SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) તૃતીયવલયમાં ૩૪ સહિત આઠે અનાહતાની સ્વત ંત્ર સ્થાપના કરી તેને આરાધ્ય દેવરૂપ માની પૂજન કરવાનુ વિધાન છે. આ રીતે યત્રના કેન્દ્રસ્થાને રહેલા અહ" અને સ્વરાદિ વણુ માતૃકાએના ધ્યાનથી ‘અનાહત' નાદ પ્રગટે છે, એમ સૂચિત થાય છે. શ્રી સિદ્ધચક્રયન્ત્રના આરાધ્ય વિભાગમાં અનાહત'નુ' થયેલુ. માલેખન એ અરિહ'ત' આદિ પદાની જેમ અનાહત પશુ-આરાધ્ય પૂજનીય છે એમ સૂચવે છે. અનાહત કાઈ અધિષ્ઠાયક દેવ હાત તે તેનું આલેખન અધિષ્ઠાયક દેવાના વલયમાં જ થવુ' જોઈતું હતું, પણ તે રીતે થયેલ નથી માટે અનાહતએ આત્માની જ દિવ્યશક્તિ છે. અને તે ધ્વનિરૂપ હાવાથી શ્રુતજ્ઞાન અને ધ્યાનરૂપ હાવાથી રત્નત્રયી સ્વરૂપ છે. એમ માનવામાં કોઈપણ પ્રકારના વાંધા-વિરાધ જણાતા નથી. અનાહતને ઉદ્દગમ : શબ્દ ધ્વનિથી રહિત, વિકલ્પ– તર`ગ વિનાનું અને સમભાવમાં સ્થિર થયેલુ ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે અનાહત નાદના પ્રારંભ થાય છે. પિ'ડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ધ્યાનમાં અક્ષર કે આકૃતિનું આલેખન લેવુ પડે છે, તેથી તેને સાલબન ધ્યાન કહેવાય છે. સાલ'અન ધ્યાનમાં સવિકલ્પદશા હેાય છે અને તે અનેક પ્રકારની હાઈ શકે છે. ચેાગશાસ્ત્ર ગ્રન્થામાં બતાવેલા સાલખન ધ્યાનના પ્રકાશમાંથી કોઈપણ એક જ પ્રકારના સતત અભ્યાસ કરવામાં આવે, તેા....સાલમન ધ્યાનની પરિપકવ અવસ્થામાં તેના ફળરૂપે ‘અનાહતનાદ'ના પ્રારંભ થાય છે. અક્ષરમાંથી અનાહત નાદરૂપ અનક્ષરતા પ્રગટે છે. આ અર્થમાં તેને અનક્ષરધ્વનિ કે નિરાલંબન ધ્યાન પણ કહી શકાય છે. પ્રાથમિક અવસ્થામાં સ્કૂલ આલ'ખન દ્વારા ધ્યાનાભ્યાસના પ્રારભ કરવા જોઇએ. તે સિદ્ધ થતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર આલખન લેવુ' જોઈએ. તેના સતત અભ્યાસથી અનાહત નાદને આવિર્ભાવ થાય છે, અને અનાહતનાદની સિદ્ધિ થતાં દ્વાદશાંત-(બ્રહ્મરન્ત્ર) માં પ્રવેશ સુલભ ખની જાય છે અનાહતનાદથી બાહ્યગ્રન્થીએના ભેદ : અહ” અને સ્વરાદિ માતૃકાઓના ધ્યાનથી અનાહતનાદ પ્રગટે છે. અને તે નાભિ, હૃદય, કંઠ આદિ સ્થાનગત ગ્રન્થીઓનું ભેદન કરતા કરતા તે તે સ્થાનાના મધ્યમાંથી પસાર થઈ ઊધ્વગામી બને છે. ‘અહ' આદિને અનાહતથી વૈષ્ટિત કરવાનું તાત્પર્ય એ જ જણાય છે કે...‘અહ’ આદિનુ` ધ્યાન જ્યાં સુધી અનાહતનાદ ન પ્રગટે ત્યાં સુધી નિત્ય-નિયમિત ધૈર્ય પૂર્ણાંક Jain Education International ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy