. એથી જ પરમેષ્ઠી ધ્યાન સ્વરૂપ આપĚયાન”માં ધ્યાનના સર્વ ભેદા-પ્રભેટ્ઠા સમાઇ જાય છે. પરમેષ્ઠિએના ૧૦૮ ગુણા ઃ (૧) અહિ'ત પરમાત્માના ૧૨ ગુણા :- આઠ પ્રાતિહાય (૧) અશેાકવૃક્ષ (૨) સુરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર (૫) આસન (૬) ભામંડલ (૭) દુંદુભિ (૮) છત્ર. ર Page #110 -------------------------------------------------------------------------- ________________ ચાર મૂલાતિશય :- (૧) જ્ઞાનાતિશય-કેવળજ્ઞાન હોવું (૨) વચનતિશય-૩૫ ગુણ યુક્ત વાણીવાળા (૩) પૂજાતિશય-સુર-અસુર અને મનુષ્ય વડે તથા તેમના સવામીએ વડે પૂજતા (૪) અપાયાપગમાતિશય-દરેક પ્રકારના બાહ્ય-અત્યંતર અપાય-રાગદ્વેષાદિને નાશ થ. સિદ્ધપરમાત્માના ૮ ગુણે - (૧) અનંતજ્ઞાન (૨) અનંતદશન (૩) અનંત અવ્યાબાધ સુખ (4) અનંત ચારિત્ર (૫) અક્ષયસ્થિતિ (૬) અરૂપી પણું (૭) અગુરુલઘુત્વ અને (૮) અનંતવીય. આચાર્યના ૩૬ ગુણે - પાંચ ઈનિદ્રાના વિષયોને જીતનારા, ક્રોધાદિ ચાર કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતના ધારક, પંચાચાના પાલનમાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુતિથી યુક્ત આ ૩૬ ગુણે આચાર્યના છે. ઉપાધ્યાયના ૨૫ ગુણે - ૧૧ અંગ અને ૧૨ ઉપાંગના જ્ઞાતા તથા ચરણસિત્તરી અને કરણસિત્તરી રૂપ ચારિત્રના મૂળગુણ અને ઉત્તરગુણના ધારક ઉપાધ્યાય હાય છે. સાધુના ર૭ ગુણે - પાંચ મહાવ્રત, રાત્રિ ભેજનત્યાગ, છ કાયજીવોની રક્ષા, પાંચ ઈન્દ્રિયો ઉપર સંયમ, ત્રણ ગુપ્તિ, લોભરહિત, ક્ષમાના ધારક, ચિત્તપાવિત્ર્ય વસ્ત્રાદિનું શુદ્ધ પ્રતિલેખન, સંયમમાં સ્થિત, પરિષહને સહન કરવા અને ઉપસર્ગોને પણ સહન કરવા તે સાધુ ભગવંતના ર૭ ગુણ છે. આ રીતે પંચપરમેષ્ઠિઓ ૧૦૮ ગુણવાળા હોય છે. તેમનું સ્મરણ, ધ્યાન વિગેરે કરવાથી તેમનામાં રહેલા સદ્દગુણનું પણ ધ્યાન થાય છે અને એથી જ સાધક ધ્યાન અને ગુણની ઉપાસનામાં સારી એવી પ્રગતિ સાધી શકે છે. ભાવાર્થ – ઉત્પત્તિ દ્વારમાં નમસ્કાર ઉત્પત્તિના જે ત્રણ હેતુએ બતાવ્યા છે, તે ધ્યાનની સાધનામાં પણ એટલા જ અગત્યના હેતુઓ છે. (૧) સમુત્થાન – ધ્યાન સાધનામાં પણ ધ્યાનને યોગ્ય શરીરનું સમ્યગુ ઉત્થાન તેમજ શારીરિક બળ અપેક્ષિત છે. ઉત્તમ સંઘયણ યુક્ત શરીર ધ્યાનમાં વિશેષ નિશ્ચલતા લાવે છે સપક શ્રેણીગત ધ્યાન માટે પ્રથમ સંઘયણની આવશ્યક્તા હોય છે. (૨) વાચના – ધ્યાનમાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ બારમાં ગુણસ્થાનક સુધી અવશ્ય હોય છે તેથી ગીતાર્થ જ્ઞાની સદગુરૂ દ્વારા વાચનાદિ વડે શાભ્યાસ કરવો જરૂરી છે. * સુતજ્ઞાનવડે જ તત્વચિંતા અને ભાવનાને અભ્યાસ થવાથી ધ્યાનને વાસતવિક પ્રારંભ થઈ શકે છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૩) લબ્ધિ – સુમધ્યાન માટે મતિજ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષયે પશમ તે અત્યંત જરૂરી છે જ, પણ સાથે ચારિત્ર મોહનીય ક્ષય પશમ પણ અપેક્ષિત છે. અર્થાત ભાવ નમસ્કારની જેમ ભાવ ધ્યાનમાં પણ “લબ્ધિએ પ્રધાન કારણ છે. ભાવ નમસ્કાર (સમ્યક્ત્વ)ની પ્રાપ્તિવિના વરતુતઃ શુભધ્યાનને પ્રારંભ થતો નથી, અર્થાત્ ભાવનમસ્કાર એ ધ્યાનનું મૂળ કારણ છે. નિક્ષેપ – ભાવનમસ્કારની જેમ ભાવ ધ્યાન પણ બે પ્રકારનું છે. (૧) આગમથી અને (૨) ને આગમથી. આગમની અપેક્ષાએ ભાવ ધ્યાન, ધ્યાનના અર્થને જાણનાર તેમજ ઉપગવાળો આત્મા છે. અને તે આગમની અપેક્ષાએ ભાવ ધ્યાન ઉપયોગયુક્ત દયાનની ચિન્તનાત્મક ક્રિયા (ઉપગવાળું થાન). પદ અને પદાર્થ – “નમ પા અને પદયાનનો શબ્દાર્થ–ભાવાર્થ વિચારતા બનેની કથંચિત્ એક્તા તુલ્યતા જણાઈ આવે છે. નમ પૂજા અર્થમાં છે. પૂજાના મુખ્ય બે પ્રકાર છે. (૧) દ્રવ્યપૂજા (૨) ભાવપૂજા (૧) દ્રવ્યપૂજામાં કાયા અને વાણીનો સંકોચ હોય છે. (૨) ભાવપૂજામાં મનને સંકેચ હોય છે, અર્થાત્ અરિહન્તાદિના ગુણોમાં મનને (સ્થાપિત) એકાગ્ર બનાવવાનું હોય છે. તેથી તેને “ભાવસંકેચ' કહેવાય છે. ભાવ (પૂજા) નમસ્કારની પ્રાપ્તિ અત્યન્ત દુર્લભ હોય છે. તાવથી સાચે નમસ્કાર પણ તે જ છે. * લલિત વિસ્તરા” ગ્રન્થમાં ભાવનમસ્કારની મહત્તા અને વ્યાખ્યા વિશદ્ રીતે બતાવવામાં આવી છે. ધર્મ પ્રશંસા આદિ બીજાધાન વગેરેથી તે અનુક્રમે સિદ્ધ થાય છે. શક્રસ્તવમાં સૌ પ્રથમ “નમુલ્થળ” નમસ્કાર થાઓ.” આ પ્રાર્થનામક નમસ્કાર કરવા પાછળ સાધક ભક્તામાને એજ ભાવ (શુભ ઉદ્દેશ) છે કે વર્તમાનમાં પરમાત્માને ભાવનમસ્કાર કરી શકે એવું સામર્થ્ય તે મારામાં નથી. પણ ઇરછા પૂરેપૂરી છે. તેથી જ પ્રભુકૃપાના પ્રભાવે જ મારે આ ઈછાયેગનો નમસ્કાર ભાવિમાં ભાવનમસ્કાર કરવાનું સામર્થ્ય બક્ષનાર અવશ્ય બની રહેશે. ભાવનમસ્કારના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિગેરે અનેક ભેદ હોય છે. નામાદિ ચાર નમસ્કારના ન્યુનાધિક શુદ્ધિની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. ભાવ નમસ્કારને પરમ પ્રકર્ષ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા ઉત્તમ આત્માઓને હોય છે. (તીર્થંકર પરમાત્મા “નામે તિસ્થસ્સ” પદને ઉચ્ચાર આચાર પાલન માટે જ કરે છે.) Page #112 -------------------------------------------------------------------------- ________________ પૂજાના ચાર પ્રકાર જિનાગમ માં ચાર પ્રકારની પૂજા કહેલી છે. (1) પુષ્પ પૂજા (૨)નેવેદ્ય (આમિષ) પૂજા (૩) સ્તોત્રપૂજ (૪) પ્રતિપત્તિપૂજા પ્રથમના બે ભેદ દ્રવ્ય પૂજાના છે. અને પછીના બે ભેદ ભાવ પૂજના છે. ભાવપૂજા “પ્રતિપત્તિ રૂપ હોય છે. ગુણથાનકની દૃષ્ટિએ પૂજા સમ્યગૃષ્ટિ જેને પ્રથમની ૩ પૂજા (હેય છે) અને દેશવિરતિધરોને ચારે પૂજા હોય છે. સરગી સર્વવિરતિધરને (૬ થી ૧૦ ગુણસ્થાનક સુધી) સ્તોત્ર અને પ્રતિપત્તિ બે પૂજા હોય છે અને વિતરાગદશામાં એટલે કે ૧૧, ૧૨, અને ૧૩માં ગુણસ્થાનકમાં પ્રતિપત્તિ પૂજા હોય છે. આ ચારે પૂજાઓ અનુક્રમે ઉત્તરોત્તર વિશેષ વિશુદ્ધિવાળી હોય છે. ભાવપૂજા (નમસ્કાર)એ “પ્રતિપત્તિ” રૂપ છે. પ્રતિપત્તિ પૂજાનું તાત્પર્ય પ્રતિપત્તિ એટલે આપ્તપુરૂષના વચનનું વિકલપણે પાલન કરવું. પરમાત્માની આજ્ઞાનું પરિપૂર્ણ પાલન વીતરાગને જ હોય છે. ઉપશાંત મોત, શીશુમેહ અને સયોગી કેવલી આત્માને સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવા દ્વારા વિશુદ્ધ ધ્યાનની શ્રેણીમાં સ્થિત હોય છે અને સગી તેના દ્વારા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરનારા હેય છે, આવી ઉત્કૃષ્ટકેટીની આત્મશુદ્ધિ અકસમાત પ્રાપ્ત થતી નથી. પરંતુ સંયમ અને ધ્યાનાદિના સતત અભ્યાસ પછી પ્રાપ્ત થાય છે. એ જ કારણે દેશવિરતિ અને સરાગસંયમીને પણ ધ્યાના દિવસે અનુક્રમે જે ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિ હોય છે તેને પણ “પ્રતિપત્તિ પૂજા” કહેવાય છે. પદધ્યાનમાં પંચપરમેષ્ઠિઓનું ધ્યાન કરવાનું હોય છે. તે પરમાત્માની આજ્ઞા પાલનરૂપ હોવાથી ભાવન મસ્કાર છે. અને તે ભાવનમસ્કાર પ્રતિપત્તિ પૂજા સ્વરૂપ છે. કહ્યું પણ છે કે – સર્વ પૂજાઓમાં ભાવપૂજા પ્રધાન છે અને તે પ્રતિપત્તિ રૂપ છે. પ્રથમની બે પૂજામાં દ્રવ્ય સંકેચ, તેત્રમાં વાણી અને મનને સંકેચ અને પ્રતિપત્તિમાં મનને અને ભાવને સંકેચ હોય છે. ૨ માવપૂજ્ઞા પ્રધાન-વાત, તસ્ય પ્રતિપત્તિ પરંવાતું (લલિત વિસ્તરા) ૧૦૧ Page #113 -------------------------------------------------------------------------- ________________ આ રીતે “મા” પદ સર્વ પ્રકારની પૂજાઓનો દ્યોતક હોવાથી ધ્યાન રૂ૫ પ્રતિપત્તિ પૂજાનું પણ સૂચક છે. આ દષ્ટિએ “નમસ્કાર મહામંત્ર” માં પણ ગર્ભિતરૂપે ધ્યાનનું સૂચન છે એમ સિદ્ધ થાય છે. પદ ધ્યાનમાં પાંચપરમેષ્ઠિઓનું સ્થાન હોવાથી, તેને નવકારમંત્રનું જ ધ્યાન કહી શકાય છે. કારણ કે પદધ્યાન અને નવકારમંત્ર એ બંનેમાં પદાર્થ વતુરૂપે પંચપરમેષ્ઠિઓ જ રહેલા છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચપરમેષ્ઠિઓ એ નવકારની પાંચ વસ્તુ છે. તે ગુણમય લેવાથી મૂર્તિમાન ગુણો જેવા છે તેથી જ સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયની જેમ તે અરિહતાદિ, ગુણથી અને અત્યંત પૂજનીય છે. નમકરણીય છે. આ પાંચ વસ્તુને નમસ્કાર કરવા પાછળ મુખ્ય પાંચ હેતુઓ રહેલા છે તે આ પ્રમાણે– भग्गा अविप्पणासा आयारे विणयया सहायत्त । पंचविह नमुक्कार, करेमि एएहि हेऊहिं ।। શ્રી અરિહંત પરમાત્માએ રત્નત્રય રૂ૫ મોક્ષમાર્ગના ઉપદેશદાતા છે અને સ્વયં મે ક્ષમાર્ગના હેતુ છે, તેથી તેઓ નમસ્કરણીય છે. શ્રી સિદ્ધ ભગવંતે મોક્ષમાર્ગની આરાધનાના ફળરૂપે અવિનાશીપણું પ્રાપ્ત કરે છે. તથા તેની સર્વથા પ્રતીતિ કરાવનાર હોવાથી તથા પૂર્ણ ગુણમય અને સર્વથા કૃતાર્થે હોવાથી પૂજ્ય છે. - આચાર્ય મહારાજ આચારને ઉપદેશ આપે છે. સૂત્રપાઠ આપનાર ઉપાધ્યાય મહારાજ વિનયગુણ શિખવાડે છે અને આચારવંત, વિનયવંત સાધુ મહારાજ મોક્ષ સાધનામાં સહાયક બને છે. આ હેતુસર તેઓ પૂજ્ય છે. અરિહંતાદિ પાંચે સમ્યગ્ગદર્શનાદિ ગુણની પૂજાના સ્વર્ગ તથા અપવર્ગ આદિ ફલના નિમિત્ત બને છે તેથી તેઓ નમસ્કરણીય છે. આ રીતે માર્ગ, અવિનાશી પણ, આચાર, વિનય અને સહાયકતા એ પાંચ કારણે માટે પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાનું છે. એટલે કે પાંચ પરમેષ્ઠિઓના અનુગ્રહથી જ જીવનમાં મોક્ષમાર્ગ, આચારપાલનતા, વિનયસંપન્નતા અને સહાયકતા (પરાર્થ કરણ) ગુણે પ્રાપ્ત થતાં અને ઉત્તરોત્તર વિકાસ પામતા અનુક્રમે સાથ૫૪અવિનાશી પદ પ્રાપ્ત થાય છે. ૧૦૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ ગની દષ્ટિએ નમસ્કાર નમસ્કારની ઉપત્તિના ત્રણ હેતુઓ માં પ્રથમ હેતુ “મુસ્થાન” દેહનું સભ્ય ઉત્થાન કહેલો છે. તે ભેગના ૮ અંગે પિકી ત્રીજા “આસન” અંગનો સૂચક છે. અને આસન” યમ-નિયમના પાલનથી જ સિદ્ધ થાય છે. તેથી ત્રણે યોગાંગ “સમુત્થાન” જેનોગની પરિભાષામાં તેને “સ્થાનગ” કહે છે. નમસ્કારની ઉત્પત્તિને બીજે હેતુ “વાંચના” છે તે વગ” અને અર્થયેગને સૂચક છે. તેમજ “પ્રત્યાહાર” અને “ધારણ”ને પણ સૂચક છે સદ્દગુરૂ પાસે વિનયપૂર્વક સૂત્ર અને અર્થને પાઠ સાંભળીને નમસ્કારનું અધ્યયન શુદ્ધ ઉચ્ચારણપૂર્વક કરવું એનું નામ “વાંચના” છે. નમસ્કાલ્પત્તિનો ત્રીજો હેતુ “લબ્ધિ છે. તે “આલંબન યોગને દયાનગર. જણાવે છે. સૂત્રને અર્થના પ્રણેતા શ્રી અરિહંતાદિમાં ચિત્તને એકાગ્ર ઉપગ એ “આલંબન યોગ” છે. અહી લબ્ધિ એ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય પશમ રૂપ છે. અને તે અરિહંતાદિના આલંબન દધ્યાનના યોગે અપૂર્વ કરણ અદિના ક્રમે પ્રગટ થાય છે. “અપૂર્વ કરણ આદિ પણ ધ્યાનરૂપ છે. પૂ. સૂરિપુરજર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે ભોગવિશિકામાં વેગનું વાસ્તવિક સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે બાળ વારો ને આત્માને મોક્ષ સાથે જોડી આપનાર એટલે કે મેક્ષ તરફ લઈ જનાર સામાન્યતઃ સર્વ પ્રકારને સમ્યગૂ જ્ઞાનાદિ. આચાર એ “ગ” છે અને વિશેષતયા ચગના પાંચ પ્રકાર આ પ્રમાણે છે – (૧) વર્ણવેગ (૨) સ્થાન(૩) અર્થગ () આલંબનગ (૫) અને અનાલંબન એગ પ્રથમ બે વર્ણને સ્થાનાગ એ ક્રિયાત્મક છે. અર્થાત્ કર્મગ છે અને પછીના ત્રણ વેગ એ જ્ઞાનાત્મક એટલે કે જ્ઞાનગ છે. આ પાંચે ગન અધિકારી મુખ્યતયા દેશ કે સર્વવિરતિધર છે. તે સિવાયના અપૂનબંધક કે સમ્યગૃષ્ટિ જીવોને તે યુગ બીજરૂપે હોય છે. સ્થાનાદિ ચગની વ્યાપકતા ચિત્યવંદન આદિ પ્રત્યેક ધર્મ અનુષ્ઠાને માં જે રીતે સ્થાનાદિ વેગેનું વિધાન છે તે રીતે તેનું આરાધન કરવામાં આવે છે, તે જ તે અનુષ્ઠાન વિધિપૂર્વક થયું ગણાય છે. અને એ રીતે વિધિપૂર્વક આરાધેલ અનુષ્ઠાનના ફળ રૂપે સાધકને જીવનમાં ચિત્તની નિર્મલતા-પ્રસન્નતાને અનુભવ અવશ્ય થાય છે. ૧૦૩ Page #115 -------------------------------------------------------------------------- ________________ જેમકે ચૈત્યવંદન” કરતી વેળાએ સુખથી સૂત્રાનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરવુ. ખ'ને હાથ ચૈગમુદ્રાએ ૧ વ્યવસ્થિત રાખવા મનથી સૂત્રેાનુ અથ ચિંતન કરવુ અને દૃષ્ટિ પ્રભુપ્રતિમા આદિના અલખનમાં ઉપયુક્ત કરવી. આ રીતે સ્થાનાદિ ચેાગના પ્રયાગપૂર્વક જ સ અનુષ્ઠાને કરવાથી તેના દ્વારા જીવનમાં ચિત્તશાંતિ માગ્નિ અનેક મહાન લાભ પ્રાપ્ત થવા સાથે વાસ્તવિક આત્મવિકા થાય છે આ સ્થાનાદિ પાંચે ભેદો ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિના ભેદથી ૨૦ પ્રકારના છે. જેમકે સ્થાન એટલે ચેાગમુદ્રાદિ પૂર્વક ચૈત્યવદન કરવાની ૧. કાશાકારે બંને હાથ ભેગા કરી પરસ્પર દશે આંગળીએ પાવી અને હાથની બંને કુણીઓને પેટના મધ્યભાગ ઉપર સ્થાપિત કરવી તે યાગમુદ્રા છે. સમાસ ૧૦૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ बलयपक्षिय CT US જાને પરલ પ ક કેટ કરી == H at fe | - - - www છે કાર ? સિદ્ધચક્રના ગુણ ઘણાં કહેતાં ન આવે પાર વાંછિત પૂરે દુ:ખ હરે, વંદુ વાર હજાર એમ. બાબુલાલ પ્રિન્ટરી, રતનપેળ ફતેહભાઈની હવેલી, અમદાવાદ. in E ation International wwwjain bralya